________________
[ ૨૮૨) અથવા તે સાધુ એમ સાંભળે, કે કઈ સુંદર બાલિકાને આખા શરીરે સ્નાન કરાવી વસ્ત્રાભૂષણથી શણગારી ઘેડા ઉપર બેસાડેલી છે તે ત્યાં ન જવું.
અથવા કઈ પુરૂષને વધ કરવા લઈ જતા હોય તેવું અથવા દુ:ખ દેવા સંબંધી બીજું કંઈ સાંભળવા મળે ત્યાં ન જાય. ' અથવા તે સાધુ મહા પાપ આશ્રવનાં સ્થાન તે ઘણાં ગાડા રથ વિગેરેથી યુક્ત ઑછો અથવા હલકા પ્રકારનાં માણસો યુક્ત હોય, ત્યાં કાનને આનંદ પમાડનાર સાંભળવાનું મળશે તેવી બુદ્ધિએ ન જાય.
તેજ પ્રમાણે જ્યાં મહત્સ હોય કે જેની અંદર સ્ત્રી પુરૂષ બુઢા બાળક અથવા મધ્યમ વયનાં માણસે સુંદર વસ્ત્રાલંકાર પહેરીને ગાયને વિગેરેની ક્રિયા કરે છે, ત્યાં સાંભળવાની બુદ્ધિથી ન જાય."
હવે આ બધાને પરમાર્થ ટુંકામાં સમજાવે છે.
તે સાધુ આલોક અને પરલેકને મહા દુ:ખના ભયથી ડરેલે એટલે આ લેકમાં સાંભળવાના રસમાં મનુષ્ય વિશેરેથી ભય છે, અને પરલેકમાં પરમાધામી (જમડા) ના માર ખાવા પડશે એમ વિચારીને મેહ છેડે, અથવા આ લેક કે પરલોકના સ્ત્રીના કે દેવીના શબ્દોમાં ન લલચાય, તથા તેવા શબ્દ સાંભળ્યા હોય, કે નહિ, અથવા સાક્ષાત