________________
[૧૪] ખાતાં બાજુએ રાખીને ખાઈ રહ્યા પછી એકાંતમાં જઈને અચિત્ત જગ્યા કુંભારને નિભાડે વિગેરે હોય ત્યાં જગ્યા પુંજી પુંજીને પરઠવે.
આ જગ્યાએ કેટલાક આચાર્યને એ અભિપ્રાય છે કે આગળ ગળત કોઢ વિગેરેમાં તે સાધુને અધિક પીડા થતી હેય, અને તેને સંસારી ન કરી શકવાથી તેની ઉમર જુવાન હેય, અને વૈદ એમ સલાહ આપે કે આ રોગની શાંતિ માટે મરેલા જનાવર કે માછલાને વચલે ગર્ભ તેના ઉપર બાંધ, આવા અપવાદના કારણે છેદસૂત્રના અભિપ્રાય પ્રમાણે કદાચ પેલા સાધુના રક્ષણ માટે લીધું હોય તે પણ તેમાં ૨હેલ હાડકું અથવા કાંટે સંભાળથી એકાંતમાં લઈ જઈ ૫રઠવવો. અહીં “ભુજ ધાતુને અર્થ ભેગવવાને છે, પણ ખાવા માટે નહિ, જેમ પદાતિ (પાયદળ સેના) ને રાજા ગ કરે છે, અથવા સાધુ પાટ પાટલાને ભેગવે છે, જ
*( હરમન જેકેબી નામના જરમન વિદ્વાને ક૯૫ સૂત્ર તથા આચારાંગ સૂત્રના મૂળ ઉપરથી અંગ્રેજી ભાષાંતર કરેલું છે, તેમાં આવા સુત્રોમાં માંસ અને માછલા સંબંધી
જ્યાં જ્યાં પાડે છે, ત્યાં પિતાને એવો અભિપ્રાય આપે છે, કે આગળના સાધુઓ માંસ ભક્ષણ કરતા, પરંતુ તે વિદ્વાનને જે આ દેશની રીતિ કે જૈન સૂત્રના આગલા પાછલા ભાગ તપાસ્યા હોત તે આવી શંકા સ્વપ્ન પણ ન થાત, કારણકે નરકમાં જવાના કારણમાં આજ સૂત્રમાં પા.