Book Title: Acharanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 356
________________ [૩૭] તેની આ પાંચ ભાવનાઓ છે. પ્રથમ ભાવના–મુનિએ ઈયોસમિતિ સહિત થઈ વતેવું પણ રહિત થઈ ન વર્તવું, કારણ કે કેવળજ્ઞાની કહે છે કે જે ઈસમિતિ રહિત હોય તે મુનિ પ્રાણાદિકને ઘાત વિગેરે કરતે રહે છે માટે નિગ્રંથે ઈસમિતિથી વર્તવું. એ પહેલી ભાવના. - બીજી ભાવના એ કે નિગ્રંથ મુનિએ મન એલખવું એટલે કે જે મન પાપ ભરેલું, સદેષ (ભૂંડી) કિયા સહિત, કર્મબંધકારિ, છેદ કરનાર, ભેદ કરનાર, કલહકારક, પ્રદ્વેષ ભરેલું, પરિતત તથા જીવ-ભૂતનું ઉપઘાતક હેય–તેવા મનને નહિ ધારવું. એમ મને જાણીને પાપરહિત મન ધારવું, એ બીજી ભાવના. - ત્રીજી ભાવના એ કે નિચે વચન એળખવું એટલે કે જે વચન પાપ ભરેલું સદોષ (ભૂંડી) કિયાવાળું. યાવત્ ભૂતપઘાતક હૈય–તેવું વચન નહિ ઉચ્ચરવું. એમ વચન જાણને પાપરહિત વચન ઉચ્ચરવું એ ત્રીજી ભાવના. ચથી ભાવના એ કે, નિગ્રંથ ભંડેપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણ રહિતપણે ન વર્તવું. કેમકે કેવલી કહે છે કે આદાન ભાંડ નિક્ષેપણ સમિતિ – રહિત નિર્ગથ પ્રાણદિકને ઘાત વિગેરે કર રહે છે. માટે નિર્ચ થે તે સમિતિ સહિત થઈ વર્તવું. એ થી ભાવના છે.

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371