________________
[૧૧]
તે સાધુઓ સુંદર આહાર લાવીને પિતાને ત્યાં રહેલા અથવા નવા પણ આવેલા સાધુઓને માંદાને ઉદ્દેશીને કહે કે, આમાંથી માંદાને ગ્ય સારું સારું ભેજન લે અને તે ન ખાય તે પાછું લાવજે, પછી લેવાવાળે કહે કે હું તેને અંજરાય પાડ્યા વિના તેને ગ્ય આપીને બાકીનું વધેલું પાછું લાવીશ. પછી આહાર લઈને માંદાને આહાર ગયા સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ખોટું સમજાવી તેને ઠગી તે પિતે બધું ખાઈ લે, અને આહાર આપનાર સાધુઓને મેડેથી જઈને કહે કે, તે સાધુએ કંઈ લીધું નહિ. તે તે પાછું લાવતા મને વેયાવચ્ચ કરતાં ગોચરી યોગ્ય સમયે ન વાપરવાથી શૂળ ઉડી, તેથી તમારી પાસે પાછો આહાર ન લાગે, પણ મેં જેમ તેમ દુખેથી ખાઈ લીધો!) આવું કપટ ન કરવું. માટે શું કરવું ? તે કહે છે– - તેવું કપટ કર્યા વિના માંદાને બધો આહાર બતાવી સત્ય સમજાવીને તે એટલે આહાર લે, તે આપ, અને ન લે, તે બીજા સાધુઓને પાછો આપી આવે.
પિંડના અધિકારથીજ સાતપિપૈષણાને આશ્રયી સૂત્ર કહે છે.
अह भिक्खू जाणिज्जा सत्त पिंडेसणाओ सत्त पाणेसणाओ, तत्थ खलु इमा पढमा पिंडेसणा-असंसठे हत्थे असंसठे मत्ते, तहप्पगारेण असंसठूण हत्थेण वा मत्तेण वा अमणं वा ४ सयं वा णं जाइजा परो वा से दिजा फासुयं
દત જા જ કા તાલુઈ