________________
[ ૮૨ ]
सेभिक्खू वा २ से जं पुण पाणगजायं जाणिज्जा, तंजहा- अंबपाणगं वा १० अंब्राडगपाणगं वा ११ कविद्रूपाण०
१२ माउलिंगपा० १३ मुहियापा० १४ दालिमपा० १५ खजूरपा० १६ नालियेरपा० १७ करीरपा० १८ कोलपा० १९ आमलपा० २० चिंचापा० २२ अन्नयरं वा तहप्पगारं पाणगजातं अट्टियं सकणुयं सबीयगं अस्संजय भिक्खुपडियाए छब्बेण वा दूसेण वा बालगेण वा आविलियाण परिवीलियाण परिसावियाण आट्टु दलइजा तहप्पगारं पाणगजाये અા॰ હામે સંતે નો દિનŕzm | (g॰ કરૂં ) ||
(
તે સાધુ ગૃહસ્થના ઘરમાં ગયેલ આવા પ્રકારનું પાણી જાણે, કે કેરીનું તથા અખાડાનુ ધાવણુ ( ૧૦−૧૧ ) છે, તથા કાઠ ( ૧૨ ) નુ ધાવણુ છે, મીજોરૂ (૧૩) મુદ્રિકા { દ્રાક્ષ ) નુ ધાવણ ( ૧૪ ) છે, દાડમ ( ૧૫ ) નુ, ખન્નુર ( ૧૨ ) નું, નાળિયેર ( ૧૭ ) કેર ( ૧૮ ) કાલ એટર ) તું (૧૯) આમળાં (૨૦) ચિંચા આંબલી (૨૧) તથા તેવાં ખીજા બધાં પાણી એટલે દ્રાક્ષ, ખેર, આંખલી વિગેરે કાઇપણુ પાણીને તે ક્ષણેજ ચરીને કરાય છે, તથા અખાડા વિગેરેનું પાણી એ ત્રણ દિવસ સાથે રાખીને પલાળે, આવુ પાણી હાય અથવા તેવી જાતનું બીજું હાય, તે ઠળિયાસાથે વર્તે, અથવા કણક ( છાલ વિગેરે અવયવ ) સાથે હાય, તથા બીજ સહિત વર્તે, ઠળીયેા તથા ખીજ આમળાં વગેરેમાં જુદાપણ' પ્રતીત છે, આવુ' પાણી ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને દ્રાક્ષ વિગેરે ચરીને અ