________________
[ २२७] उच्छोलेहि वा पहोलेहि वा, अभिकंखसि, सेसं तहेव जाव नो पडिगाहिजा ॥ से मैं परो ने० आ० भ० ! आहरेय वत्थं कंदाणि वा जाव हरियाणि वा विसोहित्ता समणस्सणं दाहामो, एय० निग्धोसं तहेव, नवरं मा एयाणि तुमं कंदाणि वा जाव विसोहेहि, नो खलु मे कप्पड एयप्पगारे वत्थे पडि ग्गाहित्तए, से सेवं वयंतस्स परो जाव विसोहित्ता दलइजा तहप्प० वत्थं अफासु नो प०॥ सिया से परो नेता वत्थं निसिरिजा, से पुव्वा० आ० भ० ! तुम चेवणं संतियं वत्थं अंतोअंतेणं पडिलेहिजिस्सामि केवली बूया आ०, वत्थंतेण बद्धे सिया कुंडले वा गुणे वा हिरण्णे वा सुवण्णे वा मणी वा जाव रयणावली वा पाणे वा वींए वा हरिए वा, अह भिक्खू णं पु० जं पुत्वामेव वत्थं अंतोअंतेण पडिलेहिजा । (सू० १४६) - હવે પછીનાં કહેવાતાં આયતોને ઉલંધીને સાધુ ચાર
અભિગ્રહવાળી પ્રતિમાઓને ધારીને તે પ્રમાણે વસ્ત્રોને શોધचालणे, (१) ६ष्ट-में पूरे १२ सयु छ, ते યાચીશ, (૨) પ્રેક્ષિત-મેં પૂર્વે જે દેખ્યું છે, તેજ યાચીશ ५९ मी नही. ( 3 ) मत२ परिमाण ( ) અથવા ઉત્તરીય પરિભેગવડે શય્યાતરે વસ્ત્રને પહેરીને વાપરી નાખ્યા જેવું કરી દીધું હોય તે લઈશ. (૪) જે તદ્દન ફેંકી દેવા જેવું વસ્ત્ર હોય તેને યાચીશ. આ ઉપર બતાવેલાં ચાર સૂત્રને સમુદાય અર્થ છે. આ ચારે પ્રતિમાઓની બાકીની વિધિ પિંડેષણું માફક જાણવી. (સ્થવિરલ્પીને ચારે કપે,