________________
૭૨ ] બીડ) છે, અથવા સિંધવ, સંચલ વિગેરે બધી મીઠાની જાતિ હોય, તથા ઉદ્દભજ (સમુદ્રના કિનારે સૂકાવેલું મીઠું,) તે પ્રમાણે રૂમક વિગેરે બીજું મીઠું પણ લેવું, આવું મીઠું જે કાચું છે, તેને ઉપર બતાવેલ શિલા ઉપર કૂટીને આપે એટલે સાધુ માટે ભેદે, ભેદશે, અથવા વધારે ઝીણું કરવા ચરીને આપે તે લેવું નહિ. વળી,
से भिक्खू वा० से ० असणं वा ४ अगणिनिक्खित्तं तहप्पगारं असणं वा ४ अफासुयं नो०, केवली बूया आयाणमेयं, अस्संजए भिक्खुपडियाए उस्सिचमाणे मा निस्सिचमाणे वा आमजमाणे वा पमजमाणे वा ओयारेमाणे वा उच्चत्तमाणे वा अगणिजीवे हि सिजा, अह भिकरसूणं पुव्योवइट्टा एस पइन्ना एस हेऊ एस कारणे एसुवएसेज तहप्यगारं असणं वा ४ अगणिनिक्खित्तं अफासुयं नो० पडिल एयं० सामग्गियं ॥ (सू० ३६ ) ॥ पिण्डैषणायां षष्ठ उद्देश: ૨-૧-૨-૬ .
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગેચરી ગયેલ હોય, ત્યાં ચારે પ્રકારને આહાર અગ્નિ ઉપર બળતા સાથે લાગેલ હોય તે આહાર આપે તે પણ લે નહિ, ત્યાં કેવલી પ્રભુ કહે છે કે, આ કર્માદાન છે, તેજ પ્રમાણે ગૃહસ્થ શિશુને ઉદ્દેશીને ત્યાં અગ્નિ ઉપર રહેલ આહારને બીજા વાસણમાં નાંખતે તેમાંથી પ્રથમ આપેલ હોય તે વધેલામાં બીજું નાખે અથવા હાથથી મસળીને શોધે, તથા પ્રકર્ષથી શોધે, તથા નીચે ઉતારીને અને થવા અગ્નિને તીરછી કરીને એને પીડે.