________________
[૨૩] તેનાં બનાવેલાં વસ્ત્ર (શાલ) હોય, તથા કેઈ દેશમાં ઇંદ્ર નીલ વર્ણ (રંગ) ને કપાસ થાય છે, તેનાં બનાવેલાં છેમિક-સામાન્ય રૂનાં બનાવેલ (પણ કિંમતી) હોય, તથા ગડ દેશમાં બનેલ ઉત્તમ રૂનાં બનાવેલ હોય, પટ્ટ સૂત્ર ( ) નાં બનાવેલ પટ્ટ વસ્ત્ર, મલય દેશના બનાવેલા સૂત્રનાં મલય વસ્ત્ર, પન્ન્ન તે ઝાડની છાલના તંતુમાંથી બનાવેલ, અંશુક તથા ચીન અંશુકવિગેરે જુદા જુદા દેશમાં બનેલાં ભારે કિંમતનાં વસ્ત્રો તથા આવા બીજી જાતનાં પણ જે ભારે વસ્ત્રો હોય તે આ લેક તથા પર લેકના અપાયે ( મેહિત થઈને દુરાચારની પ્રાર્થના કરે, ચોર લુંટે અથવા મારીને છીનવી લે, માહમાંહે સાધુને લડાઈ થાય, વેયાવચ્ચ કરવા રેગાદિ કારણે બીજા સાધુને અપાય નહિ, ગુરૂથી છુપાવવા જુઠું બોલવું પડે, વિગેરે ઘણા દોષે છે, તથા પરલોક સંબંધી તેના ઉપર મૂછ કરવાથી વખતે મરીને તેમાંજ કંથુઆ કે કીડા તરીકે જન્મ પામે, પુણ્ય ક્ષય થઈ જવાથી ઉચ્ચ દેવલેક ન મળે, તથા ગુરૂ આદિથી જુદો પડી અનાચાર સેવતાં નરક તિર્યંચનાં દુઃખ પણ ભગવે) છે, માટે ભારે કિંમતનું વસ્ત્ર મળતું હોય તે પણ આત્માથી સાધુએ લેવું નહિ.
તથા તે સાધુએ અજિનનાં બનાવેલાં વસ્ત્રો લેવાં નહિ, જેમકે “ઉદ્ર”તે સિંધુ (સિંધ) દેશમાં એક જાતનાં માછલાં થાય છે, તેના સુક્ષ્મ ચામડાના વસ્ત્ર બનાવેલ હોય, પેસ