________________
[ ર૩૮] પાત્રએષણા નામનું છઠું અશ્ચયન.
પાંચમું કહીને હવે છઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. પ્રથમ અધ્યયનમાં પિંડવિધિ બતાવી, તે આગમમાં કહેલ વિધિએ વસતિમાં આવીને વાપરવું, માટે બીજામાં વસતિની વિધિ બતાવી, તે શોધવા માટે ત્રીજામાં ઈસમિતિ કહી, પિૐષણામાં નીકળેલાએ કેવી ભાષા વાપરવી, તેથી ભાષાસમિતિ કહી, અને તે પડતા વિના પિંડ ન લેવાય માટે પાંચમામાં વસ્ત્રએષણા કહી, તે પિંડને પાત્ર વિના લેવાય નહિ, માટે આ સંબંધવડે પાત્ર એષણ અધ્યથન આવ્યું, એના ચાર અનુગદ્વાર થાય છે, તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પાત્રએષણ અધ્યયન છે, એને નિક્ષેપ અને અર્વાધિકાર એના પૂર્વ અધ્યયનમાંજ ટુંકાણમાં બતાવવા માટે નિર્યુક્તિકારે કહે છે, સૂત્રાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે આ છે.
से भिक्खू वा अभिकंखिजा पायं एसित्तए, से जं पुण पादंजाणिजा, तंजहा-अलाउयपायं वा दारुपायं वा मट्टियापायंवा, तहप्पगारं पायं जे निग्गंथे तरुणे जाव थिरसंघयणे से एगं पायं धारिजा नो बिइयं ॥ से भि० परं अद्धजोयणमेराए पायपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ से भि० से जं० अस्सि पडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई ४ जहा पिंडेसणाए चत्तारि आलावगा, पंचमे बहवे समण पगणिय २ तहेव ॥ से भिक्खू वा० अस्संजए भिक्खुपडियाए बहवे