________________
[ २५५] यंसि वा ४ जाव नो उगिण्हिज्ज वा २॥ से भि० खंधंसि वा ४ अन्नयरे वा तह जाव नो उग्गहं उगिण्हिज्ज वा २ ॥ से भि० से जं• पुण० ससागारियं० सखुड्डपसुभचपाणं नो पन्नस्स निक्खमणपवेसे जाव धम्माणुओगचिंताए, सेवं नच्चा तह उवस्सए ससागारिए० नो उवग्गहं उगिण्हिज्जा वा २॥ से भि० से जं. गाहावइकुलस्स मज्झमझेणं गंतुं पंथे पडिबद्धं वा नो पन्नस्स जाव सेवं न० ॥ से भि० से जं. इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अन्नमन्नं अक्कोसंति वा तहेव तिल्लादि सिणाणादि सीओदगवियडादि निगिणाइ वा जहा सिज्जाए आलावगा, नवरं उग्गहवतव्वया ॥ से भि० से जं० आइन्नस लिक्खे नो पन्नस्स० उगिण्हिज वा २, एयं खलु० ॥ (सू० १५८ ) उग्गहपडिमाए पढमो उद्देसो॥ २-१-७-१॥ - સાધુએ અવગ્રહ લેતાં જેવું કે તે સચિત્ત જગ્યા ન હોય, તથા અધર જગ્યા હોય ત્યાં ન ઉતરે, બાળક તથા પશુઓને ખાવા પીવાનું અપાતું હોય, તેવી જગ્યામાં ધર્મ ધ્યાન વિગેરે પંડિત પુરૂષને ન થાય, માટે તેવું મકાન ન યાચવું તેમજ તે મકાનમાં થઈને જવાનો રસ્તો હેય, અથવા ઘરનાં માણસે નેકર-ચાકર વિગેરે ત્યાં લડતાં હોય તથા તેલ મસળતાં હોય, તથા સ્નાન વિગેરે ઠંડા ઉના પાણીથી કરતાં હોય, ત્યાં ન ઉતરવું. આ બધું પૂર્વે શય્યાના અંગે કહ્યું છે, તે પ્રમાણે જાણવું, પણ અહીં વિષય વસતિ અવગ્રહ સંબંધી જાણો.
ઈતિ પ્રથમ ઉદેશ: