________________
[ ર૭૦) खधंसि वा पीढंसि वा मंचंसि वा मालसि वा अदृसि वा. पासायंसि वा अन्नयरंसि वा० थं० नो उ० ॥ से भि० से जं पुण० अणंतरहियाए पुढवीए ससिणिद्धाए पु० ससरक्खाए पु० मट्टियाए मकडाए चित्तमंताए सिलाए चित्तमंताए लेलुयाए कोलावासंसि वा दारुयंसि वा जीवपइट्ठियंसि वा जाव मक्कडासंताणयंसि अन्न तह० थं० नो उ० ॥ ( सू० १६५)
કઈ સાધુ કઈ વખતે ટટ્ટ પેસાબ કરવાની તાકીદે પીડાતે હોય અને રસ્તામાં તેવી છુટની જગ્યા ન મળે તે તેણે કુંડી અથવા તેવું ગ્ય સાધન સમાધિ માટે મેળવી તેમાં ઈંડિલ જઈ પરઠવી આવવું, પણ જે પિતાની પાસે હાજર ન હોય તે બીજા સાધુ પાસે યાચવું, અને તેની પ્રતિ લેખના વિગેરે કરીને તે ઉપયોગમાં લેવું, આથી એમ સૂચવ્યું કે સ્પંડિલ પેસાબને રેકવા નહિ, વળી શંકા થયા પહેલાંજ બને ત્યાં લગી સાધુએ નીકળવું, અને જ્યાં સ્પંડિલ જાય ત્યાં પ્રથમ દેખે કે ઇડાં કે નાના જંતુ કીડીઓ કે કરેછીયાનાં જાળાં વગેરે નથી, જે ઇંડાં વિગેરે હોય તે ત્યાં ટટ્ટી ન જાય, હવે તે સાધુ એમ જાણે કે કોઈ માણસે એક અથવા ઘણા સાધુ સાધ્વીને આશ્રયી થંડિલની જગ્યા બનાવી હોય, અથવા શ્રમણ માહણ વિગેરેને ઉદ્દેશીને બનાવી હોય, તે તે જગ્યાને બીજા પુરૂષે સ્વીકારી હોય કે ન સ્વીકારી હોય તે પણ મૂલ ગુણથી દેષિત હોવાથી તેમાં ઉચ્ચાર પ્રશ્રવણ ન કરવું. - તે સાધુએ યાવંતિક (
) થંડિલમાં