________________
[ ! ]
દ્વેષ થાય, ઘરમાંથી વસ્તુ ખાવાય તા સાધુના ઉપર શકા આવે અને ઉઘાડેલા દ્વારથી પશુ વિગેરે ઘરમાં પેસી જાય, તેથી સંયમ અને આવિરાધના થાય. હવે જો કારણ હાય, તે અપવાદમા કહે છે.
તે ઘરમાં જાવાની જરૂર હોય તેા તેના ધણીની રજા લઇને આંખે દેખીને આઘાથી પુ'છને મારણ વિગેરે ઉઘાડે, તેના ભાવાય આ છે.
પેાતે દરવાજો ઉઘાડીને પેસવું નહિ, જો માંદા આચાર્ય વિગેરે માટે ત્યાં ઔષધ વિગેરે મળતુ' હાય, અથવા વૈદ્ય ત્યાં રહેતા હાય, અથવા દુર્લભ દ્રવ્ય ત્યાં મળશે, અથવા ઓછી ગેચરી મળેલી હાય, એવાં ખાસ કારણેા આવેથી દીધેલા બારણા આગળ ઉભા રહીને શબ્દ કરે ( એલાવે ) અથવા પોતે સભાળથી પુજીપ્રમાજી ને ઉઘાડીને જવુ.
ત્યાં પ્રવેશ થયા પછીની વિધિ કહે છે,
से भिक्खू वा २ से जं पुण जाणिजा समणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुत्र्वपविद्धं पेहाए नो तेसिं संलोए सपडिदुवारे चिट्ठिजा, से तमायाय एगंतमवकमिज्जा २ अणावायमसंलोए चिट्टिजा, से से परो अणावायमसंलोप चिट्टमाणस्स असणं वा ४ आहट्टु दलइजा, से य एवं वइजा - आउसंतो समणा ! इमे भे असणे वा ४ सव्वजणार निसट्टे तं भुंजह वा णं परिभामह वा णं तं चेगइओ पडि - गाहित्ता तुसिणीओ उवेहिजा, अवियाई एवं मममेव सिया
.