________________
[૧૧૭] खलु एए भयंतारो, अहमेगे सम्म पडिवन्ने, जे एए भयंतारो एयाओ पडिमाओं पडिवजित्ता णं विहरंति जो य अहमंसि एयं पडिमं पडिवज्जत्ताणं विहरामि सव्वेऽवि ते उ जिणाणाए उवछिया अनुन्नसमाहीए, एवं च णं विहरंति, एयं खल्लु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ (सू०६३) ૨-–-૨ જૈિષાવિજ્ઞાન છે.
આ સાત પિંડેષણા અથવા પાન એષણામાંની કેઈપણ પ્રતિમાને સાધુ સ્વીકારીને આવું પછીથી ન બોલે, કે-“બીજા સાધુ ભગવંતે સારી રીતે પિંડેષણા વિગેરે અભિગ્રહે પાળતા નથી, હુંજ એલે બરાબર પાળું છું.” તેથી મેંજ વિશુદ્ધ અભિગ્રહ લીધે છે, પણ બીજાઓએ નથી લીધે, આ ઉપરથી ગચ્છમાંથી નીકળેલાએ કે ગચ્છમાં રહેલાએ પરસ્પર સમદષ્ટિથી દેખવા, પણ ઉત્તમ રીતે પિંડેષણ પાળનારા ચડતી અવસ્થાએ પહોંચેલા ગચ્છમાં રહેલા સાધુએ પણ પિતાનાથી નીચા સાધુ જેઓ પ્રથમની પિંડેષણામાં રહ્યા હોય તેમને પણ દોષ દેવો નહિ.
પ્ર–ત્યારે શું કરવું ? તે કહે છે.
આજે સાધુ ભગવંતે પિંડેષણ વિગેરે વિશેષ અભિગ્રહને ધારણ કરીને ગામ ગામ વિચરે છે, અને હું જે પ્રતિમાને ધારણ કરીને વિચરું છું. તેથી અમે બધા જિનેશ્વરની આજ્ઞામાં છીએ, અથવા જિનાજ્ઞાએ વિચરે છે, તેથી અયુદ્યત વિહાર કરનાર સંવરવાળા છે, તેઓ બધા એક બીજાને સમાધિવડે જે ગચ્છમાં જેને જે સમાધિ બતાવી