________________
ર૧૧ પેસાબ વારંવાર આવે છે તે ચોથા ભાગમાં ધૂત અધ્યયનમાં સેળે રેગનું સ્વરૂપ બતાવ્યું છે, અહીં ગંડીમાં વિશેષ આ છે કે ઉછુન ગુફપાદ હોય તેને પણ ગંડી કહ્યો છે.) આ રેગીએ સિવાય કોઈને પાછળથી અંગમાં ખોડ આવી હોય, હાથ છેદાયેલ હોય, તેમ પગ નાક કાન ઓઠ વિગેરે દાયલા હોય, તથા કાણો હાય કુંટ હોય, તેવાને તેવા શબ્દોએ બોલાવવાથી તેઓ કોપાયમાન થાય છે, માટે તેવાને તેવાં વચનથી બેલાવ નહિ, (લૈકિકમાં પણ કહેવત છે કે અંધાને અંધ કહે, કડવું લાગે વેણ ધીરે ધીરે પૂછીએ, ભાઈ શાથી ખોયાં નેણ,!)
તેવાને જરૂર પડતાં કેવી રીતે બોલાવવા તે કહે છે, તે ભિક્ષુ કદાચ ગંડી પદ વિગેરે વ્યાધિવાળા માણસને જુએ, અને તેને બોલાવવો હોય, તે તેને કેઈપણ સારે ગુણ જેઈને તેને ઉદ્દેશીને હું એજસ્વી ! હે તેજસ્વી ! ઈત્યાદિ આમંત્રણે લાવે.
આ સંબંધમાં કૃષ્ણ વાસુદેવનું દષ્ટાંત છે..
એક સડેલે કુતરે રાજમાર્ગમાં પડેલ તેની દુર્ગધથી કૃષ્ણના માણસો આડે રસ્તે ઉતર્યા, પણ કૃણે પિતે તેજ રસ્તે જઈ તેની દુર્ગધીની ઉપેક્ષા કરી ફક્ત તેના મેઢામાં સુંદર દાંતની શ્રેણી જોઈ તેની પ્રશંસા કરી, તેજ પ્રમાણે સાધુએ તેવા રેગીમાંથી કેઈપણ ગુણ શોધી તેને બોલાવે, એટલે પરાક્રમી તેજસ્વી વક્તા યશસ્વી સુરૂપ મનહર રમ