________________
[૧૫] તે સાધુ કે સાધ્વી રસ્તામાં માણસ બળદ મૃગ પશુ પક્ષી સરીસૃપ જલચર કેઈ પણ પુષ્ટ શરીરવાળું દેખે તે આવું ન બોલવું, કે “આ સ્થલ પ્રમેર વૃત્ત અથવા વધ કરવા ગ્ય અથવા વહન કરવા ગ્ય છે, અથવા મારીને રાંધવા ગ્ય છે, અથવા દેવતાને બળી આપવા ગ્ય છે.”
પણ માણસથી લઈને જલચર સુધીનું કઈ પણ પશુ પંખી કે જંતુ પરિવૃદ્ધ (જાડા) શરીરવાળું દેખીને જરૂર પડતાં આવી રીતે બોલવું કે આ જાડા શરીરને છે, ઉપચિત (પુષ્ટ) કાયવાળો છે, સ્થિર સંઘયણવાળો છે, અથવા લેહી માસે પુષ્ટ છે, અથવા પાચે ઇંદ્રિયો પુરી છે, આવી નિર્દોષ ભાષા બેલે.
તેજ પ્રમાણે જુદા જુદા રૂપવાળી ગાયને સાધુ દેખે, તે તેણે આવું ન કહેવું, કે આ ગાયો દેહવાયેગ્ય છે, અથવા દેહવાને વખત છે, અથવા આ ગેબેલે (જુવાન બળદ ) વાહન કરવા જેવું છે, અથવા રથને ગ્ય છે, આવી સાવધ ભાષા ન બોલવી, પણ જરૂર પડતાં જુદી જુદી ગાયને જોઈ આ પ્રમાણે બલવું કે આ યુવાન ગાય છે, અથવા રસવતી ધનુ છે, આ નાને બળધ છે, આ માટે છે, અથવા મહાવ્યય (મૂલ્ય) વાળે છે, સંવહન છે, આવી નિરવ ભાષા બેલે.
તેજ પ્રમાણે સાધુ ઉદ્યાનમાં જતાં પર્વત વન વિગેરેમાં મેટાં ઝાડ દેખીને આવું ન બેલે કે, આ મહેલ બનાવવા - ગ્ય, છે, તેરણ ગ્ય, ઘર ગ્ય, ફિલિહાને ગ્ય, અર્ગલા