________________
[૧૨૪] તે ભિક્ષ ઉપાશ્રયમાં રહેવાને જે ઈચછા હોય તે ગામ વિગેરેમાં જાય, ત્યાં જઈને સાધુને એગ્ય વસતિ છે, ત્યાં જે ઇંડાં વિગેરે, જંતુ યુકત મકાન હોય, ત્યાં વાસ વિગેરે ન કરે, તે બતાવે છે. સ્થાન તે કાઉસગ્ગ, શય્યા તે સંથારે કરે, નિષાધિકા તે સ્વાધ્યાય (ભણવાનું) આ ત્રણ ન કરવાં, (અર્થાત જીવ જંતુવાળા મકાનમાં ઉતરવું નહિ.) પણું જેમાં જંતુ ન હોય ત્યાં ઉતરી તે કાઉસગ્ગ વિગેરે કરે. હવે ઉપાશ્રય સંબંધી ઉગમ વિગેરે દેશે બતાવે છે.
તે ભિક્ષુ એવું જાણે કે કેઈ શ્રાવકે આ ઉપાશ્રય કરાવ્યા છે, પણ તે એક સાધુ જે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરે છે, તેને ઉદેશીને જીને આરંભ કરીને બનાવેલે છે. અથવા તે સાધુને ઉદ્દેશીને વેચાતે લીધે છે, અથવા અન્ય પાસેથી ઉછીને લીધે છે, અથવા નેકર વિગેરે પાસેથી બળજબરીથી લીધે છે, બધાને સામ હોય, તેમાં બધાની રજા લીધા વિના લીધે હોય અથવા તૈયાર થયેલું મકાન કે તંબુ વિગેરે બીજી જગ્યાથી લાવેલ હોય, આવા સ્થાનને શ્રાવક સાધુની પાસે આવીને આપે, તે તેના ઉપાશ્રયમાં
જ્યાં સુધી બીજે પુરૂષ તેવા મકાનને ન વાપરે, ત્યાં સુધી પિતે તેમાં કાઉસગ્ગ વિગેરે કે રહેવાસ ન કરે, આ એક સાધુ આશ્રયી કહ્યું. તે પ્રમાણે ઘણા સાધુ એક સાધ્વી કે ઘણું સાધ્વીને ઉદ્દેશીને તે આશ્રયી પણ સમજવું, વળી ત્યારપછી શ્રમણ વણમાગ આશ્રયી સૂત્રમાં પણ પિંડેષણ સ્ત્ર પ્રમાણે
આવા ર
આજ સુધી બીને આવીને આ