________________
[૧૭૩] બીજા દેશના સાાં ગામે વિચરવાનાં હોય, ત્યાં સુધી તેવા. અનાર્ય દેશોના ક્ષેત્રમાં હું જઈશ, એવી પ્રતિજ્ઞા સાધુ એ ન કરવી, (અર્થાત્ ત્યાં જવું નહિ) ત્યાં જવાથી કેવલીપ્રભુ તેમાં દોષ બતાવે છે, કારણ કે ત્યાં જવાથી સંયમની વિરાધના થાય છે, તથા ત્યાં આત્માની વિરાધનામાં સંયમની વિરાધના પણ થાય છે, તે બતાવે છે, તે મ્યુચ૭ વિગેરે અનાર્યો આ પ્રમાણે બોલે છે, “આ ચોર છે! આ શત્રુને ચર તેના ગામથી આવેલે દૂત છે! એમ કહીને વચનથી તિરસ્કાર કરે, દંડથી તાડના કરે, અને છેવટે જીવ પણ લે, તથા વસ્ત્રો. વિગેરે પણ ખુંચવી લે, પછી સાધુને કાઢી મુકે, માટે સાધુ એને આ શીખામણ છે, કે તેમણે તેવા માગે જવું નહિ, પણ તેવા માર્ગને છોડીને સંયત સારે માગે વિહાર કરી ને બીજે ગામ જાય. . से भिक्खू० दूइजमाणे अंतरा से अरायाणि वा गणरायाणि वा जुवरायाणि वा दोरजाणि वा वेरजाणि वा विरुद्धरजाणि वा सइ लाढे विहाराए संथ० जण नो विहारवडियाए० केवली बूया आयाणमेयं, तेणं बाला तं चैव जाव गमणाए तओ सं० गा० दू०॥ (सू० ११६)
ભિક્ષને વિહાર કરતાં એમ માલુમ પડે કે તે માર્ગે રાજા મરી ગયો છે, અને સામંતએ રાજ્ય તે વહેંચી લીધું છે, અથવા યુવરાજને ગાદી મળી નથી, બે રાજ્ય થયાં હોય, વૈર વધ્યાં હોય, વિરૂદ્ધ (શત્રુ) રાજાનું જોર હોય, તે તેવા લડાઈ તેફાનનાં ઉપદ્રવવાળા માગે બીજે સારે દેશ અથવા