________________
[૩૯]
ધી ન થવું કેમકે કેવલી કહે છે કે ક્રોધ પામેલ કેધી જીવ મૃષા બેસી જાય માટે નિર્ગથે કેધનું સ્વરૂપ જાણે કે ધી ન થવું એ બીજી ભાવના
ત્રીજી ભાવના એ કે નિર્ગથે લેભનું સ્વરૂપ જાણ લેભી ન થવું; કેમકે કેવલી કહે છે કે લેભી જીવ મૃષા બોલી જાય માટે નિર્ગથે લેભી ન થવું એ ત્રીજી ભાવના.
ચોથી ભાવના એ કે નિર્ગથે ભયનું સ્વરૂપ જાણી ભચભીરૂ ન થવું કેમકે કેવલી કહે છે કે ભીરૂ પુરૂષ મૃષા બેલી જાય માટે ભીરૂ ન થવું એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે હાસ્યનું સ્વરૂપ જાણી નિગ્રંથ હાસ્ય કરનાર ન થવું; કેમકે કેવલી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા બેલી જાય માટે નિર્ગથે હાસ્ય કરનાર ન થવું. કેમકે કેવલી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા બોલી જાય માટે નિર્ગથે હાસ્ય કરનાર ન થવું. એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે કાયાએ કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ બીજું મહાવ્રત.
ત્રીજું મહાવ્રત–“સર્વ અદત્તાદાન તજું છું, એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું થોડું કે ઝાઝું નાનું કે મહાટું, સચિત્ત કે અચિત્ત અણદીધેલું (વસ્તુ) હું માવજત ત્રિવિધ ત્રિવિધે એટલે મન-વચન-કાયાએ કરી લઉં નહિ, લેવરાવું નહિ, લેનારને અનુમત થઉં નહિ. તથા અદત્તાદાનને ૫ડિમું છું યાવત્ તેવા સ્વભાવને સરાવું છું.”