________________
[૧૫૮] કલ્પી વિગેરેને પ્રથમની બે ક૫તી નથી, પાછલી બેમાંથી કઈપણ કપે છે, પણ સ્થવિર કલ્પીને ચારે કરે છે, તે સૂત્ર વડે બતાવે છે, તેમાંની પહેલીને ઉદ્દેશી ઉદ્દેશીને ઈક્કડ વિ
રે કેઈપણ લઈશ, તેને તે મલ્યા પછીથી બીજું મળતું હોય તે પણ લે નહિ, ઈકિડ તથા નીચલાં પાથરણું ઘણી શરદી (ભીનાશ) વાળાં દેશમાં સાધુ સાધ્વીઓને પાથરવાની આજ્ઞા છે. તે ઈક્કડ, કઢિણ (સાદડી) જેતુક તે એક જાતના ઘાસનું પાથરણું છે, પરક જેના વડે કુલે ગુંથાય તેનું બનાવેલું અથવા મેરનાં પીછાં ગુંથીને બનાવેલ, તથા ઘાસનું, તથા શરના સાંઠાનું, દર્ભના ઘાસનું, કૂચડાના રેસાનું, પીપળાના પાનનું, તથા પરાળના ઘાસનું હોય, તેવું કોઈ પણ પાથરણું યાચે, તેમાંનું કોઈ પણ પાથરણું આપે, તે તે લઈને વાપરે. ___ अहावरा दुचा पडिमा से भिक्खू वा० पेहाए संथाri swા, તંગદાણાવાં વાર્ષિ વા તે પુષ્યામેવ સોના-૩૦! મg! વાણિનિ છે? નાર પતિगाहिजा, दुचा पडिमा २ ॥ अहावरा तच्चा पडिमा से भिक्खू वा० जस्सुवस्सए संवमिजा जे तत्थ अहासमन्नागए, तंजहा-इकडे इ वा जाव पलाले इ वा तस्स लाभे संवसिन्जा तस्सालाभे उक्कुडुए या नेसजिए वा विहरिजा तचा મારૂ છે (ફૂ૨૦૨).
પ્રથમની પ્રતિમા કરતાં આ બીજીમાં આટલું વિશેષ છે, કે આ સંસ્તારક નજરે દેખે, તેજ માગે, તે ગૃહસ્થ