________________
[૧૩૬ ] ઠંડીના દિવસ હોય તે તાપણા માટે અગ્નિકાય સળગાવે, ભડકે કરે, ત્યાંસુધી તાપવાની એકવાર ઈચ્છા કરે, વારંવાર તાપવાની ઈચ્છા કરે, અથવા ત્યાં જઈને બેસે, માટે તેવા સ્થાનમાં કર્મબંધનનું કારણ જાણીને સાધુએ ઉતરવું નહિ. (સૂ-૭૪) વળી
से भिक्खू वा० उच्चारपासवणेण उव्वाहिजमाणे राओ वा वियाले वा गाहावईकुलस्स दुवारबाहं अवंगुणिजा, तेणे य तस्संधिचारी अणुपविसिजा, तस्स भिक्खुस्स नो कप्पा एवं वइत्तए-अयं तेणो पविसइ वा नो वा पविसइ उवल्लियइ वा नो वा आवयइ वा नो वा० वयइ वा नो वा० तेण हडं अन्नेण हडं तस्स हडं अन्नस्य हडं अयं तेणे अयं उपचरए अयं हंता अयं इत्थमकासी तं तवस्सि भिक्खु अतेणं तेणंति संकइ, अह भिक्खूणं पु० जाव नो ठा० ॥ (सू० ७५)
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં સાથે રહેલો Úડીલ વિગેરેના કારણે રાત્રે કે પરેડીયે ઉપાશ્રયનું દ્વાર ઉઘાડે, ત્યાં છિદ્ર શોધનારે ચોર પેસી જાય, તે દેખીને સાધુને આવું બેલવું ન કલ્પ, કે આ ચાર ઘરમાં પેસે છે, તથા ચાર પેસતે નથી, તેજ પ્રમાણે છુપી જાય છે કે છુપતે નથી, અથવા કુદી આવે છે, અથવા નથી આવતે, તે બેલે છે, અથવા નથી બેલતે, તે અમુક માણસે ચેર્યું, અથવા બીજે ચાર્યું, તેનું ચોર્યું કે બીજાનું ચોથું, આ ચોર છે અથવા તેને સહાયતા કરવા પાછળ ચાલનારે છે, આ શસ્ત્ર ધારક છે, આ મારનારે ઘાતક છે, એણે આ અહીં કર્યું છે, વિગેરે