________________
[૧૯]
તથા તે ભિક્ષુ આચાર્ય વિગેરેની સાથે જતાં મુસાફરે પૂછે કે હે સાધુઓ! તમે કોણ છે? ક્યાંથી આવે છે? કયાં જ વાના છે? તે સમયે જે આચાર્ય ઉપાધ્યાયવિગેરે જે મોટા હૈય, તે ઉત્તર આપે, અથવા ખુલાસાથી સમજાવે, પણ આચાયદિ ઉત્તર આપે, તેમાં પિતે વચમાં કંઈ પણ ન બોલે, તેમજ જે રત્નાધિક (ચારિત્રપર્યાયે કે જ્ઞાને મેટા હોય તે) આગ ળ ચાલે, પિતે પછવાડે ચાલે, અને ચાર હાથની દષ્ટિ રાખી ચાલે, તે ભિક્ષુ વળી જે આચાર્યને બદલે રત્નાધિક સાથે ચાલતું હોય, તેમને પણ હાથ વિગેરેથી સ્પર્શ ન કરે, અને રસ્તામાં મુસાફર મળતાં તે પૂછે તે રત્નાધિકે ઉત્તર આપવે, એટલે સૌથી મટાએ ઉત્તર આપે, પણ તે મેટા સાધુ બોલતા હોય, ત્યારે વચમાં અન્ય સાધુએ બોલવું નહિ. તેજ પ્રમાણે સંવતેએ મેટા રત્નાધિક સાધુને આગળ કરીને વિહાર કરે. વળી – . से भिक्खू वा० दूइजमाणे अंतरा से पाडिवहिया સવારિ છે, તે પણ વન–૩૦ ન!ાयाई इत्तो पडिवहे पासह, तं-मणुस्सं वा गोणं वा महिसं वा पसुं वा पक्खि वा सिरीसिवं वा जलयरं वा से आइक्खह दंसेह, तं नो आइक्खिज्जा नो दंसिज्जा, नो तस्स तं परिन्नं परिजाणिज्जा, तुसिणिए उवेहिजा, जाणं वा नो जाणंति वइजा, तओ सं० गामा० दू० ॥ से भिक्खू वा० गा० दू० अंतरा से पाडि० उवा०, ते णं पा० एवं वइजा-आउ. स० ! अवियाई इत्तो पडिवहे पासह उदगपसूयाणि कंदाणि