________________ [15] જાણવું, એટલે તે સૂત્રમાં સમજવું કે પ્રથમ પતે ન ઉતરવું પણ સાધુ સિવાય બીજો કોઈ ગૃહસ્થ ઉતરે, ત્યારપછી પોતે ઉતરે તથા સાધુ જાણે કે આ ઉપાશ્રય સાધુને માટે ગૃહસ્થ વાંસની કાંબી (ખાપટે) વિગેરેથી બાંધેલ છે, દર્ભ વિગેરેથી છાયેલ છે, છાણ વિગેરેથી લીંપે છે, ખડી વિગેરે ખડબચડા 5 દાર્થથી ઘસ્યા છે, અને તેને કળિ વિગેરેના લેપથી કમળ બનાવ્યો છે, તથા જમીન સાફ કરી સંસ્કાર્યો છે, દુર્ગધી દૂર કરવા ધુપ વિગેરેથી ધુપાવ્યા છે, આવું જે સાધુ માટે કરેલું હોય તે જ્યાં સુધી કે ગૃહસ્થ ન વાપરે, ત્યાં સુધી તે મકાનમાં પિતે કાઉસગ્ગ વિગેરે ન કરે, પણ જ્યારે બીજે વાપરે, તેવું જાણે ત્યાર પછી તે મકાન પડિલેહી પ્રમાને કાઉસગ્ગ વિગેરે કરે. से भिक्खू वा० से जं० पुण उवस्सयं जा० अस्संजए भिक्खुपडियाए खुडियाओ दुवारियाओ महल्लियाओ कुन्जा, जहा पिंडेसणाए जाव संथारगं संथारिजा बहिया वा निन खु तहप्पगारे उवस्सए अपु० नो ठाणं 3 अह पुणेवं० पुरिसंतरकडे आसेविए पडिलेहित्ता 2 तओ संजयामेव आव चेइज्जा // से भिक्खू वा० से जं. अस्संजए भिक्खुपडियाए उदग्गप्प याणि कंदाणि वा मूलाणि वा पत्ताणि वा पु. प्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा ठाणाओ ठाणं साहरइ बहिया वा निण्णक्ख त० अपु० नो ठाणं वा चेइजा, अह पुण० पुरितंतरकडं चेइज्जा // से भिक्खू वा से जं. अस्संज० भि० पीढं वा फलगं वा निस्सेणिं वा उदुखलं वा