________________
[१२८] વિગેરે શરીરના અવયવને નુકશાન થાય તથા પિત પડતાં બીજા જીવેને પીડે, અથવા જીવથી હણે, આ પ્રમાણે નુકન , શાન જાણીને સાધુએ કાંતો તેવા અધરના કે ભેંયરાના સ્થાનમાં ઉતરવું નહિ, (અથવા ઉતરવું પડે તે સંભાળીને २-२ ४२या ५२वी.) वणी-.
से भिक्खू वा० से जं० सइत्थियं सखुईं सपसुभत्तपाणं तहप्पगारे सागारिए उवस्सए नो ठाणं वा ३ चेइजा। आ. याणमेयं भिक्खुस्स गाहावइकुलेण सद्धिं संवसमाणस्स अलसगे वा विसूइया वा छड्डी वा उव्वाहिजा अन्नयरे वा से दुक्खे रोगायंके समुपजिजा, अस्संजए कलुणपडियाए तं भिक्खुस्स गायं तिल्लेण वा घएण वा नवणीएण वा वसाए वा अब्भंगिज वा मक्खिज्ज वा सिणाणेण वा कोण वा लुद्धेण वा वण्णेण वा चुण्णेण वा पउमेण वा आघंसिज वा पचंसिज वा उव्वलिज वा उव्वट्टिज वा सीओदगवियडेप वा उसिणोदगवियडेण वा उच्छोलिज वा पक्खालिज वा सिणाविज वा सिंचिज वा दारुणा वा दारुपरिणामं का अगणिकायं उजालिज वा पजालिज वा उज्जालित्ता कार्य आयाविजा वा प० अह भिक्खूणं पुव्वोवइट्ठाजं तहप्पगारे सागारिए उवस्सए नो ठाणं वा ३ चेइजा ॥ (सू० ६७)
તે ભિક્ષુ વળી આ ઉપાશ્રય જાણે કે તેમાં સ્ત્રીઓ રહેલી છે, અથવા તે બાળકેવાળું છે, અથવા તે મકાન સિંહ કુતરે બિલાડી વિગેરે ક્ષુદ્ર પ્રાણીથી રેકાયેલું છે, પશુઓ - ખાય છે, તથા ભોજન પણ છે, અથવા પશુઓને ચારે પાણી આપવામાં આવે છે, આવા ગૃહસ્થથી આકુળ ઉપાશ્રયમાં