________________
[૧૬] રાજગોરાળ તારા દિયા થાનિurq તwortsपु० नो ठाणं वा चेइज्जा, अह पुण° पुरिसं० चेहजा॥ (सू०६५)
તે ભિક્ષુ આવા પ્રકારને ઉપાશ્રય જાણે કે તે ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને નાની બારીનું મેટું બારણું કર્યું છે, તેવા મકાનમાં જ્યાં સુધી ગ્રહસ્થ વિગેરે બીજે પુરૂષ તે મકાન ન વાપરે ત્યાં સુધી સાધુ તેને ન વાપરે. આ બંને સૂત્રમાં પણ ઉત્તર ગુણે વર્ણવ્યા છે, તે પૂર્વે બતાવેલા દેષથી દુષ્ટ શમ્યા હોય તે પણ બીજા પુરૂષ સ્વીકાર્યા પછી કલ્પે છે, પણ મૂળ ગુણથી દુષ્ટ હોય તે બીજા પુરૂષે સ્વીકાર્યા પછી પણ કલ્પતી નથી, મૂળ ગુણના દે નીચે મુજબ છે, “ી જો -
વારિમૂવેસ્ટીગ” એટલે પ્ર૪ વાંસ વિગેરેથી સાધુ વિગેરે માટે જે વસતિ તૈયાર કરાવાય, તે મૂળ ગુણથી દુષ્ટ છે. - પીઠને વાંસડે, બે ધારણ કરનારા, તથા ચાર મૂળ વેલીઓ હેય- સાધુ માટે વાંસડા ઉભા કરીને મકાન બનાવે તે સાધુને કલ્પ નહિ) વળી તે સાધુ આ ઉપાશ્રય જાણે કે ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને પાણીથી તૈયાર થયેલાં કંદ વિગેરે બીજા મકાનમાં (તે ખાલી કરવા માટે) લઈ જાય છે, અને થવા તેને બહાર ઢગલો કરે છે, તેવા મકાનમાં જ્યાં સુધી બીજો માણસ આવીને ન રહે ત્યાં સુધી સાધુ તેમાં ન ઉતરે, પણ બીજાએ વાપર્યા પછી સાધુ તેમાં રહે, તેજ પ્રમાણે અને ચિત્ત વસ્તુ પણ ઘરમાંથી બહાર કાઢે તે પણ પુરૂષાંતર થયા પછી સાધુએ તે મકાન વાપરવું; કારણ કે તેમાં પણ ફેરફાર કરતાં ત્રસ જીવને વધ થવાને સભંવ છે. વળી–