________________
[૧૪૬] પ્રમાણે કહે, કે આ ગામમાં ઘણું અન્ન પાણી મળે છે, માટે અહિયાં આપે વસતિ યાીને રહેવું યોગ્ય છે –
આ પ્રમાણે કહેવાથી સાધુ કહે, કે હે શ્રાવક! પિંડ ( અન્ન પાણ) પ્રાસુક (નિર્દોષ) દુર્લભ નથી ! પણ તે મRવા છતાં જ્યાં બેસીને ગોચરી કરીએ તે આધાકમદિ દેષ રહિત ઉપાશ્રય મળ દુર્લભ છે, તેમ “ઉં છ” એટલે છાઇન વિગેરે ઉત્તર ગુણના દોષથી પણ રહિત હોય (તે મળે દુર્લભ છે) તેજ બતાવે છે–
અહેસાણિજ” એટલે મૂળ ઉત્તર ગુણમાં દોષ ન લગાડે તે એષણીય ઉપાશ્રય હોય છે, તે મળ દુર્લભ છે. તે મૂળ ઉત્તર ગુણે આ પ્રમાણે છે. ___ पट्टी वसो दो धारणाओ चत्तारि मूलवेलीओ। ... मूलगुणेहिं विसुद्धा एसा आहागडा वसही ॥१॥
પીઠને વાંસ બે ધારણ ચાર મૂળવેલીઓ આવું કાંઈ પણ સ્થાન ગૃહસ્થ પિતાના માટે બનાવેલું હોય, તે મૂળ ગુણ વિશુદ્ધ વસતિ જાણવી. - सगकडणोकंपण छायण लेवण दुवारभूमीओ। ___परिकम्मविप्पमुक्का एसा मूलुत्तरगुणेसु ॥ २ ॥
વાંસને કપાવવા, ઠેકઠાક કરવી, બારણાની ભૂમિને આ છાદન કરવું, લેપન કરવું, આ પરિકર્મથી વિપ્રમુક્તકૂળ ઉત્તર ગુ વડે વિશુદ્ધ છે.