________________
[१८] જો કે બે ઉદ્દેશા પણ વચન વિશુદ્ધિ કરનારા છે, તે પણ તે દરેકમાં વિશેષ છે, તે આ છે, પ્રથમના ઉદ્દેશામાં વચનની વિભક્તિ છે, એટલે એકવચનથી લઈને સળ પ્રકારના વચન નને વિભાગ છે. તથા આવું વચન બોલવું, આવું નહિ, તેનું વર્ણન છે, બીજા ઉદ્દેશામાં કોઈ વિગેરેની ઉત્પત્તિ જેમ ન થાય, તેમ બોલવું, હવે સૂત્ર અનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર છે, તે આ પ્રમાણે છે –
से भिक्खू वा २ इमाइं वयायाराई सुच्चा निसम्म इमाई अणायाराइं अणारियपुव्वाइं जाणिजा-जे कोहा वा वायं विउंजंति जे माणा वा० जे मायाए वा० जे लोभा वा वायं विउंजंति जाणओ वा फरसं वयंति अजाणओ वा फ० सव्वं चेयं सावजं वजिजा विवेगमायाए, धुवं चेयं जाणिजा अधुवं चेयं जाणिजा असणं वा ४ लभिय नो लभिय भुंजिय नो भुजिय अदुवा आगओ अदुवा नो आगओ अदुवा एइ अदुवा नेा एइ अदुवा एहिइ अदुवा नो एहिइ इत्थवि आगए इत्थवि नो आगए इत्थवि एइ इत्थवि नो एति इत्थवि एहिति इत्थवि नो एहिति ॥ अणुवीइ निट्ठाभासी समियाए संजए भासं भासिजा, तंजहा-एगवयणं १ दुवयणं २ बहुव० ३ इत्थि० ४ पुरि०५ नपुंसगवयणं ६ अज्झत्थव०७ उवणीयवयणं ८ अवणीयवयणं ९ उवणीयअवणीयव० १० अवणीयउवणीयव० ११ तीयव० १२ पडुप्पन्नव० १३ अणागयव० १४ पञ्चक्खवयणं १५ परक्खव० १६, से एगवयणं वईस्सामीति एगवयणं वइजा जाव परुक्खवयणं वइस्सा