________________
[૮] દૂર ન હોય, તેવા સાધુને પૂછયા વિના ફક્ત જવાના પ્રમાદથી પરઠવી દે, તે સાધુપણાને દેષ લાગે, માટે શું કરવું ? તે કહે છે, તે વધેલો આહાર લઈને તે સાધુ બીજા સાધુઓ પાસે જઈને બતાવે અને કહે, કે હે શ્રમણ! આ મારે વધી ગયું છે, તે હું ખાઈ શકતું નથી, જેથી તમે કિંચિત્ ખાઓ, ત્યારે તેઓ કહે, કે અમારાથી બને તેટલું ખાઈશું, દેખીશું,
અથવા બધું ખાઈશુ, દેખીશું. ... से भिक्खू वा २ से ० असणं वा ४ परं समुहिस्स बहिया नीहडं जं परेहिं असमणुन्नायं अणिमिटुं अका० जाध नो पडिगाहिजाजं परेहिं समणुण्णाय सम्मं णिसिटुं फासुयं जाव पडिगाहिजा, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय (सू०५५)॥२-१-१-९॥ पिण्डैषणायां नवम
રાજા -
તે સાધુ આ આહાર જાણે કે, ચાર ભટ વિગેરેને ઉદ્દેશીને ઘરમાંથી કાઢેલ છે, પણ તે આહારને ચાર ભટ વિગેરેએ સ્વીકાર્યો નથી, તે તે બહુ દેષવાળે જાણીને લે નહિ, પણ જે તે આહાર તે ધણીએ સ્વીકારી પિતાને કર્યો હોય, અને તે આપે તે લે, આ સાધુની સર્વ સાધુતા છે.
નવમે ઉદ્દેશ સમાપ્ત.