________________
[ 1 ] लेण वा अभिहयपुव्वेण वा भवइ, सीओदएण वा उस्सित्तपुव्वे भवइ, रयसा वा परिघासियपुव्वे भवइ, अणेसणिज्जे वा परिभुत्तपुव्वे भवइ, अन्नेसिं वा दिजमाणे पडिग्गाहियपुव्वे भवइ, तम्हा से संजए नियंठे तहप्पगारं आइन्नावमा णं संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए । ( ૨૭)
વળી તે ભિક્ષુ જે આ પ્રમાણે જાણે કે ગામમાં,નગરમાં અથવા રાજધાનીમાં કેઈપણ સ્થળે સંખડિ (જમણ) થવાની છે. ત્યાં ચરક (
) વિગેરે અનેક ભિક્ષાચરે હશે. ત્યાં જમણની બુદ્ધિએ સાધુ વિહાર ન કરે. ત્યાં જવાથી થતા દોને સૂત્રવડે કહે છે કે કેવળી (સર્વજ્ઞ) પ્રભુ તેને કર્મ ઉપાદાન છે. એજ બતાવે છે. તે સંખડિ ચરક વિગેરેથી વ્યાપ્ત હશે. એટલે ૧૦૦ ની રઈ હોય ત્યાં પાંચસો ભેગા થશે. ત્યાં થેડી રઈને લીધે આવા દેશે થાય છે. ધક્કાધીમાં એકના પગ બીજાને લાગશે. હાથથી હાથ અથડાશે. પાત્ર સાથે પાત્રો અથડાશે. અથવા માથા સાથે માથું ભટકાશે. સાધુની કાર્ય સાથે ચરક વિગેરેની કાયા અથડાશે. તે વખતે ધક્કો લાગતાં તે બા કોપાયમાન થતાં ઝઘડે કરશે. પછી તે રીસમાં આવીને દંડ (લાકડી) થી કેરીના ગોટલા વિગેરેથી મુ ક્રાથી માટીના ઢેફાથી કપાલ (ઘડાના ઠીકરા) થી સાધુને ઘાયલ કરશે, અથવા ઠંડા પાણીથી સિંચશે, ધૂળથી કપડાં બગાહશે, આ દેશે તે જગાના સંકેચને લીધે થાય છે, પણ ઓછી રિસેહને લીધે આવા દોષે થાય છે. અશુદ્ધ આહાર ખાવાને