________________
[ ર૪૪] તે તે છે દૂર કરી શકાય તેમ ન હોય તે અપ્રાસુક જાણીને પાત્રો લેવાં નહિ, પણ જો તેવાં જંતુ વિગેરે ન હોય તે લેવા, (તે બધું વસ્ત્રએષણા માફક જાણી લેવું) આમાં વિશેષ એટલું છે કે તેલ થી નવનીત કે વસા (છાશ) થી ઘેઈને તે ચીકટવાળું પાત્રાનું ધાવણ કેઈ અચિત્ત જગ્યા જોઈને પડિલેહી પ્રમાઈને પરઠ, આજ સાધુની સાધુતા છે કે જય ણાથી દરેક કાર્ય કરે.
બીજો ઉદેશે.
પહેલા ઉદ્દેશા સાથે આ સંબંધ આ છે, કે ગયા સૂત્રમાં પાત્રોનું જેવું બતાવ્યું, અને અહીં પણ તેનું જ બાકીનું બતાવે છે. આ સંબંધે આવેલા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે.
से भिक्खू वा २ गाहावइकुलं पिंड० पविट्ठ समाणे पुवामेव पेहाए पडिग्गहगं अवहट्ट पाणे पमज्जिय रयं તો સં૦ ના નિક, v૦, સ્ત્રી, મા ! अंतो पडिग्गहगंसि पाणे वा बीए वा हरि० परियावज्जिપા, સદ મિસ્કૂi = પુષ્યામે છેલ્લા દિપાછું સવहडे पाणे पमज्जिय रयं तओ सं० गाहावह निक्खमिज्ज જા રા (સૂશિરૂ)