________________
[૧૩] હાલે મરે, માટે અપ્રાસુક હોય તે પણ ન લેવા, અને પ્રાસુક હોય તે પણ ન લેવા,
તેજ પ્રમાણે કોઈ જગ્યાએ ઠળીયા વાળાં ફળ તે ફણસ વિગેરે અને કાંટાવાળાં તે અનનાસ વિગેરે ફળ પાકેલાં ટુ કડા કર્યા હોય, અને કઈ ગૃહસ્થ તે સાધુને આપે તે પણ સાધુએ લેવા નહિ. હવે કોઈ ગૃહસ્થ ઘણે ભક્તિમાન હોય અને બહુ આગ્રહ કરે અને પૂછે કે આપ લેશે કે? આ પ્રમાણે તેની પ્રાર્થના સાંભળીને સાધુ કહે કે હે આયુષ્મન ! મને તે લેવું ક૯પતું નથી, પણ જો તારે ખાસ આગ્રહ હોય તે ઠળીયા હિત કાંટા રહિત એ જે વચલે ફળને ગર્ભ છે, તે આપ, પણ ધ્યાન રાખજે કે ઠળીયા કે કાંટા ન આવે. આ પ્રમાણે સાંભળી ને પેલે ગૃહસ્થ ઠળીયા વિનાનું કાંટા વિનાનું શોધી શોધીને સાધુને આપે, પણ તે વખતે સચિત્ત ભાગ તેના હાથમાંથી કે તેના વાસણમાંથી આવે તે પોતે ન લે, તે પ્રમાણે અચિત્ત ફળને ગર્ભ આપે તે પોતે નેહિ ( ) બેલે, તેમ અણિહિ ( ) પણ ન બેલે, તે પછી તે લઈને તે બગીચામાં કેઈ ઝાડ નીચે અથવા મકાનના છાપરા નીચે બેસીને જ્યાં જીવ જંતુ એનેંદ્રિયથી પચંદ્રિય સુધી ન હોય ત્યાં પોતે શાંતિથી બેસીને ફળને ગર્ભ લીધેલ હોય તેને ફરીથી જોઈલે, અને પિતાના કે ગ્રહસ્થાના પ્રમાદથી ઠળીયે કે કાંટો રહી ગયે હૈય, તે તેને