________________
[ ર૭૫]
રસ્તેથી તળાવમાં પાણીની નીકે હોય ત્યાં સ્થડિલ ન જવું, તથા માટી ખોદવાની નવી ખાણ હોય, અથવા ગાયની પ્રહેલી અથવા ખવડાવવાનું સ્થાન હૈય, અથવા બીજી ખાણે હોય ત્યાં સ્પંડિલ ન જવું તથા ડાગ (પાંદડાંવાળું શાખ) તથા બીજા શાખ તથા મૂળા થવાની જગ્યામાં હથંકર
) ની જગ્યામાં સ્થડિલ ન જવું, તથા અશન ( ) વન શણનું વન ધાવડીનું વન કેતકીનું વન આંબાનું, અશેકનું નાગપુન્નાગ ચુલક ( ) વિગેરેનું વન હેય તથા પાંદડાં ફૂલ ફળ બીજ ભાજી વિગેરેથી યુક્ત સ્થાન હોય ત્યાં સાધુએ સ્પંડિલ ન જવું.
પ્ર. ત્યારે કેવી રીતે સ્થડિલ જવું? તે કહે છે–
से भि० सयपाययं वा परपाययंषा गहाय से तमायाए एगंतमवक्कमे अणावायंसि असंलोयंसि अप्पपाणंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि चा उपस्सयंतितओ संनयामेव उच्चारपासवणं वोसिरिजा, से तमायाए एगतमवको अणाबाहंसि जाव संताणयंसि अहारामंसि वा झामथंडिलंसि वा अन्नयरंसि वा तह. थंडिल्लंसि अचित्तंसि तओ संजयामेव उच्चारपासवणं वोसिरिजा, एयं खलु तस्स सया जइज्जासि (सू. १६७ ) तिबेमि ॥ उच्चारपासवणसत्तिकओ સત્તા ૨-૨-રૂ|.
તે સાધુ પિતાનું કે કારણ પ્રસંગે બીજાનું પાનું (તૃપણ કે તુંબડી પહેળા મોઢાની) લઈ જાય અને જયાં
'