________________
[૫૩] વિગેરેને ઉદ્દેશીને કહે, હે આયુશ્મન ! તમારી ઈચ્છા પ્રમાણે તમે જેટલે કાળ આજ્ઞા આપે, જેટલી જગ્યા વાપરવા આપે, તે પ્રમાણે અમે અહીં રહીએ, એટલે હે ગૃહસ્થ! તમે જેટલી જગ્યા વાપરવા આપશે, તેટલો સમય અમે તથા અમારા સાધુઓ આ જગ્યા વાપરશું, તેથી આગળ (પછી) વિહાર કરીશું,
પછી માલિકે તે મકાનમાં ઉતરવાની જગ્યા આપ્યા પછી સાધુએ શું કરવું તે કહે છે. તે જગ્યાએ કેટલાએક પણ સાધુઓ એક સમાચાર આચરનારા ઉઘુક્ત વિહારી આવે, તેમને પૂર્વના ક્ષાભિલાષી સાધુએ ઉતરવા દેવા, તથા વિહાર કરતા પોતાની મેળે ત્યાં તેવા ઉત્તમ સાધુઓ, આવ્યા હોય તેમને અશન પાન વિગેરે ચારે આહાર લાવીને તેમની ઈચ્છાનુસાર લેવા પ્રાર્થના કરવી કે આ હું આહાર વિગેરે લાવ્યો છું, આપની ઈચ્છા પ્રમાણે લઈને મારા ઉપર, અનુગ્રહ કરે. પણ બીજા સાધુના લાવેલા આહારની પરભાફી નિમંત્રણ પોતે ન કરે, પણ પોતે જાતે લાવીને તેમની ઈચ્છાનુસાર આપે.
से आगंतारेसु वा ४ जाव से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि जे तत्थ साहम्मिआ अन्नसंभोइआ समणुन्ना उधागच्छिन्ना जे तेण सयमेसित्तए पीढे वा फलए वा सिजा वा संथारए वा तेण ते साहम्मिए अन्नसंभोइए समणुन्ने उवनिमंतिजा नो चेवणं परवडियाए ओगिज्झिय उवनिमंतिजा ॥ से आगंतारेसु वा ४ जाव से किं पुण तत्थुग्गहंसि