________________
[ ૭૩ ] આ બધી વાત સમજાવીને કહે છે કે ઉપર બતાવેલી સાધુની આ પ્રતિજ્ઞા છે કે અગ્નિ સાથે લાગેલું ભજન વિગેરે અમાસુક છે, અને તે અનેકણીય છે, એમ જાણીને આહાર મળતો હોય, તે પણ લે નહિ, આજ સાધુનું સર્વથા સાધુપણું છે, પહેલા અધ્યયનને છઠ્ઠો ઉદેશ સમાપ્ત થયે.
सातमो उद्देशो.
o
છ ઉદેશે કહીને સાતમે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં સંયમ વિરાધના બતાવી, અને અહી સંયમની આત્માની દાનદેનારની વિરાધના બતાવશે અને તે વિરાધનાથી જૈનશાસનની હીલના થાય, તે આ ઉદ્દેશામાં બતાવશે.
से भिक्खू पा २ से ज० असणं वा ४ खंधंसि वा थंमंसि वा मंचंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अन्नयरंसि था तहप्पगारंसि अंतलिक्खजायंसि उवनिक्खित्ते सिया तहप्पगारं मालोहडं असणं वा ४ अफासुयं नो०, केवली बूया आयाणमेयं, अस्संजए भिक्खुपडियाए पीढं वा फलगं वा निस्सेणि वा उदहलं वा आहट्ट उस्तविय दुरूहिला, से तत्य दुरूहमाणे पयलिन वा पर.