________________
[ ૩૦૨ ]
વૈરાગ્ય ભાવનામાં સંસારનાં દેખીતાં સુખા પિરણામે તથા આંતરદૃષ્ટિએ જોતાં દુઃખરૂપ છે માટે વિષ્ટા સમાન જાણીને દૂરથી ત્યાગવા ચેાગ્ય છે એમ ભાવવુ.
અપ્રમાદ ભાવનામાં જાણવું કે જે જીવા દારૂ વિગેરેના કુવ્યસનમાં કે ક્રોધાદિ કરીને કે ઇંદ્રિયાને વશ થઇ કેવાં દુ:ખ ભાગવે છે તે વિચારી પાંચે પ્રમાદાને છેડવાનુ અહીં છે. એકાગ્રભાવનામાં આ ગાથા વિચારવી.
“ તો મે નાસત્રો અપ્પા, નાખસળસંનુઓ । सेसा मे बहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ १ ॥
,
જે કોઇ સંસારી જીવ કે સાધુ દેખીતા મનહર વિષયાથી મુઝાઇને વિદ્ઘલથાય અથવા તેવા સુંદર વિષયેાના વિયેાગમાં ઘેલા થાય તેવા પુરૂષને ચિત્તમાં અપૂર્વ શાન્તિ પ્રાપ્ત કરવા આ ઉપદેશ છે કે તુ તારા હૃદયમાં આ પ્રમાણે વિચાર, કે મારા આત્મા નિરંતર રહેનારા જન્મ મરણથી મુક્ત જ્ઞાન દેનના લક્ષણવાળા છે, બાકીનું જે કંઈ શરીર વિગેરે ચલાયમાન દેખાય છે. તે કમના સ‘ચેાગથી મને મળેલુ છે, હું તેનાથી જુદો છુ, મારૂ સ્વરૂપ ચેતન છે અને શરીર વિગેરે જડ છે. ( આ નિશ્ચય નયની ભાવના જાણવી. )
આ ભાવનાએ રૂષિનું અંગ છે અને ચારિત્રને આશ્રયી ( ટેકે। આપનાર ) છે.