________________
[ રર૮] જિન કલ્પીને પાછળની બેજ કપે, પણ તે બધા જિનેશ્વરની આજ્ઞામાં હોવાથી પરસ્પર નિદે નહિ.) | ( શું વાક્યની શોભા માટે છે ) હવે સાધુ વસ્ત્ર શોધવા જતાં કે ગૃહસ્થ એમ વાયદો કરે, કે તમે માસ, દશ દિવસ કે પાંચ દિવસ પછી આવશે, તે હું આપીશ. આવું કહે તે સાધુએ તે સ્વીકારવું નહિ, પણ કહેવું કે આપવું હોય તે હમણા જ આપે, અમે વાયદાનું સ્વીકારતા નથી. ફરીથી ગૃહસ્થ કહે કે તે થોડીવાર પછી આવજે હું આપીશ, તે પણ સ્વીકારવું નહિ. કહેવું કે ભાઈ! આપવું હોય તે હમણું આપો, તે વખતે ગૃહસ્થ પિતાની બેન વિગેરેને બોલાવી કહે, કે વસ્ત્ર ઘરમાં છે તે લાવ, આપણે સાધુને તે વસ્ત્ર આપી દઈએ અને આપણા માટે પ્રાણ વિગેરેને આરંભ કરીને પછી આપણે બનાવી લઈશું. આવું વસ્ત્ર
પશ્ચાત્ કર્મ” ને ભયવાળું હોવાથી મળતું હોય છતાં પણ લેવું નહિ. તેજ પ્રમાણે ગૃહસ્થ કહે, કે આ વસ્ત્ર સ્નાન કરી સુગંધી દ્રવ્યવડે સુંદર બનાવી આપીએ, તે સાંભળીને સાધુએ ના પાડવી, છતાં ગૃહસ્થ હઠ કરીને સુગંધીવાળું બનાવા જાય તે લેવું નહિ. આ એજ પ્રમાણે ગૃહસ્થ પાણીથી ધોઈને આપવા કહે, તે એમને એમ યાચવું, પણ તે હઠ કરે, તે તે લેવું નહિ. અથવા ગૃહસ્થ કહે કે તેમાં કંદ વિગેરે છે, તે દૂર કરીને વસ્ત્ર આપીએ, તે વસ્ત્ર મળે તે પણ લેવું નહિ. વળી તે