________________
[ ૨૪૩ ] ઘણી પાતે પાતાના ઘરના માણસને બેન દીકરીને કહે ત્યારે પણ સાધુએ ના પાડવી.
વળી ગૃહસ્થ પોતાની બેન વિગેરેને કહે, કે કાર્ પાતરૂં ન આપ, પણ તે પાત્રાને તેલ ઘી માખણ છાશવર્ડ ઘસીને આપ, તથા પાણીથી ધાઈને અથવા કાચું પાણી કે કદ વિગેરે ખાલી કરીને આપ, અથવા કહે કે હું સાધુ ! તમે બે ઘડી પછી ફરીને આવા, તે અમે અશનપાન ખામિ સ્વાદિમ તૈયાર કરીએ છીએ, અથવા સંસ્કારવાળુ બનાવીએ છીએ, તેથી હું આયુષ્મન્ ! હું સાધુ ! તમને ભાજન પાણી સહિત પાતરાં આપીશું, એકલા ખાલી પાત્રાં સાધુને આપવાથી શાભા ન વધે. આ સાંભળીને સાધુએ કહેવુ' કે 'હું ભવ્યાત્મન ! અમને અમારા માટે બનાવેલુ કે વધારે રાંધેલુ ભાજન પાણી ખાવા પીવાને કામ લાગતુ નથી, માટે તૈયાર ન કરો, ન સંસ્કારવાળું બનાવા, જો પાત્રાં આપવાની ઇચ્છા હાય તા એમને એમજ આપે.
આવુ કહેવા છતાં ગૃહસ્થ હઠ કરી સાધુ માટે રાંધીને કે સંસ્કારી બનાવીને પાત્રાં ભરી આપવા માંડે તે અપ્રાસુક જાણીને સાધુએ લેવાં નહિ. કદાચ એમને એમ પાત્રાં બહાર લાવીને મુકે, તા તેને કહેવુ', કે હે ગૃહસ્થ ! હું તમારા દેખતાં જ આ પાત્રાં દેખી લઉં કે તેની અંદર નાનાં જંતુએ કે બીજ કે વનસ્પતિ હાય તેા કેવળી પ્રભુ તેમાં દોષ બતાવે છે, માટે સાધુએ પ્રથમ જોઇ લેવાં, અને જંતુ વિગેરેથી સંયુક્ત હોય