Book Title: Acharanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar
View full book text
________________
[ ૨૯૬ ]
પ્રશસ્ત ભાવના.
दंसणनाणचरिते तववेरग्गे य होइ उ पसत्था । जाय जहा ताय तहा लक्खण वुच्छं सलक्खणओ || ३२९|| દન જ્ઞાન ચારિત્ર તપ વૈરાગ્ય વિગેરેમાં જે પ્રશસ્ત ભાવના હાય છે, તે પ્રત્યેકને લક્ષણથી કહીશ. દર્શન ભાવના
तित्थगराण भगवओ पवयणपावयणिअइसइड्रीणं । अभिगमणनमणदरिसणकित्तणसंपूअणाथुणणां ॥ ३३० ॥
તીથ કર પ્રભુ, બાર અંગ (જૈન સિદ્ધાંત) જેનું ખીજી નામ ગણપિટક ( ભગવંતનાં વચન રૂપ રત્નાને રાખવાના પેટાશ ) તથા પ્રાવચનિ તે ગણધરો તથા મહાન્ પ્રભાવિક આચાર્યાં યુગ પ્રધાનો તથા અતિશય ઋદ્ધિવાળા કેવળજ્ઞાની મન:પર્યાંવ તથા અવધિજ્ઞાની તથા ચાદપૂર્વી તથા આમ આષધિ ( જેના શરીરના મેલ કે પગને ક્શેલી રજ અડવાથી ભયંકર રોગા પણ દૂર થાય તે ) લબ્ધિધારક મુનિએ વિગેરેનુ' હુ માન કરવા સામે જઇને દર્શન કરવુ, તેમના ઉત્તમ ગુણાને પ્રશંસવા, સુગ'ધથી પૂજન સ્તોત્ર વડે સ્તવન કરવુ', ( આમાં દેવ મનુષ્યને જે ઉચિત હેાય તે કરવું.)
આ પ્રમાણે હંમેશાં કરવાથી દશ ન શુદ્ધિ થાય છે, जम्माभिसेयनिक्खमणचरणनाणुप्पया य निव्वाणे । दियलोअभवणमंदरनंदीसरभोमनगरेसुं || ३३१ ॥
।

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371