________________
[ ૨૩૭ ]
અથવા આ સાદા વસ્ત્રને બદલે સારૂ મેળવીશ, એવી ઇચ્છાથી ખીજાને આપી દેવુ નહિ, તેમ પ્રામિત્ય કરવું નહિ, તથા વસ્ત્રથી વસ્ત્રનું પરિણામ કરવું નહિ, તેમ બીજા પાસે જઈ ને એવુ` ખેલવું પણ નહિ, કે હું આયુષ્મન્ ! આ મારૂં વસ્ત્ર એઢવા પહેરવાને તું ઇચ્છે છે ? અથવા સારૂ હોય તે ટુકડા કરીને ફેંકી દેવુ ં નહિ, કે જેથી મારૂ વસ્ત્ર બીજો ગૃહસ્થ એમ જાણે કે એ ખરાબ હતું ( માટે ફેકી દીધું છે ) વળી માર્ગમાં ચારના ભયથી વસ્ત્રના રક્ષણ માટે ઉન્માર્ગે ડરીને ન જાય તથા ઢાડવાની ઉત્સુકતા રાખવા વિના પ્રોસમિતિ પાળતા જાય અને ગામ ગામ વિહાર કરે.
વળી રસ્તામાં જતાં ઉજ્જડ મેદાન જાણે, જ્યાં વસ્ર યું. ટનારા બહુ ચારા વસતા હેાય, તેા તેમના ડરથી પણ ઉન્મા ગે ન જાય, પણ યતનાથી વિહાર કરે, કદાચ તે રસ્તે જતાં ચારો આવે અને વસ્ત્ર માગે, અથવા લુટી લે, તે શાંતિથી ઉપદેશ આપવા. ન માનેતા માજીએ પરઠવી દેવું અને ફરી ઉપદેશ દેતાં માપે તેા લેવું, પણ કાઇને કહેવું નહિં, તેમ ચારને પકડાવવા નહિ, વગેરે બધું પૂર્વ માર્ક જાણવુ.
ન
પાંચમું અધ્યયન સમાપ્ત થયું.