________________
* [ ૯૦ ] સણને બહાર છાલ હોય છે. તે જ્યાં સુધી લીલી હોય ત્યાં સુધી સચિત્ત જાણવી, છિ તે કઈ વૃક્ષનું ફળ છે, તથા ટીંબરૂ, બીલું કાસવનાલિય તે શ્રીપાણીનું ફળ છે, આ કાચાં ફળને એકદમ પકવવા ખાડામાં નાખીને પકવે તે પાકેલાં પણ સચિત્ત જાણવા, તે સાધુને ન કપે. (આમ જે પકવે તે કુંભીપાક કહેવાય છે.) - તથા શાલિ વિગેરેના કણ તે કણિકા છે, તેમાં કોઈનાભિ (સચિત્તનિ) હેય, કણિકકુંડ તે કણકીમિશ્રિત કુકસા તથા કણપૂયલિય તે કણકીથી મિશ્રિત પૂપલિક ( ) કહેવાય છે. આમાં પણ થોડુંક પકવેલ હોય તે નાભિ (સચિત્ત
નિ) સંભવે છે, બાકી તેમાં તલ, તલને પીઠ, તલને પાપડ વિગેરેમાં વખતે સચિત્ત નિ હાય માટે કાચું લેવું નહિ, આવી ચીજ મળે તે પણ લેવી નહિ ) આજ સાધુની સંપૂર્ણ સાધુતા છે.
આઠમો ઉદ્દેશ સમાપ્ત થયે.
नवमो उद्देशो.
આઠમે કહીને નવમે ઉશે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉશામાં અનેષણીય પિંડને ત્યાગ બતાવ્યું, અહીં પણ બીજે પ્રકારે તેજ બતાવે છે.