________________
[૫૬]
બીજે ઉદેશે. પહેલે ઉદ્દેશે કહ્યો, હવે બીજે કહે છે, તેને આ પ્રમા છે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં અવગ્રહ બતાવ્યું અને અહીં પણ તેનું જ બાકી રહેલું કહે છે. તેનું આ સૂત્ર છે. .. से आगंतारेसु वा ४ अणुवीइ उग्गहं जाइज्जा, जे तत्थ ईसरे० ते उग्गहं अणुन्नविज्जा कामं खलु आउसो! अहालंदं अहापरिन्नायं वसामो जाव आउसो! जाव आउसंतस्स उग्गहे जाव साहम्मिआए ताव उग्गहं उग्गिहिस्सामो, तेण परं वि० से किं पुण तत्थ उग्गहंसि एवोग्गहियंसि जे तत्थ समणाण वा माह छत्तए वा जाव चम्मछेदणए वा तं नो अंतोहिंतो बाहिं नीणिज्जा बहियाओ वा नो अंतो पविसिज्जा, सुतं वा नो पडिबोहिज्जा, नो तेसिं किंचिवि अप्पचियं पडिणीयं करिज्जा ॥ (सू० १५९)
તે સાધુ ધર્મશાળા વિગેરેમાં ઉતરેલ હોય, ત્યાં પૂર્વે બ્રાહ્મણ વિગેરે તે ગૃહસ્થની રજા લઈ ઉતર્યો હોય, તેજ સ્થાનમાં બીજી જગ્યાના અભાવે ઉતરવું પડે, તે તે સ્થાનમાં ઉતરેલા બ્રાહ્મણ વિગેરેનું છત્ર વિગેરે જે કંઈ ઉપકરણ હોય, તે મકાનની અંદર પડ્યું હોય તે બહાર લઈ જવું નહિ તેમ બહારથી અંદર લાવવું નહિ, તેમ સૂતેલા બ્રાહ્મણ વિગેરેને જગાડવા નહિ, તેમજ તેમના મનમાં પણ અને પ્રીતિ થાય તેમ ન કરવું તથા તેમની સાથે વિરોધભાવ પણ ન કરવો.