________________
[ ર૦૬]
સત્ય હોય તે પણ ન બોલવી, (૨) સકિય–તે જેમાં અનર્થ . દંડની ક્રિયા પ્રવર્તે, તે પણ ભાષા સાધુએ ન બેલવી (૩) કર્કશ તે ચાવેલા અક્ષરવાળી (૪) કટુક-તે ચિત્તને ઉગ કરનારી (૫) નિષ્ફર તે હક્ક પ્રધાન (ઠપકા રૂપ) (૬) પરૂષા તે પારકાના મર્મ ઉઘાડવા રૂપ (૭) કર્માસ કરનારી, તેજ પ્રમાણે છેદન ભેદન તે ઠેઠ અપદ્રાવણ કરનારી સુધી જે જીવેને ઉપતાપ કરનારી હોય, તે મનથી વિચારીને સત્ય હોય તે પણ ન બોલવી, હવે બોલવાની ભાષા કહે છે. તે ભિક્ષુ આ પ્રમાણે જાણે, કે જે ભાષા સત્ય છે, તથા કોમળ વિગેરે ગુણવાળી જેને ઉપતાપ ન કરનારી ભાષા છે, તે બલવી, તથા કુશાગ્રબુદ્ધિવડે વિચારીને જે સૂમ ભાષા બિલાય, તે વખતે મૃષા પણ સત્ય જેવી ગુણકારી થાય, જેમ કે મૃગ દેખ્યું હોય, છતાં શિકારી આગળ તે મૃગની રક્ષા ખાતર “ન દેખ્યું' કહે, તે સત્ય જેવું જ ગુણકારી છે,
अलिअ न भासिअव्वं अत्थि हु सच्चंपि जं न वत्तव्यं । सञ्चंपि होइ अलिझं जे परपीडाकरं वयणं ॥ १ ॥
જેમ જૂઠ ન બેલવું, તેમ સત્ય પણ જે પરને પીડા કારક વચન હેય તે જૂઠા જેવું જાણીને બોલવું નહિ, તથા જે અસત્યામૃષા છે તે આમંત્રણ (આ) આજ્ઞાપની (આમ કરે) વિગેરે પણ જે અસાવધ અકિય અકઠેર જીવને દુ:ખ ન દેનારી હોય, તે “મનથી ” વિચારીને હમેશાં સાધુએ બેલવી