________________
કારણકે ત્યાં જતાં અનેક પ્રાણીને અંતરાય થાય છે, અને તેને ઉડતાં કે બીજે ખસતાં તેમને વધુ પણ વખતે થાય. હવે ગૃહસ્થના ઘરમાં પિઠેલ સાધુને ગેરીની વિધિ કહે છે.
से भिक्खू वा २ जाव नो गाहावइकुलस्स वा दुवारसाहं अवलंबिय २ चिट्ठिजा, नो गा० दगच्छड्डणमत्तए चिद्विजा, नो गा० चंदणिउयए चिडिजा, नो गा० सिणाणस्स वा वञ्चस्स वा संलोए सपडिदुवारे चिट्रिजा, नो० आलोयं वा थिग्गलं वा संधि वा दगभवणं वा बाहाओ पगिज्झिय २ अंगुलियाए वा उद्दिसिय २ उण्णमिय २ अवनमिय २ निज्झाइजा, नो गाहावइअंगुलियाए उद्दिसिय २ जाइजा, नो गा० अंगुलिए चालिय २ जाइजा, नो गा० अं० तजिय
जाइजा, नो गाहावई वंदिय २ जाइजा नो वयणं फरसं વાષT II (ફૂડ રૂર)
તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં ગોચરી પેઠેલે નીચલી બાબતે ન કરે, તેના બારણની શાખાને વારંવાર અવલંબીને ઉભે ન રહે, જે તે પકડે, તે વખતે જીર્ણ હોય તે પડી જાય, અથવા બરાબર ન જડેલ હેય, તે ખસી જાય. તેથી સંયમની વિરાધના થાય, તથા ઉપકરણ ધવાની (કડી) તથા ઉદક (પાણી) મુકવાની જગ્યા (પાણીયારા) તરફ તથા આચમન કરે ત્યાં અથવા ટાંકા વિગેરે તરફ પોતે ઉમે ન રહે, કારણ કે જૈનશાસનની લોકે નિંદા કરે, તેને પરમાથ આ છે કે, જ્યાં રહીને ઘરવાળાં સ્નાન કરે, ટટ્ટી જઈને પણ