________________
[ ૧૩૮ ]
હવે કાલાતિક્રાંત વસતિના દાષા કહે છે—
से आगंतारेसु वा ४ जे भयंतारो उहुबद्धियं वा वासाबासियं वा कप्पं उबाइणित्ता तत्थेष भुज्जो संघसंति, अयમાત્તો! હાહા તજિરિયાવિ મતિ ત્ ।। ( સૂ૦ ૭૮ )
જે સાધુ ભગવંતા તે મુસાફરખાના વિગેરેમાં શીતાબ્ઝ રૂતુમાં માસકલ્પ કરીને પાછા ચામાસુ તે મકાનમાં કરીને ફરીથી કારણ વિના રહે, તેા ( ગુરૂ શિષ્યને કહે છે ) હું આયુષ્મન્ ! કાલ અતિક્રમ દોષ સંભવે છે, તેજ પ્રમાણે આ વિગેરેના પ્રતિમધ અથવા સ્નેહથી ઉગમ વિગેરે દોષના સંભવ થાય છે, માટે તેવું સ્થાન સાધુને ન ક૨ે.
હવે ઉપસ્થાન દોષને બતાવે છે—
.
से आगंतारेसु वा ४ जे भयंतारी उडु० वासा० कप्पं उबारणावत्ता तं दुगुणा दु (ति) गुणेण वा अपरिहरिता तत्थेव भुजो० अयमाउसो ! उट्ठाणकि० २ || ( सू० ७९ )
જે સાધુઓ મુસાફરખાના વગેરેમાં શીયાળા ઉનાળામાં માસકલ્પ કરીને અથવા ચેામાસું કરીને અથવા બીજે એક માસ રહીને ખમણેા ગણગણા કલ્પવર્ડ ન છોડીને અર્થાત્ એ ત્રણ માસ સુધી તે મકાનમાં ન વસવુ તેવા કલ્પ ઉલથીને પાછા ત્યાંજ વસે છે, માટે આવા ઉપાશ્રય ઉપસ્થાન ક્રિયા દોષથી દુષ્ટ થાય છે, માટે તેવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવુ કલ્પતું નથી.
હવે અભિક્રાંત વસતિ બતાવવા કહે છે—