________________
[ રર૧] વળી તે ભિક્ષુ વસ્ત્ર લેવાને માટે અડધા જન (બેગાઉ) થી વધારે દૂર જવાને વિચાર ન કરે.
से भि० से जं० अस्सिपडियाए एगं साहम्मिय समुहिस्स पाणाई जहा पिंडेसणाए भाणियव्वं ॥ एवं बहवे साहम्मिया एगं साहम्मिणिं बहवे साहम्मिणीओ बहवे समणमाहण० तहेव पुरिसंतरकडा जहा पिंडेसणाए । (સૂ૦ ૨૪૩)
આ સૂત્રના બંને વિભાગો જેને દુઃખ દેઈ જે વસ્ત્રો બનાવેલ હોય તે સંબંધી છે. તેમાં પ્રથમ વિભાગમાં એક સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય, તે આધાર્મિક હોવાથી પિષણમાં બતાવ્યા પ્રમાણે જાણવું કે તે ન કલ્પ.
બીજા વિભાગમાં ઘણા સાધુ એક સાધ્વી અથવા ઘણી સાધ્વીઓ આશ્રયી તેમજ ઘણુ શ્રમણ માહણ આશ્રયી બનાવેલ હોય તે તેમને વસ્ત્ર આપ્યા પછી પણ સાધુને ન કરે.
હવે ઉત્તર ગુણ આશ્રયી કહે છે. ___से भि० से जं. असंजए भिक्खुपडियाए कीयं वा घोयं वा रत्तं वा घटुं वा मटुं वा संपधूमियं वा तहप्पगारं वत्थं अपुरिसंतरकडं जाव नो०, अह पु० पुरिसं० जाव पडिજs | (ફૂડ શ૪૪).
સાધુને ઉદ્દેશીને ગૃહસ્થ ખરીદ્યું હોય, જોયું હોય, રંગ્ય હેય, ઘસ્યું હોય, કોમળ બનાવ્યું હોય, ધૂપથી સુગધીવાળું