Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh
Catalog link: https://jainqq.org/explore/035311/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બી જિયદેવસુર થિ-2 ધાં ઉ=૧૦ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા. દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪s વિશ્વ જ્યોતિ વિભુ વર્ધમાન મહાવીર ખિક : અ'ગળદાસ ત્રિદ મહાસ ઝવેરી થાણા પ્રકાશક : શ્રી વિજયદેવસૂર સ ધ તરફથી શ્રી ગાડીજી મહારાજ જૈન દેરાસર અને ધર્માદા ખાતાઓનાં મેનેજીંગ ટ્રસ્ટીએ પા ચુ છુ ની, પૃ ખ ઈ- ૪ વિક્રમ સં', ૨ ૦ ૧૬ વીક છે, ૨૪૮૬ કિંમત રૂા. ૧-૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવસુર સંઘ-ગ્રંથાં ક-૧૦ વિશ્વ જ્યોતિ-વિભુ વર્ધમાન મહાવીર લેખક : મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી-થાણા : પ્રકાશક : શ્રી વિજયદેવસુર સંઘ તરફથી શ્રી ગોડીજી મહારાજ જૈન દેરાસર અને અન્ય ખાતાઓનાં મેનેજીંગ ટ્રસ્ટીઓ પાયધુની, મુંબઈ-૩ કર વિક્રમ સં. ૨૦૧૬ વિર સં. ૨૪૮૬ ઈ. સ. ૧૯૬૦. 1 કિંમત રૂા. ૧-૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા કરનાર શ્રી વિજયદેવસુર સંઘ જ્ઞાન સમિતિ પાયધૂનીમુંબઈ ૩ આવૃત્તિ : પ્રથમ નકલ : ૧૦૦૦ ગિરધરલાલ ફુલચંદ શાહ સા ધ ના મુદ્રણ લ ય Sાણાપીઠ–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ . MAA ASS Eas RA लि (GRE GERS श्रामाणा भागावाना श्री महावीरदेव Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ કા * વિશ્વતિ વિભુ વર્ધમાન-મહાવીર ' નામના પુસ્તકના લેખક ભાઈશ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી છે અને તેમણે બે ભાગમાં એ પુરું કરવા ધારણું રાખેલી: દરમીઆન આયુષ્યને અંત આવતા પ્રથમ ભાગ છપાયેલ પણ પ્રગટ કરાયા વિનાને કેવળ પ્રેસમાં પડી રહ્યો સામાન્ય રીતે શ્રી વિજયદેવસુર સંઘની પ્રણાલિકા એવી રહેલી છે કે જેમ પોતાની પાસેના દેવદ્રવ્યમાંથી જૂદા જૂદા ભાગમાં આવેલ દેવાલના જીર્ણોદ્ધારમાં મદદ આપે છે તેમ જ્ઞાનખાતામાંથી વિદ્વાને તથા મુનિમહારાજાઓ દ્વારા સંપાદિત ગ્રન્થમાં બંધારણ મુજબ સહાય કરે છે અને જરૂરી પુસ્તકોનું પ્રકાશન પોતાના નામથી પણ કરે છે. આ પુસ્તકનું પ્રેસમાં છપાયેલ મેટર નિરર્થક ન જાય એ શુભ હેતુથી સંધસ્થાપિત જ્ઞાન ભંડાર સમિતિએ આનું પ્રકાશન કરી જનસમૂહના કરકમળમાં મૂકવાનું ઉચિત માન્યું છે. લેખક દ્વારા છપાયેલ લખાણમાં ઘણે સ્થળે ખલનાઓ થવા પામી છે અને કોઈ કઈ સ્થળે ભ્રમજનક લખાણુ થયેલ છે. પૂજય મુનિ મહારાજ પં. ધુરન્ધરવિજય ગણિએ આ સંબંધમાં ખાસ લક્સ ખેંચી કેટલાક મહત્ત્વના સૂચને દર્શાવેલા છે. એ સર્વને અહીં શરૂઆતમાં રજુ કરાયેલ છે કે જેથી વાંચનાર સૌ પ્રથમ એ વાંચીને જ આગળ વધે. વળી પ્રફશોધન પણ બરાબર થયેલ નથી ! એ આનું પ્રકાશન શ્રી વિજયદેવસૂર સંધના નામથી થાય તે શોભાજનક ન ગણાય; આમ છતાં ઉપર જે હેતુનું આલેખન કરેલ છે તે તરફ દ્રષ્ટિ રાખીને-લાભાલાભનું તોલન કરીને-સમિતિએ પ્રકાશન કરેલ છે. મંગળ પ્રાર્થનામાં જે પ્રથમ કલેક છે તેનો અર્થ આ પ્રમાણે સમજવો–શ્રી સિદ્ધાર્થ રાજાના વંશપ મંદિરમાં વ્રજરૂપ, જેમને મને હર દેવશ્રેણુએ સ્તવ્યા એવા હે દુઃખથી રક્ષણ કરનાર, શત્રુએથી પણું નમાયેલા-હૃદયથી મોહ, કામ ને માનરૂપ શત્રુઓ જેમના દૂર થયા છે એવા વીર ! અજ્ઞાનઅન્ધકારને નાશ કરનારા મેરુ સમાન ધીર-આપને હું વિનયપૂર્વક સ્તવું છું. પાના-૨૧ ના ત્રીજા ફકરામાં ચાર હજાર તાપસ વાળી વાત આ પ્રકારે સમજવી– ભદેવ પ્રભુને કેવળજ્ઞાન થયાનું સાંભળીને-કચ્છ મહાક૭ સિવાયના ચાર હજાર તાપસે પ્રભુ પાસે આવ્યા અને શુદ્ધ સંયમ સ્વીકારી એનું પાલન કરવા લાગ્યા. પાના૨૪. ફકરા બીજામાં ભરીચિની દીક્ષા ચાર હજાર રાજપુત્રોની દીક્ષા સાથે લખેલી છે તે બરાબર નથી. ભગવંતને કેવળજ્ઞાન થયા પછી મરીચિએ દીક્ષા લીધી છે. પાના-૨૬. ફકરા બીજામાં અઠ્ઠાણું ભાઈઓ વાળો પ્રસંગ વર્ણવ્યો છે તે ભરત-બાહુબલિના યુદ્ધ પૂવે છે અર્થાત ફકરા પહેલાની વાત એ પછી આવવી ઘટે. વળી ભરત અને બાહુબલિ વચ્ચે ચાર પ્રકારના યુદ્ધ ખેલાયા છે. યુદ્ધના નિયમ વિરુદ્ધ ભરતરાજે ચક્ર મૂક્યું પણ ગોત્રિય હોવાથી તેની અસર ન થઈ. આ અન્યાય બાહુબલિથી સહન ન થયો અને આવેશમાં આવી ભરત સામે મથિી પ્રહાર કરવા હાથ ઉંચો કર્યો. એ વેળા ‘એ પોતાના વડિલ ભાઈ છે” એ ભાવ જાગ્રત થતાં, અને ઉગામેલ મુષ્ટિ પાછી પણ ન કરે એવો નિશ્ચય હેવાથી, પોતાના મસ્તક પરના કેશન લોન્ચ કર્યો. પાના-૨૭ માં “માનપૂર્વક ભજન કરાવી' ને બદલે “ભાવપૂર્વક આહાર વહોરાવીને’ વાંચવું. પાના-૨૯માં શત્રુંજય ગિરિરાજની તળેટી ભદેવ ભગવાનના સમયમાં વડનગર સુધી હતી તે હકીકતને કોઈપણ પ્રકારનું સમર્થન નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ .. પાના ૪૦ માં “ શ્રી મુનિસુવ્રત તી કરે પ્રાણત દેવલાકથી ચ્યવી...અવતાર લીધા તેને બદલે શ્રી મુનિસુવ્રત સ્વામિના વ પ્રાણત દેવલાકથી ચ્યવી માતા પદ્માવતીની રત્નકુક્ષીએ જન્મ્યા. પાના–૪૪ માં ચાટશી માયના તાટશીમેવ’” તેને બદલે “ યાદશી માયના ચક્ષ્ય સિદ્ધિમતિ તાદશી ’ પાના–૪૫ માં ‘ અહા ! મારું કુળ કેવું શ્રેષ્ઠ છે' એની પછી ઉમેરવું-આવા કુળમદના કારણે મરીચિએ નીચગેાત્ર કમ બાંધ્યું, જેને અવશેષ અંતિમ ભવ પર્યંત પહોંચ્યા. ’ "" "" પાના—૪૬ માં ત્રિદંડી ભવામાં જ્યાં જ્યાં ‘ લાખ વર્ષ ’ નોંધાયા છે ત્યાં ત્યાં લાખ પૂર્વ’ સમજવા. એ કાળે આયુષ્યની મર્યાદા એટલી લાંબી હતી. પાના–૪૮ માં ગાયને શીંગડાથી પકડી ‘ ચક્રની પેઠે ઉપર માવતા લખ્યુ છે' ત્યાં આકાશમાં ઉછાળી અને પાછી નીચે આવતાં ઝીલી લીધી' એમ વાંચવું. પાના ૫૧ માં ત્રેવીશ-ચેાવીશ ભવના લખાણમાં પ્રિયમિત્રે દીક્ષા લઇ એકક્રોડ વ પર્યંત ચારિત્ર પાળ્યું એ મુદ્દાની વાત રહી ગયેલી છે; એજ પ્રમાણે પચીશમા ભવમાં ૧૧૮૦૬૪પ માસખમણ કર્યા એ મહત્ત્વની બાબત રહી ગયેલ છે. પાના-૬૪ માં પરમાત્માની ‘ સર્વ બાળચેષ્ટા ’ને બદલે ‘ શંકા નિવારણ અંગેની કરણી ' સમજવી. પાના—૯૪ માં પુષ્પ નૈમિત્તિકને ઈન્દ્ર મહારાજે પ્રભુની ઓળખાણ કરાવી ને સામુદ્રિકશાસ્ત્ર ખાટું નથી એમ કહી તેને સ રીતે સ ંતેષ્યા એ મુદ્દાની વાત રહી ગયેલ છે. પાના—૧૫૦ માં ‘ ભગવાનના કાનમાં કાંસાની એ સૌ જોરથી ડોકી દીધી, આ લખાણ તન ખાટુ' છે. કેટલેક ઠેકાણે ચિત્રામણામાં પણ એ માણસા હથેાડા સાથે ખીલા મારતા દર્શાવાય છે તે પણ સાવ ખાટુ છે. ખરી વાત નીચે પ્રમાણે છે. - ગાવાળે ક્રોધિત બની કાશડા નામની વનસ્પતિનાં ઝાડની શળી કાનમાં નાખી. પેલી બન્ને શળીએ કાનની બન્ને બાજુથી એવી રીતે જોરપૂર્વક નંખાઈ કે જેથી ઉભયના છેડા પરસ્પર મળી ગયા. વળી કાઈ દેખી શકે નહીં અને કાઢવા પ્રયત્ન ન કરે એ માટે બહારના બન્ને છેડા પણ કાપી નાંખ્યા. પાના–૧૫૬ માં “ પ્રકરણ અગિયારમું” ને બદલે “ પ્રકરણ બારમું ” વાંચવુ. આ ઉપરાંત વાકય રચનાની તેમજ જોડણી આદિની સ્ખલનાએ છે જ. વળી કેટલાક પ્રસ ંગા વર્તમાન વાતાવરણને અનુલક્ષી શાબ્દિક ફેરફાર સાથે મૂકાયા છે જે છદ્મસ્થ લેખકની દ્રષ્ટિએ બહુ વાંધા પડતા ન જ ગણાય. એકદરે લેખકે યુગલિક કાળથી આરંભી, અંતિમ જિનપતિ શ્રી મહાવીર સ્વામી પતના ચાવીશે તીર્થંકરાની વાત કહી છે અને એમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ તેમજ છેલ્લા જિન શ્રી વર્ધમાન સ્વામી અંગે તો ઠીક ઠીક વિસ્તાર કર્યો છે. નામ ભલે મહાવીર' મૂક્યું છે પણ એક રીતે વિચારીએ તે ઉગતી પેઢીને ચાલુ અવસર્પિણી કાળમાં થયેલ ચાવીશે તી કરેાના જીવનના આઠે ખ્યાલ આવે અને એ પાછળ રહેલ ઐતિહાસિક દ્રષ્ટિ સમજાય તેવી સંકલના કરેલી છે. જૂદા જૂદા મથાળા પાડી ભવા–ઉપસર્ગો તેમજ ચાતુર્માસ આદિ વિષયે એવી રીતે ગેહવ્યા છે કે અભ્યાસકની નજરમાં એ ઝટ ચોંટી જાય. આ પુસ્તકમાં થોડી ઘણી સ્ખલનાએ, લુટીએ તથા અશુદ્ધિએ રહી જવા પામી છે. એમ છતાં બીજી દ્રષ્ટિએ જોતાં આ પુસ્તકના વિદ્વાન લેખકે અનેક વિષયો તથા હકિકતા ણી જ સચેટ અને ઐતિહાસિક પુસ્તકમાં આની ગણત્રી થશે એમ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જ્યારે આ પુસ્તક પ્રગટ કરવા માટે સમિતિ પાસે દરખાસ્ત આવી ત્યારે પુસ્તક છપાઈ ગયુ હતુ પરંતુ સારા નસીબે તેનુ બાઈન્ડીંગ કામ બાકી હતું. સમિતિના વિદ્વાન સભ્યાએ તેને સુધારવા www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ માટે શકય એટલા પ્રયાસ કર્યા છે. કેટલોક ભાગ ઓછેવત્તો કરીને તેમાં રહી ગએલી ત્રટીઓ ઓછી કરવા પ્રયત્ન કરેલ છે. તેમજ મૂળ લેખકે બીજા ભાગમાં પુસ્તક પૂર્ણ કરવાની ધારણાથી આ ગ્રંથને અધુર રાખ્યો હતો તેમાં અમૂક ભાગ વધારી દઈને ગ્રંથને પૂર્ણ કરેલ છે. એમ છતાંએ અમારાથી જે કાંઈ ભૂલ રહી ગઈ હોય તે બદલ વાચકવૃંદ ઉદાર દીલ રાખી અમોને દરગુજર કરશે અને જે કાંઈ ભૂલે અમોને લખી જણાવશે તો ભવિષ્યમાં આ ગ્રંથની બીજી અ વૃત્તિ છપાવવાનો વખત આવશે તો તેમની સૂચના લક્ષમાં લેવા અમારાથી બનતું જરૂર કરીશું. પ્રસંગોપાત જણાવીએ છીએ કે પ્રસ્તુત ભૂમિકા શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસીએ વૈશાખ વદ ૩ ના લખેલ હતી. લી. વીર સંવત ૨૪૮૬ આશ્વિન વદી ૦)) ગુવાર વીર વિભુ મંગલમય નિર્વાણ તિથિ. કેશવલાલ બુલાખીદાસ ભાઈચંદ નગીનભાઈ પાનાચંદ રૂપચંદ, રૂધનાથ જીવણભાઈ કહચંદ ઝવેરભાઈ રાયચંદ મગનલાલ છોટાલાલ ગીરધરભાઈ ગીરધરલાલ દુર્લભજી-મા. મંત્રી શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂર સધ તરફથી પ્રકાશિત થયેલા પુસ્તકેાની યાદી 5 × ૧ શાસ્ત્રવાર્તા સમુચ્ચય × ૨ કુમારપાળભૂપાળચરિત્ર નવતત્ત્વ ભાવની ૪ સૂડાંગસૂત્ર ભા ૧ × ૫ પંચપ્રતિક્રમણસૂત્ર ૬ સૂયડાંગસૂત્ર ભા. ૨ ૭ Jainism in Gujrat ૮ શેડ મેાતીશાય ૯ ભગવતીસૂત્ર ૧૦ વિશ્વન્ત્યાતિ વિભુ વમાન-મહાવીર ૧૧ પંચપ્રતિક્રમણ સૂત્ર આવૃત્તિ ૨ ૧૨ Lord Mahavir & Verbal Science × આ પુસ્તકા લક્ષ્ય નથી. × ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સંસ્કૃત પ્રતાકારે સંસ્કૃત પ્રતાકારે સંસ્કૃત પ્રતાકારે આવૃત્તિ ૧ સંસ્કૃત પ્રતાકારે www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક્ર મણિ કા ખંડ પહેલે પાનું - ઇ ૨ ૧ = ૦ = ૨ % - ૪૪ ૫૭ ૬૮ ૧૭૩ પ્રકરણ ૧ લુંઃ પીઠિકા ... ૨ જુ: શ્રી ઋષભદેવ ભગવંતના બાર પૂર્વ ભવો ૩ જું : કાલસ્વરૂપ અને યુગલિકભાવ ૪ થું: આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવને પ્રાદુભાવ ૫ મું : પરમાત્માની દીક્ષા ... ૬ ઠું = પરમાત્માનું નિર્વાણ ... , ૭ મું : શેષ તીર્થંકરનો સંક્ષિપ્ત પરિચય ... ,, ૮ મું : મહાવીર ભગવાનના પૂર્વભવો ... , ૯ મું : ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ–સંતાનોય સાધુ સંપ્રદાયે બજાવેલ અભૂતપૂર્વ સેવા .. ખંડ બીજે પ્રકરણ ૧ લું : પ્રભુ શ્રી મહાવીરને પ્રાદુર્ભાવ ૨ જી ૪ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ અને જેનેન્દ્ર વ્યાકરણની રચના , ૩ જું: પરમાત્માને ગૃહસ્થાવાસ ,, ૪ થું : પરમાત્માને દીક્ષા મહોત્સવ ખંડ ત્રીજે પ્રકરણ ૧ લુ : પ્રથમ ચાતુર્માસ ૨ જું : બીજુ ચાતુર્માસ ૩ જુ : ત્રીજુ ચાતુર્માસ ૪ થું : ચતુર્થ ચાતુર્માસ ૫ મું : પંચમ ચાતુર્માસ ૬ હું ઃ છઠું ચાતુર્માસ ૭ મું : આઠમું ચાતુર્માસ • ૮ મું : નવમું અને દશમું ચાતુર્માસ ( ૯ મું : અગીઆરમું ચાતુર્માસ ... ૧૦ મું : બારમું ચાતુર્માસ , ૧૧ મું : તેરમું ચાતુર્માસ ૧૧(૧૨ મું) ગણધરનું સંક્ષિપ્ત વર્ણન ૧૩ મું : ભગવંત મહાવીરની પ્રભાવપૂર્ણ દેશના... ૧૪ મું : પ્રભુ મહાવીર પધાર્યા છે... , ૧૫ મું : ચોમાસાં અને નિર્વાણ ... , ૧૬ મું : શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ૧૦ ૦ ૧૦૩ ૧૦૮ છે . . ૩૫ ૧૪૪ ૧૫૦ ૧૫૬ ૧૭૩ ૧૭ ૧૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઘેર વંછિત જઈ ભૂમિ તરફ ક્રોધે અપશુકનને પાર કે છે - રહે. ૧૧૩ ૨ ૮ - દર ૮ માર્ગદર્શનથી ધબ એકાગ્રચિત્ત સિદ્ધપુરૂષને પામે છે. A છે પુરૂષાથી શુ દ્ધિ ૫ = ક પાન લીટી અશુદ્ધ પાનું લીટી અશુદ્ધ ૨(ભૂમિકા)૩૩ હકિકત હકિકત ૯૨ ૨૬ વધુ વિશેષ ૧૧ ગયે ગયો. ૯૩ ૨૧ ધર , પહેરગીર પહેરેગીર ૯૮ ૧૩ વછિત ૧૩ વિનતિથી વિનંતિથી ૯૯ ૩ થઈ ૩ સુબુદ્ધિ સુબુદ્ધિ ૧૦૬ ૧૭ ભૂમિ ૧૧ માહનીય મેહનીય ૧૦૭ ૧૫ કાધે ૨૧ બની બની. શુકનને ૧૯ મૃતકેટલી શ્રતકેવલી ૨૪ પારે ૫ પરિણામ પરિણામી ૧૦૯ ૬ રહે ૨૫ મૃગશર મૃગશિર્ષ માગદર્શનથી. ૮ શાસનમાં શાસનને ૧૧૫ થબ ૧૬ યુજુર યજુર ૧૧૬ એકાગ્રચિત ૨૦ પુરૂષોને પુરૂષોના સિદ્ધપુરૂષ ૧૯ ના ૧૧ ૧૧ ના - ૩૧ પામે છે ૧૬ પુરૂષાર્થ ૧૧૭ ૭ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ૧૧૮ ૯ પ્રસન્નચિત ૧૧ દેવાનદાની દેવાનંદાની ૧૨૮ ૨૯ ધરબાઈ ૧૭ સ્વામી સ્વામી દ્વારા ૧૯ વેદાંતને વેદાંતના , આવ્યો, ૯ દેવનંદાએ દેવાનંદાએ ૭ દતુશળ ૨૬ વૃક્ષસ્થળે વક્ષસ્થળે ૧૫ વજ. ૧૮ રગથી રંગથી ૧૬ રફુલિગોથી ૨૬ વાચકોની વાચકને નામને કરી. ૧૧ સિદ્ધિ ૧૩ દીધો દીધો. ૨૮ જાય ? ૨૦ કરી ૧૬૬ ૨૨ હાઈ આત્મચિતવન આત્મચિંતવનમાં ૩૧ નહીં હાય હોય. ૧૭૧ ૧૮ અભાવ ? ૨૩ અને ર્મ * અને ધર્મ ૧૭૫ ૨૬ બે ઘડી મિનિટ તેની ૧૮૧ ૧૫ દશનથી પોતાન પિતાના ૨૦ બન ૬ નિષ્ફલ ! નિષ્કલ. ૨૧ આર્ય ૨૫ હતો. ? હતો ? ઉત્કૃષ્ટ ૨૨ સંબોધનની સંબોધનથી ૧૮૪ ૨૦ નથી, પ૭ પટ પ્રસન્નચિત્ત ધરબાર • ૩૦ ગયો ગયા - - - 6 6 6 આવ્યો. જંતુશળ વજ. સ્કુલિંગથી નામના સિદ્ધ જાય. થઈ નહીં. અભાવ. બે ઘડી દર્શનથી આ થયા આર્યા તેના બન; થયા, ઉત્કૃષ્ટ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ O′૦૦૦ ૦ ૦ ૦ ૦૦૦૦૬) 7380%95%Q++૦૦૦૦૦૦૬ °°°°°°°°°°°F cc veJ૦૦૦૦ थाणामंडन - श्रीमुनिसुव्रतस्वामिने नमः ॥ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = ૦ ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ °°° વિશ્વયાતિ વિભુ વમાન મ હા વી ર .... Lord Mahavira Light of the World ખંડ પહેલા પ્રકરણ પહેલુ પીઠિકા મગલ પ્રાથના— सिद्धार्थवंशभवनेऽस्तुत यं सुराली, हृद्या तमोहमकर ! ध्वजमानतारे ! । त्वां नौमि वीर ! विनयेन सुमेरुधीरम्, हृद्यात मोहमकरध्वजमान ! तारे ॥ મન, વચન અને કાયાના દંડ રહિત, પાપસમૂહુને નષ્ટ કરનાર, શત્રુસમૂહથી પણ ભક્તિભાવે વ’દન કરાયેલ, જેમના હૃદયમાંથી મેાહુ, મદન-કામદેવ ને અભિમાન નારા પામ્યાં છે, મનેાહુર દેવશ્રેણીએ પણ જેમની સ્તુતિ કરી છે, શ્રી સિદ્ધાર્થ રાજવીના કુળને વિષે પતાકા-ધ્વજ સમાન તેમજ સુમેરુપર્યંતની જેવા અચળ-અડગ ધૈ વાળા શ્રી મહાવીર પરમાત્માને હું વિનયપૂર્વક વંદન કરું... છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat प्रकटपाणितले जपमालिका, कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी, हरतु मे दुरितं भुवि भारती ॥ જેમના જમણા એ હસ્તમાં પુસ્તક અને માળા છે, તેમજ ડાબા એ હસ્તમાં કમળ અને વીણા છે, ઉજ્જવળ 'સ જેવા જેમના શ્વેત વર્ણ છે, એવી શ્રુતને ધારણ કરતી ભારતી-સરસ્વતી દેવી પૃથ્વીપીને વિષે મારા પાપાનેા નારા કરશે. www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ [૨] વિશ્વ જ્યોતિ પીઠિકા ભગવંત મહાવીરના જીવન-ચરિત્રની શરૂઆત તેઓશ્રીના “નયસાર” ના ભવથી થાય છે, પરંતુ ચાલુ અવસર્પિણી કાળના આદ્ય તીર્થકર શ્રી ત્રાષભદેવ ભગવંતને પોત્ર અને ભરત ચક્રવતીના પુત્ર મરીચિ તરીકેને તેઓશ્રીને ભવ તેમના જીવનમાં મહત્ત્વને ભાગ ભજવે છે. આ હેતુને અનુલક્ષીને ભગવંત મહાવીર ચરિત્રની શરૂઆત કરતાં પૂર્વે અવસર્પિણ કાળ, તેના ભાવ, તીર્થપ્રવર્તક શ્રી ગષભદેવ ભગવંતના પૂર્વભવે, તેઓશ્રીનું સંક્ષિપ્ત જીવન, ચાલે અવસર્પિણી કાળના બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવંતથી પ્રારંભીને ત્રેવીમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવંત સુધીના તીર્થકરોના સંક્ષિપ્ત જીવનચરિત્રો આલેખવાને પ્રયાસ કર્યો છે, જેથી આ એક જ પુસ્તક વાંચકને જરૂરી બધી માહિતી પૂરી પાડી શકે. આ પુસ્તકમાં સમાવાતી હકીકતે એટલી વિસ્તૃત ને ચિત્તાકર્ષક છે કે તે દરેક હકીકતને લગતે એક-એક વિશાળ ગ્રંથ થઈ શકે, પરંતુ “ગાગરમાં સાગર ” સમાવવાની માફક મહત્વના પ્રસંગો જ આલેખ્યા છે. વિશેષ માહિતી મેળવવાની જિજ્ઞાસુઓએ તે તે વિષયના ગ્રંથ વાંચવા પ્રયાસ કરવો. હવે પ્રારંભમાં આપણે આ અવસર્પિણી કાળના આદ્ય ધર્મપ્રવર્તક શ્રી ત્રાષભદેવ ભગવંતના પૂર્વભવેનું વિહંગાવલોકન કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૩] પ્રકરણ બીજું શ્રી કષભદેવ ભગવંતના બાર પૂર્વભવે આ પૃથ્વી પર અનેક દ્વીપ અને સમુદ્રોથી વીંટાયેલે જબૂદ્વીપ નામનો દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં સેનાને મેરુપર્વત છે. તે મેરુપર્વતથી પશ્ચિમ ભાગમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તે નગરમાં પ્રસન્નચંદ્ર રાજવી ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. તે નગરમાં અતિ ધનવાન ધન નામને સાર્થવાહ રહેતું હતું. તે સ્વભાવે ભદ્રિક અને શ્રદ્ધાળુ હતું. વેપાર અર્થે મેટા મેટા કાફલા સાથે તે પરદેશમાં લાંબી લાંબી મુસાફરી કરતે. પુષ્કળ ધન ઉપાર્જન કરી તેને સત્કાર્યોમાં વ્યય કરતો. તે સમયે આજના જેવાં ઝડપી સાધનો ન હતાં. રસ્તાઓ પણ વિકટ હતા, તેથી લાંબી મુસાફરીઓ ઘણા માણસો સાથે અને ઘોડા, ઉંટ, બળદ, ખચ્ચર તથા ગાડાં વિગેરે સાધનથી જ થઈ શકતી. એક વખતે ધન સાર્થ વાહને વેપાર અર્થે વસંતપુર જવાની ઈચ્છા થઈ, તેથી નગરમાં ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, તે જેને સાથે આવવું હોય તે ખુશીથી આવે. કઈને કઈ પણ પ્રકારની મદદની જરૂર હશે તે તે સાર્થવાહ પૂરી પાડશે.” આ ઘેષણ સાંભળી અનેક નાના વેપારીએ વસંતપુર જવા તૈયાર થયા અને શુભ મુહૂર્તે સૌ સાથે પ્રસ્થાન કરી શહેર બહાર પડાવ નાખે. તે વખતે સાક્ષાત્ ધર્મના અવતાર સમા ધમધોષ નામના આચાર્ય મહારાજ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે વસંતપુર જવાની ભાવનાથી સાર્થવાહને મળ્યા. વિનયપૂર્વક હાથ જોડી સાથે વાહે તેમને આગમનનું કારણ પૂછયું. આચાર્ય મહારાજે સ્વહેતુ જણાવતાં સાર્થવાહે કહ્યું-આપ જેવા મહાત્મા પુરુષ અમારી સાથે આવવાના છે, તેથી હું મારા આત્માને ભાગ્યશાળી માનું છું. પછી રસેઈઆઓને આજ્ઞા કરી કે–તમારે આચાર્ય મહારાજ માટે હંમેશાં વિવિધ રસોઈ તયાર કરવી. આચાર્ય મહારાજે જણાવ્યું કે-હે સાર્થેશ! અમને અમારા નિમિત્તે જ કરાવેલ આહારાદિ કપે નહીં. સચિત્ત પાણી પણ અમારાથી ન વાપરી શકાય, ઉકાળેલું પાણી જ સૂર્યાસ્ત પહેલાં વાપરી લેવાય, રાત્રિએ તે કેઈપણ પદાર્થ ક૯પે જ નહિ. આચાર્ય મહારાજનાં આ વચનેથી શ્રેણીના મન પર સારી છાપ પડી અને આચાર્ય મહારાજને પિતાની સાથે પધારવા આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી. સર્વ તૈયારીઓ કરી સાથે વસંતપુર જવા ઉપડ્યો. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. શિયાળે વીતી ગયે. ઉનાળે આવ્યા. ગરમીને લીધે સાથે ધીમે ધીમે પ્રયાણ કરવા લાગ્યું. સાથે ગ્રીષ્મ ઋતુની સખ્ત ગરમીથી અકળાઈને વરસાદની રાહ જોવા લાગ્યા ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વિશ્વતિ તે ચોમાસું પણ આવી પહોંચ્યું. વરસાદને લીધે રસ્તાઓ કાદવ-કીચડવાળા થઈ ગયા. આગળ વધવું અશકય લાગવાથી સાર્થવાહે પોતાના મિત્ર મણિભદ્રને સારી જગ્યા જોઈ સાર્થને પડાવ નાખવા કહ્યું. ઊંચી અને મજબૂત જમીન જોઈ જીવજંતુ રહિત જગ્યા ઉપર મણિભદ્ર સૂરિજીના નિવાસ માટે એક ઝૂંપડી બનાવી આપી. પોતાના શિષ્યસમુદાય સાથે ત્યાં રહી આચાર્ય મહારાજશ્રી ધર્મધ્યાન કરવા લાગ્યા. સાર્થને બીજા લોકો માટે પણ વિવિધ રાવટીઓ અને તંબૂ વિગેરે નંખાઈ ગયા. સાર્થમાં ઘણા લોક હોવાથી તેમ જ મુસાફરીમાં ધાર્યા કરતાં વિશેષ સમય વ્યતીત થવાથી લેકેની પાસે ભાતું ખૂટી ગયું તેથી સાથે વાસીઓ કંદમૂળ આદિનું ભક્ષણ કરવા લાગ્યા. સાર્થના આવી દુ:ખી હાલતની વાત મણિભદ્ર સાર્થવાહને કરી, તે સાંભળી સાર્થવાહ ચિન્તામાં ડૂબી ગમે તેવામાં પિતાના કઈ પહેરગીરનું “અમારે સ્વામી શરણાગતનું સારી રીતે પાલન કરે છે” એવું વાકય સાંભળી સાર્થવાહને અચાનક જ આચાર્ય મહારાજ યાદ આવ્યા. ધન સાર્થવાહ સ્વગત વિચારવા લાગ્યું કે મારી વિનતિથી આચાર્ય મહારાજ મારી સાથે આવ્યા છે. મેં આજ દિન સુધી તેમની જરા પણ સારસંભાળ લીધી નથી. અરે વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી. હું શી રીતે મારું મુખ તેમને બતાવીશ? છતાં પણ તેમનાં પુણ્યદર્શન કરી મારા અપરાધની ક્ષમા માગું. એમ વિચારી સાર્થવાહ આચાર્ય મહારાજ પાસે આવ્યો. સર્વ સાધઓ સહિત આચાર્ય મહારાજને વંદન કરી પછયું: હે પજ્ય! મેં મારી સાથે આવવા આપને આમંત્રણ આપ્યું; છતાં આપનું ઔચિત્ય હું સાચવી શક્યો નથી. આપ મારા આ પ્રમાદની ક્ષમા આપે. આચાર્ય મહારાજે કહ્યું: હે સાર્થેશ! હિંસક પ્રાણીઓ અને ચીરાદિના ભયથી તમારા માણસોએ જ અમારી રક્ષા કરી છે. અને નિદોષ ભેજન વગેરે પણ સંઘના માણસો આપે છે. અમને લેશમાત્ર અગવડ પડી નથી. તમે મનમાં જરા પણ ખેદ કરશે નહીં. સાર્થવાહે કહ્યું: મહાપુરુષ હંમેશાં ગુણને જ જુએ છે. મારા થયેલા પ્રમાદને લીધે મને શરમ આવે છે. મારા પર કૃપા કરી મારે ત્યાં આહારાદિ વહોરવા પધારો. સાર્થવાહની વિનંતિથી આચાર્ય મહારાજે બે સાધુઓને તેમની સાથે વહેરવા મોકલ્યા. તે વખતે પિતાના આવાસમાં સાધુઓને વહેરાવવા લાયક અન્નપાનાદિ ન હતું, તેથી સાર્થવાહે ચારે તરફ નજર ફેરવી ખૂણામાં તાજુ ધી પડેલું જોયું. “સાધુઓને આ ગ્ય છે” એમ જાણું વહેરવા વિનંતિ કરી અને સાધુમહારાજે પાત્ર ધર્યું. પિતાની જાતને ભાગ્યશાળી માનતે સાર્થવાહ ઘી વહોરાવવા લાગ્યું. આ સમયે, પિતાના આ કૃત્યની વારંવાર અનુમોદના કરતા અને પિતાના ધનની સાર્થકતા સમજતે સાર્થવાહ એટલે બધે હર્ષવડે રોમાંચિત થઈ ગયે હતો કે સાધુ મહારાજે જ્યારે “બસ” કહ્યું ત્યારે જ તેને ખબર પડી કે ઘીથી પાત્ર પૂર્ણ ભરાઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૫] ઘી વહેરાવી બન્ને મુનિઓને વંદન કર્યું. મુનિઓ પણ “ધર્મલાભ આપી સ્વસ્થાને ગયા. મુનિદાનના પ્રભાવથી ધન સાર્થવાહે દુર્લભ એવું બોધિબીજ સમકિત પ્રાપ્ત કર્યું. સાથે વાહ રાત્રે પણ સાધુઓના નિવાસસ્થાને ગયે. સર્વેને વંદન કરી બેઠો. એગ્ય જાણી આચાર્ય મહારાજે ધર્મોપદેશ આપે, જે સાંભળી આનંદ પામી સાર્થવાહ પોતાના આવાસે આવ્યા. હવે ધન સાર્થવાહ સારી રીતે ધર્મનું આરાધન કરવા લાગ્યા. વખત જતાં કાંઈ વાર લાગે છે? વર્ષાઋતુ વીતી ગઈ અને સાર્થવાહે આગળ પ્રયાણ આરંભળ્યું. ચાલતાં ચાલતાં સાર્થ અનુક્રમે વસંતપુર આવી પહોંચ્યા. સાર્થવાહની રજા લઈને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. સાર્થવાહે અને સાથેના બીજા વેપારીઓએ પોતપોતાનાં કરિયાણું વેચીને સારે નફો મેળવ્યું. નવાં કરિયાણુ ખરીદ કર્યા. કય-વિકય કરતાં પાછા ફરી થોડા વખતમાં સાર્થવાહ પિતાના નગરમાં આવી પહોંચે. ધર્મનું સારી રીતે આરાધન કરી, આયુષ્ય પૂર્ણ કરી, મુનિદાનના પ્રાવથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયા. ભવ બીજો: યુગલિક ભવ વીજે સૌધર્મ દેવ ઉત્તરકુરુ ક્ષેત્રમાં ધનશ્રેષ્ઠીને જીવ દશ પ્રકારનાં કલ્પવૃક્ષો દ્વારા સ્વર્ગ સમાન સુખ ભોગવી આયુષ્યને અંતે દાનના પ્રભાવથી સૌધર્મ દેવલેકે દેવ તરીકે ઉત્પન્ન થયે. ભવ ચોથઃ મહાબળકુમાર સૌધર્મ દેવલોકમાંથી વી પશ્ચિમ મહાવિદેહની ગંધિલાવતી વિજયના ગંધાર દેશમાં ગધસમૃદ્ધી નામની નગરીમાં શતબળ રાજાની ચંદ્રકાંતા રાણીની કુક્ષિમાં ધન સાર્થવાહને જીવ પુત્રપણે અવતર્યો. તેનું નામ મહાબળ રાખવામાં આવ્યું. યુવાવસ્થા થતાં માતપિતાએ વિનયવતી નામની સુશીલ અને સગુણ કન્યા સાથે લગ્ન કર્યો. એક વખત એકાંતમાં બેઠેલા શતબળ રાજાને શરીર, આયુષ્ય, લક્ષમી, યુવાવસ્થા વિગેરે પદાર્થોની ક્ષણભંગુરતા સમજાઈ, તેથી વૈરાગ્યવાસિત થઈ પરમપાવની દીક્ષા ગ્રહણ કરવાને નિર્ણય કર્યો. * સુદેવ, સુધર્મ અને સુગુરુ પર નિશ્ચલ શ્રદ્ધા. $ બાળક-બાળિકા સાથે જન્મે તેને યુગલિક કહેવાય. તેઓ યોગ્ય ઉમરે પતિ-પત્ની તરીકે રહે. આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે તેઓ પુત્ર-પુત્રી૩૫ એક યુગલનો જન્મ આપી, રોગ વિના છીંક કે બગાસું આવે ને મૃત્યુ પામી દેવલોકમાં જ જાય. તેમને આજીવિકા માટે મહેનત કરવી પડતી નથી. દશ પ્રકારનાં કલ્પવૃક્ષો તેમની બધી જરૂરીયાત પૂરી પાડે. તેમનું શરીર ત્રણ ગાઉનું અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. (પુણ્યશાળીને પુણ્યરૂપી કમાણ ભેગવવાનું આ સ્થાન છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] વિશ્વજ્યાતિ મહાબળકુમારને ખેલાવી પાતાને વિચાર જણાન્યા. ધર્મકાર્ય કરવાનેા ઉપદેશ આપીને રાજ્યભાર તેને સાંપ્યા અને સ્વયં ચારિત્ર અંગીકાર કર્યું. ઘણા વખત સુધી નિર્માળ ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી શતખળ રાજા દેવલાકમાં ગયા. રાજા મહાખળકુમાર મેજશે!ખમાં ખૂબ મશગૂલ રહેવા લાગ્યા. પિતાએ આપેલ ઉપદેશ ભૂલી જઈ વૈભવ-વિલાસને જ જિંદગીનું સાકય માનવા લાગ્યા. તેમને ૧ સ્વયબુદ્ધ, ૨ સશિન્નમતિ, ૩ શતમતિ અને ૪ મહામતિ નામે ચાર પ્રધાના હતા. સ્વયં બુદ્ધ ધર્મિષ્ઠ અને રાજભક્ત હતા. તેણે વિચાર્યું કે-મારા જાણુતાં મારા સ્વામી વિષયાસક્ત થઈ દુતિમાં જાય તે ઠીક ન ગણાય. મારે તેમને સત્ય સમજાવવુ જોઇએ. એવું વિચારી મહાબળને જણાવ્યું કે-હે રાજન! પેાતાનું હિત ઇચ્છનાર માણસે ધ કરવા જોઇએ. ઉત્તમ કુળમાં અવતાર ધારણ કરીને જે ધર્માંકા કરતા નથી, તે ખીજા જન્મમાં અનેક પ્રકારનાં દુ:ખે ભાગવે છે. આ સાંભળી 4 પરલેાક નથી, સર્વ વસ્તુઓ ક્ષણિક છે, અને બધું જગત્ માયારૂપ છે ’ એમ માનનાર ખીજા ત્રણ પ્રધાનાએ ‘મળેલાં પ્રત્યક્ષ સુખાને છેડી પરલેાકનાં સુખ મેળવવા પ્રયત્ન કરવેા એ નરી મૂર્ખતા છે,' એમ રાજાને કહ્યું પણ સ્વય બુધ્ધે યુક્તિપૂર્વક તે પ્રધાનાને નિરુત્તર કર્યાં. સ્વયં બુદ્ધ મત્રીશ્વરે અન્ય પ્રધાનેાને આપેલા યુક્તિપૂર્ણ ને સચાટ જવાખા સાંભળીને રાજાએ કહ્યું કે–હે સ્વયં બુદ્ધ ! તમે મને ધ કરવાનું કહ્યું તે ખરાખર છે. હું કાંઇ ધર્મોને દ્વેષી નથી પણ તમે અનવસરે ધર્મના ઉપદેશ કર્યા છે. કારણ મળેલા યોવનની કાણુ ઉપેક્ષા કરે ? વળી તમારા કહેવા પ્રમાણે ધર્મનું ફળ પરલેાક છે, તે સંદેહવાળું છે, તે મળેલાં સુખે ભોગવવાના તમે કેમ નિષેધ કરે છે ? સ્વયંભુદ્ધ મત્રીએ વિનયપૂર્વક જણાવ્યું કે-મહારાજ ! ધર્મોમાં કયારે પણ સંદેહ કરવા યાગ્ય નથી. આપને યાદ હશે કે એક વખત આપણે નંદનવનમાં ફરવા ગયા હતા. ત્યાં એક અત્યંત તેજસ્વી દેવનાં આપણે દર્શન કર્યાં હતાં. તે દેવે તમને કહ્યું હતું કે “હું અતિખળ નામે તમારા પિતામહ છું. વૈરાગ્યવાસિત થઇ રાજ્ય છેાડી મે` દીક્ષા લીધી હતી અને ભાવપૂર્ણાંક તેનું પાલન કર્યું હતું. તેના પ્રભાવથી લાંતક દેવલાકમાં દેવ થયે છું. ” હું મહારાજ! હાથક કણને આરસીની શી જરૂર? આ પ્રત્યક્ષ પ્રમાણ છે તે ખીજા પ્રમાણની શી જરૂર છે? મહાબળે કહ્યું-તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું, તે સારું' કર્યું. પરલેાક છે અને ધર્મ કરવા જોઈએ એમ હું માનું છું. રાજાના આ ભાવનાભર્યા વચન સાંભળી સ્વયંભુદ્ધ મત્રીએ કહ્યું–રાજન્! સાંભળે. આપના વંશમાં કુરુચંદ્ર નામે રાજા થઇ ગયે. તેને કુરુમતી નામે રાણી અને હરિશ્ચંદ્ર નામે પુત્ર હતા. કુરુચંદ્ર રાજા દુરાચારી, નિર્દય અને ભયંકર હતા છતાં પૂર્વભવની પુન્યાઇને કારણે ઘણા કાળ સુધી તેણે રાજ્ય ભાગળ્યું. અંતે મહારોગી થઇ તે મૃત્યુ પામ્યું. પછી હરિશ્ચંદ્ર રાજા થયા અને સારી રીતે રાજ્ય ચલાવવા લાગ્યા. પેાતાના પિતાને મળેલ પાપનુ ફળ જોઇ તે ધર્મ પ્રેમી થયા અને પેાતાના સુબુદ્ધિ નામના શ્રાવકમિત્રને કહ્યું.-તારે મને હંમેશાં ધર્મ સંભળાવવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ [૭] વિભુ વર્ધમાન એક વખત શીલંધર નામના કેવળી ભગવાનને પોતાના પિતાની ઉત્પત્તિ પૂછી. કેવળી ભગવાને કહ્યું કે તેના જેવા પાપીને નરક સિવાય બીજી કઈ ગતિ હોય ? સાતમી નરકમાં ગયે છે. તે સાંભળી પાપના ભયથી ડરી પુત્રને રાજ્ય ભળાવી સુબુદ્ધિ મિત્રને કહ્યું કે હું દીક્ષા લઈશ. તમે મારા પુત્રને ધર્મોપદેશ આપજે. ત્યારે સુબુદ્ધિએ કહ્યું-હું પણ તમારી સાથે દીક્ષા લઈશ. મારે પુત્ર તમારા પુત્રને ધર્મોપદેશ આપશે. પછી બનેએ દીક્ષા લીધી. અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પાળી મેક્ષમાં ગયા. હે રાજા! તમારા વંશમાં બીજે દંડક નામે રાજા થયે. તેને મણિમાલી નામે પુત્ર હતે દંડક ચાંદી, રત્ન વિગેરેમાં અત્યંત આસક્ત હતા. તે વસ્તુઓને જોઈને તે રાજી થતો. દુર્યાનથી મારીને તે ભંડારમાં અજગર થયે. ભંડારમાં જે આવે તેને ડસ અને ગળી જતે. એક વાર મણિમાલી ભંડારમાં ગયે. પૂર્વજન્મના સમરણથી અજગરે તેને કાંઈ ન કર્યું અને શાંત થઈ ગયે તેથી મણિમાલી આશ્ચર્ય પામ્યું. “આ મારો કઈ હિતેચ્છુ છે.” તેમ માન્યું. અજગર સંબંધી કઈ જ્ઞાની મુનિરાજને પૂછતા આ પિતાને પિતા છે, એમ મણિમાલીએ જાણ્યું. ત્યારે તેણે તેની પાસે બેસી ધર્મ સંભળાવ્યું, તેથી શુભ ભાવે મરી તે અજગર દેવ થયે. તે દેવે પિતા પર ઉપકાર કરનાર મણિમાલીને મુક્તાફળને હાર આપે. જે હાર આપના હૃદયપ્રદેશ પર અત્યારે શોભી રહ્યો છે. હે રાજા! આપ હરિશ્ચંદ્રના વંશમાં અને હું સુબુદ્ધિના વંશમાં ઉત્પન્ન થયા છીએ. હવે અવસર વિના મેં આપને ધમને ઉપદેશ કર્યો તેનું કારણ સાંભળે. મેં નંદનવનમાં બે ચારણ-મુનિઓને જોયા હતા. તેઓને મેં આપનું આયુષ્ય કેટલું છે? એમ પૂછયું. તેઓએ ફક્ત એક માસનું છે એમ કહ્યું, તેથી હે મહારાજ આપને ધર્મ કરવા માટે સમય ઉચિત ને યોગ્ય જ છે. રાજાએ કહ્યું: મંત્રીશ્વર ! તમે મને જાગૃત કર્યો તે સારું કર્યું. પણ આટલા થોડા સમયમાં હું શી રીતે ધર્માચરણ કરી શકું? સ્વયંબુદ્ધે કહ્યું–મહારાજ ખેદ ન કરે. એક દિવસ દીક્ષા પાળનાર મોક્ષ મેળવી શકે છે, માટે આપ દીક્ષા લે. મંત્રીની શિખામણ પ્રમાણે પોતાના પુત્રને રાજ્યગાદી પર બેસાડી, દીન અનાથને દાન આપી, જિનમંદિરમાં અદાઈ મહેત્સવ કરી જ્ઞાની ગુરુ પાસે મહાબળ રાજાએ ચારિત્ર લીધું. બાવીશ દિવસનું $અનશન કરી પંચપરમેષ્ઠીના જાપપૂર્વક કાળ કરી ઈશાન દેવલેકના શ્રીપ્રભ નામના વિમાનમાં લલિતાંગકુમાર નામે દેવ થયા. પાંચમે ભવઃ લલિતાંગ દેવ અવધિજ્ઞાનથી પૂર્વભવનું સ્મરણ થયું અને ધર્મના પ્રભાવથી જ આ સર્વ દેવ-અદ્ધિ મળી છે એમ જાણ્યું. પછી તે દેવ વિલાસભુવનમાં ગયા. ત્યાં સ્વયંપ્રભા નામની દેવીને પાપનાં ફળ ભોગવવાનું સ્થાન. તે સાત પ્રકારે છે. પહેલી કરતાં બીછમાં, બીછ કરતાં ત્રીજીમાં ઉત્તરોત્તર વધુ દુઃખ હોય છે. ત્યાં ક્ષણવાર પણ સુખ હેતું નથી. દુઃખથી ડરીને નાસી જવા કે મરવા ઈચ્છે, પણ ત્યાં ઉત્પન્ન થયેલ છવ પરાધીનની જેમ કાંઈ કરી શકતો નથી. આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી દુ:ખ ભોગવવું જ પડે છે. ૬ ભજન, પાણી વિગેરેનો ત્યાગ કરી જિંદગી સુધી (જીવે ત્યાં સુધી) ધર્મધ્યાનમાં રહેવું તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ [<] * વિશ્વજ્યાતિ જોઈ તેણી તરફ પ્રેમભાવથી આકર્ષાયા. તેની સાથે ક્રીડા કરતાં ઘણેા સમય વીતી ગયા. આયુષ્ય પૂરું થતાં સ્વયં પ્રભા દેવી ચવી ગઇ, તેથી તે લલિતાંગદેવ અત્યંત દુ:ખી થયા. આ તરફ સ્વયંભુદ્ધ મત્રી પણ મહાબળના મૃત્યુ ખાદ વૈરાગ્ય પામી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લઇ, સારી રીતે સંયમ પાળીને આ ઇશાન દેવલેાકમાં લલિતાંગ દેવને દૃઢધર્મા નામને મિત્ર-દેવ થયા. પૂર્વ ભવના પ્રેમને લીધે તે સમયે આવીને લલિતાંગદેવને આશ્વાસન આપી કહેવા લાગ્યો-હે મિત્ર ! સ્ત્રીને માટે આમ ખેદ કરવા તને યુક્ત નથી. લલિતાંગદેવે કહ્યું-મિત્ર ! પ્રાણાના વિરહ સહી શકાય પણ સ્વયં પ્રભાના વિરહ સહન થઈ શકતા નથી. તે સમયે અવધિજ્ઞાન દ્વારા જોઇ દંઢધર્માએ કહ્યું. મિત્ર! તું ખેદ કર નહિં. તારી થનારી પ્રિયા હાલ કયાં છે, તે મેં જાણ્યું છે. સાંભળ-ધાતકીખંડના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે નંદીગ્રામમાં એક નાગલ નામના દરિદ્રી ગૃહસ્થ રહે છે. તેને નાગશ્રી નામે સ્ત્રી છે. તેણીને ઉપરાઉપરી છ પુત્રીએા થઈ. નાગિલે વિચાર કર્યો કે-જો હવે તેની સ્ત્રી છેાકરીને જન્મ આપશે તે કુટુંબને ત્યાગ કરી પરદેશમાં ચાલ્યે જઇશ, ક સ ંયોગે નાગશ્રીએ સાતમી વખત પણ છોકરીના જન્મ આપ્યા, તેથી નાગિલ નિરાશ થઇને ગુપ્ત રીતે પરદેશમાં ચાલ્યા ગયે. ‘પડતા પર પાટુ'ની જેમ આવા સંકટ સમયે પતિ પરદેશ ચાલ્યે જવાથી નાગશ્રીને ઘણુ જ દુ:ખ થયું. અને કન્યાનુ નામ પણ ન પાડ્યુ. લેકે તેને નિર્નામિકા કહેવા લાગ્યા. પારકાં કામ કરી તે ખાલિકા કાળ પસાર કરવા કોઈ ધનવાનના ખાલકના હાથમાં લાડુ જોઈ તેણીએ ગુસ્સે થઈને માતાએ કહ્યું કે-લાડુ ખાવા હોય તે લાકડાંના ભારે લઇ આવ. લાગી. એક વખત ઉત્સવના દિવસે પાતાની માતા પાસે લાડુ માગ્યે. અખરતિલક પર્વત ઉપર જા અને ખાલિકા નિોમિકા રડતી રડતી લાકડાંના ભારા લેવા પ ત તરફ ચાલી. તે વખતે પતના શિખર ઉપર યુગ ધર મુનિને કેવળજ્ઞાન થયું હતું. દેવતાઓએ તેમના જ્ઞાન-મહાત્સવ કર્યાં. દેવા અને મનુષ્ય મુનિને વંદન કરી ઉપદેશ સાંભળવા બેઠા. નિર્નામિકાએ પણ વંદન કર્યું' અને ઉપદેશ સાંભળ્યે. પછી તેણે ગુરુને પૂછ્યું “હે ભગવંત! મારા કરતાં વધુ દુ:ખી કઇ છે ? † જ્ઞાન પાંચ પ્રકારનાં છે. મિત, શ્રુત, અવિધ, મન:પર્યવ અને કેવળ. તેમાંના શરૂઆતનાં ખે જ્ઞાન ઈંદ્રિયે। અને શનની મદદથી ઉત્પન્ન થાય છે, તેથી તે પરાક્ષ જ્ઞાન કહેવાય છે ત્યારે બાકીનાં ત્રણ ઇંદ્રિયાદિની અપેક્ષા વિના આત્મિશક્તિ વધતાં આત્માને પ્રત્યક્ષ થાય છે તેથી તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અવધિજ્ઞાન-મર્યોદા પ્રમાણે રૂપી (રૂપને ધારણ કરનાર ) અથવા દેખી શકાય તેવા પદાર્થોને ઈંદ્રિયાની મદદ વિના જાણી અને દેખી શકે. * કેવળજ્ઞાની દુનિયાની દૃશ્ય કે અદશ્ય વસ્તુને જાણી શકે છે, જોઇ શકે છે, કેવળ જ્ઞાન જેવું અજોડ જ્ઞાન ખીજું એકેય જ્ઞાન નથી. આ જ્ઞાન એટલે જ્ઞાનની છેલ્લી હદ. જેને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે અવશ્ય મેક્ષે જ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વ માન * [ ૯ ] કેવળી ભગવાને કહ્યું-હ બાળા ! તારે તે શું દુ:ખ છે? નરક અને તિર્યંચગતિમાં જીવાને અનેક પ્રકારનાં દુ:સા દુ:ખો ભોગવવાં પડે છે. એમ કહી નરક અને તિર્યંચગતિનાં દુ:ખાવુ' સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું. તે સાંભળી નિર્દેમિકાને વૈરાગ્ય થયા અને મુનીશ્વર પાસે સમ્યક્ત્વ અને ગૃહસ્થનાં ખાર ત્રતા અંગીકાર કરી તેનુ પાલન કરવા લાગી. તે ઉંમરલાયક થઈ છતાં તેણીને કાઇ પરણતું નથી એટલે વિશેષ વૈરાગ્ય પામી હાલમાં તેણીએ યુગ ંધર મુનિ પાસે અનશન વ્રત અગીકાર કર્યું છે, તે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જાએ, તેને તમારું દિવ્યરૂપ દેખાડા, જેથી તમારામાં આસક્ત થયેલી તે તમારી સ્ત્રી થાય. લલિતાંગ દેવે મિત્ર–દેવના કથન પ્રમાણે કર્યું. નાગશ્રી પણ તેના ઉપર રાગવાળી થવાથી મૃત્યુ પામીને સ્વયં પ્રભા તરીકે ઉત્પન્ન થઇ. પછી ઘણા કાળ સુધી તે બન્નેએ દિવ્યસુખા ભગત્યાં. ભવ ૬ ઠ્ઠાં : વજ ધ રાજા આયુષ્ય પૂર્ણ કરી લલિતાંગ દેવને જીવ પૂર્વ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં લેહાલ નગરનાં સુવર્ણ જઘ રાજાની રાણી લક્ષ્મીવતીના વધ નામના પુત્ર થયા. સ્વયં પ્રભાદેવી પણ કાળ કરી તે જ વિજયમાં પુંડરીગિણી નગરીમાં વજાસેન ચક્રવર્તીની ગુણવી નામની રાણીની શ્રીમતી નામે પુત્રી થઇ. કાળક્રમે તે યુવાવસ્થા પામી. એક વખત શ્રીમતી પેાતાના મહેલ ઉપર ચઢીને ચારે બાજુ સૃષ્ટિ-સૌન્દર્ય જોવામાં મશગૂલ હતી. તે વખતે નજીકના મનારમ નામના ઉદ્યાનમાં કોઇ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં કેવળજ્ઞાનના મહાત્સવ કરવા જતા દેવેને જોઇને તે વિચારવા લાગી: અહે ! આવુ રૂપ મેં કયાંક જોયુ છે. કયાં જોયું છે? તે વિચારમાં તન્મય થઇ જતાં તેને §જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વ ભવનું સ્મરણ ) થયું. તેના પ્રભાવથી તેણીએ જાણ્યુ કેહું સ્વયં પ્રભા નામની દેવી હતી. લલિતાંગકુમાર મારા ભર્તાર હતા. પરણું તે તેમને જ પરણું. આવા તેણીએ નિશ્ચય કર્યાં. હમણાં તે કયાં હશે ? તેમના મેળાપ થાય તેા સારું. એવું વિચારી તેણીએ મોન ધારણ કર્યું.... માતાપિતાએ અનેક ઉપાયેા કર્યાં પણ શ્રીમતી ખેાલતી નથી. જ્યારે ધાવમાતાએ એકાંત માં પૂછ્યું, ત્યારે તેણીએ પોતાના પૂર્વભવની ધી વાત જણાવીને પાતાના મનની વાત પણ કહી બતાવી. ચતુર ધાવમાતા શ્રીમતીના પૂર્વભવના વૃત્તાંતને એક ચિત્રપટમાં આળેખી, તે ૫૮ લઈ રાજમાર્ગ ઉપર ઊભી રહી. તેવામાં વજ્રસેન ચક્રવતીના વ ગાંઠ દિવસ આવ્યા તેથી ઘણા રાજાએ અને રાજકુમાર પુડરીગિણી નગરીએ આવ્યા. દુર્દાત નામના રાજકુમારે આ ચિત્રપટ જોઇ વિચાયું કે શ્રીમતીને મેળવવાને આ અવસર સારો છે. એવું વિચારી જાણે મૂર્છા આવી હોય તેમ ઢોંગ § જેમ ઘણાં વર્ષોં પહેલાં જોયેલ વસ્તુ ફરી જોવામાં આવે ત્યારે ઘણાં વર્ષો પહેલાંના સ પ્રસંગા દૃષ્ટિ સન્મુખ ખડા થઇ જાય છે, તેમ પૂ`ભવમાં અનુભવેલ કે જોયેલ પદાર્થાને જોતાં તે ભવ યાદ આવે છે. વિચારમાં તન્મયતા વધતાં વધતાં ઘણી તન્મયતા વધે ત્યારે આ જ્ઞાન થાય છે. તે મતિજ્ઞાનને ભેદ છે. આ કાળમાં પણ ઘણાને જાતિસ્મરણ જ્ઞાન થયાના દાખલા જાણવા મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૦] વિશ્વતિ કરી પૃથ્વી પર પડી ગયું અને થોડી વારે જાણે ભાનમાં આવ્યું હોય તેમ ઉડ્યો. લેકોએ તેને મૂછોનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે-આ ચિત્ર મારા પૂર્વભવનું છે. હું લલિતાંગ દેવ છું. આ મારી સ્વયંપ્રભા દેવી છે. ત્યારે ધાવમાતાએ પૂછ્યું: ધાતકીખંડ અને નંદીગ્રામ કયાં આવ્યાં? તે બતાવે. આ મુનિ કોણ છે ? તે કહો. ત્યારે દુદ તે સ્થાન અને નામ ખોટાં જણાવ્યા, તેથી ધાવમાતાએ હાસ્યપૂર્વક કહ્યું: બરાબર છે. હે લલિતાંગ! તમારી સ્વયંપ્રભા હમણાં નંદીગ્રામમાં કર્મોના દેષથી બિચારી પાંગળી થઈને અવતરી છે. તમારા વિયેગથી તે ઝૂરે છે, માટે હે કુમાર ! મારી સાથે ચાલો અને તે દુઃખિયારીને આશ્વાસન આપે. તે સાંભળી દુદતના મિત્રો હસવા લાગ્યા, જેથી શરમાઈને તે પણ ત્યાંથી ચાલતે થયે. થડી વારે હાર્ગલપુરને રાજકુમાર વાજંઘ ત્યાં આવ્યું. ચિત્ર જોતાં જ મૂચ્છ પામે. ચેતના આવતાં ઉઠ્યો ત્યારે ધાવમાતાએ પૂછ્યું એટલે વજાજે ઘે કહ્યું કે-આ મારા પૂર્વભવનું ચિત્ર છે. આ ઈશાન દેવલેક છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે. હું લલિતાંગકુમાર દેવ છું અને આ મારી સ્વયં પ્રભા દેવી છે. વિગેરે સર્વ વૃત્તાંત સત્ય રીતે કહી બતાવ્યું. ધાવમાતાએ બધી વિગત શ્રીમતીને કહી અને શ્રીમતીએ ધાવમાતા દ્વારા પિતાના પિતાને વિનંતિ કરાવી. વાસેન ચક્રી ખુશી થયા. અને વજંધ કુમારને સન્માનપૂર્વક બોલાવી ઘણું મહત્સવથી શ્રીમતીને તેમની સાથે પરણાવી. થોડાક વખત બાદ વજાસેન ચકવતીની રજા લઈ વાજંઘ કુમાર શ્રીમતી સાથે પિતાના નગરે ગયો. સુવર્ણ જંઘ રાજાએ વાજંઘકુમારને રાજ્ય સેંપી પોતે દીક્ષા લીધી. આ બાજુ વજસેન ચક્રવતીએ પણ પોતાના પુષ્કરપાળ નામના પુત્રને રાજ્ય આપી દીક્ષા લીધી અને તેઓ તીર્થકર તરીકે પૃથ્વી પીઠ પર વિચરવા લાગ્યા. શ્રીમતીની સાથે સુખ ભોગવતાં વાજંઘે ઘણે કાળ પસાર કર્યો. તેઓને એક પુત્ર થયા. પુષ્કરપાળથી સીમાડાના રાજાઓ વિરુદ્ધ થઈ ગયા તેથી તેણે વજંધની મદદ માગી. વજજશે ત્યાં જઈ તેઓને જીતી લીધા બાદ પિતાના નગર તરફ પાછા ફરતાં માર્ગમાં સાગરસેન અને મુનિસેન નામના મુનિઓનો મેળાપ થયે. ભક્તિપૂર્વક તે બનને મુનિઓને વંદન કરી આહારપાણી વહરાવ્યાં અને સ્વયં વિચારવા લાગ્યો કે-આ મુનિએ ધન્ય છે. હું પણ મારા પુત્રને રાજ્ય આપી પિતાની જેમ વ્રત લઈશ. આ પ્રમાણે વિચારણા કરી પોતાના નગરમાં આવ્યું. “સવારમાં પુત્રને રાજ્ય સંપીને વ્રત લઈશ.” એવા વિચારમાં રાજારાણી બને સૂઈ ગયાં. શુભ સંકલ્પ કરીને વાજંઘ અને શ્રીમતી પિતાના શયનખંડમાં સુખપૂર્વક નિદ્રા લઈ રહ્યા છે, અને બીજી બાજુ રાજ્યભી પુત્રે, રાજા-રાણીને મૃત્યુ પમાડીને રાજ્ય હસ્તગત કરવાને પ્રપંચ ર છે. તેણે શયનખંડમાં ઝેરી ધૂમાડો પ્રગટાવ્યા અને તેને પરિણામે બન્ને રાજા રાણું મૃત્યુ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૧] વિભુ વર્ધમાન સાત ભવઃ યુગલિકઃ આઠમો ભવઃ સૌધર્મદેવ દીક્ષા લેવાની શુભ ભાવનાના પ્રભાવથી મૃત્યુ પામી તે દંપતી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક તરીકે જમ્યાં. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલેકમાં મિત્રદેવ થયા. ઘણા કાળ સુધી દેવ સંબંધી સુખ ભોગવી આયુષ્ય પૂર્ણ થયે અવ્યા. ૯ મે ભવઃ છવાનંદ વિદ્ય વાઘને જીવ મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વૈદ્યને ત્યાં જવાનંદ નામે પુત્ર થયે. તે વખતે તે જ નગરમાં બીજા ચાર જણને ઘેર પુત્રોને જન્મ થયે. ઈશાનચંદ્ર રાજાને કનકવતી રાણીથી મહીધર નામે પુત્ર . સુનાસીર પ્રધાનને લક્ષ્મીવતી સ્ત્રીથી સુબુદ્ધિ નામે પુત્ર થયો. સાગરદત્ત સાથે વાહને અભયમતી સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયે તથા ધનશ્રેષોને શીલવતી સ્ત્રીથી ગુણાકર નામે પુત્ર થયે. અને શ્રીમતીનો જીવ તે જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને ત્યાં કેશવ નામે પુત્ર થયે. આ છએ જણને પરસ્પર મિત્રતા થઈ. સાથે હરતાંફરતાં અને આનંદપ્રમોદ કરતાં સુખપૂર્વક તેઓ કાળ નિર્ગમન કરવા લાગ્યા. જીવાનંદ પિતાની વારસાગત વિવિદ્યામાં પારંગત થયે. તે અનેક પ્રકારનાં ઔષધે બનાવતે તથા ચેકકસ નિદાન કરી અસાધ્ય રોગોને પણ મટાડી શકતે. એક વખત પાંચે મિત્રો વૈદ્ય પુત્ર જીવાનંદને ત્યાં બેઠા હતા તે વખતે તપસ્વી પણ કોઢ રેગવાળા ગુણકર નામના મુનિરાજ આહાર વહેરવા આવી ચઢ્યા. તેઓશ્રીના જવા પછી રાજકુમાર મહીધરે હાસ્યપૂર્વક જીવાનંદને કહ્યું કે-તું ઓષધેનું સુંદર જ્ઞાન ધરાવે છે, રોગોનું નિદાન કરવામાં અને ઉપચાર કરવામાં કુશળ છે, છતાં આવા તપસ્વી મુનિની દવા કેમ કરતે નથી? જગતમાં કહેવાય છે કે “વૈદ્યો લોભીયા અને દયાભાવરહિત હોય છે.” તે સત્ય જણાય છે, પરંતુ વિવેકી માણસેએ આવા તેની સેવા કરવાને શુભ અવસર જવા દે ન જોઈએ. જીવાદે કહ્યું-મિત્ર! તમે અવસરને એગ્ય ઠીક કહ્યું છે, પણ મારું કહેવું સાંભળે. આ રોગ મટાડવા ૧ લક્ષપાક તેલ. ૨ રત્નકંબળ અને ૩ ગશીર્ષચંદન એ ત્રણ વસ્તુઓ જોઈએ. તેમાં લક્ષપાક તેલ મારી પાસે છે. બીજી બે ચીજે મારી પાસે નથી. તમે લાવી આપે તે હું મુનિરાજના રેગની ચિકિત્સા કરું. આ સાંભળી પાંચે મિત્રે તે ચીજો લેવા ગામમાં એક વૃદ્ધ વણિકની દુકાને ગયા. વણિકે દરેક ચીજની લાખ લાખ રૂપીયા કિંમત માગી. બધા મિત્રો તે રકમ આપવા તૈયાર થયા, એટલે આશ્ચર્ય પામી વણિકે તેઓને પૂછયું: ભાઈઓ! તમે આ વસ્તુઓને શું ઉપયોગમાં લેશે? બધા મિત્રોએ પિતાના હૃદયને વિચાર જણ. નાની ઉંમરના છતાં વિવેકથી વૃદ્ધ સમાન તેઓને કાંઈ પણ કિમત લીધા વિના વણિક વેપારીએ બન્ને વસ્તુ આપી અને મુનિસેવામાં મારી આ ચીજો ખપ લાગશે તેથી હું મારા આત્માને ધન્ય માનું છું, એમ પણ કહ્યું. પછી કાલક્રમે તે વેપારીઓ પણ દીક્ષા લઈ મોક્ષ મેળવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] વિશ્વજ્યાતિ ત્યારપછી છએ મિત્રો બધાં સાધના લઇ મુનિરાજ પાસે આવ્યા. તેમની રજા મેળવીને તેમના શરીરે લક્ષપાક તેલ ચેાન્યું. તેલની ઉષ્ણતાથી મુનિ બેભાન બની ગયા અને રાગનાં જંતુએ મહાર નીકળ્યા. પછી શરીર ઉપર રત્નકળ ઓઢાડી દીધી. રત્નકાળ શીતળ હાવાથી તે જંતુઓ તેમાં આવી ગયા. તે સર્વ જીવાને મળેલી ગાયના શરીર પર ખંખેરી નાખ્યા. આ પ્રમાણે બે વખત કર્યું. જેથી રાગના સર્વ જતુએ મહાર નીકળી ગયા. પછી મુનિરાજના શરીરે ગાશીષ ચંદનના લેપ કર્યો. તેથી મુનિ રોગરહિત થયા અને બીજે સ્થળે વિહાર કરી ગયા. * ઉપચાર કરતાં વધેલ વસ્તુઓ અને રત્નક બળને વેચીને તેમાંથી પ્રાપ્ત થયેલ ધનવડે એ મિત્રોએ એક ભવ્ય જિનમ ંદિર બંધાવ્યું તથા બીજું ધન સન્માર્ગે વાપર્યું. ઘણા સમય સુધી ધર્મારાધન કરી છેવટે વૈરાગ્યવાસિત થઈ દીક્ષા લીધી. દેોષરહિત-શુદ્ધ રીતે દીક્ષાનુ પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી [બારમા દેવલાકમાં +સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ભવ ૧૦ મા ઃ અચ્યુતદેવ બાવીસ સાગરોપમ સુધી દેવલેાકનાં દિવ્ય સુખાને ભેગવી અ ંતે કેશવ ( નિર્દેમિકાના જીવ )ના જીવ સિવાયના પાંચે મિત્રો પૂર્વ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં પુંડરી ગણી નગરીમાં વજ્રસેન રાજવીના પુત્રો થયા. ભવ ૧૧ મા : વજ્રનાભ જીવાનંદના જીવ ચૌદ મહાસ્વપ્નાથી સૂચિત વજ્રનાભ નામે પહેલા પુત્ર થયેા. રાજપુત્રને જીવ બાહુ નામે બીજો પુત્ર થયેા. પ્રધાન પુત્રના જીવ સુખાહુ નામે ત્રીજો પુત્ર થયા. શ્રેણીપુત્ર ગુણાકરના જીવ પીઠ નામે ચેાથે પુત્ર થયા તથા સાર્થવાહપુત્ર પૂર્ણ ભદ્રને જીવ મહાપીઠ નામે પાંચમે પુત્ર થયા. કેશવના જીવ એક રાજાના સુયશા નામે પુત્ર થયે. પૂર્વભવના સ્નેહને લીધે ખાળપણાથી સુયશા વજાનાભ પ્રત્યે અત્યંત સ્નેહ ધારણ કરવા લાગ્યા. પાંચે રાજકુમારેએ અને સુયશાએ યુવાવસ્થામાં પ્રવેશ કર્યા એવામાં લેાકાંતિક દેવતાએએ આવીને વજ્રસેન રાજાને વિનંતી કરી “ હે ભગવ ંત! ધર્માંતી પ્રવર્તાવેા.” વસેન રાજા વજ્રનાભને રાજ્ય સોંપી, પોતે સાંવત્સરિક દાન આપી, દીક્ષા લઇ, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. વજ્રનાભે પેાતાના ભાઇઓને જુદા જુદા દેશનાં રાજ્યે આપ્યાં અને સુયશા તેમના સારથી થયે. f દેવા ચાર પ્રકારના છે. ૧ ભુવનપતિ, ૨ વ્યંતર, ૩ જ્યાતિષી, ૪ વૈમાનિક. સૌમાં વૈમાનિક દેવે ઉચ્ચ કૅાટિના ગણાય. તે વૈમાનિક દેવા બે જાતના છે. પહેલાથી બારમા દેવલોક સુધીના દેવેને પેાપન્ન દેવા કહેવાય. પેપન્ન-રાજા, પ્રધાન અથવા નાના મેાટાની જ્યાં મર્યાદા હાય તે. પાતીતસૌ સરખા. જ્યાં નાના મેટાની કે રાજા પ્રજાનો મર્યાદા ન હોય તે નવ ચૈવેયક અને અનુત્તવાસી દે. + ઈંદ્રની સરખી ઋદ્ધિવાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વધ માન [ ૧૩ ] ઘાતી કર્મીને ક્ષય થવાથી વજ્રસેન તીર્થંકરને કેવળજ્ઞાન થયુ. તે જ વખતે વજ્ર નામની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું તથા બીજા પણ તેર રત્ના પ્રાપ્ત થયાં. આ ચૌદ રત્નોથી સમગ્ર પુષ્કલાવતી વિજય જીતી વનાભ ચક્રવતી થયા. * વિહાર કરતાં વસેન તીર્થંકર પુંડરીગણી નગરીમાં પધાર્યા. દેવાએ સમવસરણની રચના કરી. પાંચ ભાઇએ અને સુયશા સહિત વજ્રનાભ ચક્રવતી ભગવતને વંદન કરવા ગયા. વંદન કરીને ધ દેશના સાંભળી તેથી તેઓનું મન વૈરાગ્યથી વાસિત થયું અને છએ જણાએ તેમની પાસે દીક્ષા લીધી. વજ્રનાભ ચક્રીએ દીક્ષા લઇ દ્વાદશાંગીના અભ્યાસ કર્યો. તપ અને ત્યાગના પ્રભાવથી જગતને આશ્ચર્ય પમાડે તેવી સિદ્ધિએ અને §લબ્ધિએ તેમને પ્રાપ્ત થઇ. આવી અદ્ભૂત સિદ્ધિએ અને લબ્ધિએ (શક્તિઓ) પ્રાપ્ત થયા છતાં અપ્રમત્તપણે “સવિ જીવ કરું શાસન * જ્ઞાનાવરણીય, દર્શનાવરણી, મેાહનીય અને અંતરાય એ ચાર ધાતીક કહેવાય છે. આત્માના મુખ્ય ગુણ ( અન ંતજ્ઞાન, અનંતન, અનંતચારિત્ર અને અનંતવી )ને ધાત(નાશ) કરનારા હોવાથી તે ધાતી ક્રર્મ કહેવાય છે. × 1 અણિમા–સાયનાં નાકામાં પણ પ્રવેશ કરવાની શક્તિ ૨ મહિમા-મેરુપર્યંત ઢીંચણુ સુધી આવે તેવું માટુ શરીર કરવાની શક્તિ. ૩ ગરિમા-દ્રાદિ દેવે પણ સહન ન કરી શકે તેવું ભારે વજનદાર શરીર કરવાની શક્તિ. ૪ લધિમા-પવનથી પણ પોતાના શરીરને હલકું કરવાની શક્તિ. ૫ પ્રાપ્તિ-જમીન પર રહીને મેરુના અગ્રભાગને કે ગ્રહાદિકને અડકી શકે તેવી શકિત. ૬ પ્રાકામ્ય-જેમ જમીન પર ચાલી શકે તેમ જળ પર ચાલી શકે અથવા જલમાં ડુબકી મારી શકે તેમ જમીનમાં પણ ડુબકી મારી શકે, છ શિવ-ઈંદ્ર અને ચક્રવર્તીની ઋદ્ધિ વિસ્તારવાની શક્તિ. ૮ વિશ-ક્રૂર પશુએ અને અન્ય જંતુએ (જીવાને) વશ કરવાની શક્તિ. આ આઠ મહુાન સિદ્ધિએ કહેવાય છે. §આદિ, મધ્ય કે અંત કાઇ એક પદ સાંભળવાથી આખા પ્રથને ખાધ થાય તે પદાનુસારિણી લબ્ધિ. જેમના પાત્રમાં પડેલું થેાડુ અન્ન પણ દાન કરવાથી ખૂટે નહિ તે અક્ષિણમહાનસી લબ્ધિશ્રી ગૌતમસ્વામીએ ૧૫૦૦ તાપસેાને પારણું કરાયું તેમ. કાઇ પણ ઈંદ્રિયવડે ખીજી ઇંદ્રિયાના વિષયને પણ જાણી શકે જેમકે સ`ઇંદ્રિયેાવડે સાંભળી શકે તે સભિન્નશ્રોતલબ્ધિ, જેથી એક પગલે રૂચક ીપે (તેરમા દ્વીપે) જઈ શકે. પાછા વળતાં ખીજે પગલે નંદનવનમાં અને ત્રીજે પગલે જ્યાં હતા ત્યાં આવી શકે તે જ ઘાચારણ લબ્ધિ; જેથી એક પગલે માનુષાત્તર પવ'તે, ખીજે પગલે નંદીશ્વર દ્વીપે જાય અને તે રીતે પાછા આવી શકે તે વિદ્યાચારણ લબ્ધિ. જેમના શ્લેષ્મના લેશમાત્ર ચાપડવાથી કાઢ જેવા રોગા પશુ નાશ પામે અને સુવણુ જેવું શરીર થાય તે ખેલૌષધિ લબ્ધિ. જેમના કાન, નેત્ર અને અ`ગનેા મેલ રાગીના રાગને હણુનાર તથા કસ્તૂરી જેવા સુગધવાળા હોય તે જલૌષધિ લબ્ધિ. જેમના શરીરના સ્પર્શ માત્રથી રાગી નિરોગી થાય તે આમાઁષધિ લબ્ધિ. જેમના શરીરને સ્પર્શેલું જળ, તથા સ્પર્શેલા વાયુ પણ ઝેરના દાષને-રોગાની પીડાને દૂર કરે તેમજ જેમના નખ, દાંત વગેરે ઔષધનું કાર્ય કરે તે સૌષધિ લબ્ધિ, વિગેરે ઘણી લબ્ધિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] વિશ્વ−ાતિ " રસી ” એ ભાવનાવાળા વજ્રનાભ મુનિએ વીશ સ્થાનક તપની આરાધના કરી. એ વીશમાંના એક પદની આરાધના કરનાર પણ તીર્થંકરનામક ને ખાંધે છે. આ મુનીશ્વરે તે વીશે સ્થાનકની ભાવપૂર્વક આરાધના કરી તી કરનામકર્મ નિકાચિતપણે માંધ્યું. * બીજા પાંચ મુનિએ પણુ અગ્યાર અગ ભણ્યા. તેમાંના બાહુ મુનિ પાંચસે સાધુઓને હુ ંમેશાં આહારપાણી લાવી આપીને ભક્તિ કરતા, તેથી *ચક્રવતી પદ અપાવનાર ક ઉપાર્જન કર્યું.... સુખાહુ મુનિ બધા તપસ્વી સાધુએની વિશ્રામણા (હાથ, પગ, માથુ વિગેરે દબાવવારૂપ ભક્તિ) કરતા તેથી બાહુ(હાથ)નુ અપૂર્વ ખળ મળે તેવુ કમ તેમણે ઉપાર્જન કર્યું... એકદા વજ્રસેન તીર્થ કરે ખાહુ અને સુબાહુ મુનિની પ્રશ ંસા કરી કહ્યું કે-સ ધુએની વૈયાવચ્ચ અને વિશ્રામણા કરનાર માહુ અને સુખાહુ ધન્યવાદને પાત્ર છે, જેએ અનેક તપસ્વી અને ત્યાગીઓને મદદરૂપ થઇ પડે છે. હુંમેશાં જ્ઞાનધ્યાનમાં રક્ત રહેનાર પીઠ અને મહાપીઠને આ સાંભળી ઈર્ષ્યા થઈ અને વિચારવા લાગ્યા કે–જગતમાં સૌને કામ વહાલું લાગે છે. આપણે ભણવાગણવામાં મશગૂલ હાવાથી કાઇને ઉપકાર કરી શકતા નથી. મનમાં પ્રગટેલા આ ઇબ્યોભાવની આલેાચના ન કરવાથી તે ખનેએ સ્ત્રીવેદના બધ કર્યો. ખાર ભવ : સર્વાર્થસિદ્ધિ વિમાને દેવ આ છએ મુનિવરો ઘણા સમય સુધી નિર્મળ ચારિત્રને પાળી, અંતે અનશન કરી, આયુષ્ય ક્ષયે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. + ૧ અહિંતપદ. ૨ સિદ્ધપદ. ૩ પ્રવચનપ૯. ૪ આચાય પદ. ૫ વિ૫૬, ૬ ઉપાધ્યાયપદ. ૭ સાધુ ૫૬. ૮ જ્ઞાનપદ. ૯ દર્શનપદ. ૧૦ વિનયપદ. ૧૧ ચારિત્રપદ, ૧૨ બ્રહ્મચર્ય પદ, ૧૩ સમાધિપ૬. ૧૪ તપપ૬. ૧૫ દાનપદ. ૧૬ વૈયાવચ્ચપદે. ૧૭ સયમપદ. ૧૮ અભિનવ જ્ઞાનપદ. ૧૯ શ્રુતપ૬. ૨૦ તી' પદ. આ વીશમાંથી એક પનું આરાધન પણ તીથ કરનામાના બંધનું કારણ છે. * સર્વ રાજાઓને શિરામણ. જેના તાબામાં બત્રીસ હજાર મેટા રાજાચ્યેા હોય. નવિનધાન અને ચૌદ રત્ને જેની પાસે હોય. જેમાં ચક્રરત્ન સર્વ રત્નેમાં શ્રેષ્ઠ, વૈરીને જીતનાર છે. ચેાસર્ડ હાર જેને સ્ત્રીએ હાય. ૮૪૦૦૦ હાથી. તેટલા જ ધેાડા, તેટલા જ થ અને ૯૬ કરોડ જેને પાયદળ લશ્કર હાય. ૯૬ કરોડ ગામેા અને ૭૨૦૦૦ શ્રેષ્ઠ નગરાને જે સ્વામી હોય. તેમજ ૧૬૦૦૦ યક્ષો જેની સેવામાં હાય. તેનું ચક્રવર્તીપદ મહાન પુન્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૫] પ્રકરણ ત્રીજું કાલસ્વરૂપ અને યુગલિક ભાવ સૃષ્ટિમાં ચૈતન્ય અને જડ આ બે મુખ્ય પદાર્થો છે. આજે જે સંસારચક ગતિમાન થઈ રહ્યું છે, તે સર્વે ચૈતન્ય અને જડ વસ્તુનું પોયરૂપ છે. કાળના પરિવર્તન સમયે કોઈ વખત ઉન્નતિને તે કઈ સમયે અવનતિનો આવ્યા કરે છે. જેના ભેદે બે પ્રકારના છે. (૧) ઉત્સપિ (૨) અવસર્પિણું. આ બંને ભેદેને એકત્રિત કરતાં એક કાળચક્ર થાય છે. આવાં અનંતા કાળચકો ભૂતકાળમાં વ્યતીત થઈ ગયાં અને ભવિષ્ય કાળમાં થવાના છે. આ પ્રમાણેના કાળચકના પરિભ્રમણયોગે કાળને આદિ કે અંત સમજ અશક્ય છે. ઉત્સર્પિણી કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, જીવનું આયુષ્ય અને શરીર (દેહમાન) આદિ સર્વ પદાર્થોની ક્રમશ: ઉન્નતિ-વૃદ્ધિ થયા કરે છે. અવસર્પિણી કાળમાં પૂર્વોક્ત સર્વ વસ્તુઓની ક્રમશ: અવનતિ (ઘટાડો) થયા કરે છે. આ પ્રમાણે ઉન્નતિ અને અવનતિના ચક્રાવા રૂપે સૃષ્ટિનું પરિભ્રમણ થયા કરે છે. | વેદાંતિક-સનાતન ધર્મમાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગનાં નામ સંબોધીને કાળનું પરિવર્તન માન્યું છે. તે જ પ્રમાણે જૈન ધર્મમાં પણ ઉત્સપિણી અને અવસર્પિણના છ છ આરાઓ દ્વારા કાળનું પરિવર્તન મનાયું છે. આરાનું સ્વરૂપ ઉત્સર્પિણી કાળના છ વિભાગ-(૧) દુઃષમાદષમ. (૨) દુ:ષમ. (૩) દુઃષમાસુષમ. (૪) સુષમાદુષમ. (૫) સુષમ. (૬) સુષમાસુષમ. પરિભ્રમણ કાળને સ્વાભાવિક ગુણ છે. દુઃખની ચરમ સીમા સુધી પહોંચીને પરિભ્રમણના ક્રમમાં પલટો લઈ સુખની ચરમ સીમાએ પણ પહોંચી જાય છે. ત્યારબાદ ફરીથી તે પોતાની મૂળ ચક્રગતિએ આવી ઉપસ્થિત થાય છે. અવસર્પિણી કાળના છ વિભાગ-(૧) સુષમાસુષમ. (૨) સુષમ. (૩) સુષમાદુષમ. (૪) દુષમાસુષમ. (૫) દુઃષમ. (૬) દુષમાદષમ. અર્થાત ઉત્સર્પિણી કાળ પૂરો થાય બાદ અવસર્પિણીકાલ શરૂ થાય છે અને પછી ફરી ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. એમ ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ બે સાથે મળી એક કાળચક્ર (બાર આરા દ્વારા ) થાય છે. આપણે અવસર્પિણી કાળના પાંચમા આરામાં જીવન જીવી રહ્યા છીએ. (૧) સુષમાસુષમ નામે પહેલો આરો ચાર કોડાકોડ સાગરોપમના પ્રમાણુવાળ હોય છે. તે કાળ ભૂમિની સુંદરતા અને રસાળતા હોય છે. મનવાંછિત ફળ દેનારા દશ પ્રકારનાં કલ્પવૃક્ષ જીવનની સર્વ જરૂરિયાતે પૂર્ણ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૬] વિશ્વતિ તે કાળે મનુષ્ય સુંદર સ્વરૂપવાન, વિનયશાળી, સરલ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શાંતચિત્ત, કષાયરહિત, મમત્વરહિત, પદચારી, ત્રણ ગાઉના પ્રમાણુવાળા (શરીરે) ઊંચા, ત્રણ પલ્યોપમ આયુષ્યના ધારણ કરવાવાળા અને દેવી સુખ-વૈભવ ભેગવનારા હોય છે. તેઓને અસિ, મસિ અને કૃષિના કર્મરહિત દરેક પ્રકારનું સુખ અને વૈભવની પ્રાપ્તિ ઈચ્છા પ્રમાણે તાત્કાલિક પ્રાપ્ત થતી હતી. આ કાળમાં સ્ત્રી-પુરુષરૂપ યુગલ દંપતી જીવનના અમુક દિવસો બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. જેમાં એક બાળક અને બીજી, બાળિકા હેય છે) માતાપિતા તેની પ્રતિપાલના ૪૮ દિવસ સુધી કરે છે. પછી માતાપિતારૂપ યુગલ છીંક અને બગાસું આવવાથી મૃત્યુ પામે છે. (બીજે કઈ રોગ તેમને થતું નથી) યુગલ મરીને સ્વર્ગમાં જાય છે. પાછળ રહેલ યુગલ યુવાવસ્થાએ પહોંચતાં દંપતી તરીકે સંસાર ભેગવતાં. તે કાળે ભાઈબહેન તરીકેની સંજ્ઞા ન હોવાથી આ યુગલ નિર્દોષ ગણાતું. સિંહ, વાઘ આદિ વનચર પશુઓ પણ ભદ્રિક, વેરભાવરહિત, શાંત મનભાવવાળા હતા. કાળના પરિવર્તન સાથે તેમના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, દેહમાન, આયુષ્યાદિ સર્વમાં ન્યૂનત થતી ગઈ. આ સર્વ અવસર્પિણી કાળના પ્રભાવરૂપ સમજવું. (૨) સુષમા નામે બીજા આરાનું પ્રમાણ ત્રણ કોડાકોડ સાગરોપમ હોય છે. આ કાળમાં યુગલ મનુષ્યનું દેહમાન બે ગાઉ અને આયુષ્ય બે પાપમનું હોય છે. કાળના પ્રભાવે દરેક રીતે દરેક વસ્તુમાં ન્યૂનતા થતી રહે છે. (૩) દુષમસુષમા નામે ત્રીજે આરે ક્રોડાકોડ સાગરોપમને હોય છે. યુગલમનુષ્યનું દેહમાન (શરીરની ઊંચાઈ) એક ગાઉ અને આયુષ્યનું પ્રમાણ ઘટીને એક પલ્યોપમ જેટલું હોય છે. આવી રીતે આયુષ્ય, દેહમાન વિગેરેમાં કાળપ્રભાવે હાનિ થતી રહે છે. ત્રણ વિભાગમાંથી (આરામાંથી) પહેલા બે વિભાગ સુધી તે યુગલધર્મ બરાબર ક્રમ પ્રમાણે ચાલતે રહ્યો પરંતુ ત્રીજા આરામાં કાળના પ્રભાવે ક૯૫વૃક્ષે મનવાંછિત આપવામાં સંકચિત થયાં, પરિણામે મમત્વભાવની વૃદ્ધિ થઈ. મમત્વ હોય ત્યાં કલેશ હોય જ. તેથી તેઓને જીવનવ્યવહાર કલેશમય બનવા લાગ્યું. અને તે એવી સ્થિતિએ જઈ પહોંચ્યું કેતેઓને રક્ષણ અને માર્ગદર્શન માટે એક સત્તાધારી યુગલિકની જરૂરીયાત જણાઈ. એવામાં કુદરતી સાનુકૂળતાભર્યા સંજોગોમાં એક અનુપમ સૌંદર્યશાળી યુગલિક મનુષ્ય હાથી પર સુવ્યવસ્થાપૂર્વક અંબાડીમાં બેસી ભૂમિ ઉપર પરિભ્રમણ કરી રહ્યો હતો. તેને જોતાં જ દુ:ખી થતા યુગલિકને લાગ્યું કે આ મનુષ્ય જરૂર સર્વથી મટે, જ્ઞાની ને મહાન છે. કારણ આ પહેલાં કોઈ પણ યુગલિક મનુષ્યને હાથી પર સ્વારી કરેલ તેઓએ દેખેલ નહી. સર્વે યુગલિકે એકત્રિત થયા અને આ હસ્તિસ્વાર યુગલિકને પોતાના પ્રથમ કુલકર તરીકે સ્વીકાર્યો. તેનું નામ “વિમલવાહન” રાખ્યું, કારણ તેના વાહન-હસ્તીને રંગ વિમલ એટલે સફેદ હતો. આ વિમલવાહન કુલકરે, જે કઈ યુગલિક પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તેના માટે “હકાર” (હા! તે આવું કર્યું?) દંડની રાજનીતિ ઘડી હતી. ન્યાય ચૂકવવામાં આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૧૭ ] રાજનીતિને ઉપયોગ કરવામાં આવતા. માનવ સમુદાયમાં ગુન્હા કરનારને દોષિત ઠરાવી “હુકાર”ના દંડ કરતા, જેથી યુગલિક નિજત થઇ જતા અને આજીવન ફરીથી કાઇ પણ પ્રકારનુ અનુચિત કાર્ય ન કરતા. આ પ્રમાણે “હકાર ” રાજનીતિ કેટલાય કાળ સુધી ચાલી. વિમળવાહન કુળકરની ચંદ્રયશા નામની ભાયથી ચક્ષુષ્માન નામે પુત્ર થયા. તે પણ પેાતાના પિતાના સ્થાને કુળકર થયા. તેની રાજનીતિને માર્ગ પણ ‘હુકાર' નીતિ અનુસાર જ હતા. ' • 13 તેમના સમયમાં કલ્પવૃક્ષોનુ પ્રમાણ ઘણું જ ઓછું ફળદાયી થયેલ હાવાથી યુગલિકેમાં મમત્વભાવ પેદા થયેા. મમત્વના કારણે તેમનામાં કલેશનુ વાતાવરણ જામવા લાગ્યું, જેથી ‘હુકાર' નીતિનું ઉલ્લંઘન થવા લાગ્યું. તેમના માટે “ મકાર નીતિ ” ( ફરીથી આવુ ન કરીશ) ઘડાઈ, જેનાથી યુગલકા લિજ્જત થઇ દોષરહિત ખનવા લાગ્યા. કેટલાએક કાળ સુધી આ રાજનીતિને માર્ગ પ્રચલિત રહ્યો. ચક્ષુષ્માનને ચંદ્રકાંતા પત્નીથી યશસ્વી અને સુરૂપાનું યુગલ જન્મ્યું. આ યશસ્વી કુળકરની મુરૂષા ભાર્યાથી અભિચંદ્ર નામના પુત્ર થયા. તે પણ પેાતાના પિતાની માફક કુશળતાથી યુગલિકાના માદક રહ્યા. અભિચંદ્રની પ્રતિરૂપા નામની ભાર્યાથી પ્રસેનજિત નામે પુત્રની ઉત્પત્તિ થઇ. તે પણ પોતાના પિતાની માફક સુંદર રીતે ન્યાયાસન દીપાવવા લાગ્યું. આ કાળે હકાર ” અને “ મકાર ’ની નીતિમાં કપરા સંજોગાને કારણે તેમને “ધિક્કાર” નીતિના વધારા કરવા પડ્યો, તેથી લજ્જિત-શરમિંદા થઇ યુગલિકા અઘટિત કાર્ય કરતા અટકથા અને કલેશમય વાતાવરણમાં કંઇક અંશે શાંતિ થતી. પ્રસેનજિત કુળકરની ચક્ષુષ્કાંતા નામની ભાર્યાથી મરુદેવ નામના પુત્રની ઉત્પત્તિ થઈ. તે પણ પેાતાના પિતાને સ્થાને રહી સુંદર કુશળતાથી યુગલિકાને સંભાળી શકયા. આ મરુદેવની ભાર્યો શ્રીકાંતાથી નાભિ નામના પુત્રની ઉત્પત્તિ થઇ. પણ પોતાના પિતાના સ્થાનને લાયક નીતિજ્ઞ તરીકે કુળકરના પદને દીપાવવા લાગ્યા. આ કાળે ત્રણ પ્રકારની રાજનીતિ હોવા છતાં કાળના ભયંકર પ્રભાવ યુગલિક મનુષ્ય પર એવી રીતે પ્રસર્યો કે ત્રણે પ્રકારની નીતિનું તેઓ ઉલ્લંધન કરવા લાગ્યા અને અમર્યાદિત બન્યા. કલ્પવૃક્ષે પ્રભાવરહિત બન્યાં જેથી ભેગાપભાગમાં અત્યંત ન્યૂનતા આવી. કલેશ અને કષાયનુ વાતાવરણ ભયંકર પ્રમાણમાં વધી પડયું. આ કાળની દુ:ખમ નીતિમાં યુગલિકાનું જીવન પણ દુષ્કર થઈ પડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વિશ્વજ્યાતિ પ્રકરણ ચેાથું આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવને પ્રાદુર્ભાવ રાજા વઘને જીવ જે સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા હતા, તે તેત્રીસ સાગરોપમનુ આયુષ્ય પરિપૂર્ણ કરી આ ભરતભૂમિ પર નાભિ કુળકરની મરુદેવા ભાર્યાની પવિત્ર કૃક્ષિમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ આવતાં અસાડ વદ ૪ ના દિવસે ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત ને અવધિ) સંયુક્ત અવતર્યા. માતાએ વૃષભાદિ શુભ ચૌદ મહાસ્વપ્ના જોયાં. શુભ સ્વપ્નાને અંગે મરુદેવીને થતાં દરેક પ્રકારનાં શુભ દોહલાએ નાભિ રાજાએ પૂણ્ કર્યાં. ચૈત્ર વદ આઠમના દિવસે સ` ગ્રહેા ઉચ્ચ સ્થાનકે રહ્ય છતે . તેમજ ચંદ્રને ચાગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવે છતે મધ્યરાત્રિએ શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ થયા. દિક્કુમારિકાઆએ સૂતિકા કર્મ આદિ કાર્ય કર્યું અને ચેાસઢ ઇંદ્રોએ સુમેરુ પર્યંત પર પ્રભુના સ્નાત્રમહાત્સવ ભક્તિ તેમજ આદરપૂર્વક ઉજજ્યે. મરુદેવા માતાએ સ્વપ્રમાં પ્રથમ વૃષભને જોયા તથા ભગવાનનું લંછન પણ વૃષભ હાવાથી ભગવાનનું નામ વૃષભકુમાર ” યાને ઋષભદેવ” રાખવામાં આવ્યું. 46 ઈંદ્ર મહારાજ જ્યારે પ્રભુના દર્શીને આવ્યા ત્યારે તેમના હાથમાં ઇક્ષુ(શેરડી)ના સાંઠા હતા. ખાળ પ્રભુએ લાંબે હાથ કરી ઇંદ્ર મહારાજ પાસેથી તેને ગ્રહણ કર્યો, જેના યાગે ઇંદ્ર મહારાજે પરમાત્માના વંશની ઇક્ષ્વાકુ રાજવશના નામે સ્થાપના કરી. ઋષભકુમારની સાથે યુગલ તરીકે સુમગલાના જન્મ થયા હતા. આ કાળે એક નૂતન યુગલ તાડના વૃક્ષ નીચે છાયામાં ક્રીડા કરી રહ્યું હતું તેવામાં કર્મ વશાત્ તાડનુ' એક ફળ પુરુષના કોમળ સ્થાન પર જોશથી પડ્યુ. અને કાળના પ્રભાવથી તે પુરુષના સ્વર્ગવાસ થયા. યુગલિક પૈકી પુરુષ અને સ્ત્રી બંને સાથે જ મૃત્યુને વશ થતાં પણ આ ઘટના દુર્દેવથી ખની યુગલિક પુરુષના સાથે જન્મેલ સુનંદા એકલી, અટલવાઇ અને નિરાધાર બની. આ નિરાધાર કન્યાને યુગલિકા નાભિરાજાને તેના રક્ષણ માટે સાંપી ગયા. રાજકુમાર ઋષભદેવ યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે જન-સમુદાયની વિજ્ઞપ્તિથી સુન દા અને સુમંગલા સાથે તેમનુ પાણિગ્રહણ કરવામાં આવ્યું. આ પ્રમાણેના આ પાણિગ્રહણ વિધિ પ્રથમ હોવાથી લગ્ન વ્યવહાર, વિધિવિધાન, તેને અ ંગે પુરુષાનુ કર્તવ્ય સ્વયં ઈંદ્ર મહારાજે અને સ્ત્રીઓનું કર્તવ્ય ઇંદ્રાણીએ જનસમૂહને સમજાવ્યુ અને ‘લગ્નવિધિ'ની શરૂઆત કરી. લગ્નનું પવિત્ર રહસ્ય સમજાવતાં ઈંદ્ર મહારાજે કહ્યું કેઃ—“ એક માતાની પવિત્ર કૂક્ષીમાંથી જન્મેલ “ યુગલ ” ના સંબંધ હવે પછી ભાઇ બહેન રૂપે પવિત્ર મનાશે. જ્યારે લગ્નાથે પાણિગ્રહણાર્થે અન્ય ખાલિકા અને યુવાનના સંબધ શાસ્ત્રોક્ત ગણાશે. અને તે પતિપત્નીના નામથી સંબોધાશે. ” ત્યારપછી યુગલિકાના લગ્નાદિ વ્યવહાર જે ભાઈ બહેનમાં થતા હતા તે અંધ પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૯] કાળના પ્રભાવથી ધીમે ધીમે સર્વ કર૫વૃક્ષે નષ્ટ થવાથી યુગલ મનુષ્યમાં અધિકાધિક કલેશ વધવા લાગ્યું. આજીવિકા માટે પાલન-પોષણનું ક્ષેત્ર સંકુચિત પડવા લાગ્યું. નાભિ કુલકરના સમયમાં પ્રચલિત “હકાર' “મકાર” અને “ધિક્કાર' નીતિને પણ સુધાતુર યુગલે વારંવાર ભાંગ કરવા લાગ્યા, જેથી યુગલિકોએ પિતાના ઉદ્ધારાર્થે જ્ઞાની ઝાષભદેવકુમારને રાજા બનાવવાની નાભિકુલકર પાસે જઈ માગણી કરી. નાભિકુલકરે કહ્યું-“તમે બહષભદેવ કુમારને તમારે રાજા બનાવો.” યુગલિકે આનંદિત થયા અને ઋષભદેવના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા લાગ્યા. પરમાત્માના રાજ્યાભિષેક સમયે ઇંદ્ર મહારાજ પણ આવ્યા. ઇંદ્ર મહારાજે સાથે પુરાવી રાજ્યાભિષેક વિધિની સમજ આપી અને તીર્થભૂમિઓનું પવિત્ર જળ લાવવાની આજ્ઞા કરી. જ્યારે યુગલિકો જળ લેવા ગયા ત્યારે ઇદ્ર મહારાજે પોતાની શક્તિથી પરમાત્માને યેગ્ય રાજસભા, રાજસિંહાસન, રાજવીને ઉચિત ગ્ય વસ્ત્રાભૂષણથી શ્રી કષભદેવ કુમારને અલંકૃત કરી સિંહાસનારૂઢ કર્યો. યુગલ મનુષ્ય જ્યારે જળપાત્ર ભરી લાવ્યા ત્યારે તેઓએ સાનંદાશ્ચર્ય જોયું કે સિહાસનારૂઢ કષભકુમાર દિવ્ય વૈભવ, શ્રેષ્ઠ અલંકાર અને ઉત્તમ વસ્ત્રાદિથી સુસજિજત છે. ત્યારે તેઓએ વિચાર કરીને સિંહાસનારૂઢ =ાષભદેવની પાદુકાઓનું લાવેલ જળથી પ્રક્ષાલન કર્યું. આ પ્રમાણેના વિચારપૂર્વકના જળાભિષેકથી ઇદ્ર મહારાજે વિચાર્યું કે–આ યુગલિકામાં હવે બુદ્ધિસંચાર, વિવેક અને વિનયની ખીલવણી સારી રીતે થઈ રહી છે. એટલે તેઓએ સ્વર્ગ પુરી સદશ બાર યેાજન લાંબી અને નવ જન પહોળી એવી “વિનીતા નામે નગરી પિતાની દિવ્ય શકિત દ્વારા બનાવરાવી અને તેમાં સર્વ યુગલિકોને વસાવ્યા. તે વિશાળ નગરીની આજુબાજુ નગરે, ઉપનગરે અને ગામે વસવા ચાલુ થયાં. જેમને કોટવાળ આદિસ્થાને નિયુક્ત કર્યા તે ઉગ્રવંશી મનાયા. રાજકુટુંબીઓની ઉપમા અપાય તેવી લાયકાતવાળા હતા તેમની ગણતરી ભગવંશમાં થઈ. જેમને મંત્રી આદિ ઉચાધિકારે નિયુક્ત કર્યા તેમની ગણના રાજવંશ તરીકે થઈ. બાદ શેષ જનતા રહી તેમની ગણતરી ક્ષત્રિય વંશમાં થઈ; જ્યારે રાજ્યશાસક તરીકે મહારાજા ત્રાષભદેવ(કુલકર)ની ગણતરી ઇક્ષવાકુ રાજવંશ તરીકે થઈ. તે કાળથી આ પ્રમાણે કુળ અને વંશની સ્થાપના થઈ. ઉપરોક્ત કુળ અને વંશમાં બાકીના સર્વને સમાવેશ થયે. રાષભદેવ મહારાજનો યુગલ મનુષ્યોને નીતિના માર્ગે પ્રવર્તાવવામાં, નીતિ માર્ગનું શિક્ષણ આપવામાં લાંબે કાળ પસાર થયો તે દરમિયાન મહારાજા કાષભદેવને ભરત, બાહુબલી આદિ ૧૦૦ પુત્ર અને બ્રાહ્મી અને સુંદરી નામે બે પુત્રીઓ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૦] વિશ્વ જ્યોતિ પ્રકરણ પાંચમું પરમાત્માની દીક્ષા જ્ઞાની ભગવંત કાષભદેવે બાહબલાદિ પુરુષને ૭૨ કલાઓ તેમજ બ્રાહ્મી આદિ સ્ત્રીવર્ગને ૬૪ કલાઓ તથા અઢાર પ્રકારની લિપિનું જ્ઞાન આપ્યું, જેના આધારે સાંસારિક વ્યવહારના દરેક કાર્યોની સરલતા થઈ. યુગલિકે વ્યવહાર-માર્ગમાં જોડાયા. ધીમે ધીમે અસિ, મસી ને કૃષિના કાર્યમાં પ્રવીણ બનવા લાગ્યા. સર્વ પ્રકારે સુખનું સામ્રાજ્ય વિસ્તરવા લાગ્યું. પરમાત્મા શ્રી ઋષભદેવને જણાયું કે-લકોને હવે “ધર્મ” માર્ગ દર્શાવે જોઈએ, જેથી તેઓ સ્વકલ્યાણ સાધી શકે. પ્રભુ અષભદેવના આયુષ્યનાં ત્યાશી લાખ પૂર્વ આવી રીતે સંસાર અને વ્યવહાર મા સુધારવામાં વ્યતીત થયા. પરમાત્માને ધર્મ-પ્રવર્તનને કાળ હવે નજીક આવ્યો છે એમ જાણી એક સમયે લેકાંતિક દેએ આવીને પરમાત્માને વિજ્ઞપ્તિ કરી કે-“હે દીને દ્ધારકઆપે જે પ્રમાણે નીતિધર્મને પ્રચલિત કરી કલેશમય દુઃખદ સ્થિતિએ પહોંચેલ યુગલ મનુષ્યને તાર્યા, તે જ પ્રમાણે હવે આત્મિક ધર્મનો પ્રકાશ કરી સંસાર-સમુદ્રમાં ભ્રમણ કરી રહેલ જીને ઉદ્ધાર કરે. આપની દીક્ષાનો સમય હવે નજીક છે. અઢાર કોડાકડી સાગરોપમથી કાંઈક ન્યૂન સમયથી મોક્ષમાર્ગ જે બંધ પડ્યો છે તેને આપ ફરીથી ચાલુ કરે. પ્રભુએ દીક્ષા અવસરને જાણું, એક વર્ષ સુધી (વપી) દાન આપ્યું અને આ રીતે સૌપ્રથમ “દાનધર્મ ” ની શરૂઆત કરી. ભારતને વિનીતાનું રાજ, બાહુબલિને તક્ષશિલાનું રાજ તેમજ અંગ, વંગ, કુરુ, પુંડ, ચંદી, સુદન, માગધ, અંધ, કલિંગ, ભદ્ર, પંચાલ, દર્શાણ, કોશલ્યાદિ પુત્રને પ્રત્યેક દેશનું રાજ્ય આપ્યું. પાછળથી પુત્રોનાં નામ પરથી દેશોનાં નામે પણ તે જ પ્રમાણે પડ્યાં, જેમાંના ઘણાખરા દેશે પ્રાચીન નામેથી આજે પણ સંબોધાય છે. ભગવાનના દીક્ષા પ્રસંગે ચોંસઠ ઈંદ્રોએ દેવગણ અને પરિવાર સાથે મોટી ધામધુમથી પ્રભુને ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવ્યું. ભગવાનની સાથે ૪૦૦૦ રાજપુરુષોએ ચૈત્ર વદ ૮ ને દિવસે દીક્ષા અંગીકાર કરી. પૂર્વજન્મમાં પ્રભુએ અન્તરાય કર્મ ઉપાર્જન કરેલ હતું જેથી શિક્ષાર્થે એક વર્ષ સુધી ફરવા છતાં કલધ્ય ગેચરી ન મળી. આ કાળે ભિક્ષાના શુદ્ધ આચારને જાણનાર પણ કેઈ ન હતું, જેથી પરમાત્માને પ્રાસુક આહાર વહોરાવી શકે. લોકો પોતાના કીંમતી હસ્તિ, અશ્વ, રત્ન, માણેક, મેતી અને સાલંકૃત સુંદર કન્યાઓ પ્રભુની સન્મુખ ધરતા હતા જેનું ભગવાનને કાંઈ પણ પ્રોજન હતું જ નહિ. તેમને તે માત્ર વિશુદ્ધ પ્રાસુક આહારની જ આવશ્યકતા હતી. t૮૪૦૦૦૦૦ની સંખ્યાને ૮૪૦૦૦૦૦ ગુણતાં જે સંખ્યા આવે તેને એક “પૂર્વ” કહેવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૨૧] કપ્ય ગોચરી ન મળવાને કારણે પરમાત્મા ઉપવાસ ઉપર ઉપવાસ કર્યો જતા હતા અને એક સ્થળેથી બીજે સ્થળે પરિભ્રમણ કરતા હતા, પરંતુ પરમાત્માની સાથે જ દીક્ષિત થયેલા ૪૦૦૦ રાજપુરુષે હવે ક્ષુધાનું કષ્ટ સહન કરી શકે તેમ ન હતા–તેમની ધીરજ ખૂટતી આવતી હતી પ્રાંતે તેઓ સર્વ વિચારીને પરમાત્માનો ત્યાગ કરી જુદા પડી ગયા, અને ફળ-ફૂલ તથા કંદમૂલાદિનું ભજન કરી તાપસ સ્વરૂપે જંગલોમાં અને પહાડની ગુફાઓમાં રહેવા લાગ્યા અને પ્રભુ ઋષભદેવનું ધ્યાન ધરતા પિતાનું જીવન નિર્દોષતાથી મુમુક્ષુ તરીકે વિતાવવા લાગ્યા. અંતરાય કર્મનો ક્ષય થતાં એક વર્ષ બાદ હસ્તિનાપુરમાં પધારેલ પ્રભુનું પારણું વૈશાખ સુદ ૩ ના દિવસે બાહુબલિના પૌત્ર શ્રેયાંસકુમારના હાથે થયું. દેવતાઓએ તે સમયે રત્નાદિ પાંચ પદાથોની વૃષ્ટિ કરી. તે સમયથી મનુષ્ય મુનિઓના દાનમાર્ગના જ્ઞાતા થયા. પ્રભુ કાષભદેવના પારણાની હકીકત સાંભળી અરણ્યવાસી ૪૦૦૦ તાપસે (મુનિઓ) પણ પ્રભુ પાસે આવ્યા અને સંયમ અને તપવડે આત્મકલ્યાણના માર્ગે વળ્યા. છદ્મસ્થ અવસ્થામાં રહેલ પ્રભુ ઋષભદેવ:વિહાર કરતા કરતા બાહુબલિજીની તક્ષશિલા નગરીના સીમાડે (નજીકમાં) જઈ પહોંચ્યા. પરમાત્માના આવવાના સમાચાર બાહુબલિજીને મળતાં તેમણે વિચાર્યું કે સવારે અતિ આડંબરપૂર્વક વંદન કરવા જઈશ, પરંતુ પ્રભુ વહેલી સવારે જ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. જે સ્થાને પ્રભુએ સ્થિરતા કરી હતી ત્યાં તેમની ચરણપાદુકાઓની સ્થાપના બાહુબલિએ કરી અને મહાન તીર્થભૂમિ બનાવી. આ તીર્થભૂમિવાળું જિનાલય મહારાજા વિક્રમાદિત્યના કાળ સુધી વિદ્યમાન હતું. બાદ પ્લેને હાથે તે નષ્ટ થયું. ભગવાન ૧૦૦૦ વર્ષ છવસ્થ અવસ્થામાં રહ્યા. અનેક પ્રકારની તપશ્ચર્યાવડે પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય થતાં ફાગણ વદ ૧૧ ના દિવસે પુરિમતાલ નામના ઉદ્યાનમાં તેમને દિવ્ય કેવળજ્ઞાન અને કેવળદશન પ્રાપ્ત થયું. આ સમયે સર્વ ઈદ્રો, દેવી અને દેવતાઓ કેવલ્ય મહત્સવાર્થે ત્યાં આવ્યા. એક એજનભૂમિમાં રન, સુવર્ણ અને ચાંદીના ત્રણ ગઢની રચના કરી, મધ્યભાગે સફટિક રત્નમય સિંહાસન બનાવ્યું. પૂર્વદિશાએ ભગવાન બિરાજમાન થયા. બાકીની ત્રણ દિશાએ ઈંદ્રના આદેશથી વ્યંતર દેએ સાક્ષાત ભગવાનની આકૃતિ જેવાં જ ત્રણ પ્રતિબિંબ (મૂર્તિઓ) બિરાજમાન કર્યા. ચારે દિશાના દરવાજેથી આવવાવાળા સર્વને પ્રભુના દર્શનને લાભ મળત. સર્વના મનમાં એમ થતું કે-પ્રભુ સાક્ષાત્ અમારી સન્મુખ જ બિરાજમાન છે. જન્મથી ચાર અતિશ, જ્ઞાનોત્પત્તિ સમયના અગિયાર અતિશયે અને ઓગણીશ અતિશયે દેવકૃત મળી ચેત્રીસ અતિશયો સંયુક્ત, અશેકવૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ, છત્ર આદિ અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત, ચેસઠ ઈકો, અનેક દેવદેવીઓ અને વિદ્યાધરોથી પૂજિત પ્રભુના સમવસરણના ગુણાનુવાદ અલ્પજ્ઞ લેખકની કલમથી કયાંથી થઈ શકે? ભરત મહારાજ રાજસભામાં રાજસિંહાસને બેઠા છે. તે સમયે યમક અને સમક નામના બે અનુચરેએ આવી ભરત મહારાજને પ્રણામ કરી નમ્રતાપૂર્વક જણાવ્યું કે-“હે દેવ! આજે પુરિમતાલ નગરના શકટાયન નામે ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] વિશ્વજ્યાતિ આ અને સમકે પણ કહ્યું કે-“ આપણી આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. હ દાયક હકીકત સાંભળી ભરતરાય ક્ષણવાર વિચારમાં પડ્યા કે-મારે પ્રથમ કેની અર્ચા કરવી વિશ્વને અભય આપનાર પિતાજી કયાં ? અને મનુષ્યેાના ઘાત કરનાર ચક્ર કયાં ? એમ ક્ષણમાત્રમાં વિચારી પ્રથમ ઋષભસ્વામીને વંદન કરવા જવા માટે તૈયાર થવાની માણુસાને આજ્ઞા આપી. યમક અને સમકને ચેોગ્ય પારિતાષિક આપી વિદાય કર્યો. * પછી માતા મરુદેવા પાસે જઈ ભરત મહારાજે કહ્યું “હે માતા ! આપે તે મારા ઋષભ જંગલમાં કેવું દુ:ખ સહન કરતા હશે? વગેરે કહી રડી રડી આંખનું નૂર ગુમાવ્યું. આપ કહેતા હતા કે મારા શિક્ષાહારી અને એકાકી પુત્ર દુ:ખ પામે છે, પણ હે માતા ! આપ મારી સાથે આપના પુત્રનુ' ત્રલેાકય સ્વામિત્વ નજરે જુએ તેમનુ અશ્વ જુએ. એમ કહી માતાને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યો. પછી સુવર્ણ શૈાભિત આભૂષણવાળા ઘેાડા, હાથી, પાયદળ અને રથા લઇ રાજકુટુંબ અને વિપુલ પ્રજાગણુ સહિત ભરતરાજે પ્રયાણ કર્યું. ભરતરાજે દૂરથી ઉપરના તેજોમય રત્નના ગઢ જોયે અને મરુદેવા માતાને કહ્યું કે-“ હે માતા ! જુએ દેવતાઓએ પ્રભુનુ સમવસરણ કેવું અદ્ભુત પ્રભાવશાળી રચ્યું છે. પિતાજીના ચરણકમળની સેવામાં ઉન્મત્ત બનેલા દેવતાઓના આ જયજયનાદ દ્વથી દેવદુ'દુભિ તુલ્ય સંભળાઈ રહ્યો છે. પ્રભુના દર્શનાર્થે દેવી દેવતાએ વિમાનમાં બેસી પ્રભુના સમવસરણુમાં હારબંધ આવતા દેખાય છે. જેમના વિમાનાની ઘુઘરીએાના મેટા અવાજોએ આકાશને મેઘગના તુલ્ય કરી મુકેલ છે. વહેતા પાણીના પ્રવાહથી જેમ કાદવ ધાવાઇ જાય તેમ ભરતનું કથન સાંભળી ઉત્પન્ન થએલ છે આન દાશ્રુ જેમને એવા મરુદેવા માતાની દૃષ્ટિમાં વળેલાં પડલ ધોવાઇ ગયાં જેથી પૂર્વવત્ આંખ સારી થઈ એટલે પોતાના પુત્રની અતિશય સહિત તીર્થંકરપણાની લક્ષ્મીને માતાએ પેાતાના નેત્રાવડે સાક્ષાત્ જોઇ, તેના દર્શનથી થયેલા અપરિમિત આન ંદ વડે મરુદેવા તન્મય થઈ ગયાં અને તત્કાળ સમકાળે અપૂર્ણાંકરણના ક્રમથી ક્ષષકશ્રેણીમાં આરૂઢ થયાં અને જોતજોતામાં આઠે કર્માંને! ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વખતે તેમનું આયુષ્ય પશુ પૂર્ણ થવાથી અંતકૃત્કેવલી થઇ માતા મરુદેવા હાથીના સ્કંધ ઉપરજ મેાક્ષપદને પામ્યાં. આ અવસર્પિણીકાળમાં તેએ પ્રથમ સિદ્ધ થયાં. મરુદેવાના શરીરને સત્કાર કરી દેવતાએએ તેને ‘જય જય ન ંદા’ના હર્ષનાદોથી ગર્જિત કરી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું. ત્યારથી મૃતશરીરની પૂજાની પ્રથા ચાલુ થઈ. કારણ મહાત્માએ કરે તે આચાર માટે જ કપાય છે. પછી રાજ્યચિહ્નોના ત્યાગ કરી ભરતરાજ પરિવાર સહિત પગે ચાલતા ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ્યા. ત્યારે દેવતાઓથી વીંટળાયેલા પ્રભુને તેમણે જોયા. પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઇ અંજલિ જોડી સ્તુતિ કરી. ચેાસઠ ઈંદ્રો, અનેક દેવતાઓ, દાનવે, મનુષ્ય અને વિદ્યાધરાથી પૂજિત ભગવાન ઋષભદેવે બાર પ્રકારની પદામાં અતિ ગભીર અને મધુર સ્વરે ભવતારણી ધ દેશના આપી, જેમાં સ્યાદ્વાદ, નય, નિક્ષેપ, જીવાદિ નવતત્ત્વ, ષદ્ભવ્ય, તેના ગુણુ અને પર્યાય, તથા લેકાલેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ વિભુ વમાન [ ૨૩ ] ( સ્વ-મૃત્યુ અને પાતાળ)નુ સ્વરૂપ અને સુકૃત દુ:કૃત( પુણ્ય–પાપ )નું ફળ, તથા દાન, શીલ, તપ, ભાવ, ગૃહસ્થાનાં ષટ્કર્મ, ખાર વ્રતાદિનું સ્વરૂપ, યતિધર્મ-પંચમહાવ્રતનું સ્વરૂપ ( અર્થાત ગૃહસ્થધર્મ અને સાધુધનું સ્વરૂપ) વિસ્તારપૂર્વક અસરકારક શૈલીથી સમજાવ્યું. * આ દેશનાની અસર શ્રોતા સમુદાય પર એટલી સચાટ થઇ કે વૃષભસેન ( પુડરીક ) વગેરે અનેક પુરુષો તેમજ બ્રાહ્મી આદિ અનેક સ્ત્રીઓએ પ્રભુની પાસે સાધુધમ અંગીકાર કર્યા. જેઓ સાધર્મ અંગીકાર કરવા અસમર્થ હતા તેમણે ગૃહસ્થ ( શ્રાવક ) ધર્મ અંગીકાર કર્યો. આ સમયે ઇન્દ્ર મહારાજ વજ્રરત્નના થાળમાં વાસક્ષેપ લાવી હાજર થયા. પ્રભુએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ પર વાસક્ષેપ નાખી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જેમાં વૃષભસેન એટલે પુંડરીક મહારાજને ગણધરપદે નિયુક્ત કર્યાં. જેમણે પ્રભુની દેશનાના સારરૂપ તત્ત્વજ્ઞાન શાસ્કર તુલ્ય દ્વાદશાંગ સિદ્ધાન્તાની રચના કરી–૧ આચારાંગસૂત્ર, ૨ સૂત્રકૃત્તાંગસૂત્ર, ૩ સ્થાનાંગસૂત્ર, ૪ સમવાયાંગસૂત્ર, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર, ૬ જ્ઞાતાધર્મકથાસૂત્ર, ૭ ઉપાસકદશાંગસૂત્ર, ૮ અતકૃશાંગસૂત્ર, ૯ અનુત્તરોપપાતિકસૂત્ર, ૧૦ પ્રશ્નવ્યાકરણુસૂત્ર, ૧૧ વિપાકસૂત્ર, અને ૧૨ દૃષ્ટિવાદસૂત્ર આ પ્રમાણે જૈનધર્મની અમરજ્યાતસમ પેાતાનું મહાન ક`વ્ય અદા કરી, પ્રભુને સ્તવી, વંદન કરી અને નમસ્કાર કરી ઈંદ્ર મહારાજ આદિ દેવગણે સ્વર્ગ પ્રત્યે પ્રસ્થાન કર્યું. તથા ભરત મહારાજા આદિ માનવગણુ વિસર્જન થયે. * ઉપરાંત અ ંગધ્રાની વાચના પ્રભુ મહાવીરના સાતમા પટ્ટધર શ્રી સ્થૂલિભદ્રે વીરાત્૧૬૦ વર્ષે મગધદેશના પાટલીપુત્ર નગરમાં ભયંકર બાર દુકાલીના યાગે કંઠસ્થ જ્ઞાનના લેપ સમયે મુનિવરેશના મધ્યમાં રહી આપી હતી. આ કાળે શ્રુતકેટલી શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળથી આ પદામાં પધાર્યાં હતા. જેના યેાગે આ ત્રા પંચમ આરાની જ્ઞાનદીપિકા તુલ્ય ફરીથી સૂત્રાકારે તાડપત્રા પર ગ્ર ંથિત થયા. અને મગધની આ સૂત્રવાચના વીર નિર્વાણું પછીની પ્રથમ વાચના તરીકે ઇતિહાસના પાને અમર ખની, જીગ્મે અમારા ગ્રંથ-સમ્રાટ્ સપ્રાંત. ત્યારબાદ આ સ્કંદિલની અયક્ક્ષતામાં મથુરામાં અને યુગપ્રધાન નાગાર્જીંનની નિશ્રામાં વલ્લભીપુરમાં પણ વાચના થઇ, જે તે “ માધુરી ” અને “વલ્લભી” વાચનાના નામે પ્રસિદ્ધ છે, તે અને યુગપ્રધાનેા એકત્ર થઇ શકયા નહી, જેથી કેટલાક મતમતાંતર રહી જવા પામ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ [૨૪] વિશ્વાતિ પ્રકરણ છઠું પરમાત્માનું નિર્વાણ એક સમયે ચક્રવતી ભરતે પ્રભુને વિનયપૂર્વક પૂછયું કે હે વિભે ! જે પ્રમાણે આપ સર્વજ્ઞ અને તીર્થકર છો. એવા ભવિષ્યમાં તીર્થકર થશે ખરા ? ઉત્તરમાં પ્રભુએ ભવિષ્યમાં થનારા ત્રેવીશ તીર્થકરોનાં નામ, વર્ણ, આયુષ્ય અને શરીરમાનાદિ સર્વ હકીકત પોતાના દિવ્ય કેવળજ્ઞાનના ગે દર્શાવી. જેની અમર સ્મૃતિ અર્થે ભરત મહારાજે અષ્ટાપદ પર્વત પર “સિહનિષદ્યા” નામને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યું જેમાં વીશે તીર્થકરેની પ્રતિમાઓ, તેમના દેહમાન અને વર્ણ પ્રમાણે રત્ન અને સુવર્ણની બનાવી સ્થાપિત કરી. આ અષ્ટાપદ પર્વત પ્રભુ મહાવીરના સમયે પણ વિદ્યમાન હતું. જેની યાત્રા શ્રી ગૌતમસ્વામી ગણધર મહારાજે કરી હતી. પ્રભુની સાથે જે ચાર હજાર રાજપુત્રોએ દીક્ષા લીધી હતી તેમાં ભરત મહારાજના પુત્ર મરિચીકુમાર પણ હતા. તેઓ મુનિમાર્ગનું પાલન કરવામાં અસમર્થ હોવાથી તેઓએ પિતાની મતિ ક૯૫નાથી અન્ય એક જુદી જ જાતનાં “ત્રિદંડી” ના વેષની રચના કરી. ક્રમશ: તેની પરિવ્રાજક-સંન્યાસી વેષ” તરીકે પ્રસિદ્ધિ થઈ, પરંતુ આ ત્રિદંડિક વેષધારી પરિવ્રાજક મરિચીમુનિ પ્રભુના ઉપદેશ અને તત્ત્વજ્ઞાનને માન્ય રાખતા હતા અને કોઈ દીક્ષાભિલાષી પિતાની પાસે આવતું તો તેને તેઓ પ્રભુની પાસે મોકલતા હતા. એક સમયે ભરત મહારાજે સમવસરણમાં પ્રભુને પૂછયું કે-હે વિભે ! આ સમવસરણમાં એ કઈ ઉચ્ચ કોટીને જીવ છે કે જે ભવિષ્યમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરશે ? પ્રભુએ જણાવ્યું કે –“ સમવસરણની બહાર જે મરિચિ બેઠા છે તેઓ આ અવસર્પિણી કાળમાં ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ, તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં મૂકી રાજધાનીમાં પ્રિય મિત્ર નામના ચકવતી અને વશમાં મહાવીર નામના તીર્થકર થશે.” આ પ્રમાણે સાંભળી, ભગવાનને વંદન કરી ભરતરાજ મરિચી પાસે આવ્યા. તેમને વંદન કરી કહેવા લાગ્યા. હે મરિચી! હું તમારા આ ત્રિદંડીના વેષને વંદન કરતું નથી, પરંતુ તમે પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં ચક્રવતી અને આ ભરતક્ષેત્રમાં ચરમતીર્થકર થશે તેથી ભાવી તીર્થકર તરીકે વંદન કરું છું. આ સાંભળી ભારતમહારાજાના જવા બાદ મરિચીએ અહંકાર કર્યો કે-“ અહે! મારું કુળ કેવું ઊંચું-ઉત્તમ છે ! મારા દાદા પ્રથમ તીથ કર! મારા પિતા પ્રથમ ચક્રવતી ! અને હું પ્રથમ વાસુદેવ, ચક્રવર્તી તથા અંતિમ તીર્થંકર ! એમ ત્રણ પદવીધારક થઇશ. આ પ્રમાણે કુળમદ કરી તેમણે નીચગોત્ર ઉપાર્જન કર્યું.” * પ્રભુ મહાવીરના જીવને ત્રીજો ભવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૨૫] એક સમયે મરીચિ ભગવાનની સાથે વિહારમાં હતા તેવામાં તેઓ માંદા પડી ગયા. તેમને અસંયત ગણી કઈ પણ મુનિરાજે તેમની વૈયાવચ્ચ ન કરી. ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે–પિતાની સેવા અને ત્રિદંડી માર્ગના રક્ષણાર્થે કઈ શિષ્યની આવશ્યકતા છે, જેથી આવી માંદગીના સમયે તે સેવા-ચાકરી કરી શકે. સંજોગાનુસાર કપિલ નામે એક રાજકુમાર જે તેમની પાસે દીક્ષા આવ્યું હતું, તેને પ્રભુ પાસે જવાનું કહેતાં આ બહુલકમએ સામે પ્રશ્ન કર્યો કે-શું તમારા મતમાં ધર્મ નથી ? કપિલના આ પ્રશ્નથી મરીચીએ વિચાર્યું કે-આ શિષ્ય મારે લાયક છે. પછી તેમણે કહ્યું- હે કુમાર ! મારા મનમાં પણ ધર્મ છે તેમજ પ્રભુના મતમાં પણ ધર્મ છે. કપિલે મરીચિ પાસે દીક્ષા ગ્રહણ કરી ત્રિદંડી વેષ ધારણ કર્યો. આ પ્રમાણે મરાચિની ઉસૂત્રપ્રરૂપણથી તેમના એક કેડીકેડી સાગરોપમપ્રમાણ સંસારની વૃદ્ધિ થઈ. મરીચિને દેહાંત થતાં પરિવ્રાજક કપિલે મરીચિને માર્ગ ચાલુ રાખે-જ્ઞાનશૂન્યક્રિયાને માર્ગ વહેતે રાખે. તેને આસૂરિ નામના શિષ્યની પ્રાપ્તિ થઈ તેણે પણ જ્ઞાનશન્ય માર્ગનું પરિપિષણ કર્યું. આ પ્રમાણે કમશ: આ મતમાં એક સાંખ્ય નામને આચાર્ય થયું. તેના નામથી સાંખ્યમતની ઉત્પત્તિ અને પ્રસિદ્ધિ થઈ. આ સાંખ્યમત પ્રભુ મહાવીરના સમયે પણ વિદ્યમાન હતું, જેના અનેક સંન્યાસીઓએ પ્રભુની સાથે તેમજ અન્ય ગીતાર્થ મુનિરાજે સાથે ચર્ચા કરી હતી. જેનદર્શનના તત્ત્વજ્ઞાનથી સંતેષ પામી, સાંખ્ય મતનો ત્યાગ કરી કેટલાય સાંખ્ય સંન્યાસીઓ જૈન ધમનુયાયી બન્યા હતા. એકી સાથે દીક્ષા લેનારા આ સાંખ્યમુનિઓની સંખ્યા ૫૦૦ ની હતી, જેઓ રાજગૃહી નજદીકના હસ્તિતાપસ નામના આશ્રમમાં રહેનારા હતા. તેઓને આ મુનિના ઉપદેશથી સત્યધર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેઓ પૂર્ણ જૈનધર્માનુરાગી બન્યા હતા. પ્રભુ ષભદેવે દીક્ષા સમયે સર્વ રાજકુમારને અલગ અલગ રાજ્ય આપ્યાં હતાં. આ સમયે નમિ અને વિનમિ હાજર ન હતા. થોડા સમય બાદ તેમને માહિતી મળી કે ભગવાને સર્વ રાજકુમારને રાજ્ય આપ્યું હતું. જેમાં પોતે જ ભાગ્યહીન તરીકે રહી ગયા! જેથી તેઓ ભગવાન પાસે આવ્યા, પરંતુ આ સમયે આ મહાન્ તપસ્વી મૌનપણે દીક્ષિતાવસ્થામાં કાઉસ્સગધ્યાનમાં લીન હતા. નમિ વિનમિએ તેમની ઉપાસના શરૂ કરી. એકદા ઇંદ્ર મહારાજ પ્રભુના દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ નમિ વિનમિને સમજાવી ૪૮૦૦૦ વિદ્યાઓ સાથે વિતાવ્યગિરિનું રાજ્ય આપ્યું. જેથી નમિકુમારે ઉત્તરશ્રેણિમાં ૬૦ નગર અને વિનમિકુમારે દક્ષિણ એણિમાં ૫૦ વિશાળ નગર વસાવી તે પ્રદેશમાં રાજ્ય કરવા લાગ્યા. તેઓ મહાવિદ્યાવાળા હોવાથી વિદ્યાધર કહેવાયા. આ કાળે પણ ઉપરોક્ત રાજકુમારોના વસાવેલ દેશ, નગરે તેમની ચિરંજીવી સ્થાપના તરીકે વિદ્યમાન છે. વિશેષ હકીક્ત જાણવા માટે જુઓ અમારે ગ્રંથ “સમ્રાટુ સંપ્રતિ” તેમના વંશમાં રાવણ, કુમ્ભકર્ણ, સુગ્રીવ, પવનંજય, હનુમાન વિગેરે સુપ્રસિદ્ધ પુરુષની ઉત્પત્તિ થઈ. તેઓ સર્વ આ બન્ને મહાન્ વિદ્યાધર રાજકુમારની કુલસંતતિના અતુલ વિદ્યા અને બળધારી મહાન્ શક્તિશાળી વિકમે હતા. * સાંખ્યમતની સમીક્ષા માટે આ જ પુસ્તકમાં સ્વતંત્ર પ્રકરણમાં હકીકત દર્શાવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૬ ] વિશ્વ જ્યોતિ સમ્રાટ ભરત જ્યારે છખંડ પૃથ્વીને વિજય કરી પાછા અયોધ્યા પધાર્યા ત્યારે ચકરને આયુધશાળામાં પ્રવેશ ન કર્યો, જેના અંગે વિચાર કરતાં સમજાયું કે-“બાહુબલિજીએ ચક્રવર્તી ભરતની આજ્ઞાને સ્વીકાર કર્યો નથી” તરત જ ભરત મહારાજાએ દૂતને તક્ષશિલા મકલી બાહુબલજીને કહેરાવ્યું કે-તમે અમારી આજ્ઞાને આધીન બને. બાહુબલિજીએ દૂતના કહેણને અસ્વીકાર કર્યો. આ બને વીર બાંધવેએ યુદ્ધની પ્રચંડ તૈયારીઓ કરી, પરંતુ આ યુદ્ધ બને વીરાત્માઓ વચ્ચે જ હવાથી અન્ય જીવન વિના કારણે તેમાં સંહાર ન થાય, તે ખાતર બન્ને ભાઈઓ જાતે ઠંદ્વયુદ્ધમાં ઉતર્યા. અનેક પ્રકારના કન્વયુદ્ધના દાવપેચમાં કઈનો પરાજય ન થયે. અંતમાં મુષ્ટિયુદ્ધ ચાલુ થયું. જેમાં બાહુબલિજીએ ભરત પર મુષ્ટિપ્રહાર કરવા હાથ ઊંચે કર્યો પણ તત્ક્ષણ તેમના જાગ્રત આત્માએ તેમને આ કાર્ય કરતાં રોકો. ક્ષણ માત્રમાં તેમને હૃદયપલટો થયે. તેમને વિચાર આવ્યે-અહો ! આ સંસાર કે અસાર છે? માત્ર રાજ્યલેભથી નીતિ અને ધર્મમાર્ગનું ઉલ્લંઘન કરી હું વડીલ ભ્રાતા ભરતને મારવા તૈયાર થયે છું. મારે મુષ્ટિપ્રહાર કરે ઉચિત તે નથી જ, પણ ઉગામેલી મુષ્ટિ કઈ રીતે પાછી ફરે? તે જ સમયે તેમના વૈરાગ્યવાસિત અંતઃકરણે તેજ ઊંચી કરેલી મુષ્ટિદ્વારા પિતાના કેશને લેચ કર્યો અને પતે સ્વયં દીક્ષા અંગીકાર કરી. ભરતરાજે પિતાના અઠ્ઠાણું ભાઈઓ પાસે રાજદૂતને મોકલી પિતાની આજ્ઞાને સ્વીકાર કરવા જણાવ્યું હતું. તે સર્વે આ આદેશથી અકળાઈ પ્રભુ પાસે આવ્યા, અને અરજ કરી કે: હે દયાળુ ! આપે આપેલ રાજ્ય ભરતરાજ અમારી પાસેથી પડાવી લેવા તૈયાર થયા છે, જેથી આપ ભરતને બેલાવી અમારી સંધિ કરાવી આપો. પ્રભુએ તેઓ સર્વને ઉપદેશ દેતાં કહ્યું કે, હે ભદ્ર! આ કૃત્રિમ રાજ્ય છે. તમે સર્વે મારી પાસે આવે! તમને હું એવું અકૃત્રિમ શાશ્વત રાજ્ય આપીશ કે જેને કઈ પણ કાળે નાશ ન થાય. પ્રભુના આવા ઉચ્ચકોટિના ઉપદેશ અને માર્ગદર્શનની અસર કુમારે પર થઈ અને તેઓ સર્વેએ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે બનેલી ઘટનાની બાહુબલિજીને માહીતિ મળી અને પિતાના લઘુભ્રાતા મહામુનિઓ તેમજ પરમપૂજ્ય ભગવાન ઋષભદેવના વંદનાથે જવા વિચાર કર્યો પણ તેમ કરતાં તેમને અંત:કરણના એકદા ખૂણામાં સંતાઈ રહેલા અહંકારે રેજ્યો, અને તેમના મનમાં વિચાર આવે કેહમણાં પરમાત્મા પાસે જતાં વયમાં મારાથી નાના પણ સંયમમાં મોટા એવા લઘુબાંધવોને મારે નમસ્કાર કર પડશે, માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યો પછી જ હું પરમાત્મા પાસે જઈશ. આ પ્રમાણે અભિમાનગ્રસ્ત મહામુનિ જંગલમાં જઈ દીર્ઘકાળ સુધી કાઉસગ્ગ ધ્યાનમાં લીન થયા. ઘોર તપશ્ચર્યાને કારણે તેમના કાનમાં પક્ષીઓએ માળા નાખ્યા, શરીર પર વેલડીએ વીંટાઈ ગઈ, સર્પોએ તેમના ચરણમાં રાફડા કર્યા. આ તરફ જ્ઞાની પ્રભુએ બાહુબલિજીના પ્રતિબોધાર્થે મહાસતી સાધ્વીએ બ્રાહ્મી અને સુંદરીને તેમની પાસે મોકલી. તેઓએ આવી, વંદન કરી, ભ્રાતાને પ્રતિબોધતાં કહ્યું: “વીરા મારા ગજ થકી ઉતરે, ગજ ચઢે કેવળ ન હાય” આ પ્રમાણેનાં સાધ્વીઓનાં પ્રતિબોધક વાકયે સાંભળી બાહુબલિજીએ વિચાર કર્યો કે શું સાધ્વીએ કદી પણ અસત્ય બોલે? મેં તે ગજ, તુરગાદિ સર્વે રાજસાહ્યબી છેડી દીક્ષા અંગીકાર કરી છે. ત્યારે આ મહાદેવીએ મને ઉદ્દેશીને આમ કેમ કહી રહી છે? આ પ્રમાણે વિચારશ્રેણીના ઊંડાણમાં ઉતરતાં તેમને સમજાયું કે -અવશ્ય આ દેવીઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વધમાન * [ ૧૭ ] કથન અક્ષરશ: સત્ય છે. “હું' માનરૂપી ગજ ઉપર હજી સુધી તે બેઠેલ છુ.” મારે લલ્લુભ્રાતા મહામુનિઓના વન્દ્વનાથે' અવશ્ય જવુ જ જોએ. આ પ્રમાણે નિશ્ચય કરી ઉચ્ચ કોટીની ભાવનાથી બાહુબલિમુનિએ ભાઆને વંદન કરવા જવા માત્ર એક જ કદમ ઉઠાવ્યુ. આ પ્રમાણે આ મહામુનિ નિરભિમાની થતાં બરાબર આજ સમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે ભગવાનની પાસે આવ્યા. પ્રભુને વંદન કરી કેવળી પ`દામાં જઇ બેઠા. બીજી બાજુ ભરત સમ્રાટે સાંભળ્યું કે-મારા જ રાજલેાભને કારણે મારા અટ્ઠાણુ ભાઇઓએ દીક્ષા લીધી છે ત્યારે, તેમને પણ પશ્ચાત્તાપ થયો. તેમણે વિચાર કર્યો કે-આ સૌ ભાઇઓને માનપૂર્વક ભાજન કરાવી પછી તેમની પાસે ક્ષમાની યાચના કરું, જેથી ૫૦૦ ગાડાં ભે!જનસામગ્રીનાં ભરી પ્રભુના સમવસરણમાં આવ્યા. અને પ્રભુને વંદન કરી વિજ્ઞપ્તિ કરી. હે પ્રભુ ! મારા ભાઇઓને આજ્ઞા આપે કે-આ ભેાજનસામગ્રીના તેએ સ્વીકાર કરે જેથી મારા આત્મા પણ સંતુષ્ટ થાય, પ્રભુએ કહ્યું: હે રાજન્! મુનિએ નિમિત્તે લાવેલ ભજનસામગ્રી તેમને ખપતી નથી. પરમાત્માના કથનથી ભરતરાજા ઉદાસ થયા ત્યારે ઇંદ્રે કહ્યું કે-રાજન! જેએ આપથી અધિક ગુણી હોય તેમને ભેજનાથે આ સામગ્રી સુપ્રત કરો. આ સમયે વિવેકી ભરતરાજે વિચાર કર્યો કે ‘હુ તે અવ્રતી-સયષ્ટિ છું. મારાથી અધિક ગુણવાળા દેશવ્રતી (દેશિવરતિવાળા ) છે. એટલે ભરત મહારાજાએ સર્વે દેશિવરતિધારી ઉત્તમ શ્રાવકાને બાલાવી તેમને આ ધાન્ય સામગ્રીથી ભરેલ ૫૦૦ ગાડા સુપ્રત કર્યાં અને સર્વેને કહ્યું કે-આપ નિત્ય અહીં જ ભાજન કર્યાં કરો.” બસ પછી શું ? જોઈ લ્યે!! ભાજનાદિકા માં કાણુ પાછું હુઠે ? દિવસે દિવસે ભાજન કરવાવાળાઓની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી.: જે ભોજનસમયે એટલી હદ સુધી વધી પડી કે તેનાથી રસાઇયાએ અકળાયા, ગભરાયા. તેઓએ ભરત મહારાજા પાસે જઈ આના ચેાગ્ય પ્રબંધ કરવા વિનંતી કરી ત્યારે ભરતરાજે દેશવિરતિ-ઉત્તમ વ્રતધારી શ્રાવકોના હૃદયપ્રદેશ પર કાકિણી રત્નથી ત્રણ રેખા દોરી ચિન્હો કર્યાં, જેનું નામ જ યજ્ઞોપવિત આ પ્રમાણે ચિહ્નિત શ્રાવકા માટે ભરતરાજે નીચેના મહાન સૂત્રના પણ પ્રબંધ કર્યા હતા. ભોજન કરીને બહાર નીકળતાં તેઓ તેના ઉચ્ચાર કરતા હતા “બિતો મવાન્ વયંતે મીસ્તસ્માન્મા હૅન મા ન” આ જાતના પ્રતિબાધક વાકયથી ભરતરાજને પણ આત્મ-વિચારણા ઉદ્ભવી જેના પિરણામે તેમને પણ વેરાગ્યની ભાવનાએ જાગ્રત થઇ. અને તે પણ સત્વર ચારિત્રના માર્ગ તરફ વળવા ઉજમાળ થયા. આ પ્રમાણે ભોજનશાળાઓમાં જમનારા માહુના કહેતાં બ્રાહ્મણે પુરુષાર્થ હીન–પ્રમાદી બની ન જાય તેની ખાતર તેમના સ્વાધ્યાયાર્થે ભગવાન ઋષભદેવના ઉપદેશાનુસારે ચાર આયવેદાની રચના કરી. જેનાં નામેા-(૧) સ'સારદર્શન વેદ. (૨) સસ્થાપનપરામદર્શન વેદ. (૩) તત્ત્વમેાધ વેદ. (૪) વિદ્યાપ્રાત્ર વેદ. આ ચારે વેદોનું પઠનપાઠન બ્રાહ્મણ્ણા (માહને) કર્યો કરતા હતા, જેની છ છ માસે પરીક્ષા થતી હતી. આ પ્રમાણેના વહેવાર નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથ સુધી ચાલુ રહ્યો. આ કાળ પર્યંત જૈન બ્રાહ્મણાનું સન્માન રાજા મહારાજાએ તેમજ જનસમુદાય આદરપૂર્વક કરતા હતા. પ્રભુ ઋષભદેવના શાસનકાળથી તેમનામાં ઉચ્ચકેાટીના દેશવિરતિને લાયક જે સાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૮] વિશ્વતિ હતા. તેને કાળે કરી લેપ થયે. તેમનામાં કાળપ્રભાવે સ્વાર્થવૃત્તિ જાગૃત થઈ અને તેઓએ કલ્યાણાર્થે બનાવેલા ભરતરાજના ચાર વેદોમાં પરિવર્તન કર્યું. નવા નવા પ્રકારના ધર્મગ્રન્થોની તેમણે રચના કરી, જેમાં શ્રાદ્ધદાન, કન્યાદાન, ભૂમિદાન, ગૌદાન આદિના વિધિવિધાનના ગ્રંથ બનાવ્યાં. અને સ્વાથ વૃત્તિથી ધન એકત્રિત કરવા માંડયું ને પોતે જ સ્વયં પૂજનિક બની ગયા. આ કાળ હણહા અવસર્પિણીનો હતો. જેની અસર જૈન શાસન પર એવી ભયંકર રીતે થઈ કે, આ કાળે અલ્પ સમયમાં જ જૈન શાસનને વિચ્છેદ થયે. જેમાં ધનાથ પ્રભુના મોક્ષગમન પછી તા ટૂંક સમયમાં જ ધર્મજાગૃતિને ટકાવી રાખવાવાળા મુનિએ, આર્યાઓ તેમજ શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને લેપ થયે. આ પ્રમાણે આ કાળથી “અસંયતીની પૂજાને માર્ગ ચાલુ થયે, જેના પરિણામે જેનદર્શન અને સનાતન વેદાંતદર્શન નામે બે માર્ગો-સંસ્કૃતિના પ્રવાહ ચાલુ થયા. Y ક્રમશ: ૧૫ મા તીર્થકર શ્રીધર્મનાથના શાસનકાળમાં જેનધર્મ જે અલ્પ પ્રમાણમાં પળાતો હતે તેમાં પણ ન્યૂનતા આવી. આ કાળે તો સનાતન વેદાંતવાદી બ્રાહ્મણનું સામ્રાજ્ય પૂરતા પ્રમાણમાં જામ્યું, તેઓએ પોતાના સંપ્રદાયના ધર્મકાર્યોથે પૂર્વોક્ત ચાર વેદના નામોમાં નીચે પ્રમાણે ફેરફાર કર્યો. “બાદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.” તેમાં સમયે સમયે ફેરફાર થતો રહ્યો. તેમજ નવી નવી કૃતિઓને સમાવેશ થતે ગયે. તેમની વેદાંતિક કૃતિઓમાં વિશેષતાઓ હિંસાત્મક યજ્ઞને મહત્તા અપાઈ. જેમાં યાજ્ઞવલક્ય, તુલસી અને પિગ્લાદેએ તે નરમેધ, પિતૃમેધ, ગજમેધ, અશ્વમેધ ય પર ખાસ ભાર મૂક્યો. કાળાંતરે આગળ વધતાં વીશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળે વસુરાજા અને પર્વતે મહાકાળ નામના વ્યંતરની સહાયતાથી યજ્ઞકર્મને હિંસાદિક ક્રિયાથી એટલી હદ સુધી પહોંચાડ્યો હતો કે જેનું વર્ણન કરતાં લેખકને હાથ, હૃદય અને કલમ ધ્રુજી ઊઠે છે. વર્તમાન કાળના ઇતિહાસકારે પણ નિર્ણયાત્મકતાથી જણાવે છે કે ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધ પહેલાં ભારતવર્ષમાં યામાં થતી હિંસા-રુધિરથી નદીઓ વહી રહી હતી. આ બંને મહાત્માએ પોતાના બુલંદ અવાજે જનતાને જાગૃત કરી, હિંસકમને દૂર કરી શાંતિની સ્થાપના કરી હતી. સુવર્ણસમ તેજસ્વી કાંતિ અને ૫૦૦ ધનુષ્યની ઊંચી કાયા તેમજ વૃષભ લંછનધારી ભગવાન રાષભદેવનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. તેમાં તેઓએ ૮૩ લાખ પૂર્વ સંસારીપણામાં, ૧૦૦૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં અને ૧૦૦૦ વર્ષ જૂના એક લાખ પૂર્વ સર્વજ્ઞાપણામાં ભૂમિ પર વિહાર કરી અસંખ્ય ભવ્યાત્માઓનું કલ્યાણ કર્યું અર્થાત્ સમસ્ત ભારતભરમાં જૈનધર્મને રાજ્ય અને રાષ્ટ્ર ધર્મ તરીકે વ્યાપક બનાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૨૯] સ્વયં આદિરાજા, આદિમુનિ, આદિતીર્થકર, સૃષ્ટિસંચાલનના આદ્ય મહાન યુગાવતારી તીર્થપતિ સર્વજ્ઞ તીર્થકર થયા. પુંડરીક આદિ ૮૪ ગણધર, ૮૪૦૦૦ મુનિવરે, ત્રણ લાખ સાધ્વીઓ તેમજ ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકે અને પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાને પરિવાર હતે. પુંડરીક ગણધર મહારાજ પાંચ કડી મુનિવરો સાથે શ્રી શત્રુંજયગિરિરાજ પર મેક્ષે ગયા. જે ગિરિરાજ પર પ્રભુશ્રી ત્રાષભદેવ નવાણું પૂર્વ વખત સમવસર્યા હતા. તે કાળે શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટી ગુજરાતના વડનગર સુધી હતી. તે કાળના પ્રભાવથી કમશ: ઘટતી ઘટતી આજે પાલીતાણા સુધી પહોંચી છે. અંતમાં ભગવાન શ્રી ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર દશ હજાર મુનિવરે સાથે મહા વદ ૧૩ને દિવસે નિર્વાણ પદને પામ્યા. આ અવસરે ઇંદ્રાદિ દેવગણેએ પ્રભુનું નિવાણ કલ્યાણક ઉજવ્યું. પ્રભુના દેહનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં ઇંદ્ર રત્નનો સ્તુપ બનાવ્યું. તેજ પ્રમાણે એકેક ગણધર અને મુનિવરેના સ્થાને એક સ્તૂપ બનાવ્યું. પ્રભુની દાઢે અને અસ્થિ ઈંદ્ર અને દેવતાઓ લઈ ગયા, જેનું પૂજન-પ્રક્ષાલન આદિ જિનપ્રતિમાની માફક તેઓ કરવા લાગ્યા. અવસર્પિણ કાળમાં ૨૪ તીર્થકરે થાય તે નિયમ છે. તે જ પ્રમાણે ૧૨ ચક્રવતી રાજાઓ થવાને પણ નિયમ છે. આ અવસર્પિણ કાળમાં તે પ્રમાણે બાર ચકવર્તીઓ થયા તેમાં ભારત પ્રથમ ચકવતી રાજા હતા, જેની અદ્ધિ અપરંપાર હતી. ચૌદ રત્ન જેવાં કે સેનાપતિ, ગાથાપતિ, વાદ્ધતિ, પુરોહિત, સ્ત્રી, હસ્તી, અશ્વ, ચક્ર, છત્ર, ચામર, મણિ, કાકિણી, ખડ્ઝ અને દંડરત્ન. ૧૬ હજાર દેવતાઓ તેમજ બત્રીસ હજાર મુકુટધારી રાજાએ તેમની સેવામાં હાજર રહેતા. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ રથ અને છશું કરેડ પાયદળ સન્ય હતું. છ ખંડ જીતવામાં ભરતરાજને સાઠ હજાર વર્ષે લાગ્યાં હતાં. આ કાળે આર્ય અને અનાર્ય સર્વ દેશનું આધિપત્ય તેમના હાથમાં ચક્રવતી રાજવી તરીકે હતું. આર્ય અને અનાર્ય દેશોના સંખ્યાબંધ રાજવીઓએ પોતાની પુત્રીઓ ભરતરાજ સાથે પરણાવી હતી, જેના વેગે આ ભારતદેશ વિસ્તૃત ક્ષેત્રફળના કારણે આર્યાવર્તના નામે પ્રસિદ્ધિને પામ્યો હતે. તે ભરતરાજના અંતઃપુરમાં ૬૪ હજાર રાણીઓ હતી, જેના રક્ષણાર્થે દરેક રાણું દીઠ બે બે અંતેઉરી (સખીઓ) રાખવામાં આવી હતી. છ ખંડના વિજેતા ચક્રવતી ભરતરાજે એકધારું એકછત્રી રાજ્ય ઘણી જ કુશળતાપૂર્વક ચલાવ્યું. આર્યાવર્તની ભારે આબાદી કરી. તેમણે ધર્મકાર્યો પણ ઘણું જ સુંદર રીતે કયોં. અષ્ટાપદ પર “સિહનિવઘા” નામને ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો. અંતમાં આરિસાભવનમાં આનંદકિયા સમયે એક આંગળીમાંથી મુદ્રિકા સરી પડવાથી દર્પણમાં પિતાની તે આંગળી વિરૂપ દેખાઈ. જેના અંગે વિચારમગ્ન થતાં અંતરાત્મા જાગૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ વિશ્વજ્યાતિ [ ૩૦ ] થયા. આસ્તે આસ્તે ક્રમશ: શરીર પરના સર્વે અલંકારો દૂર કરતાં હાડપિંજરના માળખારૂપ નાશવંત શરીરની ભયંકરતા સમજાઇ, અને આ સમયે તેઓ એવા તે આંતરધ્યાનમાં ઉતરી ગયા કે—તેમાં શુકલધ્યાનમાં ચિત્તની એકાગ્રતા થતાં ક્ષપકશ્રેણીએ ચઢેલા ભરતરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. દેવતાઓએ યુનિવેશ અર્પણ કર્યા. તેમણે દશ હજાર રાજકુમારો સાથે દીક્ષા લઈ કેટલાય વર્ષો સુધી ચારિત્ર પાળી જનતાના ઉદ્ધાર કરતા આખરે અક્ષયસુખના ભાક્તા બન્યા. * * × ચક્રવતી ભરતરાજના મેાક્ષગમન માદ તેમની રાજગાદી પર આદિત્યયશા નામે રાજા થયા તથા માહુબલિજીની ગાદી પર ચંદ્રયશા નામે રાજા થયા. આ બંને રાજવીઓના સતાનેામાંથી સૂર્ય વંશ અને ચંદ્રવશ ચાલુ થયા. અને કુરુરાજાના સ ંતાનેાથી કુરુવંશ ચાલુ થયા, જેમાં કૌરવા અને પાંડવા થયા. X * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભરતરાજ પાસે કાકી રત્ન હતું, જેનાથી તે માહનાના હૃદયપ્રદેશ પર ત્રણ રેખાઓ દોરી અંકિત કરતા હતા. તેમની પછી આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હોવાથી સેાનાના તારની ત્રણ દોરીએ (જનેાઇ) પહેરાવતા હતા. ત્યારખાદ ક્રમશ: સોનામાંથી રૂપાની થઇ અને રૂપામાંથી પાંચવર્ણના રેશમની જનેાઈએ થઈ, ખાદ સુતરની થઈ જે આજ પર્યંત વિદ્યમાન છે. ભરતરાજની આઠે પાટ સુધી સર્વે રાજાએને આરીસા ભવનમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેઓ મેક્ષે ગયા. તેમજ બીજા પણુ અસંખ્યાતા આત્માએ મેક્ષે ગયા. www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમુ રોષ તીર્થંકરોના સક્ષિપ્ત પરિચય મહારાજા ભરત ચક્રવતીની આઠે પાટ સુધી દરેક ઇક્ષ્વાકુવશી રાજવીએ આરિસાભુવનમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મેક્ષે ગયા. તેમજ અન્ય પ્રાણીએ હળુકમી હોવાથી તેમજ ભદ્રિક પરિણામ હોવાથી સેકડો રાજવીઓ, કર્મચારીએ અને પ્રજાગણે પણ સિદ્ધિસુખને આસ્વાદ કર્યો. આદ્ય તીર્થંકર શ્રીઋષભદેવ ભગવંતે પ્રવર્તાવેલ ધર્મ-માર્ગ અખાધિતપણે ચાલુ જ રહ્યો. અને તે ધર્મ-તીને ત્યારપછી થયેલા તીર્થંકર ભગવાએ સારી રીતે પુષ્ટ કર્યો. દરેક તીર્થંકર ભગવંતાના વિસ્તૃત જીવન ચરિત્રા છે, પણ ગ્રંથવિસ્તારના ભયથી તે તે તીર્થંકર ભગવતાના અતિ સક્ષિપ્ત રીતે પરિચય આપવાના પ્રયાસ કર્યા છે. (૨) શ્રી અજિતનાથ પ્રભુ શ્રી અજિતનાથ તીર્થંકરનુ અવતરણ અયેાધ્યાનગરીમાં જિતશત્રુરાજાની વિજયારાણીની રત્નકૂક્ષીથી ત્રણ જ્ઞાનસયુક્ત; વૈશાખ શુદિ તેરસના દિવસે થયું. માતાએ ચૌદ મહાસ્વમો દેખ્યાં; જેનુ શુભ ફળ સ્વ×પાઠકોએ દર્શાવ્યું. રાજાએ રાણીના ઉચ્ચ કોટીના દોહલાએ સહ પૂર્ણ કર્યો મહા શુદ આઠમના દિવસે પ્રભુના જન્મ થયે. છપ્પન દિકકુમારી દેવીઓએ સૂતિકા કર્મ કર્યું. ચાસસ્ડ ઇંદ્રો તેમજ દેવોદેવતાઓએ ભગવાનને સુમેરુ પર્વત પર લઇ જઈ જન્માભિષેક કર્યો. જિતશત્રુ રાજાએ પણ ધામધૂમથી આન દોત્સવ મનાવ્યેા. યુવાવસ્થાએ પહોંચતા જ ભગવાનનું પાણિગ્રહણ સુશીલ અને સદ્ગુણુાલ'કૃત રાજકન્યા સાથે કરવામાં આવ્યું. પ્રભુનું શરીર સુવર્ણ કાંતિમાનૢ સાડાચારસા ધનુષ્ય પ્રમાણ હતું. તેમના “ગજ” લંછનયુક્ત શોભિત દિવ્ય દેહ; ઉચ્ચકૈાટીના યુગાવતારી પદને દીપાવતા હતા. સાંસારિક તેમજ પૌલિક સુખાથી વિરકત થવાના સમય નજદિક આવતાં જ લેાકાંતિક દેવાએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભે ! આપને દીક્ષા ગ્રહણુ કરવાના સમય આવી પહેાંચ્યા છે. આપ દીક્ષા ગ્રહણ કરી પ્રભુ ઋષભદેવે પ્રચલિત કરેલ માર્ગના ધર્મોદ્ધારક બના.’ લેકાંતિક દેવેના સૂચનને અનુલક્ષીને મહા શુદ ૯ ના શુભ દિવસે એક હજાર વીરાત્માએ સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યુ. ઉગ્ર તપશ્ચર્યા કરતા પોષ શુદ ૧૧ ના દિવસે પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જૈન ધર્મના ઉચ્ચકોટીના પ્રચાર અને વૃદ્ધિમાં તીર્થંકર પદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [૩૨] વિશ્વયોતિ દીપાવતાં, એક લાખ મુનિવરે, ત્રણ લાખ ત્રીસ હજાર આયઓ, બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવક, પાંચ લાખ પીસ્તાલીસ હજાર શ્રાવિકા એ પ્રમાણે ચતુર્વિધ સંઘ-સંપ્રદાયને સમકિતધારી બનાવી, બહેતર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, ચિત્ર સુદ પાંચમના દિવસે પ્રભુ મોક્ષે પધાર્યા. તેમના સિંહસેન આદિ ગણધરેએ પરમાત્માના ધર્મ-માર્ગને પૃથ્વીતળને વિષે વ્યાપ્ત કર્યો. બીજા ચક્રવર્તી સગર શ્રી અજિતનાથ તીર્થકરના કાળમાં વિનીતા નગરીમાં સુમિત્ર રાજાની યમતિ રાણની કૂક્ષીથી સગર નામે બીજા ચક્રવત થયા. તેઓ પોતાના સુપુત્ર તેમજ બહોળા કુટુંબ પરિવાર સાથે તીર્થયાત્રા કરતા, અષ્ટાપદ પર્વત પાસે આવ્યા, જ્યાં ગિરિરાજના ભવ્ય જિનમંદિરે જોઈ, અતિર્ષિત થયા. સગર ચક્રવતીને સાઠ હજાર પુત્રો હતા. એકદા પરિભ્રમણ કરતાં કરતાં તેઓ સર્વ અષ્ટાપદ પર્વત પાસે જઈ પહોંચ્યા. પર્વત પર ચઢી યાત્રા કરી નીચે ઉતરતાં તેઓને વિચાર ર્યો કે, પિતાના પૂર્વજોએ બંધાવેલા ભવ્ય જિનમંદિરની રક્ષા માટે અષ્ટાપદ પર્વત ફરતી જે ખાઈ ખાદવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ જાતનું નુકશાન ન થઈ શકે. તરતજ તેમણે આ વિચારને અમલમાં મૂક્યો ને દંડરત્નની સહાયથી ગંગા નદીના પ્રચંડ પ્રવાહને તે બાજુ વળે. સગર ચકવતીના પુત્રના આ કાર્યથી ભુવનપતિ નાગકુમારના ભુવનમાં વહેતા જળપ્રવાહે ખળભળાટ મચાવ્યે પરિણામે નાગકુમારના ઇંદ્ર (ભુવનેવે) ક્રોધાયમાન થઈ પિતાની દષ્ટિજ્વાળાથી ચકવતી સગરના સર્વે કુમારોને બાળી ભમ કર્યા. આ સમાચાર સાંભળી સગરને અતિ દુ:ખ ઉપર્યું. ઇંદ્ર મહારાજાએ બ્રાહ્મણના વેશે આવી, દૃષ્ટાંતદ્વારા તેમને શેક દૂર કર્યો. સગર રાજાએ પોતાના પોત્ર ભગીરથને ભુવનેંદ્રને પ્રસન્ન કરવા ગંગાતટે જઈ ઉગ્ર તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી. તેમણે દીર્ઘકાલીન તપશ્ચર્યાથી ભુવનેંદ્રને પ્રસન્ન કરી; ગંગાજીના પ્રચંડ પ્રવાહને સમુદ્ર સાથે મેળવી દઈ સંકટનું નિવારણ કર્યું. તેમજ પિતા અને કાકા વગેરેને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું. ત્યારથી ગંગા ભાગીરથીના નામથી પ્રસિદ્ધિને પામી. બાદ સગર ચક્રવતીએ ચારિત્ર અંગીકાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગમન કર્યું. (૩) શ્રી સંભવનાથ નવમા આનત દેવકથી, ફાગણ સુદ આઠમના દિવસે સ્થવીશ્રાવસ્તી નગરીના જિતારી રાજાની સેના રાણીની કુક્ષીએ અવતર્યા હતા. માગશર સુદ ચૌદસના દિવસે તેમને જન્મ થયે. ચારસે ધનુષ્યનું દેહમાન હતું. અશ્વ ચિઢથી વિભૂષિત, દિવ્ય દેડકાંતિ તેમજ ઉચ્ચ કોટીનું જ્ઞાન સંયુક્ત જીવન, જૈનધર્મના પ્રભાવનાથે સાર્થકતામય બન્યું હતું. યુવાવસ્થાએ તેમનું પાણિગ્રહણ થયું. ન્યાયયુક્ત, દીર્ઘકાલીન રાજ્ય ભોગવી માગસર સુદ પૂનમના દિવસે એક હજાર ભાવિકો સાથે ચારિત્ર અંગીકાર કર્યું. બાદ તપ આદિ ક્રિયા દ્વારા ઘાતી કર્મને ક્ષય કરી કાર્તિક વદ ૫ ના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. ચારુ આદિ બે લાખ મુનિશ્યામા આદિ ત્રણ લાખ છત્રીસ હજાર સાધ્વીઓ; બે લાખ ૯૩ હજાર શ્રાવક; છ લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓ આદિ સંપ્રદાયની વૃદ્ધિ કરતા, ચૈત્ર સુદ ૫ ના દિવસે સાઠ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી સંભવનાથ પ્રભુ મેલે પધાર્યા. તેમનું શાસન દસ લાખ ક્રોડ સાગરોપમ સુધી પ્રવર્તમાન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૩૩] (૪) શ્રી અભિનંદન તીર્થકર જયંત વિમાનથી વૈશાખ સુદ ૪ ના દિવસે ચ્યવીને શ્રી અભિનંદન પરમાત્માને જીવ અધ્યા નગરીના સંવર રાજાની સિદ્ધાર્થી રાણીની રત્નકૂલીમાં અવતીર્ણ થયા. માહ સુદ ૨ ના દિવસે ભગવાનને જન્મ થયો. ૩૫૦ ધનુષ પ્રમાણ શરીર, પીતવર્ણ અને વાનરના લંછનયુક્ત પરમાત્માએ યુવાવસ્થામાં પાણિગ્રહણ કર્યા બાદ સમગ્ર રાજ્ય ભેગવી; માહ સુદ ૧૨ ના દિવસે એક હજાર પુરુષે હાથે ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુને પોષ વદ ૧૪ના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વજાનાભાદિક ૩૦૦૦૦૦ મુનિ, અજિતાદિ ૬૩૦૦૦૦ સાધ્વીઓ, ૨૮૮૦૦૦ શ્રાવક અને પ૨૭૦૦૦ શ્રાવિકાઓનો સંપ્રદાય હતો. પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને વૈશાખ શુદ ૮ ના દિને સમેતશિખર ઉપર પરમાત્મા મેલે પધાર્યા. તેઓનું શાસન નવ લાખ કોડ સાગરોપમ સુધી પ્રવર્તમાન રહ્યું હતું. (૫) શ્રી સુમતિનાથ તીર્થકર શ્રાવણ સુદ ૨ ના દિવસે આવી સુમતિનાથ તીર્થકરનો જીવ અયોધ્યા નગરીના મેઘરથ રાજાની રાણી મંગલાદેવીની કુક્ષીમાં અવતરિત થયે. વૈશાખ સુદ ૮ ના દિવસે તેમને જન્મ થયે. તેમને ત્રણ ધનુષ્ય પ્રમાણ દેહ હતે. સુવર્ણ વર્ણ અને કૌંચ પક્ષીનું ચિન્હ હતું. પાણિગ્રહણાદિ સંસ્કારે પછી સંપૂર્ણ રાજ્યપદને ભોગવી વૈશાખ સુદ ૯ના દિવસે પ્રભુશ્રીએ એક હજાર પુરુષે સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ચૈત્ર વદ ૧૧ ના દિવસે પ્રભુને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ચરમાદિ ૩૨૦૦૦૦ મુનિઓ, કાશ્યપ આદિ પ૩૦૦૦૦ સાધ્વીઓ, ૨૮૧૦૦૦ શ્રાવકો; ૫૧૬૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય પ્રવર્તમાન રહ્યું. ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને, ચિત્ર શુદ નવમીના પવિત્ર દિને શ્રી સમેતશિખરજી ઉપર પ્રભુ મોક્ષે પધાર્યા. એમનું શાસન ૯૦ હજાર ક્રોડ સાગરોપમ કાળ સુધી પ્રવર્તમાન રહ્યું. (૬) શ્રી પદ્મપ્રભુ તીર્થકર માઘ વદ ૬ ના દિવસે નવમા ગ્રેવેયક વિમાનથી વી પરમાત્માનો જીવ કૌસંબી નગરીના રાજા શ્રીધરની પટ્ટરાણું સુષમાની રત્નકૂક્ષીમાં અવતીર્ણ થયે. પ્રભુજીનો કારતક વદ ૧૨ ના દિને જન્મ થયો. ૨૫૦ ધનુષ્ય પ્રમાણ, રક્તવર્ણ, પદ્મકમલના ચિન્હવાળું સુંદર શરીર હતું. પાણિગ્રહણ સંસ્કાર બાદ રાજ્યસંપદાને સંપૂર્ણ ભંગ કરીને, પ્રભુજીએ કારતક વદ ૧૩ ના દિને એક હજાર ભવ્યાત્માઓ સાથે દીક્ષા અંગીકાર કરી અને વૈશાખ સુદ ૧૫ ના દિવસે પ્રભુજીને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ ૩૩૦૦૦૦ પ્રદ્યોતનાદિ મુનિઓ, ૪૨૦૦૦૦ રતિ આદિક સાધ્વીઓ, ૨૭૬૦૦૦ શ્રાવકે, ૫૦૫૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય થયા હતા. ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, માગસર વદ ૧૧ ના દિવસે સમેતશિખરજી ઉપર પ્રભુ મેક્ષે પધાર્યા. પ્રભુનું શાસન નવ હજાર કોડ સાગરોપમ સુધી વર્તતું રહ્યું હતું. X (૭) શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીના દિવસે મધ્યરૈવેયક વિમાનથી ચ્યવી શ્રી સુપાર્શ્વનાથ તીર્થકરને જીવ વણારસી નગરીના પ્રતિષ્ઠિત રાજાની પૃથ્વી રાણીની રત્નકૂફીથી અવતીર્ણ થયા. જેઠ સુદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ [૩૪] વિશ્વતિ ૧૨ ના દિવસે પ્રભુને જન્મ થયે. પ્રભુના શરીરનું દેહમાન બસે ધનુષ પ્રમાણ હતું. સ્વસ્તિકના લંછનથી વિભૂષિત હતું. પાણિગ્રહણદિ સંસ્કાર થયા બાદ રાજ્યલક્ષ્મીને સંપૂર્ણ ભેગા કરી, જેઠ સુદ ૧૩ ના દિવસે એક હજાર ભવ્યાત્માઓ સાથે પ્રભુજીએ ચારિત્ર અંગીકાર કર્યું. ફાગણ વદિ છઠ્ઠના દિવસે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૩૦૦૦૦૦ વિદર્માદિ મુનિવરે, શીમાદિ ૪૩૦૦૦૦ સાધ્વીઓ, ૨૫૭૦૦૦ શ્રાવક, ૫૦૭૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય હતે. વીસ લાખ પૂર્વનું સર્વોયુષ્ય પૂર્ણ કરીને, ફાગુન વદ ૭ના દિવસે સમેતશિખરજી ઉપર પ્રભુજીએ મેક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી. શ્રી સુપાર્શ્વનાથ ભગવંતનું શાસન નવસે ક્રોડ સાગરોપમ સુધી ચાલુ રહ્યું હતું. (૮) શ્રી ચંદ્રપ્રભ તીર્થકર શ્રી ચંદ્રપ્રભ તીર્થકર ચૈત્ર વદ ૫ના દિવસે વિજયંત:વિમાનથી ચ્યવી ચંદ્રપુરી નગરીના મહસેન રાજાની લક્ષ્મણે રાણીની રત્નકૂક્ષીમાં અવતરિત થયા. પરમાત્માનો જન્મ પોષ વદ ૧૨ ના દિવસે થયો હતો. દોઢસો ધનુષ્ય પ્રમાણ દેહમાન, વેતવર્ણ, ચંદ્ર લંછનયુક્ત પ્રભુનું શરીર હતું. પાણિગ્રહણદિક સંસ્કાર થયા પછી, રાજ્યસંપદાને સંપૂર્ણ ભેગ કરી, પિષ વદ ૧૩ ના દિવસે એક હજાર પુરુષ સાથે પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. ફાગુન વદ સપ્તમીના દિવસે પ્રભુજીને કેવયજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૫૦૦૦૦ દત્તાદિક મુનિઓ, ૩૮૦૦૦૦ સુમનાદિક સાધ્વીઓ, ૨૫૦૦૦૦ શ્રાવકે, ૪૧૦૦૦૦ શ્રાવિકાઓ, આટલે પ્રભુજીના શાસનપંથીઓને સંપ્રદાય પ્રવર્તમાન્ રહ્યો હતો. દસ લાખ પૂર્વનું સયુષ્ય પૂરું કરીને, ભાદ્રપદ વદ સાતમીના દિવસે સમેતશિખરજી પર પ્રભુ મોક્ષગામી થયા. ૯૦ કરોડ સાગરપમ સુધી તેમનું શાસન ચાલતું રહ્યું હતું. આ કાળ સુધી ભરતક્ષેત્રમાં પ્રાયઃ સર્વત્ર જેનધર્મ એક રાષ્ટ્રીય ધર્મ તરીકે અતિશય પ્રભાવપૂર્ણ ચાલતે રહ્યો હતો. (૯) શ્રી સુવિધિનાથ તીર્થકર શ્રી સુવિધિનાથ તીર્થકર પ્રભુ વૈજયંત વિમાનથી એવી, કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામારાણીની રત્નકલીમાં ફાલ્ગન વદ નવમીના દિવસે અવતરિત થયા. માગસર વદ પાંચમના દિવસે પ્રભુને જન્મ થયો. પ્રભુનું શરીર ૧૦૦ ધનુષ્ય પ્રમાણ, વેતવર્ણ અને મગરના લંછનયુક્ત હતું. પાણિગ્રહણદિક પવિત્ર સંસ્કાર થયા તે પછી સંપૂર્ણ રાજ્યગ કરી, એક હજાર ભવ્યાત્માઓ સાથે પ્રભુજીએ મૃગશર વદ છદ્રના દિવસે ચારિત્ર અંગીકાર કર્યું. કાર્તિક સુદ ૩ના પવિત્ર દિવસે પ્રભુને કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું.૨૦૦૦૦૦ વરાહાદિ મુનિવરે, ૨૨૦૦૦૦ વારૂણા આદિ સાધ્વીઓ, ૨૨૯૦૦૦ શ્રાવક, ૪૭૨૦૦૦ શ્રાવિકાઓ, આટલા ભવ્યાત્માઓને પ્રભુજીના શાસનને સંપ્રદાય ચાલતે રહ્યો. બે લાખ પૂર્વ સવાયુષ્ય પૂર્ણ કરી, ભાદ્રપદ સુદ નવમીના પવિત્ર દિવસે પ્રભુજી શ્રી સમેતશિખર પર મલે પધાર્યા. નવ કરોડ સાગરોપમ સુધી પ્રભુજીનું શાસન પ્રવર્તમાન રહ્યું હતું. (૧૦) શ્રી શીતલનાથ તીર્થકર પ્રભુ શ્રી શીતલનાથજી પ્રાણત દેવલેકમાંથી ચવી, વૈશાખ વદ છઠ્ઠના દિવસે, ભીલપુર નગરના રાજા દ્રઢરથની રાણી નંદાની કુશીમાં અવતીર્ણ થયા. કમશ: માઘ વદિ બારસના દિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ [૩૫] વિભુ વર્ધમાન પરમાત્માનો જન્મ થયો. ભગવાનનું શરીર ૯૦ ધનુષ્ય પ્રમાણ, સુવર્ણ કાંતિયુક્ત, શ્રી વત્સના ચિહ્નથી વિભૂષિત હતું. પાણિગ્રહણદિક સંસ્કાર થયા. ત્યારબાદ સંપૂર્ણ રાજ્યને ભેગા કરી, પ્રભુજીએ એક હજાર પુરુષની સાથે માઘ વદ બારસના દિવસે ચારિત્ર અંગીકાર કર્યું. “ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરતાં કરતાં પિષ વદ ૧૪ ના પવિત્ર દિવસે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૧૦૦૦૦૦ આનંદાદિ મુનિવરે, ૧૦૦૦૦૬ સાધ્વીઓ, ૨૮૦૦૦ શ્રાવકો, ૪૫૮૦૦૦ શ્રાવિકાઓ પ્રભુજીના સંપ્રદાયમાં સંલગ્ન થયાથી પ્રભુજીનું શાસન ખૂબ જ પ્રભાવિત્પાદક બન્યું. બધું મળીને એક લાખ પૂવનું સવયુિષ્ય પૂર્ણ કરીને વૈશાખ વદ બીજના દિવસે પ્રભુ સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા. એક સાગરોપમના અંતરમાં જ આપના શાસનમાં પણ વિચ્છેદ થયે હતે. પરમાત્માના શાસનાંતરમાં એક યુગલ મનુષ્યથી “હરિવંશ'' કુલની ઉત્પત્તિ થઈ. આ વંશની ઉત્પત્તિ સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓ-અમારું “શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અને મંત્રવિધાન સંગ્રહ” જેમાં હરિવંશની ઉત્પત્તિને લગતે સંપૂર્ણ ઈતિહાસ તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું મનહર અને આનંદકારક જીવનચરિત્ર સચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. જે વસ્તુ કદી બનવા ન સંભવે છતાં કાળ પ્રમાણે બને તેને જેને શાસન “અચ્છેરું” એટલે કે આશ્ચર્યકારક ઘટના માને છે. અવસર્પિણી કાળમાં દશ અચ્છેરા થયા છે, તેમાં “હરિવંશ”ની ઉત્પત્તિ પણ એક અચ્છેરા તરીકે વર્ણવાઈ છે. (૧૧) શ્રી શ્રેયાંસનાથ તીર્થકર પ્રભુ શ્રી શ્રેયાંસનાથ તીર્થકર શુક્ર દેવલેથી ચવીને, જેઠ વદ ૬ ના દિવસે સિંહપુરી નગરીના વિષ્ણુ રાજાની વિશુ રાણીની રત્નકૃષીમાં અવતીર્ણ થયા. ફાગુન વદ ૧૨ ના દિવસે ક્રમશ: પ્રભુજીએ જન્મ ધારણ કર્યો. પ્રભુનું શરીર ૮૦ ધનુષ પ્રમાણ, સુવર્ણ સદશ કાંતિયુક્ત, ગેંડાના ચિહ્નથી વિભિત હતું. પાણિગ્રહણ આદિ સંસકાર થયા. ત્યાર પછી સંપૂર્ણ રાજ્યને ભેગ ભેળવીને પ્રભુ શ્રેયાંસનાથજીએ ફાલ્ગન વદ ૧૩ ના દિવસે એક હજાર ભવ્યાત્માઓ સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તપ:પ્રભાવથી પ્રભુને માઘ વદ ૦)) ના પવિત્ર દિને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૮૪૦૦૦ કછપાદિ સાધુઓ, ૧૦૩૦૦૦ ધારણિ આદિ સાધ્વીઓ, ૨૭૯૦૦૦ શ્રાવક, ૪૪૮૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય પ્રવર્તમાન રહ્યો. ૮૪૦૦૦ પૂર્વ વર્ષનું સયુષ્ય પૂર્ણ કરીને, શ્રાવણ વદ ૩ ના દિને પ્રભુશ્રી શ્રી સમેતશિખર તીર્થ ઉપર નિર્વાણ પામ્યા. આપનું શાસન ચોપન સાગરોપમ પર્યત ચાલુ રહ્યું હતું. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના શાસનકાળમાં ત્રિપૃષ્ઠ નામને પહેલો વાસુદેવ, અચલ બલદેવ અને અલ્પગ્રીવ નામના પ્રતિવાસુદેવ થયા હતા. (૧૨) શ્રી વાસુપૂજ્ય તીર્થકર શ્રી વાસુપૂજ્ય તીર્થકર ભગવાન પ્રાણત દેવલોકથી ચવીને, જેઠ સુદ નવમીના દિને ચંપાપુરી નગરીમાં વસુપૂજ્ય રાજાની જયારાણની રત્નકૂલીમાં અવતીર્ણ થયા. ક્રમશ: ફાગુન વદ ૧૪ના દિવસે આપને જન્મ થયો. આપનું શરીર ૭૦ ધનુષ પ્રમાણ તેમજ રક્તવર્ણ, મહિષ(પાડા)ના ચિન્હયુક્ત સુંદર હતું. પાણિગ્રહણ કર્યા પછી ફાગુન વદ ૦)) ના દિને ૬૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩૬] વિશ્વાતિ પુરુષ સાથે પરમાત્માએ ચારિત્ર અંગીકાર કર્યું. અને ઉત્કૃષ્ટ તપશ્ચરણ કરીને માઘ સુદ બીજના પવિત્ર દિવસે પ્રભુજીએ કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૭૨૦૦૦ સૂક્ષ્માદિ મુનિએ, ૧૦૦૦૦૦ ધારણ આદિ સાધ્વીઓ, ૨૧૫૦૦૦ શ્રાવક, ૪૩૬૦૦૦ શ્રાવિકાઓ હતી. પ્રભુજીના પરિવારમાં બહેતર લાખ વરસનું સયુષ્ય પૂર્ણ કરીને આષાઢ સુદ ૧૪ ના રોજ ચંપાનગરીમાં પ્રભુજી નિર્વાણ પામ્યા. ત્રીસ સાગરોપમ કાળપર્યત પરમાત્માનું શાસન જયવંતું રહ્યું હતું. આપના શાસનકાળમાં દ્વિપૃષ્ઠ નામના વાસુદેવ, વિજય બલદેવ અને તારક નામના પ્રતિવાસુદેવ થયા હતા. (૧૩) શ્રી વિમલનાથ તીર્થકર શ્રી વિમલનાથ પ્રભુજી સહચાર દેવલોકથી ચવીને વૈશાખ સુદ ૨ ના દિવસે કંપિલપુરના રાજા કૃતવર્માની સ્યામારાણની રત્નકૂલમાં અવતરિત થયા. આપનો જન્મ કમશ: માઘ શુદ ૩ ના દિવસે થયે. આપશ્રીનું શરીર ૬૦ ધનુષ પ્રમાણે સુવર્ણ કાંતિયુક્ત, વરાહના ચિન્હથી શેજિત હતું. પાણિગ્રહણ સંસ્કાર પછી રાજ્યને ભેગ ભેળવીને, માઘ સુદ ૪ ના રેજ એક હજાર ભવ્ય પુરુષો સાથે પ્રભુજીએ ચારિત્ર અંગીકાર કર્યું. ઉત્કૃષ્ટ તપ તપી, પિષ સુદ ૬ના દિવસે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૬૮૦૦૦ મંદરાદિક મુનિવરો, ૧૦૦૮૦૦ ધરાદિક આર્થિકાઓ, ૨૦૮૦૦૦ શ્રાવકો, ૪૩૪૦૦૦ શ્રાવિકાઓ આપશ્રીના સંપ્રદાયમાં હતા. સાઠ લાખ વરસનું સયુષ્ય પૂર્ણ કરી, અષાઢ વદ સાતમીના દિને શ્રી સમેતશિખર પર્વત ઉપર આપશ્રી નિર્વાણ પામ્યા. નવ સાગરોપમ પ્રમાણુ કાળ પર્યત આપનું શાસન ચાલ્યું હતું. આપના શાસનકાળમાં ત્રીજા સ્વયંભૂ વાસુદેવ, ભદ્ર બલદેવ તેમજ મેરક નામે પ્રતિવાસુદેવ થયા હતા. (૧૪) અનંતનાથ તીર્થકર શ્રી અનંતનાથ તીર્થકર ભગવાન પ્રાણત દેવલથી વીને, શ્રાવણ વદ સપ્તમીના દિને અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા નામની રાણીની રત્નકૂક્ષીમાં અવતીર્ણ થયા. વૈશાખ વદ ૧૩ ના દિવસે પ્રભુનો ક્રમશ: જન્મ થયો. પ્રભુનું દેહપ્રમાણ ૫૦ ધનુષ, પીતવર્ણ, સિંચાણ(સ્પેન પક્ષી)નું ચિન્હ સુશોભિત હતું. પાણિગ્રહણ વિધિને સંસ્કાર થયા પછી સંપૂર્ણ રાજ્યને ઉપગ લઈ, વૈશાખ વદ ૧૪ ના દિવસે એક હજાર પુરુષની સાથે પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. ઉત્કૃષ્ટ તપ કરીને પ્રભુજીએ વૈશાખ વદ ૧૪ ના દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૬૬૦૦૦ યશ આદિ મુનિવર, ૮૨૦૦૦ પદ્માદિક આયિંકાઓ, ૨૦૬૦૦૦ શ્રાવકે, ૪૧૪૦૦૦ શ્રાવિકાઓ-આટલે પરમાત્માને સંપ્રદાય હતો. ત્રીસ લાખ વરસનું સવોયુ કરી, ચૈત્ર સુદ ૫ મીના દિવસે શ્રી સમેતશિખર પર્વત ઉપર પ્રભુજી નિર્વાણ પામ્યા. તેમને શાસનકાળ ચાર સાગરોપમ પ્રમાણ ચાલ્યો હતે. આપના શાસનમાં પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવ, સુપ્રભ બલદેવ અને મધુ નામના પ્રતિવાસુદેવ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૩૭] (૧૫) શ્રી ધર્મનાથ તીર્થકર શ્રી ધર્મનાથ તીર્થકર ભગવાન વૈજયંત વૈમાનથી વીને, વૈશાખ સુદ 9 ના દિવસે રત્નપુરી નગરીના ભાનુરાજાની સુવ્રતારાણીની રત્નકૂલમાં અવતીર્ણ થયા. ક્રમશ: માઘ શુદ ૩ના દિવસે પ્રભુને જન્મ થયે. તેમનું ૪૫ ધનુષ્ય, દેહ પ્રમાણ, પીતવર્ણ, વજલંછન યુક્ત, હતું. પાણિગ્રડણ સંસ્કાર પછી રાજ્યસેગ ભેળવીને માઘ સુદ તેરસના દિને એક હજાર પુરુષ સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. ઉત્કૃષ્ટ તપ તપીને પૌષ સુદ ૧૫ ના પવિત્ર દિને ભગવાને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૬૪૦૦૦ અરિષ્ટાદિ મુનિવરો, ૬૨૪૦૦ શિવદિક આર્થિકાઓ, ૨૦૪૦૦૦ શ્રાવકો, ૪૧૩૦૦૦ શ્રાવિકાઓ થઈ. પ્રભુએ ૧૦ લાખ વરસનું સયુષ્ય પૂર્ણ કરીને, સમેતશિખર તીર્થ ઉપર જેઠ સુદ પાંચમના દિને મોક્ષપદ પ્રાપ્ત કર્યું. પ્રભુના શાસનકાળના સમયે જ પુરુષસિંહ નામના પાંચમાં વાસુદેવ, સુદર્શન બલદેવ, નિકુંભ નામના પ્રતિવાસુદેવ થયા હતા. વાસુદેવાદિક બધા રાજાઓ અરિહંતે પાસક જેનધમી હતા. આપના શાસનાંતરમાં મઘવા અને સનકુમાર નામના ચક્રવર્તિ જેન રાજાઓ થયા હતા. નવમા તીર્થકર ભગવાન શ્રી સુવિધિનાથના કાળથી લઈને અહીં સુધી વચમાં વચમાં શાસનવિચ્છેદ થયા કરતું હતું, જેને લીધે ભગવંત શ્રી ઋષભદેવના સમયથી પ્રચલિત થયેલા આર્યવેદને નષ્ટભ્રષ્ટ કરી. ઋગ, યુજુર, સામ, અને અથર્વણ નામના નવા વેદ બનાવી વૈદિક સંપ્રદાયે પોતાને મનફાવતે ફેરફાર કર્યો હતે. (૧૬) શ્રી શાંતિનાથ તીર્થકર શ્રી શાંતિનાથ તીર્થકરના બાર ભાવો સુવિખ્યાત છે. ૧. શ્રીણરાજા, ૨. યુગલિક, ૩. સૌધર્મ દેવલોકમાં દેવ, ૪. વૈતાઢ્ય પર્વત પર અમિતતેજ રાજા, ૫. પ્રાણુત દેવલોકમાં દેવ, ૬. મહાવિદેહ ક્ષેત્રમાં અપરાજિત નામના બળદેવ, ૭. અચુત ક૫માં દેવ, ૮. વાયુધ ચક્રવતી, ૯. રૈવેયકમાં દેવ, ૧૦. મેઘરથ રાજા, ૧૧. સવાર્થસિદ્ધમાં દેવ, ૧૨. શ્રી શાંતિનાથ તીર્થંકર. પૂર્વના ભવ પૈકી શ્રી મેઘરથ રાજાના ભાવમાં પરમાત્માના જીવે અહિંસાનું જે આચરણ કર્યું તે સૌ કોઈને આદર્શરૂપ અને અનુકરણીય હોઈ અહીં તેને સંક્ષેપમાં ઉલ્લેખ કરે આવશ્યક છે વાયુદ્ધ ચક્રવતને જીવ રૈવેયકમાંથી ઍવીને જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની પુષ્કલાવતી નામની વિજયની પુંડરીકિણી નગરીના ઘરથ રાજાની પ્રિયમતી રાણીની કુક્ષીએ અવતર્યો. રાણીને મેઘનું સ્વમ આવેલ તદનુસારે જન્મસમયે તેમનું “મેઘરથ” એવું સાર્થક નામ પાડવામાં આવ્યું. યુવાવસ્થામાં પાણિગ્રહણ કર્યા બાદ પિતાશ્રી ઘનરથે પ્રત્રજ્યા સ્વીકારતાં મેઘરથ રાજવી બન્યા. તેમના રાજ્ય દરમિયાન પ્રાણી માત્રને સુખશાંતિ હતાં તેમજ સર્વ કઈ “અભય”નો અનુભવ કરતાં હતાં. એક દિવસે તેઓ પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને રહ્યા હતા તેવામાં કંપ, દીનમુખવાળે. ચપળ નેત્રવાળો અને અત્યંત ભય પામેલે એક પારે તેમના ખેાળામાં આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ [૩૮] વિશ્વતિ લપાઈ ગયે અને મનુષ્ય ભાષામાં રાજવી પાસે અભયદાન માગવા લાગે. તેવામાં તે એક યેન (બાજ) પક્ષી ત્યાં ધસી આવ્યું અને રાજાને ઉદ્દેશીને બે કે-હે રાજન! મારા ભક્ષ્યને મૂકી ઘો. રાજવીએ કહ્યું કે આ પારે મારા શરણે આવેલું છે તેથી તે હું તને સેંપીશ નહીં. વળી તારા પ્રાણનું ધારણું તે બીજા ભેજનથી પણ થઈ શકશે, પણ જીવહિંસા કરીને કાયાનું પોષણ કરવું તે તે નરકગતિને સામા ચાલીને બેલાવવા જેવું કાર્ય છે. શ્યને જવાબ આપે કે–હે રાજન ! હું સુધાથી પીડા પામેલ છું. તમે પારેવાની પીડાનું મારા પાસે વર્ણન કરે છે પણ મારી ક્ષધા-પીડા દૂર કરવા માટે કેમ કંઈ કરતા નથી? હું પક્ષીઓનું માંસ ખાનારો છું. બીજું ભેજન મને ફાવતું નથી તેમ ભાવતું પણ નથી માટે મને મારો લક્ષ્ય આ પારેવે સુપ્રત કરે, જેથી સુધાથી પીડાતે મારે આત્મા તૃપ્ત થાય. મેઘરથ રાજવીએ કહ્યું કે હે યેન ! તું આકુળવ્યાકુળ ન થા. જે તારે માંસનું જ ભક્ષણ કરવું હોય તે હું તને પારેવાને બદલામાં મારા શરીરમાંથી માંસ આપું, પણ મારા શરણે આવેલા પારેવાને તે હું તને નહીં જ સોંપું. સ્પેન પક્ષીએ તે બાબતમાં સંમતિ આપી. તરત જ ત્રાજવા-તેલાં મગાવવામાં આવ્યા. એક છાબડામાં પારેવાને મૂકીને બીજા છાબડામાં રાજા પિતાના શરીરનું માંસ કાપી–કાપીને મૂકવા લાગ્યા. પરંતુ જેમ જેમ રાજવી પિતાના દેહના કટકા કરી કરીને ત્રાજવામાં મૂકવા લાગ્યો તેમ તેમ પારેવાવાળું છાબડું વધારે વજનવાળું બનતું ગયું. રાજપુરુષ વિચારમાં પડી ગયા, પણ રાજાને અટકાવવાની કોઈની હિંમત ન ચાલી. છેવટે દયાના સમુદ્ર મેઘરથ રાજવી પોતે જ છાબડામાં બેસી ગયા. રાજવીની આવી અપ્રતિમ દયા જઈ તરત જ ત્યાં પુષ્પવૃષ્ટિ થઈ. પરીક્ષા નિમિત્તે આવેલા દેવે “જય જય”ને ઉચ્ચાર કરી મેઘરથ રાજવીની અતિ પ્રશંસા કરી. રાજવીનું કપાયેલું શરીર સજજ કરી તેમને પ્રણામ કરી દેવ બોલ્યો કે–પુરુષને વિષે તમે જ એક પુરુષ છે. ઈશાનંદ્ર તમારા સત્ત્વની નિરંતર પ્રશંસા કરતા હતા તે નહીં સહન થવાથી મેં આપની પરીક્ષા કરી, પણ તેમાં મારો પરાજય થયો છે અને દયાના સાગર સરખા આપનો વિજય થયો છે. હે રાજન! મારે આ અપરાધ આપ ક્ષમા કરે. પ્રાત:કાળે પૌષધ પારી, પિતાના મેધસેન નામના પુત્રને રાજયાસન પર બેસારી ચાર હજાર રાજાઓ, સાત પુત્ર વિગેરેની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. વીશ સ્થાનકના આરાધનવડે મેઘરથ મુનિએ તીર્થંકરનામશેત્ર ઉપાર્જન કર્યું. પ્રાંત અંબરતિલક પર્વત પર અનશન કરી, કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. શ્રી શાંતિનાથ તીર્થંકરદેવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને, ભાદ્રપદ વદ સપ્તમીના દિને હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને તેમની અચિરા રાણીની રત્નક્ષીમાં અવતીર્ણ થયા. કમશ: જેઠ વદ ૧૩ ના દિવસે પ્રભુને જન્મ થયે. ભગવાનનું દેહમાન ૪૦ ધનુષ્ય, સુવર્ણ કાંતિમય, શરીર પર મૃગચિન્હ શેભિત હતું. પાણિગ્રહણ વગેરે વિધિએ બાદ પ્રભુએ રાજપદ અને ચકવી પણું બંને સાથે ભેળવીને, જેઠ વદ ૧૪ ના દિવસે એક હજાર ભવ્યાત્માઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. આત્મચિંતવનના અમેઘ શસ્ત્રબળે અઘાતિયા કર્મને નાશ કરી, પિષ સુદ ૯ મીના દિને કૈવલ્યજ્ઞાન : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૩૯] ૬૨૦૦૦ ચકયુદ્ધાદિ મુનિઓ, ૬૧૬૦૦ આર્થિકાઓ, ૧૯૦૦૦૦ શ્રાવકો, ૩૯૩૦૦૦ શ્રાવિકાઓ આટલે સમુદાય સહિત ધર્મપ્રવર્તનને સંપ્રદાય ચાલતો હતો. એક લાખ વરસનું સવયુષ્ય પૂર્ણ કરી, ભગવાને જેઠ વદ ૧૩ ના દિવસે શ્રી સમેતશિખરજી પર નિવણ પદ પ્રાપ્ત કર્યું. આપનું શાસન અર્ધા પાપમ સુધી અવિચ્છિન્નતયા ચાલતું રહ્યું, જેના પ્રભાવે આપના સમયે મિથ્યાત્વી તથા પાખંડી લેકોનું જોર બહુ ઓછું થઈ ગયું હતું. (૧૭) શ્રી કુંથુનાથ તીર્થકર શ્રી કુંથુનાથ તીર્થકર સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવકથી ચવીને શ્રાવણ વદ ૯મીના દિવસે હસ્તિનાપુરના રાજા શૂરરાજાની શ્રીદેવી રાણીની રત્નકૂફીમાં અવતીર્ણ થયા. વૈશાખ વદ ૧૪ ના દિવસે પ્રભુએ જન્મ લીધે. પ્રભુનું દેહમાન ૩૫ ધનુષ્ય જેટલું, પીતવર્ણ, બકરાના ચિન્હથી સુશોભિતે સુંદર શરીર હતું. પાણિગ્રહણ વિધિ બાદ રાજપદ અને ચકવતી પદ બંનેને વૈભવ ભોગવીને, વિશાખ વદ પાંચમના દિને એક હજાર પુરુષો સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. તપાદિક ભાવનાઓથી નિર્મળ બનીને ચૈત્ર સુદ ૩ ના દિવસે ભગવાને કેવલ્યજ્ઞાન પ્રશ્ન કર્યું. ૬૦૦૦૦ સ્વયંભૂ મુનિઓ, ૬૦૬૦૦૦ દામની આદિ આર્થિકાઓ, ૧૭૯૦૦૦૦ શ્રાવકે, ૩૧૧૦૦૦ શ્રાવિકાઓને બહોળો સંપ્રદાય ચાલુ રહ્યો. ૫૦૦૦ વરસનું સર્વાયુષ્ય ભગવીને વૈશાખ વદ ૧ ના દિને શ્રી સમેતશિખર ઉપર આપ નિર્વાણ પામ્યા. ૧/૪ પલ્યોપમ કાળ પર્યત આ૫નું શાસન અવિચ્છિન્નપણે ચાલતું રહ્યું હતું. આપે તીર્થકર તેમજ ચક્રવતી બંને પદને ઉપભેગ કર્યો હતે. (૧૮) શ્રી અરનાથ તીર્થંકર ભગવાન શ્રી અરનાથ તીર્થકર નવમા ગ્રેવેયક દેવકથી અવી, ફાલ્ગન સુદ ૨ ના દિવસે હસ્તિનાપુરના સુદર્શન રાજાની પટ્ટરાણી દેવીરાણીની રત્નકૂલીમાં અવતીર્ણ થયા. ક્રમશ: મૃગશર સુદ ૧૦ મીના દિને તેમનો જન્મ થયો. પ્રભુનું દેહમાન ૩૦ ધનુષ્ય પ્રમાણ હતું. શરીરની કાંતિ સુવર્ણવર્ણ હતી. નંદાવર્તન લંછનથી શરીર સુશોભિત હતું. પાણિગ્રહણના પવિત્ર સંસ્કાર થયા બાદ પ્રભુએ રાજપદ તેમજ ચક્રવતી રાજાનું પદ ગ્રહણ કરી, માગશર સુદ ૧૧ના દિને એક હજાર પુરુષોની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુને કારતક સુદ ૧૨ ના દિવસે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. ૫૦૦૦૦ કુંભાદિ મુનિઓ, ૬૫૦૦૦ રક્ષિતાદિ આચિંકાઓ, ૧૮૪૦૦૦ શ્રાવકે અને ૩૦૨૦૭૦ શ્રાવિકાઓનો પરિવાર હતે ૮૪૦૦૦ વર્ષનું સયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર પર માગશર સુદ ૧૦ મીના દિને પ્રભુજીએ નિવણ પદ પ્રાપ્ત કર્યું. એમનું શાસન એક હજાર કોડ વર્ષ સુધી ચાલતું રહ્યું હતું. પ્રભુ અરનાથજી પણ ઉપરના શ્રી કુંથુનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની જેમ જ તીર્થકર તેમ જ ચક્રવતી પદ એમ દ્વિ-પદવીધારક હતા. આપના શાસનાંતરમાં પુરુષપુંડરીક નામના છઠ્ઠા વાસુદેવ, આનંદ બલદેવ અને બલી નામના પ્રતિવાસુદેવ થયા. તેમજ આઠમાં અભૂમ નામના ચક્રવર્તિ રાજા થયા, જેની કથા જૈન શાસ્ત્રોમાં બહુ જ વિસ્તારથી લખેલી છે. સુભૂમ ચકવર્તિ બાદ એ જ કાળમાં દત્ત નામના સાતમા વાસુદેવ, નંદ નામના બલદેવ અને પ્રહાદ નામના પ્રતિવાસુદેવ થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૦] વિશ્વતિ (૧૯) શ્રી મલ્લિનાથ તીર્થકર શ્રી મલ્લિનાથ તીર્થકર ભગવાન જયંત નામના વૈમાનિક દેવલેથી એવીને, ફાલ્ગન સુદ ૪ ના દિવસે મિથિલાનગરીના કુંભારાજાની રાણી પ્રભાવતીની કુક્ષીમાં અવતીર્ણ થયા. ક્રમશ: માર્ગશીર્ષ સુદ ૧૧ ના દિને ભગવાનને કન્યારૂપે જન્મ થયે. પ્રભુનું દેહમાન ૨૫ ધનુષ્ય પ્રમાણુ, શરીર નીલવર્ણ અને કલશ ચિહ્નથી શેભાયમાન થયેલું હતું. કુમારાવસ્થામાં જ માર્ગશીર્ષ સુદ ૧૧ ના દિવસે ૩૦૦ સ્ત્રિની સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુને માર્ગશીર્ષ સુદ ૧૧ ના દિને જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૪૦૦૦૦ મુનિઓ, ૫૫૦૦૦ બિંદુમતિ આદિ આર્થિકાઓ, ૧૮૩૦૦૦ શ્રાવકે અને ૩૭૦૦૦૦ શ્રાવિકાઓના પ્રભુને શાસનસંપ્રદાયમાં સમ્મિલિત થયા હતા. ૫૫૦૦૦ વર્ષનું સવોયુષ્ય પૂર્ણ કરી, ફાગુન સુદ ૧૨ દિને પ્રભુ શ્રી સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા. આપનું શાસન ૫૪૦૦૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્નતાથી પ્રચલિત રહ્યું હતું. તીર્થકર હંમેશાં પુરુષરૂપે જન્મતા હોય છે, છતાં શ્રી મલ્લિનાથ સ્ત્રીરૂપે તીર્થકર થયા તે અપ્સરાભૂત ગણાય છે. ' (૨૦) શ્રી મુનિસુવ્રત તીર્થકર શ્રી મુનિસુવ્રત તીર્થકરે પ્રાણત દેવકથી ઓવી, શ્રાવણ સુદ ૧૫ ના દિવસે રાજગૃહી નગરમાં સુમિત્ર રાજાને ત્યાં પદ્માવતીની રત્નકૂલીમાં અવતાર લીધે અને કમથી જેઠ વદ ૮ના દિવસે તેમને જન્મ થયો. ૨૦ ધનુષ્યનું તેમનું દેહમાન હતું. શરીરને શ્યામ વર્ણ, કચ૭૫ લંછન હતું. લગ્ન થયા બાદ સર્વ રાજસમંદાને ભેગા કરી, ફાગણ સુદ ૧૫ ને દિવસે એક હજાર પુરુષ સાથે તેમણે દીક્ષા લીધી. પ્રભુને ફાગણ વદ ૧૨ ને દિવસે કેવળજ્ઞાન થયું. ૩૦૦૦૦ ઈંદ્રાદિક મુનિ, ૫૦૦૦૦ પુષ્પમતી આદિ આર્થિકાઓ, ૧૭૨૦૦૦ શ્રાવક, ૩૫૦૦૦૦ શ્રાવિકાઓ આટલાં પ્રભુને પરિવાર હતો. ૩૦૦૦૦ વર્ષનું સર્વોયુષ્ય ભેગવીને, જેઠ વદ ના દિને પ્રભુજી સમેતશિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા. ૬૦૦૦૦૦ વર્ષ સુધી આપનું શાસન જયવંત રીતે પ્રવર્તમાન રહ્યું હતું. પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં “અધાવધ” તીર્થની ઉત્પત્તિ થઈ, તેને લગતી હકીકત નીચે પ્રમાણે છે પરમાત્મા વિહાર કરતાં કરતાં ભૃગુકચ્છ (હાલનું ભરુચ) આવ્યા. પરમાત્માની દેશના સાંભળવા માટે જિતશત્રુ રાજવી અશ્વ પર ચડીને આવ્યું. કલેશને નષ્ટ કરનારી પરમાત્માની અમેઘ દેશના સાંભળીને રાજા તેમજ અશ્વ બંને રોમાંચિત થઈ ગયા. દેશનાને અંતે ગણધરભગવંતે પરમાત્માને પ્રશ્ન કર્યો કે–હે પ્રભુ! અત્યારે આ સમવસરણમાં કોણ પ્રતિબોધ પામ્યું છે? પરમાત્માએ જવાબ આપે કે-આજે જિતશત્રુ રાજાના અશ્વ સિવાય કોઈ પણ પ્રતિબંધ પામેલ નથી. આવી આશ્ચર્ય ઉપજાવે તેવી હકીકત સાંભળી જિતશત્રુ રાજાએ ભગવંતને પ્રશ્ન કર્યો કે–આ અશ્વ કોણ છે? અને તે કઈ રીતે ધર્મ પામ્યું? પરમાત્માએ જણાવ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન પદ્મિનીખંડ નગરમાં જૈન ધર્મમાં રત જિનધર્મ નામને શ્રાવક હતે. સાગરદત્ત નામને શ્રેષ્ઠી તેને ગાઢ મિત્ર હતું. ભદ્રિકપણને કારણે તે હંમેશા જિનધર્મની સાથે જિનચે તેમ જ ઉપાશ્રયમાં સાથે જ. એકદા તેણે મુનિરાજના મુખેથી સાંભળ્યું કે-“જે કઈ પ્રાણી અરિહંત પરમાત્માનું બિલ ભરાવે તે બીજા ભવમાં સંસારને નાશ કરનાર ધર્મ અવશ્ય પામે.” આ પ્રમાણે સાંભળીને તે સાગરદત્ત સુવર્ણની અત્ પ્રતિમા કરાવીને સ્થાપન કરી પરંતુ સમકિતને પ્રાપ્ત કર્યા વિના, સ્વભાવથી દાન કરવાના સ્વભાવવાળો અને દ્રપાર્જનમાં તૃષ્ણાવાળે તે મૃત્યુ પામીને આ તમારે અશ્વ થયો છે. હે રાજન! આ અશ્વને પ્રતિબોધ કરવાના આશયથી જ અમે અહીં ભૃગુકચછપુરે દીર્ધ વિહાર કરીને આવ્યા છીએ. પૂર્વજન્મમાં કરાવેલ જિનપ્રતિમાને કારણે તે પ્રતિબંધ પામે છે.” આ પ્રમાણે હકીકત સાંભળીને જિતશત્રુ રાજાએ તે અશ્વને સ્વતંત્ર કર્યો. અવે પણ ભક્તિભાવથી અનશન સ્વીકાર્યું. ત્યારથી જગતને વિષે અધાવધ તીર્થ પ્રસિદ્ધિને પામ્યું છે. શ્રી મુનિસુવ્રત ચરિત્રને અંગે અવશ્ય વાંચે અમારૂં શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર. (૨૧) શ્રી નમિનાથ તીર્થકર શ્રી નમિનાથ તીર્થકર અપરાજિત દેવલોકમાંથી ચવીને આસો સુદ ૧૫ ના દિવસે મિથિલાનગરીના વિજયરાજાની પ્રારાણની રત્નકૂક્ષીથી અવતીર્ણ થયા. શ્રાવણ વદ ૮ ના દિને ક્રમશ: પ્રભુનો જન્મ થયો. પ્રભુનું દેહમાન ૧૫ ધનુષ્યનું હતું. સ્પામ કમલના લંછનથી શોભિત સુવર્ણ વર્ણ યુક્ત શરીર હતું. પાણિગ્રહણદિ સંસ્કાર થયા પછી રાજપદને ભેગ કરી, આષાઢ વદ ૯ ના દિને એક હજાર પુરુષની સાથે પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. માગશર સુદ ના ૧૧ દિને પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૦૦૦૦ કુંભાદિક મુનિઓ, ૪૧૦૦૦ અનિલાદિ આર્થિકાઓ, ૧૭૦૦૦૦ શ્રાવકે અને ૩૪૮૦૦૦ શ્રાવિકાઓ પ્રભુના સંપ્રદાય-શાસનમાં હતા. ૧૦૦૦૦ વરસનું સયુષ્ય પૂર્ણ કરી વૈશાખ વદ ૧૦ દિને શ્રી સમેતશિખર ઉપર પ્રભુ નિર્વાણ પામ્યા. ૫૦૦૦૦૦ વર્ષ સુધી આપનું શાસન પ્રવર્તમાન રહ્યું હતું. આપના શાસનાંતર કાળમાં જય નામના ચક્રવર્તી રાજા થયા હતા. (૨૨) શ્રી નેમિનાથ તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુ અપરાજિત દેવકથી આવી, કાર્તિક વદ ૧૨ ના રોજ શૌરિપુરનગરના સમદ્રવિજય રાજાની શિવાદેવી રાણીની કુક્ષીમાં અવતીર્ણ થયા. ક્રમશ: શ્રાવણ સુદ પાંચમના દિવસે પ્રભુને જન્મ થયો. પ્રભુના શરીરનું માન દશ ધનુષ્ય પ્રમાણ હતું. શ્યામવર્ણ, શંખલંછનયુક્ત શરીર હતું. કુમારાવસ્થામાં જ પ્રભુએ શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે એક હજાર પુરુષ સાથે દીક્ષા અંગીકાર કરી. આ વદિ ૦))ને દિવસે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૮૦૦૦ વરદત્તાદિ મુનિઓ, ૪૦૦૦૦ ક્ષદિન્નાદિ આર્થિકાઓ, ૧૭૯૦૦૦ શ્રાવકે, ૩૩૯૦૦૦ શ્રાવિકાઓ પ્રભુના શાસન સંપ્રદાયમાં પ્રવતિત હતા. એક હજાર વરસનું સવોયુષ્ય પૂર્ણ કરી, આષાઢ સુદ ૮ ના દિને ગિરનાર પર્વત ઉપર પ્રભુએ મોક્ષપદ પ્રાપ્ત કર્યું. ૮૩૭૫૦ વર્ષ સુધી આપનું શાસન ચાલતું રહ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ જ્યોતિ આપના શાસનકાળમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, બલભદ્ર બલદેવ, જરાસંધ નામના નવમા પ્રતિવાસુદેવ થયા, જેમના વિસ્તૃત ચરિત્રનું વર્ણન ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આઠમાનવમા પર્વમાં આપવામાં આવેલ છે. આપના શાસનાંતરમાં ૧૨ મા બ્રહ્મદત્ત નામના ચક્રવતી થયા હતા. (૨૩) શ્રી પાર્શ્વનાથ તીર્થકર શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પ્રાણત દેવકથી વીને, ચૈત્ર વદ ૪ના રોજ વારાણસી(કાશી)નગરીના અશ્વસેનરોજાની વાયારાણીની રત્નકૂક્ષીમાં અવતીર્ણ થયા. ક્રમશ: પૌષ વદ ૧૦ ના દિવસે પ્રભુને જન્મ થયે. નવ હાથ પ્રમાણ દેહમાન, નીલવર્ણ, સર્પના લંછનયુક્ત શરીર હતું. પાણિગ્રહણ સંસ્કાર પછી પ્રભુએ પૌષ વદ ૧૧ ના રોજ ૩૦૦ પુરુષની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ચૈત્ર વદ ૪ ના દિવસે પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૬૦૦૦ આર્યદત્તાદિ મુનિઓ, ૩૮૦૦૦ પુષ્પચૂલાદિ સાધ્વીઓ; ૧૬૪૦૦૦ શ્રાવકે તેમ જ ૩૭૭૦૦૦ શ્રાવિકાઓ આપના સંપ્રદાયમાં હતાં. સે વરસનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવણ શુદિ અષ્ટમીના દિવસે સમેતશિખર પર પ્રભુ નિર્વાણપદને પામ્યા. આપનું શાસન અવિચ્છિન્ન રીતે ૨૫૦ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવંતની કુમારાવસ્થામાં કમઠ નામનો તાપસ વારાણસી નગરીના ઉદ્યાનમાં આવ્યા હતા. તે દુષ્કર તપશ્ચર્યા કરતો. પંચાગ્નિ સળગાવી તેની વચ્ચે બેસી આતાપના લેતે. લેકે તેના પ્રત્યે આકર્ષાયા, પ્રતિદિન હજારે લે કે તેની ભક્તિ કરવા લાગ્યા. એક વખત પાર્શ્વકુમાર ગેખમાં બેઠા બેઠા નગરચર્યા જોઈ રહ્યા હતા તેવામાં લોકોને વસ્ત્રાભૂષણથી સજજ થઈ. વિવિધ સામગ્રીઓ સાથે નગર બહાર ઉદ્યાન તરફ જતા જોઈ તે સંબંધમાં પૃછા કરતાં કમઠ તાપસ સંબંધી સર્વ હકીકત જાણવામાં આવી એટલે લેકને સન્મા વાળવાની કરુણા ભાવનાથી પ્રેરાઈને શ્રી પાર્શ્વકુમાર પણ પરિવાર સાથે ઉદ્યાનમાં ગયા. કમઠ તાપસ પંચાગ્નિ સળગાવીને આતાપના લઈ રહ્યો હતે. પાસે બળતા મોટા લાકડામાં એક સર્ષ અર્ધદગ્ધ થઈ રહ્યો હતે. પરમાત્માએ અવધિજ્ઞાન દ્વારા તે હકીકત જાણી, કમઠ તાપસને તે સંબંધમાં સૂચના કરી. તપશ્ચયો અને લેકેના આદર-સત્કારથી ગવષ બનેલા કમઠ તાપસે તે હકીકતની હાંસી ઉડાવી એટલે પરમાત્માએ પોતાના સેવક દ્વારા તે લાકડું ફડાવી તેમાંથી બળતા સાપને બહાર કઢાવ્યું અને અંતિમ અવસ્થાએ પહોંચેલા તે સર્પને સેવક સુખદ્વારા જ “નવકાર મહામંત્ર” સંભળાવ્યો, જેના પ્રભાવથી મૃત્યુ પામીને તે સર્ષ ધરણે થયે. શ્રી પાર્શ્વકુમાર દ્વારા આવી રીતે વિશાળ જનસમૂહની હાજરીમાં પિતાને પરાજ્ય થયો હિાવાથી કમઠ તાપસ ઘણી લજજા પામ્યું અને સાથોસાથ પાશ્વકુમાર પ્રતિ મનમાં અતિ રેષ પણું ધારણ કરવા લાગ્યો. ઉગ્ર તપશ્ચર્યાને કારણે મૃત્યુ પામી તે મેઘકુમાર નિકયમાં દેવ થો અને ભગવંત શ્રી પાર્શ્વકુમાર દીક્ષા લીધા પછી અવનીતલ પર વિચરી રહૃાા હતા ત્યારે પણ સાત અહેરાત્રિ પર્યત અખંડ મેઘ-ધારા વર્ષાવી ભગવંતને ઉપસર્ગ કર્યો હતો, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૪૩] ધરણે અવધિજ્ઞાનથી આ હકીકત જાણ, પરમાત્માના કાઉસગ્ય સ્થાને આવી ઉપસર્ગનું નિવારણ કર્યું અને મેઘમાલીને ઉપાલંભ આપતાં તે પણ પરમાત્માને પ્રણામ કરી, પિતાના અપરાધની માફી માગી સ્વસ્થાને ગયે હતો. ભગવંત શ્રી પાર્શ્વનાથ સ્વામીના નિવાણ પછી પવિત્ર આર્યાવર્તની ભૂમિમાં વૈદિક સંપ્રદાયેનું જોર વૃદ્ધિગત થયું. વેદવાકને વિપરીત અર્થ કરવામાં આવ્યો. યજ્ઞ-યાગને નામે પશુહિંસા થવા લાગી અને જિદ્વાલોલુપતાને કારણે આ પશુહિંસા એટલા પ્રમાણમાં વૃદ્ધિ પામી ગઈ કે જેથી જનતામાં ચારે કોર હાહાકાર મચી ગયે. દેવ-દેવીઓની પ્રસન્નતાને કારણે વૈદિક ધર્મગુરુઓ પણ આ ક્રિયાને ઉત્તેજન આપવા લાગ્યા અને ધીમે ધીમે રાજપુરોહિતો પણ યજ્ઞ-યાગમાં ભાગ લેવા લાગ્યા. કેટલાક રાજવીઓ પણ દેવની મહેરબાની પ્રાપ્ત કરવાની આશાથી હિંસક યજ્ઞ યાગમાં જોડાયા. આર્યાવર્તના ચારે ખૂણામાં હિસાનું મહાન તાંડવ મચી રહ્યું. જો કે જૈન મુનિએ અને ઉપદેશકે આ પ્રકારની હિંસા સામે પિતાને પ્રચાર કર્યો, પણ રાજસત્તા અને ઈતર સંપ્રદાયના વિશેષ બળ પાસે તેઓને પ્રયાસ સંપૂર્ણ સફળ ન નીવડ્યો. જનતા ધર્ણોદ્ધારકની આતુરતાપૂર્વક રાહ જોતી હતી. સૌ કોઈ મનમાં આવા પ્રકારની હિંસા સામે ધૃણુ દર્શાવતા હતા, પરંતુ હિંમતપૂર્વક આગળ આવવા કોઈ તૈયાર થતું ન હતું. આવા સંક્રાંતિ કાળે ભગવાન મહાવીરનો ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ થયે, જેને લગતું વિશેષ વર્ણન હવે આ પછીના ખંડમાં વાંચીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ) * પ્રકરણ આઠમુ મહુાવીર ભગવાનના પૂર્વ ભવા પહેલા અને બીજો ભવ પશ્ચિમ મહાવિદેહના એક ગામમાં નયસાર નામે એક રાજ્યાધિકારી હતા. એક સમયે તે રાજાની આજ્ઞા મુજબ જ'ગલમાંથી કાછો લેવા માટે સેવકજના સહિત ગયે, કાર્ય કરતાં મધ્યાહ્ન થયા. બપારના સૂર્ય પોતાની ઉષ્મા વર્ષાવી રહ્યો હતા ત્યારે તે ભેાજન કરવા બેઠા. તે સમયે નયસારને વિચાર સ્ફૂર્યાં કે-આ સમયે કોઇ સાધુ-સંત આવી ચડે તે તેમને ભાજન કરાવી પછી ભાજન કરું. યાદશી માત્રના તાદશીમેન એ કહેવત મુજખ તે સમયે અચાનક જ સાવૃંદ દેખાયું. નયસારના હર્ષના પાર ન રહ્યો. .. x વિશ્વજ્યાતિ સાધુ સમુદાય એક સાની સાથે વિહાર કરી રહ્યા હતા પર ંતુ કારણવશાત્ સાથે આગળ નીકળી જવાથી, તે માર્ગ ભૂલી ભટકતાં ભટકતાં મધ્યાહ્ન સમયે આ પ્રદેશમાં આવી ચઢ્યા. સાધુ-મુનિરાજોને જોતાં જ તે આદરપૂર્વક તેમની પાસે ગયા અને વિજ્ઞપ્તિ કરી પોતાના પડાવ પાસે લાવ્યેા. આહાર-પાણીથી ભાવપૂર્વક એમનું આતિથ્ય કર્યું. પછી તડકા નરમ પડતાં જ નયસારે વિજ્ઞપ્તિ કરી કે-ચાલા મહારાજ ! આપને ચેાગ્ય માર્ગે ચઢાવુ. તે આગળ ચાલ્યા અને સાધુગણ એની પાછળ! માર્ગમાં ચાલતાં ચાલતાં ગુરુએ નયસારને ચેાગ્ય જીવ જાણી, ધર્મોપદેશ કર્યા. નયસારે મુનિવરોને માર્ગ બતાવ્યે તે મુનિવરાએ તેને આત્માના સાચા માર્ગ મતાન્યેા. ભદ્રિક નયસારના જીવને તે ઉપદેશ ગમી ગયા અને તે પ્રમાણે આચરણ શરૂ કર્યું. તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું; અને જીવનપર્યંત ગુરુપદેશ પ્રમાણે અનુસરણ કરતાં એણે પોતાનુ જીવન સફળ કર્યું.. ખીજા ભવમાં નયસારના જીવે સૌધ કલ્પમાં પાપમની આયુસ્થિતિવાળુ દેવપદ પ્રાપ્ત કર્યું. X ત્રીજો અને ચાથા ભવ દેવગતિનુ જીવન પૂર્ણ કરીને નયસારના જીવ ત્રીજા ભવમાં ચક્રવર્તિ ભરતના પુત્ર રિચી નામક રાજકુમાર થયા. એક સમય ભગવાન્ ઋષભદેવ પુરિમતાલ નગરીના ઉદ્યાનમાં પધાર્યા. મહારાજા ભરત પોતાના પરિવાર સાથે ભગવાનને વ ંદન કરવા અને ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ભગવાને વૈરાગ્યજનક ધર્મદેશના દીધી, જે સાંભળી મરીચિ સંસારથી વિરક્ત થઈ ગયા. અને અનેક રાજપુત્રો સાથે પરમાત્મા પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી ભગવાન સાથે વિચરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૪૫] લાગ્યા. દીર્ધકાળ સુધી પ્રવ્રજ્યા પાલન કરતા મરિથી મુનિ શ્રમણ માર્ગની કઠિન ક્રિયાઓથી ગભરાઈ ગયા અને સાધુવેશને બદલે એમણે એક નૂતન ત્રિદંડીને વેશ ધારણ કર્યો. હાથમાં ત્રિદંડ, મસ્તક પર શિખા અને છત્ર, પગમાં કાષ્ઠની પાદુકાઓ અને શરીર પર ભગવું વસ્ત્રઆ પ્રમાણે નૂતન વેશ ધારણ કરી. પોતે નિગ્રંથ શ્રમણેથી જુદા પડી ગયા. છતાં તેઓ આ વેશને અંગે પિતાની અશક્તિ જ દર્શાવતા હતા. પિતાને ધર્મોપદેશ સાંભળી જે કોઈ પ્રતિબોધ પામતું તેને દીક્ષા લેવા માટે તેઓ ભગવાન શ્રી ત્રાષભદેવ પાસે જ મોકલતા. મુમુક્ષુ જીને તેઓ કહેતાં કે-સાચો માર્ગ તે ભગવંત કાષભદેવને જ છે. મારાથી તે પ્રમાણે આચરણ થઈ શકતું નથી તેથી જ મેં આ નૂતન વેશ ધારણ કર્યો છે. એક સમય ચકવતિ ભરતે ભગવંત રાષભદેવને પૂછયું. ભગવન્! આપની આ સભામાં કોઈ ભાવ તીર્થકર છે? ઉત્તરમાં મરીચિ તરફ અંગુલીનિર્દેશ કરતાં પરમાત્માએ કહ્યું રાજન ! આ ત્રિદંડી, તમારે પુત્ર મરીચિ આ અવસર્પિણી કાળમાં ચાવીસમા “મહાવીર નામના તીર્થકર થશે. એટલું જ નહિં પરંતુ તીર્થકર થયા પહેલાં આ ભારતવર્ષમાં ત્રિપૃષ્ઠ નામક પ્રથમ વાસુદેવ થશે. અને પશ્ચિમ મહાવિદેહમાં પ્રિયમિત્ર નામક ચકવતી થશે, તેમજ અંતમાં આ અવસર્પિણી કાળમાં ભારતવર્ષમાં અંતિમ તીર્થંકર મહાવીર થશે.” ભગવાનના મુખથી ભાવિ વૃત્તાંત સાંભળી ભરત મરીચિ સમીપ જઈ વંદન કરી બોલ્યા: મરીચિ, હું તમારા આ પરિવ્રાજકત્વને વંદન નથી કરતા પરંતુ તમે અંતિમ તીર્થકર થવાના છે! એ જાણી તમારા ભાવી તીર્થકરત્વને વંદન કરું છું. સંસારમાં જે મહાન પદવીઓ ગણાય છે, તે સર્વ તમને મળી ગઈ છે. તમે આ ભારતવર્ષમાં ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં પ્રિયમિત્ર નામના ચક્રવત્તિ અને આ ભારતવર્ષનાં વર્ધમાન નામક ચોવીશમા તીર્થકર થશે.” ચક્રવતી ભારતની વાતથી મરીચિ ઘણે પ્રસન્ન થયે. સાથે સાથે તેને પોતાના કુળને મદ થયે. તેણે પોતાની ભુજાનું ત્રણ વાર આસેફેટન કરી ગવીંછ વાણીમાં કહ્યું કે-“અહો! હું પ્રથમ વાસુદેવ, ચક્રવર્તિ અને અંતિમ તીર્થકર થઈશ. હું વાસુદેવોમાં પહેલે, મારા પિતા ચક્રવતીઓમાં પહેલા! અને મારા દાદા તીર્થકરમાં પહેલા! અહે! અહો! મારું કુળ કેવું શ્રેષ્ઠ છે!” એક સમય મરીચિ બિમાર પડ્યા. તેઓ વિશાળ સાધુ-સમુદાય સાથે વિચરતા હતા, છતાં પણ તેમને અસંયત સમજી શ્રમણએ એમની પરિચર્યા ન કરો. હવે મરીચિને પિતાના અસહાયાવસ્થાનું ભાન થયું. આ માંદગીવાળી અવસ્થામાં તેઓને વિચાર ર્યો કેન્મારે જે શિષ્ય હોય તે તે મારી સારવાર કરે. આ સંબંધી તેમણે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાના નિર્ણય પણ કર્યો. એક વખત મરીચિ પાસે કપિલ નામને રાજપુત્ર આવ્યું. તેને મરીચિએ સંસારની અસારતાને ઉપદેશ આપે. કપિલ સંસારથી વિરક્ત બની દીક્ષા લેવા ઉઘુક્ત થયા. ત્યારે મરીચિએ એને ભગવંત પાસે જઈ ચારિત્ર અંગીકાર કરવા કહ્યું. કપિલે કહ્યું-“હું આપના મમાં પ્રવ્રજિત થવા ઈચ્છું છું.. શું આપના મતમાં ધર્મ નથી?” કપિલને આવા પ્રશ્નથી મરીચિએ જણાવ્યું કે મારે યોગ્ય શિષ્ય છે. મરીચિએ કહ્યું- અહીં પણ ધર્મ છે, અને ત્યાં પણ ધર્મ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] વિશ્વજ્યાતિ આવી ઉત્સૂત્રરૂપણાને કારણે મરચીનું સ ંસાર-પરિભ્રમણ અનેકગણુ વૃદ્ધિ પામ્યું. ત્રિદંડી અવસ્થામાં ચેરાસી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મરીચિએ બ્રહ્મલેાકમાં દેવપદ પ્રાપ્ત કર્યું”. * X × પાંચમા ભવ બ્રહ્મલેાકમાં દસ સાગરાપમનું આયુષ્ય પૂરું કરી, નયસારને જીવ કેલ્લાગ સન્નિવેશમાં કૌશિક નામના બ્રાહ્મણ થયા. એણે એસી લાખ વર્ષનું આયુષ્ય ભાગવ્યું. પેતાના આ લાંખા જીવનમાં એણે અનેકવિધ કર્યાં કર્યાં અને મરીને ઘણાં ભવ ધારણ કર્યાં. X X X ઠ્ઠો અને સાતમા ભવ છઠ્ઠા અને સાતમા ભવમાં નયસારના જીવ છુણા નગરીમાં પુષ્પમિત્ર નામક બ્રાહ્મણ થયે. એનુ આયુષ્ય સીત્તેર લાખ વર્ષોંનું હતું. પોતાના આ દીર્ઘજીવનના અધિકાંશ ગૃહસ્થાશ્રમમાં વીતાવી તે પરિવ્રાજક બન્યા અને આયુષ્ય પૂરું કરી સૌધર્મ દેવલાકમાં દેવ થયા. x * આખે અને નવમા ભવ દેવલાકથી વ્યુત થઈ નયસારના જીવ ચૈત્ય સનિવેશમાં અગ્નિદ્યુત નામના બ્રાહ્મણ થયે. તે પણુ અંતમાં પરિવ્રાજક બન્યા. અને ચાસઠ લાખ વર્ષનું આયુષ્ય સમાપ્ત કરી, ઈશાન્દેવલાકમાં મધ્યમસ્થિતિના દેવપણે ઉત્પન્ન થયે. X X X x દેશમા અને અગિયાર ભવ ઈશાન દેવલેાકથી વ્યુત થઇ, નયસારના જીવ દશમા ભવમાં મન્દિર સનિવેશમાં અગ્નિભૂતિ નામને બ્રાહ્મણ થયા. અંતમાં તેણે પરિવ્રાજક મતની દીક્ષા લીધી; અને છપ્પન લાખ વર્ષોનું આયુષ્ય સમાપ્ત કરી અગિયારમા ભવમાં સનકુમાર દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. x X * બારમા અને તેરમા ભવ સનત્યુમાર દેવલાકથી ચ્યવીને નચસારને જીવ, શ્વેતાંખિકા નગરીમાં ભારદ્વાજ નામક બ્રાહ્મણુ થયા; અને આખરે પરિવ્રાજક બની, ૪૦ લાખ વર્ષોંનું આયુષ્ય પૂર્ણ કરી, મહેંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * ત્રિદં'ડી મરીચિને પંચ ત્યારબાદ તેમની શિષ્યપરંપરામાં તાપસ સ્વરૂપે પરિણમ્યો, જેમાંથી શાય મતની સ્થાપના થઇ. ત્યારબાદ આ મતમાં પ્રભુ મહાવીરના સમકાળે મહાત્મા મુદ્દે નામના ખોધિસત્વ શાક્ય મુનિ થયા, જેમણે પોતાના નામ પરથી બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, જે ધર્માં આજે એશિયા, જાપાન, ચીન અને દૂર દૂરના દેશાંતરામાં પ્રવર્તી રહ્યો છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સખ્યા આજે આશરે ૫૦ કાડતી મનાય છે. આ પંથના અનુયાયીઓ આજે પણ માંસાહારી હાવા છતાં જૈનદર્શનના પ્રથમ વ્રત પ્રાણાતિપાતવિરમણ સિવાય અન્ય સિદ્ધાંતાનુ બહુધાએ આચરણુ કરે છે. www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વધમાન [ ૪૭ ] કલ્પમાં દેવ થયે. મહેદ્રદેવલાકથી વ્યવ્યા પછી તેણે અનંતાનંત સ'સારભ્રમણ કર્યું, જે ભવ ગણત્રીમાં લેવાયા નથી X ** X ચૌદમા ભવ અને પંદરમા ભવ ચૌદમા ભવમાં નયસારના જીવ રાજગૃહમાં સ્થાવર નામના બ્રાહ્મણ થયા. એણે પેાતાના ચેત્રીસ લાખ વર્ષોમાંથી અધિકાંશ ગૃહસ્થાશ્રમમાં વ્યતીત કર્યો. અંતમાં પરિવ્રાજક ધર્મ સ્વીકાર કર્યાં; અને આયુષ્યની સમાપ્તિ થતાં બ્રહ્મલેાકમાં દેવ થયે. બ્રાલેાકથી વ્યુત થઈ, એણે કંઈક સમય સુધી અનિયત ભ્રમણ કર્યું, જેથી સ્થૂલ ભવામાં ગણુના નથી કરાઈ. X X X x સાળમેા અને સત્તરમે। ભવ સેાળમા ભવમાં નયસારને જીવ રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ વિશાખભૂતિને પુત્ર વિશ્વભૂતિ રાજકુમાર થયા. તે યુવાવસ્થામાં નગર બહાર પુષ્પકર’ડક ઉદ્યાનમાં રહેતા હતા; અને ભાવિલાસમાં જીવન વ્યતીત કરતા હતા. એનુ આ સુખ પટ્ટરાણીની દાસીએથી ન સહાયુ. એએએ રાણીના આગળ વિશ્વભૂતિના સુખવિહાર અને ક્રીડાઓનું વર્ણન કરતાં કહ્યુંરાજ્યના સુખ વૈભવે તેા વિશ્વભૂતિ ભાગવી રહ્યો છે. જો કે કુમાર વિશાખન ંદી રાજાના પુત્ર છે છતાં પણ વિશ્વભૂતિના સુખ-વૈભવા આગળ એનાં સુખ કઈ ગણત્રીમાં નથી. કહેવાને માટે ભલે રાજ્ય તમારું' હોય; પરંતુ એના વાસ્તવિક ઉપભોગ તે વિશ્વભૂતિના જ ભાગ્યમાં લખ્યા છે. ' 6. દાસીઓની વાતેથી રાણીના હૃદયમાં ઈર્ષ્યાગ્નિ પ્રજ્વલિત થયા અને એણે કપગૃહને આશ્રય લીધો. આ ખબર મળતાં રાજા એની પાસે ગયા અને તેને શાંત કરવાની ઘણી કેશિશ કરી. રાણી ક્રોધિત થઈ બોલી-જ્યારે તમારા જીવતા અમારી આ દશા છે તેા પછી અસને ગણશે જ કાણુ ? રાજાએ ઘણી રીતે સમજાવવા છતાં પણ જ્યારે તે શાંત ન થઈ ત્યારે આ વાત અમાત્ય સુધી પહાંચી અને તેણે પણ ઘણું કહ્યું છતાં સફળતા ન મળી. આખરે અમાત્યે રાજાને સલાહ આપી—“મહારાજ ! દેવીના વચનના અનાદર ન કરો. સ્ત્રીહઠ છે ! કદાચ આત્મઘાત પણ કરી બેસે ! ” રાજાએ કહ્યું-એને કંઇ ઉપાય નથી ! અમારી કુલમર્યાદા છે કે જ્યાં સુધી પહેલાં પ્રવેશ કરેલા પુરુષ બહાર ન આવે ત્યાં સુધી બીજો પુરુષ ઉદ્યાનમાં પ્રવેશ નથી કરી શકતા. વિશ્વભૂતિ વસંતઋતુ ગાળવા માટે ઉદ્યાનમાં રહ્યો છે. તે બહાર નહિ નીકળે. અમાત્યે કહ્યું–એના ઉપાય થઈ શકે છે. બાદ અમાત્યે અજ્ઞાત મનુષ્યેાના હાથથી રાજા પાસે કૃત્રિમ (બનાવટી લેખ પહેાંચાડ્યો. લેખ વાંચતાં જ યુદ્ધયાત્રા જાહેર કરી. આ વાત વિશ્વભૂતિના કર્ણ સુધી પહેાંચી અને તે તુરત ઉદ્યાનથી નીકળી રાજા પાસે ગયા અને રાજાને રાકી, પાતે યુદ્ધયાત્રા માટે ચાલી નીકન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] વિશ્વજ્યાતિ જે પ્રદેશમાં શત્રુના ઉપદ્રવની હકીકત જાહેર કરવામાં આવી હતી, ત્યાં વિશ્વભૂતિ સૈન્ય સાથે જઇ પહોંચ્યા, પરંતુ ત્યાં કંઇ ઉપદ્રવ ન દેખ્યો, યુદ્ધની હિલચાલ પણ ન નીહાળી જેથી વિશ્વભૂતિ જેવા ગયા હતા તેવા જ પાછા ફર્યાં. વિશ્વભૂતિ મહાર નીકળતાં રાજકુમાર વિશાખનદીએ પુષ્કર ડકોદ્યાનમાં પોતાનું સ્થાન જમાવી દીધુ. વિશ્વભૂતિ પાછો ફરી રાજમહેલે આવ્યે અને ઉદ્યાનમાં જવા લાગ્યા; ત્યારે દ્વારપાળેએ તેમને રોકી કહ્યું–“ કુમાર ! વિશાખનંદી અંત:પુર સાથે ઉદ્યાનમાં રહેલ છે, જેથી તમે ત્યાં નહીં જઈ શકે! ! '' હવે વિશ્વભૂતિને જણાયું કે યુદ્ધને સર્ભ-વાસ્તવમાં આ ઉદ્યાનથી બહાર કાઢવાના પ્રપંચ માત્ર હતા. તેણે ક્રોધિત થઇ દ્વાર પર રહેલ એક કોઠાના વૃક્ષ પર જોરથી મુષ્ટિપ્રહાર કર્યા, જેનાથી નીચે પડેલાં કાઠાના કળાથી જમીન ઢંકાઇ ગઇ. એણે દ્વારપાલને કહ્યું-જો પિતાશ્રીનું ગૌરવ ન જાળવતા હત તે હું આ પ્રકારે તમારાં માથાં ઉડાવી દેત ! વિશ્વભૂતિને આ અપમાનથી ઘણા આધાત થયા. અને તે વિરક્ત ખની ઘેરથી નીકળી ગયે અને આ સભૂત વિરની સમીપે જઇ દીક્ષા લઇ સાધુ બન્યા. રાજા, ચુવરાજ અને ખીજા સ્વજનગણેાએ જઇ વિશ્વભૂતિથી ક્ષમાની પ્રાર્થના કરી; અને ઘેર આવવા આગ્રહ કર્યો, પરંતુ તે પોતાના નિશ્ચયથી ડગ્યો નહીં. વિશ્વભૂતિ પ્રત્રજિત થઇ વિવિધ તપ કરવા લાગ્યો. છઠ્ઠુ અમથી લઇ, માસક્ષમણ સુધીની તીવ્ર તપશ્ચર્યા કરતાં કરતાં દેશવિદેશમાં વિહાર કરવા લાગ્યા. કાલાંતરે વિશ્વભૂતિ મથુરા ગયા અને માસક્ષમણુની સમાપ્તિ કરી, પારણાને દિવસે નગરમાં ગાચરી માટે ક્રવા લાગ્યા. એ દિવસોમાં કુમાર વિશાખનંદી પણ લગ્ન કરવા માટે ત્યાં આવ્યા હતા; અને પોતાની જાન સાથે રાજમાર્ગ નજીક જઇ રહ્યો હતા. કાળયેાગે વિશ્વભૂતિ ત્યાં થઈ ભિક્ષાચર્ચા માટે જઇ રહ્યા હતા; એને દેખી વિશાખનંદીના સેવકોએ કહ્યું-કુમાર ! આપ આ મુનિરાજને જાણા છે!” વિશાખનંદીએ કહ્યું–“ નહીં ! ” સેવકાએ કહ્યું--“એ વિશ્વભૂતિ કુમાર છે!” વિશ્વભૂતિને દેખતાં જ વિશાખનંદીની આંખેામાં ક્રોધ ભરાઇ આવ્યેા. સરોષ નેત્રોથી તે મુનિને દેખી રહ્યો હતા, એટલામાં એક નવપ્રસૂતા ગાયે વિશ્વભૂતિને શીંગડાના પ્રહારથી ભૂમિ પર પાડી નાંખ્યું. એ દેખી વિશાખનંદી અને એના સેવકા ખડખડાટ હસી પડ્યા. “એક પ્રહારથી ઘણા કાઠા પાડી નાખવાવાળું તમારું બળ કયાં ગયુ?” મુનિએ આ તરફ જોયુ તા વિશાખન દી તરફ ષ્ટિ પડી. એના મનમાં રહેલ રોષ જાગૃત થઈ આવ્યા. અને ગાયને શીંગડાએથી પકડી ચક્રની પેઠે ઉપર ઘુમાવતાં ખેલ્યા: “દુર્બલ સિંહનું બળ પણ શિયાળીયાએથી નથી ઉલ ધાતું. ” વિશ્વભૂતિના આવા પ્રકારના શૌયથી નિશાખનંદી અને સેવકે ઝંખવાણા પડી ચાલ્યા ગયા. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન મુનિ ત્યાંથી પાછા ફર્યા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા-હજુ સુધી તે દુરાત્મા મારા પર શેષ ધારણ કરી રહેલ છે. તે પછી વિશ્વભૂતિ સાધુજીવનનું પાલન કરતાં આયુષ્ય પૂર્ણ કરી મહાશુક્ર ક૯પમાં ઉપયા. અઢાર અને ઓગણીસમે ભવ મહાશુક દેવલેથી ઓવી, નયસારનો જીવ પિતનપુરમાં ત્રિપૃષ્ઠ નામને વાસુદેવ થયે. પોતનપુરનો રાજા પ્રજાપતિ, પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના મંડલિક હતા. પ્રજાપ્રતિ રાજાને બે પુત્ર હતાઃ એક અચલ અને બીજો ત્રિy. એક સમય પિતનપુરની રાજસભામાં નાટારંભ થઈ રહ્યો હતો. રાજા, બન્ને રાજકુમાર અને સમાજને એમાં મસ્ત થઈ રહ્યા હતા. બરાબર તે સમયે અશ્વગ્રીવને દૂત કાર્યવશ રાજસભામાં આવ્યો. રાજાએ સંભ્રમપૂર્વક દૂતનું સ્વાગત કર્યું અને જલસો બંધ કરાવી, એનો સંદેશ સાંભળવા લાગ્યો. રંગમાં ભંગ કરનાર દૂત પર કુમાર ઘણે ક્રોધાયમાન થયો. એણે પિતાના સેવકોને કહ્યું. જ્યારે આ દૂત અહીંથી ચાલ્યો જાય ત્યારે મને ખબર આપશે.” કાર્ય પતાવી સત્કારપૂર્વક રાજાની વિદાય લઈ દૂત રવાના થયો. બન્ને કુમારને એના પ્રયાણના સમાચાર મળતાં એએએ તેની પાછળ જઈ, તેને ખૂબ માર માર્યો. દૂતના સાથીઓ પણ એને છોડી નાસી ગયા. પ્રજાપતિને જ્યારે આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે એ ઘણે નાખુશ થયે. દૂત અશ્વગ્રીવને આ ઘટનાના સમાચાર ન આપે તેથી દૂતને આદરપૂર્વક પાછો બોલાવી તેનું ઘણું સન્માન કર્યું. પિતાના રાજકુમારે તે બાળકો છે, તેના આ કૃત્યને મનમાં ન લાવવું વિગેરે કહી તેના મનનું શાંતવન કર્યું અને આ હકીકત અલ્પગ્રીવ પ્રતિવાસુદેવને ન જણાવવા સૂચના કરી. દત માની ગયે; પરંતુ એના સાથીઓ તેની પહેલાં જ રાજા પાસે પહોંચી ગયા, જેથી આ સર્વ હકીકતથી અલ્પગ્રીવ વિદિત થયે. દૂતના અપમાનની વાત જાણે અશ્વગ્રીવ ઘણે નારાજ થયા અને પિતાના દૂતને અપમાનિત કરનાર અને રાજકુમારોને જાનથી મારવાનો નિશ્ચય કરી લીધે. અશ્વગ્રીવને કઈ ભવિષ્યવેત્તાએ રહી રાખ્યું હતું કે-“જે મનુષ્ય તમારા ચંડવેગ નામના દૂતને માર મારશે તેમજ શાલિક્ષેત્રના મદાંધ સિંહને વિદારશે, તે જ તમારા મૃત્યુનું કારણ થશે.' અશ્વગ્રીવે બીજે દૂત મેકલી પ્રજાપતિને કહેવરાવ્યું–તમે શાલી ક્ષેત્રમાં જઈ ત્યાં ઉપદ્રવ કરતાં સિંહને વિદારી શાલિક્ષેત્રની રક્ષા કરે. પિતાના પુત્રોને ચેતવણી આપતાં પ્રજાપતિએ કહ્યું-“તમેએ દૂતનું અપમાન કરીને અકાલ મૃત્યુને જગાડયું છે. આપણે સમય ન હોવા છતાં પણ શાલિક્ષેત્રની રક્ષા કરવાની આ આજ્ઞા મળી. આ તમારા દ્વત્યનું ફળ છે.” પિતાના સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરીને રાજા સેના સાથે પ્રયાણ કરવા લાગે ત્યારે કુમારએ રાજાને કહ્યું-“આપ અહીં રહે. એ કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ]. વિશ્વતિ માટે તે અમે જઈશું.” રાજાના રોકવા છતાં પણ કુમારે ગયા અને શાલિક્ષેત્ર પર પહોંચી વનપાલક તેમજ ખેડૂતને પૂછયું-“બીજા રાજા વિગેરે આવીને અહીં કેવી રીતે રક્ષણ કરે છે?” લોકોએ કહ્યું-“કુમાર ! જ્યાં સુધી ખેતરમાં ધાન્ય રહે છે ત્યાં સુધી, ચતુરંગી સેનાને ઘેરો ઘાલી તેઓ અહીં રહે છે, અને સિંહથી લેકની રક્ષા કરે છે. પરંતુ આ પ્રચંડ શક્તિશાળી વનરાજને સામને કરવાની કેઈની પણ હિંમત ચાલતી નથી.” ત્રિપૃષ્ઠ બોલ્ય“એટલા સમય સુધી કે રહે? મને એ સ્થાન બતાવે, જ્યાં સિંહ રહેતે હોય.” લેકેએ ત્રિપૃષ્ઠને સિંહની ગુફાવાળી જગ્યા બતાવી. કુમાર રથમાં બેસી ગુફાના દ્વાર પર પહોંચે. લેઓએ જોરથી શેરબકોર કર્યો એટલે સિંહ ગુફાના દ્વાર પર આવ્યું. સિંહને જોઈને કુમારે વિચાર્યું. આ તે પદાતિ (પગે ચાલવાવાળે) છે અને હું તે રથિક છું. આ વ્યાજબી ન કહેવાય. તરત જ ઢાલ તલવાર સાથે તે રથથી નીચે ઉતરી ગયે, અને ફરી વિચાર કરવા લાગે–આ સિંહ કાંઈ શસ્ત્રસજ નથી, માત્ર નખ જ તેના શસ્ત્રો છે અને હું તે ઢાલ તેમજ તલવારધારી છું, એ પણ ઠીક નહીં, તેથી એણે ઢાલ, તલવાર પણ છેડી દીધી. પરાક્રમી કુમારને આ પ્રમાણે સામના માટે તત્પર દેખી વનરાજ પણ પિતાનું મેં પહોળું કરી તેના પર ત્રાટક્યો. પરંતુ સાવચેત રણધીર ત્રિપૃથ્ય પિતાપર ધસી આવતાં વનરાજના બનને જડબાએને પિચમાં લઈ જીર્ણ વસ્ત્રની માફક ક્ષણમાત્રમાં ફાડી ફેંકી દીધા–સિંહને ઊભે ને ઊભે જ ચીરી નાખે. તે દશ્ય જોતાં જ જનતાએ જોરથી હર્ષનાદ કર્યો. ત્રિપૂર્ણ સિંહનું ચામડું લઈ પિતાના નગર તરફ ચાલ્યા ગયે. લેકોએ તમામ હકીકત અશ્વગ્રીવને જણાવી. તે ઘણે દ્ધ થયે અને દૂત મોકલીને પ્રજાપતિને કહેવડાવ્યું-“હવે તમે વૃદ્ધ થઈ ગયા છે, તેથી મારી સેવામાં કુમારને મેકલી આપો. તમારે આવવાની જરૂર નથી.” પ્રજાપતિએ કહ્યું-“હું પિતે તમારી સેવામાં આવવા તૈયાર છું” અલ્પગ્રીવે ફુદ્ધ થઈ કહ્યુંતમે મારી આજ્ઞાને અનાદર કર્યો છે, જેથી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.” કુમારોએ આ સમયે પણ દૂતને અપમાનિત કરી કાઢી મૂક્યું. અશ્વગ્રીવે સંપૂર્ણ સન્ય સાથે પિતનપૂર પર ચઢાઈ કરી. ત્રિપુર્ણ વિગેરે પણ પોતાની સેના સાથે દેશની સીમા પર આવી ખડા થયા. બન્ને સેનાઓમાં ભયંકર યુદ્ધ શરૂ થયું, અને પહેલે જ દિવસે યુદ્ધભૂમિ લેહીથી ભીની થઈ ગઈ. નિરપરાધી અનેક જીવને આ સંહાર ત્રિપૃષ્ઠને ઠીક ન લાગે. એણે અધગ્રીવ પાસે દૂત મોકલી કહેવડાવ્યું-“કાલથી હું અને તમે બને જ યુદ્ધમાં પ્રવૃત્ત થઈએ તે ઘણું સારું. નિરપરાધ જેને મારવાથી શું લાભ?” અધગ્રીવે ત્રિપૂછનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને રથમાં બેસી પિતા પોતાના મરચાથી નીકળી બને યુદ્ધ માટે ભેગા થયા. અનેક પ્રકારના દાવપેચથી બન્ને શૂરવીરે ઘણું સમય સુધી લડ્યા છતાં વિજયશ્રી કોઈ પણને ન વરી. અશ્વગ્રીવે જોયું કે સર્વ અસ્ત્રો ખૂટી ગયા છે છતાં પણ ત્રિપૃષ્ઠ પરાજિત થતું નથી. છેવટે તેણે પોતાનું પ્રતિવાસુદેવ તરીકેનું અમોઘ શસ્ત્ર “ચક્રરત્ન” ને યાદ કર્યું. ચક્ર પ્રાપ્ત થતાં જ અશ્વગ્રીવ અતિષિત થયે. તેને ખાત્રી હતી કે હવે ત્રિપૃષ્ઠ અવશ્ય મૃત્યુ પામશે. તેણે ચક્ર તેના પ્રતિ ફેંકયુંપણ સો કેઈના આશ્ચર્ય વચ્ચે ચક્રે પ્રહાર કરવાને બદલે ત્રિપૃષ્ઠને પ્રદક્ષિણ દઈ, તેના હાથમાં થંભી ગયું. ત્રિપૃષ્ઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૫૧] અશ્વગ્રીવને પિતાને પરાજય કબૂલ કરી લેવા સૂચન કર્યું પણ ગર્વીઝ અશ્વગ્રીવ કેમ માને? છેવટે ત્રિપૃષ્ઠ તે જ ચક તેના તરફ ફેંકયું, અને અલ્પગ્રીવને શિરચ્છેદ થઈ ગયે. આકાશમાં “જય જય” ને ધ્વનિ પ્રસરી રહ્યો અને દૈવી વાણી થઈ કે આ અવસર્પિણી કાળને પ્રથમ વાસુદેવ “ત્રિપૃષ્ઠ” છે. | સર્વે રાજાઓએ ત્રિપૃષ્ઠની આજ્ઞા સ્વીકારી લીધી અને અડધા ભારતવર્ષને પિતાને આધીન કરીને એણે વાસુદેવનું પદ ધારણ કર્યું. ચૌરાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી, ત્રિપૃષ્ઠ સાતમી નરક ભૂમિમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યસ્થિતિવાળે નરયિક થ. વીસમો, એકવીસમો અને બાવીસમો ભવ નરકથી નીકળી નયસારને જીવ સિંહ છે. આ ભવમાં તેની હત્યાઓની ગણત્રી કયાંથી થાય? તેના ફળરૂપે ત્યાંથી મરણ પામી ચેથી નરકમાં ગયે. નરકમાંથી નીકળી નયસારના જીવે કેટલાય સમય સુધી સંસારભ્રમણ કર્યું અને અંતે મનુષ્યભવની પ્રાપ્તિ કરી. તેવીસમા અને વીસમો ભવ તેવીસમા ભવમાં નયસારને જીવ પશ્ચિમ મહાવિદેહની રાજધાની મુકા નગરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી રાજા થયે. એણે પિટ્ટિલાચાર્ય નામના આચાર્ય પાસે પ્રવજ્યા લઈ, ચૌરાસી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી, ચોવીસમા ભવમાં તે મહામુક દેવલોકમાં દેવ તરીકે ઉપજે. પચીસમે અને છવીસમે ભવ દેવભવમાંથી થવી, પચીસમા ભવમાં નયસારને જીવ છત્રા નગરીમાં જિતશત્રુ રાજાને પુત્ર નંદન નામે રાજકુમાર થયે. તે બાલ્યાવસ્થામાં જ રાજ્ય સિંહાસન પર બેઠે અને વીસ લાખ વર્ષ પર્યત રાજ્ય ભેગવી આખરે પિટ્ટિલાચાર્ય પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. પછી નંદનમુનિએ મહાઘોર તપશ્ચયોએ કરી માસખમણને પારણે માસક્ષમણ કરીને એણે અહંત, સિદ્ધ, ધર્મોપદેશક, બહુશ્રત, તપસ્વી, દર્શન, વિનય, વગેરે પદેથી વશ સ્થાનક તપની આરાધના કરી, તીર્થંકરનામકર્મ ઉપાર્જિત કર્યું. અંતમાં નંદન મુનિએ બે માસનું અનશન કર્યું અને સમાધિપૂર્વક દેહમુક્ત થઈ પ્રાણુત કલ્પના પુર્ષોત્તર વિમાનમાં દેવપદ પ્રાપ્ત કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [ પર ] વિશ્વયાતિ પ્રકરણ નવમું ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સતાનીય સાધુસપ્રદાયે બજાવેલ અભૂતપૂર્વ સેવા ૧. શ્રી શુભદત્ત ગણધર પ્રભુ શ્રી પાર્શ્વનાથના નિર્વાણુ ખાદ તેમની પાટ ઉપર શુભદત્ત નામના જૈનાચાર્ય થયા. તેઓશ્રી પાર્શ્વનાથના ગણધરોમાં મુખ્ય ગણધર હતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેએ શાસનપ્રભાષનાર્થે ભવ્ય જીવેાના ઉદ્ધારક તરીકે પેાતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે પ્રબળ પુરુષાથી બન્યા હતા. તેમના શિષ્ય સમુદાય પણ વિશાળ, જ્ઞાની અને શાસન હિતચિ ંતક હતા. તેએએ અંતિમ સમયે પોતાની શિષ્યપરંપરાના ભાર શ્રી હરિદત્તસૂરિ નામના આચાર્યને અર્પિત કરી, શ્રી સિદ્ધાચળ તીર્થ પર એક માસનું અનશન કરી મોક્ષગતિને પ્રાપ્ત કરેલ. * X X ૧. શ્રી હરિદત્તસૂરિ તેઓશ્રી શ્રુતસમુદ્રના પારગામી, વચન લબ્ધિવાળા, અમૃતતુલ્ય દેશના આપનાર, ઉપશાંત, યશસ્વી, પરોપકારી વિગેરે અનેક ગુણાથી ભૂષિત હતા. તેમના મિલનસાર સ્વભાવથી યજ્ઞકાંડી પ્રખર પડિતા સાથેના વાદવિવાદમાં તેઓ સદાય વિજેતા બનતા હતા. પરિણામે અસંખ્ય પશુ-યજ્ઞા પર કઇક અંકુશ આવ્યા, પરંતુ જ્યાં તેએ અને તેમના શિષ્ય સમુદાય વિચર્ચા નહાતા એવા પ્રદેશમાં પયજ્ઞામાં વૃદ્ધિ થવા લાગી, જે વસ્તુ તેમના જેવા જ્ઞાની માટે મહાન્ કન્યના કારણભૂત ખની. તેઓ પ્રખર પુરુષાર્થ ચેગીની જેમ શ્રાવસ્તિનગરીએ પહોંચ્યા કે જ્યાં યજ્ઞવાદીઓનું પૂરતુ સામ્રાજ્ય હતું. શ્રાવસ્તિ નગરીમાં અદીનશત્રુ નામે સનાતનધમી રાજવી રાજ્ય કરતે હતેા. નગરીના ઉદ્યાનમાં આવી આ વીરાત્માએ સ્થિરતા કરી, અને “ અહિંસા પરમેા ધર્મ ”ના ઉચ્ચ કોટીના તત્ત્વજ્ઞાનાનુસારે એવી રસિકતાથી વ્યાખ્યાન આપવા શરૂ કર્યો કે જેની અસર નગરજનો પર સચેત થઇ; એટલું જ નહિ પણ અદ્દીનશત્રુ રાજવી પણુ “ જ્ઞાની સુગુરુદેવના” વ્યાખ્યાના પ્રત્યે આકર્ષાય. નિત્ય સવારના આ ઉદ્યાન રાજવી સહ નગરજનાથી ખીચાખીચ ભરાવા લાગ્યું. પરિણામે શ્રેતાએ જૈન ધર્મના સિદ્ધાંતે પ્રત્યે સુદ્રઢ અને અનુરાગી બન્યા. તેવામાં લાભાનુલાભી સજોગોવશાત્ પિરત્રાજક લેાહિતાચા ના નામના સંન્યાસી પેાતાના બહેાળા શિષ્યસમુદાય સાથે એ ઉદ્યાનમાં આવી ચઢ્યા. અદીનશત્રુ રાજવી પણ ધાર્મિક વાદના શેખીન અને સ ંસ્કારી હતા. તેના રાજદરબારના અમાત્યે અને કર્મચારીએ પણ હિતચિંતક હતા એટલું જ નહિ પણ આ કાળે શ્રાવસ્તી નગરી પણ ધર્મ પુરી તરીકે પ્રસિદ્ધિ પામેલ હતી જેથી ધ ચર્ચા અને વાદના શોખીન રાજવી એ રાજદરબારમાં જ સમર્થ આચાર્યો વચ્ચે ધર્માંવાદ કરવાના પૂરતો પ્રખંધ કર્યો. વિદ્વાન પંડિતા, શાસ્ત્રીએ, સન્યાસીએ, રાજદરબારીએ અને નગરજનાથી રાજદરબાર ખીચાખીચ ભરાઇ ગયા અને બન્ને પક્ષના આચાર્યાને યાગ્ય ઉચ્ચસ્થાને યોગ્ય ભદ્રાસના પર સ્થાન આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૫૩] રાજવીએ સમર્થ આચાર્યોને શાંતિથી નિષ્પક્ષપાત શાસ્ત્રવાદ વાદી-પ્રતિવાદીરૂપે કરવાની વિજ્ઞપ્તિ કરી. અને દર્શનકારાએ વિદ્વત્તાપૂર્ણ શૈલીથી ધર્મવાદની શરૂઆત કરી. બન્ને પક્ષના ધર્માચાર્યો વચ્ચે ધર્મવાદમાં તાત્વિકવાદ અતિ મહત્વતાભર્યો બને. રાજસભા, સંસ્કારી રાજવી તેમજ વિદ્વાન શાસ્ત્રીઓ તેમાં લીન બન્યા. જેમાં શ્રી હરિદત્તસૂરિએ ત્રણ દિવસના એકધારા વાદમાં આકર્ષક સિદ્ધાંતાનુસાર પ્રાચીન વેદાંતિક કૃતિઓના આધારે જૈન ધર્મના કર્મવાદી સિદ્ધાંતની સૂક્ષ્મતાપૂર્વક છણાવટ કરી એ હસ્તામલકવત સિદ્ધ કરી આપ્યું કે-યજ્ઞ ક્રિયામાં પશુ બલિદાનને કોઈ પણ સ્થળે ઉલ્લેખ નથી. પરિણામે ભદ્રિક પરિણામી શાંતમૂર્તિ શ્રી લહિત પરિવ્રાજકે પિતાના ૧૦૦૦ સાધુઓ સહિત અતિ ઉલ્લાસથી શ્રી હરિદસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી સદ્દજ્ઞાનના પ્રતિબંધક આચાર્ય બન્યા. આ બનાવથી જેન શાસનનો પ્રભાવ વિસ્તર્યો અને સમસ્ત શ્રાવસ્તીનગર જેનધમી બન્યું. મરુ પ્રદેશમાં રોપાઓલ જેનધર્મના બીજ કાળે કરી વિકસિત બન્યા અને કાળાન્તરે આ પ્રદેશ આદર્શ જેન ભૂમિ બન્યું કે જ્યાં પ્રભુ શ્રી મહાવીરે પોતાના શિષ્ય સમુદાય સાથે વિચરી આ ભૂમિને પાવન કરી હતી. અજોડ વ્યાખ્યાતા શ્રી લોહિતાચાર્યજી તેમજ તેમના એક હજાર શિષ્ય સમુદાયે શ્રી હદિત્તસૂરિ પાસે રહી નિત્ય ત્રિકાલિક વાંચના મેળવી “અહિંસા પરમો ધર્મ"ના પ્રચારાર્થે તેમજ પશુયજ્ઞના પ્રતિબંધનાથે પ્રબળ પુરુષાથી બન્યા અને તેમણે દક્ષિણ ભારતના એવા પ્રદેશ તરફ વિહાર કર્યો કે જ્યાં પશુયજ્ઞની પરંપરા ચાલુ હતી. - આ પ્રદેશમાં વિચરતા શ્રી હિતાચાર્યજી અને તેમના શિષ્યસમુદાયને ધર્મપ્રચારમાં પૂરતો યશ મળે. અને જ્યાં જ્યાં તેઓ વિચરતા ગયા ત્યાં ત્યાં પશુયજ્ઞ બંધ કરાવવામાં ફલીભૂત થયા એટલું જ નહિ પણ વિદ્વાન શાસ્ત્રીઓ જેઓ યજ્ઞક્રિયાકાંડના ખાસ હિમાયતી હતા તેમના પર પિતાને ધર્મપ્રભાવ પાડી તેમને જેની દીક્ષા આપી મુનિરાજે બનાવ્યા. આ પ્રમાણે જેનધર્મની અજોડ સેવા બજાવનાર શ્રી હિતાચાર્યજી દક્ષિણ તરફ જૈન ધર્મનો પ્રચાર કરી રહેલ હતા. એવામાં બીજી બાજુ તેમના વૃદ્ધ ઉપકારી ગુરુ શ્રી હરિદત્તસૂરિને પિતાને અંતિમ સમય નજદીકમાં જણાતા તેઓએ પિતાની પાટ પર ઉપર શ્રી આર્ય સમુદ્ર નામના વિદ્વાન આચાર્ય શિષ્યની સ્થાપના કરી, એકવીશ દિવસનું અનશન કરી વૈભારગિરિ પર સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. ૩. શ્રી આર્યસમુદ્રસૂરિ પ્રભુ પાર્શ્વનાથના ત્રીજા પટ્ટધર શ્રી આર્યસમુદ્રસૂરિ પ્રભાવિક વિદ્યાઓના જ્ઞાતા, શ્રુતજ્ઞાની તેમજ દેત્ય સ્વરૂપે પ્રસરેલ પશુ યજ્ઞક્રિયાકાંડના પ્રખર વિરોધી હતા. માંસ, મદિરા આદિ અત્યાચાર ધર્મના નામે કદાપિ કાળે નભાવી ન જ લેવાય તેવું દ્રષ્ટિબિંદુ ધરાવનારા અને સમર્થ વકતા હતા. તેમને શિષ્ય પરિવાર વિશાળ હતું તેમજ એવા પ્રદેશમાં વિચરતા રહેતા કે, જ્યાં હિંસાદિના પ્રચાર વેગવંતે હતે. તેઓ બંગાલ, ઓરિસ્સા, પંજાબ, મુલતાનાદિ દેશમાં ખાસ વિચરતા હતા. ઉપરોકત દેશમાં વિચરતા વિચરતા આ મુનિરાજે અને તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ વિશ્વજ્યાતિ [ ૫૪ ] શિષ્યસંપ્રદાયે અપાર સંકટા સહન કરી, અનેક રાજસભાએામાં વિદ્વાન શાસ્ત્રીઓ સાથે વાદમાં ઉતરી “ અહિંસા પરમો ધર્મ ”નું સૂક્ષ્મ છતાં રાષ્ટ્રીયકરણ સ્વરૂપ સચાટ મુદ્દાઓ સાથે સમજાવી, અનેક ભાવિક આત્માઓને જૈનધર્મી બનાવવામાં સફલતા પ્રાપ્ત કરી હતી. જેમાં વેદાંતવાદી શાસ્ત્રીએના તેા ખાસ સમાસ થતા હતા કે જેઓ દીક્ષિત જૈન મુનિ બનીને જૈનધર્મના પ્રખર પ્રચારક બનતા. પરિણામે તેની અસર જનસમાજ પર પૂરતી થતી અને જ્યાં જ્યાં તેમને વિહાર થતા ત્યાં ત્યાં જૈનધમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામત. * દક્ષિણ ભારતમાં કર્ણાટક તરફ શ્રી હરિદત્તસૂરિના સમુદાયમાંથી વિહાર કરી ગએલા શ્રી લેાહિતાચાર્ય અને તેમના શિષ્યસમુદાયે કર્ણાટક, તૈલંગ, મહારાષ્ટ્રાદિ દેશમાં વિહાર કરી લગભગ ૬૦૦૦ જેટલા શિષ્ય સમુદાયની પ્રાપ્તિ કરી હતી. આ અવિરત પુરુષાથી આચાર્ય શ્રીના પ્રયાસેાના સુંદર ફળ તરીકે ઉપરોક્ત દેશે પણ અહિંસામય તેમજ ધર્મપરાયણ બન્યા. શ્રીમદ્ લેાહિતાચાનું ઉપરોકત દેશમાં એટલું ખધુ વર્ચસ્વ પ્રખલ હતુ કે, જેના ચાગે દક્ષિણ ભારતમાં તેમના નામની લેાહિત શાખા સ્થાપિત થઇ હતી. ઉત્તર તેમજ દક્ષિણ પ્રદેશેામાં વિશાળ શિષ્ય સમુદાય ધરાવનારા આ બન્ને ધ ક્રાંતિકારી આચાર્યો તથા તેમના શિષ્યસમુદાયના ચેગે એવું એક પણ ગામ કે શહેર નહતું કે જેના પર અહિંસાની પ્રતિભા ન પડી હાય. ૪. વિદેશી મુનિરાજ શ્રી આ સમુદ્રસૂરિના શિષ્યસમુદાયમાં વિદેશી નામના એક પ્રભાવિક જ્ઞાની મુનિરાજ હતા. તેઓએ ૫૦૦ શિષ્યસમુદાય સાથે અવન્તિ તરફ વિહાર કર્યા અને ઉજ્જૈનીના ઉદ્યાનમાં પધાર્યા, જ્યાં જયસેન રાજવી રાજગાદી પર બિરાજમાન હતા. આ રાજવીને બુદ્ધિશાળી અને સંસ્કારી કેશીકુમાર નામે પાટવી રાજકુંવર હતા, જે ઊગતી યુવાનીમાં જ વિદેશી મુનિરાજ અને તેમના શિષ્યસમુદાયના સમાગમમાં આવ્યે હતેા. મુનિરાજશ્રીની પ્રથમ દેશના સાંભળતાં જ કેશીકુમારને વૈરાગ્યની પ્રાપ્તિ થઇ. પરિણામે માતાપિતાની આજ્ઞા મેળવી કેશીકુમારે ખાળબ્રહ્મચારી સ્થિતિએ જ દીક્ષા અંગીકાર કરી. વિનય ગુણધારક શ્રી કેશીકુમારે જ્ઞાનસ્મૃતિના કારણે અલ્પ સમયમાં જ ઊંચકેાટીના શાસ્ત્રાભ્યાસ કર્યો અને શ્રુતગામી બન્યા. તેઓ ટૂંક સમયમાં જ દાદાગુરુશ્રી આ સમુદ્રસૂરિના સમાગમમાં આવતા બાળબ્રહ્મચારી વિનયી શ્રુતગામી પ્રશિષ્યને પોતાના પટ્ટધર બનાવી વયેાવૃદ્ધાવસ્થાએ આ સૂરિએ શ્રી સિદ્ધક્ષેત્ર પર સલેખણાપૂર્ણાંક પદર દિવસનું અનશન કરી સ્વર્ગારહણ કર્યું. X X x ૫. આચાર્ય શ્રી કેશીકુમાર ગણધર અવંતીના પાટવીકુમારે બાળબ્રહ્મચારી તરીકે અનેક પ્રકારની સિદ્ધિએ અને વિદ્યાએ પ્રાપ્ત કરી નિ`ળ જ્ઞાનના પ્રભાવે સૂર્ય સમાન પેાતાનુ જીવન પ્રકાશિત ખનાવ્યું અને પટ્ટધર પદને લાયક જૈન શાસનની અપૂર્વ સેવા બજાવવા માટે વીય ને ફારવવામાં સદાકાળ તત્પરતા રાખી. ખીજી બાજુ દક્ષિણવિહારી શ્રી લેાહિતાચાર્ય જેવા સમર્થ સાથીદાર આચાર્ય શ્રીના સ્વર્ગવાસ થયા. તેઓશ્રી છ હજાર જેટલેા સમર્થ વિદ્વાન શાસ્ત્રપારંગત સમુદાય ધરાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૫૫] તેમના સ્વર્ગવાસ બાદ તેમના વિશાળ સમુદાયમાં, આંતરિક ધાર્મિક-વાદ તેમજ આંતરકલહ ઉત્પન્ન થતા કંઈક શિથિલપણું આવ્યું. અધૂરામાં પૂરું આ અજોડ તત્ત્વજ્ઞાની, વાદપારગામી સમુદાયમાં અનેક મુનિરાજેને દક્ષિણના અનેક રાજવીઓ અને રાજ કુળ તરફથી બહુમાન મળવા લાગ્યું અને તેને પરિણામે તેઓ રાજગીની માફક આડંબરધારી બન્યા. “અહિંસા પરમ ધર્મ ના મહાન સિદ્ધાંતના પ્રખર ઉપદેશક મુનિરાજે તરીકેની કર્તવ્યપરાયણતામાં શિથિલતા આવી. પરિણામે તેઓની વિદ્યમાન સ્થિતિમાં જ આ પ્રદેશમાં હિંસા વૃત્તિ જાગૃત થવા લાગી જેના સમાચારે ઉત્તર ભારતમાં વિચરતા શ્રમણાચાર્ય શ્રી કેશ કુમારને પહોંચ્યા. તેમણે તરત જ પિતાના વિદ્વાન શિવેને દક્ષિણ ભારતમાં મોકલી આ સુજ્ઞ સૂરિશ્રીએ બગડતી બાજી સુધારી લીધી. લેહિતાચાર્યના કેટલાક મુનિવરે જેઓ વચ્ચે આંતર મતભેદ ઊભે થયો હતો તેમને પિતાની પાસે ઉત્તર પ્રદેશમાં બોલાવી લઈ ઉત્તર ભારતમાં ધર્મપ્રચારનું કાર્ય જોરદાર બનાવ્યું. શ્રી કેશીકુમારને શ્રી લેહિતાચાર્યના વેદાંતપારગામી વિદ્વાન શિષ્ય સમુદાયને આ પ્રમાણે બહોળો સાથે ને સહકાર મળતા પ્રભાવિક શિષ્યસમુદાય સાથે તેઓએ મેવાડ, માલવા, મારવાડ, મુલતાનાદિ પ્રદેશને ચુસ્ત જૈન ધર્માનુરાગી બનાવવામાં પુરુષાથી પ્રયાસ આદર્યો. પરિણામે જ્યાં જ્યાં જૈન મુનિરાજને સમુદાય વિહારી બનતે ત્યાં ત્યાં ગામોમાં, ઉદ્યાન આદિ જાહેર વ્યાખ્યાનધામમાં વિરાટ ધર્મસભાઓ મળતી. તેમના તત્વજ્ઞાની વ્યાખ્યાનને રાજાશ્રય મળવા લાગે અને ગ્રામજનતા તેમાં પૂરતી સહકારી બનવા લાગી. આ જાતના કુશળ ધર્મનીતિના ગે અને સમર્થ સાધુ સંસ્થા પર અપૂર્વ કાબૂ ધરાવનાર શ્રી કેશીકુમાર ગણધરના કુશળ સંચાલનના વેગે દક્ષિણ ભારતમાં જે કંઈક અંશે પણ શિથિલતા વ્યાપી હતી તેમાં પૂરતી જાગૃતિ આવી. અને પ્રભુશ્રી પાર્શ્વનાથ સંતાનીયા મુનિરાજોને બહાળે શિષ્યસમુદાય ફરીથી કર્તવ્યપરાયણ બને. - શ્રી કેશીકુમારની સાથે રહેલ શ્રી ગંગાચાર્યે વિદ્વાન ને તેજસ્વી ૫૦૦ શિષ્યસમુદાય સાથે સિંધ-સૌવીર તરફ વિહાર કર્યો. શ્રી યવાચાર્યું કાશી-કોશલ તરફ પ૦૦ શિષ્યના પરિવાર સાથે વિહાર કર્યો. શ્રી અહંનાચાર્યો અંગ, વંગ અને બંગ તરફ ૫૦૦ શિષ્ય સમુદાય સાથે વિહાર કર્યો. શ્રી કાશ્યપાચાર્યે ૫૦૦ શિષ્ય સમુદાય સાથે સંયુક્ત પ્રાંત તરફ વિહાર કર્યો શ્રી શિવાચાર્યે ૫૦૦ શિષ્યસમુદાય સાથે અવંતિ તરફ વિહાર કર્યો. શ્રી કેશીકુમાર ગણધરે પિતાની સાથે વિદ્વાન, શ્રુતજ્ઞાની, શિષ્યસમુદાયને રાખી મગધ સામ્રાજ્યમાં ચાલતા ભયંકર પશુયજ્ઞના પ્રતિબંધનાર્થ રાજા મહારાજાઓને પ્રતિબંધવાનું મહાન કાર્ય હાથ ધર્યું. તેમના પ્રતિબોધના ફલસ્વરૂપે મહારાજા ચેટક, દધિવાહન, સિદ્ધાર્થ, વિજયસેન, ચંદ્રપાલ, અદિનશત્રુ, પ્રસેનજીત, ઉદાયી, ધર્મશીલ, શતાનીક, જયકેતુ, દશાર્ણભદ્ર અને પ્રદેશી આદિ અનેક સમર્થ રાજવીએ અને જનતા જૈનધર્મપરાયણ બની હતી. આ પ્રમાણે જેના દર્શનની ઊંચ કોટીની સેવા બજાવનાર શ્રી કેશીકુમાર ગણધરના મહાન કાર્યને જાણે કુદરતે અપનાવ્યું ન હોય તે પ્રમાણે આ કાળે જગદુદ્ધારક, કરુણસિંધુ, શાંતિસાગર ચરમતીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીને જન્મ ધર્ણોદ્ધારક તરીકે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં મહારાજા સિદ્ધાર્થને ત્યાં શ્રી ત્રિશલાદેવીની રત્નકૂક્ષીથી ઈ. સ. પૂર્વે ૪૯ના ચૈત્ર શુદ ૧૩ના પવિત્ર દિવસે ત્રિકાળજ્ઞાની તરીકે થયે. તેમણે ૩૦ વર્ષની યુવાવસ્થાએ સંસારને ત્યાગ કરી, સાડા બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તીર્થંકર પરમાત્મા તરીકે જેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] વિશ્વયોતિ ધર્મના પ્રબળ પુરુષાથી–પ્રચારક બન્યા અને પૂર્વ તેમ જ ઉત્તર ભારતમાં જૈનધર્મને વિજય ધ્વજ રાષ્ટ્ર ધ્વજ તરીકે ફરકાવ્ય. શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા સુધીમાં અને તેમના શાસનની સ્થાપના થતા સુધીમાં કેશીકુમાર ગણધરના પટ્ટધરપણું નીચે શ્રી પાર્શ્વનાથ સંતાની ય આ વિદ્વાન સાધુ સંપ્રદાયના સેંકડે મુનિવરોએ જેન શાસનની સેવા ભારતના સોળે પ્રાંતમાં અખલિત રીતે બજાવવી શરૂ જ રાખી હતી. કાળે કરી શ્રી કેશીકુમાર ગણધર વયેવૃદ્ધ અવસ્થાએ પહોંચ્યા. તેમણે અંતિમ અવસ્થાએ પિતાની પાટ પર શ્રી સ્વયંભવસૂરિ નામના મુનિની સ્થાપના કરી એક માસના અનશનપૂર્વક સમેતશિખર તીર્થ પર પ્રભુ મહાવીરના વિદ્યમાન કાળે સ્વર્ગવાસ કર્યો. શ્રી પાર્શ્વનાથ સંતાનીય શ્રી કેશીકુમાર ગણધર અને ભગવાન મહાવીરના મુખ્ય ગણધર અનંતલમ્પિનિધાન શ્રી ગૌતમસ્વામી એ બંનેનો મેળાપ થયે હતું. શ્રી પાર્શ્વનાથસંતાનીય સુનિવર ચાર મહાવ્રતના ધારક હતા જ્યારે ભગવંત મહાવીરે પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી હતી. આ સંબંધી શ્રી ગૌતમસ્વામી અને કેશી ગણધર વચ્ચે વાર્તાલાપ ચાલ્યો હતો અને પરિણામે શ્રી પાર્શ્વનાથસંતાનીય મુનિવરાએ ભગવાન મહાવીરને માર્ગ સ્વીકાર્યો હતો અને તદનુરૂપ ધર્માચરણ કર્યું હતું. શ્રી કેશીકુમાર ગણધર અને શ્રી ગૌતમસ્વામી વચ્ચેનો વાર્તાલાપ આ જ પુસ્તકમાં એક સ્વતંત્ર પ્રકરણ તરીકે આવવાનું હોવાથી તે સંબંધી વિશેષ વિવરણ આ સ્થળે કર્યું નથી. શ્રી કેશીકુમારના વિસ્તૃત જીવનચરિત્ર માટે જુઓ અમારા તરફથી પ્રકાશિત થયેલ મહાન ને અદ્વિતીય ગ્રંથ “સમ્રાટ્ સંપ્રતિ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે પ્રકરણ પહેલું પ્રભુ શ્રી મહાવીરનો પ્રાદુર્ભાવ પર કાજે તરૂર ફળે, પર કાજે જળધાર; પર કાજે સુપુરુષ નરા, કરતા પરઉપકાર. નર નારી પંખી પશુ, ભાવે સુરપતિ દેવ; પર ગુણ કાજે જે હવા, ઋષભ કરે તસ સેવ. આ કાળે ભારતની ધાર્મિક પ્રવૃત્તિ રૂઢી અને આડંબરનું સ્વરૂપ ધારણ કરી રહી હતી, છતાં રાષ્ટ્રાય સ્થિતિ કંઈક સંતોષકારક હતી. અંગ, મગધ, વત્સ, દશાર્ણ, અવન્તિ, સિંધ વગેરે અનેક દેશ આ કાળે રાજ્યસત્તાક હતા, છતાં પણ ત્યાંની પ્રજા અધિકારસંપન્ન અને સુખી હતી. કાશી, કેશલ, વિદેહ વગેરે રાષ્ટ્રમાં રાજાઓના અધિકાર નામના જ હતાં. ત્યાંની રાજયવ્યવસ્થા પ્રજાથી ચૂંટી કઢાએલા પ્રતિનિધિઓ દ્વારા પાર્લામેન્ટરી પદ્ધતિએ ચાલતી. આ રાષ્ટ્રો “ગણરાજ ની પ્રસિદ્ધિને પામ્યા હતા. દરેક રાજ્યકાર્યમાં દેશના શાસકે આ ગણરાજ્યની સલાહ લેતા હતા. તેમજ યુદ્ધ સમયને પ્રસંગે તે રાજાઓ આ ગણરાજ્યની સલાહ વગર એક પણ પગલું ભરતાં ન હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ [૫૮] વિશ્વતિ “વિદેહ”ની રાજ્યધાની “વૈશાલી” તત્કાલીન પ્રસિદ્ધ સમૃદ્ધ નગરીઓમાંની એક હતી. મિથિલાની ચિરસંચિત સમૃદ્ધિ આ સમયે વૈશાલીને પ્રાપ્ત થઈ હતી. એના નિવાસીઓ, વૃજિક અને વિદેહ, દેવ જેવા અદ્ધિશાળી હતા અને વૈશાલી એમની અમરાવતી હતી. હૈહયવંશના જેન રાજા ચેટકની છત્રછાયામાં વૈશાલી પિતાની ઉન્નતિ અને ખ્યાતિની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. વૈશાલીની પશ્ચિમે ગંડકી નદી વહેતી હતી. ગંડકીના પશ્ચિમ તટ પર બ્રાહ્મણકુડપુર, ક્ષત્રિયકુડપુર, વાણિજ્યગ્રામ, કુમારીગ્રામ અને કેલ્લાક સન્નિવેશ વિગેરે અનેક રમણીય ઉપનગરે પિતાની અતુલ સમૃદ્ધિથી વૈશાલીની શેભાને અભૂતપૂર્વ બનાવી રહ્યા હતા. બ્રાહ્મણકુડપુર અને ક્ષત્રિયકુંડપુર અનુક્રમે એકબીજાની પૂર્વ-પશ્ચિમે હતા. આ બને ઉપનગરના દક્ષિણ અને ઉત્તરમાં બબ્બે વિભાગ હતા. બંને ઉપનગર પાસે પાસે હતા. બને વચ્ચે એક ઉદ્યાન હતું. આ ઉદ્યાન બહુશાલ ચૈત્યના નામથી પ્રસિદ્ધ હતું. બ્રાહ્મણકુડપુરને દક્ષિણ વિભાગ અર્થાત દક્ષિણ બ્રાહ્મણકુડપુર “બ્રહ્મ પુરી” કહેવાતે હતે. અહિં વિશેષ વસતિ બ્રાહ્મણની હતી. બ્રહ્મપુરીમાં કંડાલ ગાત્રીય રાષભદત્ત નામે બ્રાહ્મણ રહેતા હતા, જેઓ બ્રહ્મસમાજના નાયક હતા. તેમની સ્ત્રી દેવાનંદ જાલંદર ગેત્રના હતાં. આ દંપતી ભગવાન શ્રી પાર્શ્વનાથના શાસનાનુયાયી જૈન શ્રમણે પાસક હતા. ક્ષત્રિયકુડપુરના ઉત્તર વિભાગમાં જ્ઞાતક્ષત્રિના લગભગ ૫૦૦ ઘર હતાં. તેમના નાયક કાશ્યપ શેત્રીય રાજા સિદ્ધાર્થ હતા. તેઓ અહિંના સર્વાધિકારસંપન્ન સ્વામી હતાં. આ વિભાગની પ્રજા તેમને “રાજા” તરીકે સંબોધતી. રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવી વૈશાલીના રાજા ચેટકની બહેન હતા. તેઓ વિશિષ્ટ ગેત્રીય ક્ષત્રિયાણું હતાં. રાજા સિદ્ધાર્થ અને એમનું કુટુંબ તીર્થકર શ્રી પાર્શ્વનાથની શ્રમણપરંપરાના શ્રમણોપાસક હતાં. જે સમયની પરિસ્થિતિનું વર્ણન અહિં કર્યું છે તે સમય વિક્રમ સંવત્સરની પૂર્વેની છઠ્ઠી શતાબ્દિને છે. આ સમયે “વિશાલી” ભારતવર્ષમાં સમૃદ્ધિને શિખરે વિરાજતું હતું. રાજા ચેટકની બુદ્ધિપ્રભાના ચમકારાથી આ સમસ્ત પ્રદેશ તેમની આજ્ઞામાં હતો. “ગણરાજ્યના તેઓ ચુસ્ત રીતે પાલક હતા. લિચ્છવી અને વૃજિ ગણતંત્રો તેમની આજ્ઞા ખડે પગે ઉઠાવતા. વૈશાલીની શોભા પણું અપૂર્વ હતી. વૈશાલીનું વર્ણન કરતાં ગ્રંથકારે જણાવે છે કે-“ભારતવર્ષને ઉત્તરમાંથી વિંધી છેક બંગાળ સુધીના વિશાળ ક્ષેત્રને ફળદ્રુપ બનાવતી ગંગાનદીને કિનારે લિચ્છવીઓનું આ ગણરાજ આવેલ હતું જેની રાજધાની વૈશાલીમાં હતી. આ લિચ્છવી ક્ષત્રિય સૂર્યવંશી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૫૯] આ વૈશાલી નગરીના ત્રણ વિભાગ હતા. વિશાલી, કુંડગ્રામ અને વાણિજ્યગ્રામ. કુંડગ્રામમાં ક્ષત્રિય જ રહેતા હતા, જેઓ શ્રી પાર્શ્વનાથ સંતાનીયા શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામેલ હતા. વૈશાલીમાં સોનાના કળશવાળા સાત હજાર પ્રાસાદે, રૂપાના કળશવાળા ચૌદ હજાર આવાસ અને ત્રાંબાના કળશવાળા એકવીશ હજાર ગૃહે હતા. ઉત્કર્ષ પામેલ અને રમણિય, માનવ ધર્મને સમજનારા સંસ્કારી માનથી ભરપૂર અને તેના ઉપનગરથી અલંકૃત પુષ્પવાટિકા અને ઉદ્યાનથી આવૃત્ત આ ભવ્ય નગરી એવી રીતે દેખાતી કે જાણે તે ઈંદ્રપુરી-અમરાપુરીની હરિફાઈ ન કરતી હોય ? વિશાલીના રાજવી-મહારાજા ચેટક પણ શ્રી પાર્શ્વનાથના અનુયાયી સમકિતધારી શ્રાવક રાજવી હતા. તેમનું આખુએ રાજકુળ જેનધર્માભિમાની અને ધર્મ સંસ્કારમાં ઓતપ્રેત હતું. દેવાધિદેવ ભગવાન મહાવીર પ્રાણુત નામક કલ્પ સ્વર્ગ)થી એવી ઈ. સ. પૂર્વે ૬૦૦ ના અષાડ સુદ ૬ ના મધ્યરાત્રીના સમયે બ્રહ્મપુરીમાં દેવાન દાની કુશીમાં અવતર્યો. ક્ષણભર માટે જગત અવર્ણનીય પ્રકાશથી ઉદ્યોતિત થયું. અને પૃથ્વી હર્ષથી ઉછુવાસિત થઈ ગઈ. નારકોને પણ ક્ષણભર સુખને અનુભવ થયે. એ રાત્રીએ અલ્પ નિદ્રામય સ્થિતિમાં દેવાનંદાએ સિંહ, હાથી, વૃષભ, લક્ષમી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કલશ, પા સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રતનરાશી અને ધૂમાડા વિનાને અગ્નિ એમ ચોદ મહાસ્વને જોયાં. સ્વપ્નસૃષ્ટિમાંથી જાગૃત થતાં હર્ષાવેશમાં દેવાનંદાએ પિતાના સ્વામી રાષભદત્ત શાસ્ત્રીને સ્વપ્નદર્શનનું ફળ પૂછયું. ઋષભદત્ત શાસ્ત્રોક્ત દષ્ટિએ સ્વપ્નના ફળને વિચાર કરી કહ્યું, “હે દેવાનુપ્રિયે, આ સ્વો બહુ શુભ છે. શાસ્ત્રાનુસાર જ્ઞાની અને વેદાંતને પારંગત પુત્રરત્નની પ્રાપ્તિ થવી જોઈએ. તેમજ આજથી જ આપણી સર્વમુખી ઉન્નતિને પણ આરંભ થ જોઈએ.” સ્વપ્નનું ફળ સાંભળી દેવાનંદા અત્યંત આનંદિત થઈ. ભાવિ પુત્ર અને એની વિશિષ્ટતાએના સંબંધમાં આત્મગૌરવને અનુભવ કર્યો. સુખ, સંતેષ અને શાંતિના વાતાવરણમાં ખાસી દિવસે ઘટિકાની જેમ પસાર થઈ રહ્યા હતાં. તીર્થકરના જીવ પિતાના પૂર્વભવમાંથી ઘણું કરીને પૂર્વના ત્રીજા ભવમાં એવી વિશિષ્ટ પ્રકારની ધર્મસાધના કરે છે કે તીર્થંકરના ભવમાં સર્વોત્કૃષ્ટ પૂન્યપ્રકૃતિઓને ઉદય થાય છે. તીથક ક્ષત્રિયકુલમાં જન્મ લે છે, છતાં પણ ભગવાન મહાવીરના જીવનું દેવાનંદ બ્રાહ્મણના ગર્ભમાં અવતરણ થવું તે આશ્ચર્યભૂત ઘટના હતી. ગની અદલા-બદલી ત્રાશીમા દિવસની મધ્ય રાત્રિએ સૌધર્મેન્દ્રને તીર્થકરના અવતરણની જ્ઞાનબળે જાણ થઈ. તેમને ઘણે આનંદ થયો. એણે ભાવી તીર્થંકરની સ્તુતિ કરી અને પિતાના પ્રતિહારી હરિણગમૈષી નામક દેવને બોલાવી કહ્યું, “દેવાનુપ્રિય, પથ્વી પર તીર્થકરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૬e ] વિશ્વતિ અવતરણ થયું છે એ અતિશય આનંદની વાત છે પણ તે અવતાર બ્રાહ્મણકુલમાં થયે છે એ અણછાજતી વાત બની છે. આજ સુધી તીર્થકરને જન્મ બ્રાહ્મણકુલમાં નથી થયો અને નહિ થાય, માટે તમે જાઓ અને ગ્રેવીસમા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદાની કક્ષીથી લઈ રાજા સિદ્ધાર્થની રાણું ત્રિશલાની કુક્ષીમાં મૂકે અને ત્રિશલાના પુત્રીરૂપી ગર્ભને દેવાનંદાની કૂશીમાં સ્થાપિત કરે.” ઈન્દ્રની આજ્ઞા મુજબ હરિણગમવી દેવે આધિન વદ ૧૩ ની મધ્ય રાત્રીએ મનુષ્ય લેકમાં આવી દેવાનંદા તેમજ ત્રિશલાને નિદ્રાધીન કરી બનેના ગર્ભ દૈવી શક્તિથી બદલી નાખ્યાં. જ્યારે ભગવાન મહાવીરને ગર્ભ આ પ્રમાણે દેવાનંદાની કુક્ષીમાંથી ત્રિશલાદેવીની કુક્ષીમાં સ્થાપિત થયે ત્યારે દેવનંદાએ સ્વપ્નમાં પિતે જોયેલાં ચૌદ મહાસ્વને હરાતાં દેખ્યાં અને તે જ મહાસ્વનો ત્રિશલાદેવીએ પિતાની સ્વાવસ્થામાં દીઠાં. શ્રેષ્ઠ દૈવી સ્વપ્ન પૂરાં થતાં ત્રિશલાદેવી તુરત જાગૃત થયાં. સ્વમની મહત્ત્વતા સમજવા અતિ ઉલ્લાસથી તેમણે નિદ્રાધીન થયેલ રાજા સિદ્ધાર્થને વિનયપૂર્વક જાગૃત કરી, પિતાનાં સ્વપ્રદર્શનની વાત કહી. રાજાએ પિતાની બુદ્ધિ અનુચ્ચાર પુત્રપ્રાપ્તિસ્વરૂપ શ્રેષ્ઠ ફળ બનાવ્યું. ત્રિશલાદેવીએ શેષ રાત્રિ ધર્મચિંતનમાં જ વ્યતીત કરી. પ્રાત:કાળે રાજા સિદ્ધાર્થે પિતાના સુભટને બોલાવી આસ્થાન મંડપને શણગારવા તથા નિમિત્તશાસ્ત્રીઓને બોલાવવાને આદેશ કર્યો. પ્રાત:કાળના નિત્ય કર્મોથી પરવારી સિદ્ધાર્થ રાજવી સામંત-મંત્રીમંડળ સાથે સભામંડપમાં આવી સિંહાસન પર બેઠા. સામંત તથા મંત્રીઓ વગેરે સૌ પિતા પોતાના સ્થાને બેઠાં. રાણી ત્રિશલાદેવી પણ સહચરી અને દાસીઓ સાથે યવનિકા(પડદે)ની અંદર સુશોભિત ભદ્રાસન પર આવી બેઠાં. રાજાનું નિમંત્રણ મળવાથી અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના પારંગત વિદ્વાન પંડિતે રાજસભામાં આવ્યા અને આશીવૉદ વગેરેના શિષ્ટાચારપૂર્વક એગ્ય આસન પર બેઠા. રાજા સિદ્ધાર્થ પુષ્પાંજલિ ભરી ઉઠયા અને તેમને વધાવતાં બોલ્યા: “હે વિદ્વાને! ગઈ મધ્યરાત્રીએ સુખશય્યામાં સૂતેલા રાણ, સિંહ, હાથી વગેરે ચૌદ સ્વને જોઈ જાગૃત થયા અને બાકીની રાત્રી નિદ્રા વિના જાગૃત અવસ્થામાં ધર્મ ધ્યાન કરતાં પસાર કરી. દેવાનુપ્રિય, આ પ્રદર્શનનું ફળ નિશ્ચિત શું થવું જોઈએ તે શાસ્ત્રોના આધારથી જણાવો.” વિદ્વાન શાસ્ત્રીઓએ સ્વમ સંબંધી સંપૂર્ણ હકીક્ત સાંભળી તે સંબંધી એક બીજા સાથે વિચાર-વિનિમય કરી નિશ્ચય પર આવ્યાં. તેમાંના મુખ્ય વિદ્વાન વૃદ્ધ શાસ્ત્રીએ મહારાજાને કહ્યું: “હે રાજન, આ સ્વપ્રદર્શન ઘણું જ શુભ છે. અમારા સ્વપ્રશાસ્ત્રમાં કુલ તેર પ્રકારના સ્વમ બતાવ્યાં છે. જેમાંથી હાથી, બળદ વગેરે જે ચૌદ મહાસ્વનો છે તેને તે જ પરમ ભાગ્યવતી સ્ત્રીઓ દેખે છે કે જેના ગર્ભમાં રાજા અથવા ધર્મચક્રવતી તીર્થકરને જન્મ (અવતાર) થાય છે. મહારાણીએ જે સ્વપ્નો જોયાં છે તે આ જ મહાસ્વ છે. આથી ચેકકસ એમની કૂક્ષીથી કોઈ મહાન ચક્રવતી અથવા તીર્થકરને જન્મ થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન [ ૬૧ ] યનિકાની અંદર રહેલ રાણીએ સ્વપ્નનું ફળાદેશ સારી રીતે સાંભળી લીધુ હતુ છતાં રાજાએ રાણી સમીપ જઇ સ્વપ્ન-પાઠકેાના મુખથી સાંભળેલ સ્વગ્નષ્ફળ અતિ હપૂર્વક કહી સભળાવ્યું. રાણી અત્યંત સંતુષ્ટ થયાં અને સ્વપ્નલનું સ્મરણ કરતાં કરતાં રાજમહેલમાં ગયાં. રાજાએ પણ સ્વપ્નપાઠકોને અતિશય દાન દેવાપૂર્વક સ ંતોષી વિદાય કર્યો. X X X ગમાં પણ ભગવ'તની માતા-પિતા પ્રત્યે અપૂર્વ ભક્તિ આ લેાકમાં તીર્થંકરોનું માતાની કૂક્ષીમાં આવવુ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન યુક્ત જ હાય છે અર્થાત્ ગર્ભાવસ્થામાં જ તે વિશિષ્ટ જ્ઞાની હેાય છે. ગર્ભાધાનના સાતમા મહિને શારીરિક ચલન વગેરેથી પોતાની માતાને કષ્ટ ન થાય એ વિચારથી પરમાત્મા મહાવીરના જીવે પેાતાના શરીરનું હલનચલન વગેરે બીલકુલ બંધ કરી દીધું પરંતુ માતાએ પોતાના ગર્ભની નિશ્ચલતાથી અમંગલની કલ્પના કરી અને વિચાર્યું કે-ગર્ભમાં રહેલ ખાળક શું મૃત્યુ પામ્યું હશે ? આ કુશંકાથી રાણી તેમ જ રાજકુટુંખ ક્ષણુભર તે શાક-સાગરમાં ડૂબી ગયું અને રાણી ત્રિશલાદેવી અત્યંત કલ્પાંત કરવા લાગ્યા. ગ માં રહેલ પ્રભુએ માતાની દુ:ખદ સ્થિતિ વિચારી અને નિશ્ચય કર્યો કે “ માતાપિતાની સ ંતાન વિષયક મમતા ઘણી પ્રખળ છે. હજી જેનું મુખ પણ નથી દેખ્યુ એવા મારા વિયોગની કલ્પનાથી તેઓ આ પ્રકારે અધીરા અને વ્યાકુળ થઇ ગયા છે. અહા ! આ તે સંતાન પરત્વેની કઈ જાતની મમતા.' આ પ્રમાણે પ્રભુએ વિચારી ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી કે “માતા-પિતાની જીવિત અવસ્થામાં હું સયમ ગ્રહણ નહિ કરું.” જ્યારથી ભગવાન મહાવીર રાજા સિદ્ધાર્થના કુળમાં અવતી થયા ત્યારથી જ રાજાની સત્તા અને વૈભવ વધવાં લાગ્યા અને જ્ઞાતવંશની સર્વ પ્રકારે ઉન્નતિ થવા લાગી. આ પ્રમાણે પલટાતી સ્થિતિ અને અભ્યુદયને દેખી સિદ્ધાર્થ રાજા અને રાણીએ નિશ્ચય કર્યો કે-આ સર્વે ઉન્નતિ એ અમારા ગર્ભીય પુત્રના પૂન્ય-પ્રતાપનું જ ફળ છે, એટલા માટે તેના જન્મ થયા પછી અમે આ પુત્રનું ગુણનિષ્પન્ન નામ “વમાન” રાખીશું. ઇ. સ. પૂર્વે ૫૯૯ ના ચૈત્ર સુદ ૧૩ ની મધ્યરાત્રીએ રાણી ત્રિશલાદેવીની પૂન્ય કૂક્ષીથી શ્રમણ ભગવાન મહાવીરના ક્ષત્રિયકુંડ નગરમાં પરમ કલ્યાણકારી અને જગતને સુખકારક જન્મ થયા. X × ગ'ની અદલાબદલીનું કારણ ? આ પ્રમાણે દેવાન દા બ્રાહ્મણીના સ્વપ્ન અને પુત્ર-ત્રિશલા માતાને કેમ ફળ્યું ? અને તેની સાથે વીરપ્રભુના પૂર્વોક્ત જન્માના કઇ રીતે સ ંબંધ હતા તે જાતને મહત્ત્વભર્યો પ્રશ્ન ઊભે થાય તે સ્વાભાવિક છે. તે શંકાના સમાધાનમાં પ્રાચીન ગ્રંથકારેા એ મહત્વતાભરી ઘટનાએ રજૂ કરે છે, જેમાંની એક તે એ છે કે દેવાના અને ત્રિશલાદેવી પૂર્વભવમાં દેરાણી જેઠાણી હતા. તે સમયે દેવાનંદાએ ત્રિશલાના રત્ન-કરડીયેા ચાર્યા. જેના અંગે ત્રિશલાદેવી અત્યંત કલ્પાંત કરવા છતાં તે કર'ડીયેા દેવાન દાએ પણ ન આપ્યું. જે કમના બદલે દેવાનંદાને આ ભવમાં મળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] વિશ્વતિ એના પુત્રરૂપી ગર્ભને-ઈન્દ્ર (જે કે શુદ્ધ ઉચ્ચ કોટીના આશયથી) હરી લીધું અને ત્રિશલાદેવીની કુક્ષીમાં મૂ અને ત્રિશલાની પુત્રી-દેવાનંદાની કુક્ષીમાં મૂકી. બીજી ઘટના એવી છે કે પ્રભુ મહાવીરે ત્રિદંડીના ભાવમાં કુલમર્દ કરેલ તેના પરિણામે એમને રાજકુળના બદલે ભિક્ષુક (બ્રાહ્મણકુળમાં ખાસી દિવસ સુધી રહેવું પડ્યું. આ પ્રમાણે પ્રભુ મહાવીરના પ્રાદુર્ભાવ અંગે બનેલ આશ્ચર્યજનક ઘટનાને જૈન ગ્રંથકારો ‘અખેરા” તરીકે જણાવે છે જે કઈ પણ અવતારી વિભૂતિઓને અંગે બનેલ નથી. જો કે ઈંદ્રની આજ્ઞા મુજબ ગર્ભની ફેરબદલી થઈ હતી પણ તેમાં પણ શ્રી વીરભગવંતના પૂર્વ જન્મને વિપાક હતો. આ અવસર્પિણી કાળમાં દશ પ્રકારનાં અછરાં થયાં છે, જેમાંથી ગર્ભ હરણ અને સ્થાપના એ દશમાંથી એક છે. દશે આછેરાઓનું લાગતું રસિક શાસ્ત્રોક્ત વર્ણન અમે આ ગ્રંથમાં જ અલગ પરિશિષ્ટમાં જણાવશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ વિજુ વધમાન [ ૩] પ્રકરણ બીજું પ્રભુ શ્રી મહાવીરને જન્મ અને જૈનેન્દ્ર વ્યાકરણની રચના 1 . જગા માતાની વિશિષ્ટતા પાપ અને જુલમને ભાર જ્યારે પૃથ્વી પર વધી જાય છે, ત્રાસથી દબાઈ ગએલી જનતા જ્યારે ઉદ્ધારક અવતારને ઝંખતી હોય છે, ત્યારે નવયુગ સર્જનાર અને કલ્યાણના માર્ગદર્શક મહાન વિભૂતિઓને પ્રાદુર્ભાવ થાય છે. તેવી જ રીતે જ્યારે જ્યારે પાપ, વહેમ અને અજ્ઞાનતાનું જેર જામતું હોય છે, ત્યારે ત્રિશલા કે એકાદ દેવાનંદા માતા થાય છે, અને એવી માતાઓ પિતાના પ્રાણરસ દ્વારા મહાવીર જેવા તીર્થકરને ઉછેરે છે. જેથી જગતને પ્રકાશ આપનાર, સુખ અને કલ્યાણને મા ચિંધનાર, યુગાવતારી મહાપુરુષોની માતાએ પણ એમના સંતાને જેટલી જ વંદનીય અને તિર્મયી બની રહે છે. પ્રભુ મહાવીરના નામ સ્મરણ સાથે બે મહાન સન્નારીઓની વિશિષ્ટતા નજર સામે તરી આવે છે. જેમાં પ્રભુ મહાવીરના ઘડાતા દેહનું ખાસી દિવસ પછી પાલન કરનાર ત્રિશલાદેવીને અમારા વંદન છે. તથા પૂર્વના ખ્યાસી દિવસ સુધી ભગવાન જેની કુક્ષીમાં રહ્યા હતા તે સુભાગી દેવાનંદાને પણ વંદન હો. અને સંસ્કારી સન્નારીઓના ગર્ભવાસમાં રહી જ્ઞાની ગર્લે (પ્રભુએ) શું પ્રાપ્ત કર્યું? દેવાનંદાની કુશીમાં રહી પ્રભુએ ત્યાગવૃત્તિ, સંયમ, જ્ઞાન, ભક્તિ અને સંસ્કાર પ્રાપ્ત કર્યા જ્યારે ત્રિશલામાતાના ગર્ભમાં રહી ક્ષાત્રોચિત વીરતા, અડગતા, નિર્ભયતાના ત, અને જીવન વિકાસની ખીલવણું કરી. જેથી બ્રાહ્મણ સામાજિક વેદાંતિક જ્ઞાન અને ક્ષાત્ર સંસ્કૃતિની ધારાઓ પ્રભુ મહાવીરના સાગર સમા જીવનમાં સમાઈ જાય છે. દેવાનંદા બ્રાહાણ સંસ્કૃતિનાં પ્રતિનિધિરૂપ હતાં જ્યારે ત્રિશલામાતા ક્ષાત્ર સંસ્કૃતિના પ્રણેતા હતા. આ રીતે આર્યાવર્તની બે સમર્થ સંસ્કૃતિ “બ્રાહ્મણ” અને “શ્રમણ” તે પરમાત્માના જીવનમાં ઓતપ્રોત બની ગઈ આ પવિત્ર આત્માના પ્રાદુર્ભાવથી ફક્ત ક્ષત્રિયકુડપુર જ નહિ પરંતુ સમસ્ત જગત ક્ષણભર માટે લોકોત્તર પ્રકાશથી દેદીપ્યમાન થઈ ગયું. રાજા સિદ્ધાર્થ જ નહિ પણ સમસ્ત પ્રાણીવર્ગે અનિર્વચનીય આનંદને અનુભવ કર્યો. પ્રભુ મહાવીરને જન્મ થતાંની સાથે જ સૌધર્મેદ્રનું ઇંદ્રાસન કંપ્યું. છપ્પન દિકુમારિ કાઓએ આવીને સર્વ સૂતિકર્મ કર્યું અને પોતપોતાના આચાર એગ્ય મંગળકિયા કરી : સીધદ્ર વિશાળ દેવસમૂહ સાથે પ્રભુગૃહે આવ્યા. માતાને અવસ્થાપિની નિદ્રા આપી. તેમની બાજુમાં પ્રભુના પ્રતિબિંબને સ્થાપી, ૫રમાત્માને સ્નાનાભિષેક કરવા માટે મેરુપર્વતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ [૬૪] વિશ્વતિ શિખરે ગયા. ત્યાં બાકીના ત્રેસઠ ઇદ્રો પણ સપરિવાર આવી પહોંચ્યા. આ સમયે પરમાત્માના લઘુ-દેહને નિરખી સૌધર્મેદ્રના મનમાં સંશય ઉપ કે પરમાત્મા આટલા બધા સંખ્યાતીત કળશાઓનું જળ કેમ સહન કરી શકશે ? ત્રણ જ્ઞાન સંયુક્ત પરમાત્માએ ઈંદ્રનો આ સ અવધિજ્ઞાન દ્વારા જાણ અરિહંત-તીર્થકરેની અચિત્ય શક્તિને સાક્ષાત્કાર કરાવવા માટે ફક્ત પોતાના જમણા પગને અંગૂઠા મેરુપર્વતના શિખર પર ચાંપે કે ક્ષણ માત્રમાં લાખ જન પ્રમાણ મેરુપર્વત કંપી ઉઠ્યો, ધરતી ધણધણું ઊઠી, નદીઓના નીર ઉછળવા લાગ્યા, સાગરમાં અતિશય ગરવ થવા લાગ્યું. ઇંદ્ર અચાનક આ પ્રકોપ થવાનું કારણ સમજવા પ્રયત્ન કર્યો તે તેને પરમાત્માની સર્વ બાલચેષ્ટા સમજાઈ. પિતાના સંશયને નાશ કરવા માટે પરમાત્માની આ કીડા જોઈ સૌધર્મે જે પરમાત્માને ખમાવ્યા અને અપૂર્વ ઉલ્લાસથી પરમાત્માને સ્નાનાભિષેક કરી, પુન: માતા સન્મુખ મૂકી, સ્તવના કરી સર્વ દેવગણ સ્વસ્થાને ગયો. રાજા સિદ્ધાર્થ ક્ષત્રિયકુંડનગરમાં દશ દિવસ સુધી ઉત્સવ કર્યો. પ્રજાના ઉલ્લાસની સીમા ન રહી. આખું યે નગર ઉત્સવ અને આનંદનું કેદ્ર બની ગયું. બારમા દિવસે પરમાત્માનો નામકરણ સંસ્કાર થયું. રાજા સિદ્ધાર્થે આ પ્રસંગ પર જ્ઞાતિજન, કુટુંબ પરિવાર અને મિત્ર સ્નેહીઓને આમંત્રિત કર્યા. ભજન, તાંબૂલ, વસ્ત્રાલંકારેથી સર્વને સત્કાર કરી, પિતાને મરથ વ્યક્ત કરતા કહ્યું “ જ્યારથી આ કુમાર અમારા કુળમાં અવતીર્ણ થયા છે ત્યારથી કુળમાં ધન, ધાન્ય, કેષ, કષાગાર, બળ, પરિજન અને રાજ્યની વૃદ્ધિ થઈ ગઈ છે. તથા શત્રુ સામંત રાજાઓ અમારા તાબામાં આવી ગયા છે. આ પ્રકારના કુળગોરવના કારણથી હું આ પુત્રનું નામ “ વિમાન” રાખવાને અભિલાષી છું. મારે લાંબા સમયને મરથ આજે સફલ થયે. આ પ્રમાણે નામવિધિ-સંસ્કારમાં કુમારનું નામ “વદ્ધમાન ” રાખવામાં આવ્યું. બાલક્રીડા અને બળ પરીક્ષા કુમાર વર્ધમાનની બાલ્યાવસ્થા રાજકુમારચિત વૈભવસંપન્ન હતી. જો કે રાજા સિદ્ધાર્થની પછી સાચા વારસદાર કુમાર નંદિવર્ધન હતા, છતાં પણ રાજા સિદ્ધાર્થ માટે કુમાર વર્ધમાન યુવરાજથી પણ અધિક હતા. સ્વપ્ન પાઠકે એ ચક્રવતી રાજા અથવા ધર્મચક્રી થવાનું જે ભવિષ્ય કથન કર્યું હતું, તેને યાદ કરતાં સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા પોતાના લઘુ પુત્રને વિશિષ્ટ ભાગ્યશાળી સમજતા હતા. પાંચ ધાત્રીઓ, બાલમિત્રો, સેવકે અને બીજા તમામ સુખસાધન વર્તમાન માટે ઉપયુક્ત હતા. વર્ધમાન બાળપણથી જ વિવેક, વિચાર, વિશિષ્ટતા અને ગાંભીર્યાદિ અનેક ગુણોથી અલંકૃત હતા. પિતાના આ શિણગુણોથી સમાનવયસ્ક મિત્રને જ નહિ પરંતુ જ્ઞાનવૃદ્ધ સમજદાર વૃદ્ધ પુરુષોને પણ તેઓ આશ્ચર્યચકિત કરી દેતા હતા. જન્મથી જ ત્રણ જ્ઞાન સંયુક્ત પરમાત્માને શું અસંભવિત હોય? આ પ્રમાણે શ્રેષ્ઠ શક્તિ હોવા છતાં તેમની વિશિછતાઓને કેઈ સમજી શકતું ન હતું, આ કાળે અનેક રાજવીએ, સરદારો તેમજ ગૃહસ્થાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુ વર્ધમાન [ ૬૫ ] પેાતાના કુમારીને સંસ્કારસંપન્ન બનાવવા વર્ધમાન કુમારની સુસંગતમાં રાખી તેમને સમાનવી બાળમિત્રા બનાવ્યા હતા. આ પ્રમાણે ઉચ્ચકેાટિના સત્સંગી ખાળકુમારા સાથે અનેક પ્રકારની ક્રીડા કરતાં ખાળકુમાર વર્ધમાન પોતાના ખાલ્યજીવનની રમણીયતાથી કુટુંબને આન ંદિત કરી રહ્યા હતા. કુમારની બાલ્યકીડાઓમાં આમલકી ક્રીડા પ્રસિદ્ધિને પામેલ હતી. જેમાંના એકાદ બે શમાંચક અને પરીક્ષક પ્રસંગની નાંધ લેતાં પ્રાચીન ગ્રંથકારે જણાવે છે કે-કુમાર વમાન આશરે આઠ વરસની અવસ્થામાં હતા ત્યારે તે પેાતાની ખાલમિત્રમંડળી સહિત નગરની બહાર આમલકી ક્રીડામાં તલ્લીન થઈ ગયા હતા. તેજ સમયે ઈંદ્ર મહારાજાથી વખણાયેલ વન્દ્વ માન કુમારનું મળ, સાહસ, ધૈર્ય અને જ્ઞાનની પરીક્ષા કરવાની ઈચ્છાથી એક દેવ, વિકરાળ સપ(નાગ)નું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા અને ક્રીડાવૃક્ષની ડાળીએ વિંટળાઇને ફૂંફાડા મારવા લાગ્યા ાયંકર ને દીર્ઘ સર્પને જોતાં જ કુમારના તમામ મિત્રા ભયભીત અન્યા; પણ આ અતુલ બલધારી જ્ઞાની કુમારે બિલકુલ ભય ન ધરતા સર્પની સન્મુખ જઈ તેને પોતાના હસ્તે ફૂલની માળાની જેમ પકડી દૂર ફેંકી દીધા. આ પ્રકારની કુમારની દૃઢતા અને અતુલ હિંમત જોઇ ખાળકુમારે સાન દાશ્ચર્ય પામ્યા. પછી જાણે કંઈ જ બનાવ ન બન્યા હોય તેમ ફરીથી ક્રીડાની શરૂઆત થઈ. આ દાવમાં બબ્બે ખાળકો “ તિસક” રમત રમવા લાગ્યા. ખબ્બે બાળકે વચ્ચે આ રમત રમાતી જેમાં હારવાવાળા માળક પેાતાની પીઠ ઉપર વિજેતાને ચઢાવીને દોડતા. પરીક્ષક દેવે હવે બીજી યુક્તિ અજમાવી. તે આ રમતમાં ભળી ગયે. તેણે બાળકનુ રૂપ ધારણ કર્યું. : ક્ષણભરમાં રૂપધારી દેવ કુમાર વમાનથી હારી ગયે. જે શરતના ધેારણુ પ્રમાણે વર્ધમાન કુમારને વિજેતા તરીકે પીઠ પર બેસાડી દોડવા લાગ્યો. અને એકાંતને લાભ લઈ પોતાનું શરીર વધારવા માંડ્યુ. થોડીક પળમાં તે તે સાત તાડ જેટલા ઊંચા બિહામણું! પિશાચ બની ગયે. અવધિજ્ઞાની વધુ માને આ દૈવી માયા તુરત જાણી લીધી અને જોરથી એની પીઠ પર મુષ્ટિપ્રહાર કર્યો. કુમારના વજ્ર સમાન મુષ્ટિપ્રહાર આ માયાવી દેવ સહન ન કરી શકયા. તે જ ક્ષણે તેણે પોતાની હાર કબૂલી; અને પ્રગટ થઇ ખાળકુમારાના દેખતા ખુલ્લા શબ્દોમાં કહ્યું કે-હે વ માન્! તમે ખરેખર મહાન જ્ઞાની, અતુલ ખલધારી “ મહાવીર્ ” છે. ઈંદ્રસભામાં ઈંદ્ર મહારાજે જેવું આપનુ અપરિમિત ખળ દર્શાવ્યુ હતુ. તેવા જ આપ છે કે કેમ ? તેની પરીક્ષા માટે, ડે કુમાર ! હું તમારો વિધ્વંસક બનીને આવ્યે હતેા અને આશ્ચર્યતાપૂર્વક પ્રશ ંસક ખનીને જાઉં છુ. ખાદ દેવે પ્રભુને વ ંદન કર્યું. ખરાખર આ જ સમયે કુમારના સ્નેહી તેમ જ સંરક્ષક વર્ગ જેને આમલકી ક્રીડા સમયે પ્રગટ થયેલ નાગદેત્ર, જેને ઉંચકી કુમારે ફેંકી દીધાની માહિતી મળી હતી, તે કુમારના સંરક્ષણાર્થે તત્કાળ દોડી આવ્યા હતા, તેમને પરીક્ષક દેવને કુમારને વંદન કરતાં જોઈ સાનંદાશ્ચય ઉત્પન્ન થયું. સર્વાંના દેખતાં દેવે પ્રભુના અતુલ મળની પ્રશ ંસા કરતાં કહ્યું કે‘મારા જેવા શક્તિશાળી દેવ પણુ પરાજિત થઇ જાય, તેવા આ કુમાર ખરેખર “ મહાવીર ” છે. ” આ પ્રસંગ પછી ‘મહાવીર' શબ્દ વ માનકુમારને અ ંગે સદાને માટે વિશેષણરૂપ બની ગયા. x X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] જ્ઞાનપરીક્ષા માનકુમાર ખાલ્યાવસ્થાથી જ ગંભીર હતા. દિવસની વિશેષતા સમજાવતા ઉલ્લેખ કલ્પસૂત્રાદિ મળી આવે છે. વિશ્વખ્યાતિ જેમના પાઠશાળામાં પ્રવેશના પ્રથમ અનેક પ્રાચીન ગ્રંથેામાં નીચે પ્રમાણે શ્રી વમાન કુમાર અલૌકિક જ્ઞાન અને વિદ્યાઓના નિધાન સમાન હતા; પરંતુ એમની ગંભીરતાના કારણે એમના માતાપિતા પણ કુમારની પ્રકાંડ વિદ્વત્તા સંબંધમાં વિશેષ સમજી શકયા નહોતા. તેઓએ પેાતાના પ્રિય પુત્રને આઠમા વરસે વિદ્યાપ્રાપ્તિ અર્થે નિશ્ચય કર્યો. શુભ તિથિ, કરણ અને યાગમાં મહામહેાત્સવપૂર્વક ખરાખર તે જ સમયે અવધિજ્ઞાની ઈંદ્રને આ પ્રસ`ગની જાણ થઇ. પાઠશાળામાં મેાકલવાના વિદ્યાશાળાએ લઇ ગયા. ઈંદ્ર કુમાર વર્ધમાનની ગંભીરતા અને માતા-પિતાને વાત્સલ્યભાવ નીહાળ્યે, પરમાત્માની અખૂટ શક્તિ પ્રદર્શિત કરવા ઇંદ્ર તે સમયે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ક્ષત્રિયકુ પુર આવ્યા અને પાઠશાળામાં જઈ પહોંચ્યા. જ્ઞાની કુમારે તેમને તુરતજ એળખી લીધા અને અટ્ટહાસ્ય સ્વરૂપે કહ્યું “ હું બ્રહ્મદેવ ! આપને મારા નમન હૈ !” પછી આ વૃદ્ધ બ્રહ્મદેવને તેમના તેજસ્વી દેખાવ પરથી મહાન વિભૂતિ માની ચેગ્ય ઉચ્ચ સ્થાને બેઠક આપી. ખાદ તેમણે શાંતિથી વર્ધમાન કુમારને વ્યાકરણ વિષયક અનેક પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. કુંવરે પણુ જ્ઞાનની મહત્તારૂપ વ્યાકરણ વિષયક પૂછાતા અટપટિયા પ્રશ્નોના સચોટ ઉત્તરે આપી માતપિતા, સ્નેહી સ્વજને તેમ જ અધ્યાપકને આશ્ચય ચક્તિ અને રજિત કરી દીધા. અધ્યાપક તેમ જ કુટુંબ વના આશ્ચર્યની સીમા ન રહી. અને સર્વે સાન ંદાશ્ચર્ય મય નજરથી વર્ધમાન તરફ એકીટસે જોઇ રહ્યા. આ સમયે બ્રાહ્મણરૂપધારી ઈંદ્ર માલ્યા –“હૈ દેવાનુંપ્રય વિદ્વાન સજ્જને ! આ રાજકુમારને તમેા સાધારણ બાળક ન માના. આ બાળક વિદ્યાને સમુદ્ર અને જ્ઞાનના ભંડાર છે. તેમના મુકાબલેા કરી શકે તેવી વ્યક્તિ આ દેશમાં તે શું પણ સમગ્ર વિશ્વમાં મળી શકે તેમ નથી, સજ્જતા ! આ જ્ઞાની કુમાર લાવીમાં એક મહાન ધમ તીર્થંકર થશે અને હિંસક યજ્ઞ-માગ તેમજ અધમ અને અન્યાયથી પીડિત ભારતવર્ષના તેમના હાથે ઉદ્ધાર થશે. તેમજ જૈન ધર્મ મહાન પ્રગતિ સાધી રાષ્ટ્યમ તરીકે સર્વવ્યાપક બનશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ પ્રમાણે ઇંદ્રે બાળકુમારના જીવનની મહત્તા વધારી તેમણે પોતાનું દેવી સ્વરૂપ પ્રગટ કર્યું.. પરમાત્માએ દર્શાવેલ વ્યાકરણની “ જૈને વ્યાકરણ 'ના નામથી પ્રસિદ્ધિ થઇ. " ત્યારબાદ આ જૈનેદ્ર વ્યાકરણ પ્રભુના સમકાળે નીચેના દસ સૂત્રામાં વલ્કલ પત્રા પર લખાયું. (૧) સ ંજ્ઞાસૂત્ર (૨) પરિભાષાસૂત્ર (૩) વિધિસૂત્ર (૪) નિયમસૂત્ર (૫) પ્રતિષેધસૂત્ર (૬) અધિકારસૂત્ર (૭) અતિદેશસૂત્ર (૮) અનુવાદસૂત્ર (૯) વિભાવસૂત્ર (૧૦) નિપાદસૂત્ર. આ દશે સૂત્રોની એક એક નકલ કાશી દેશના ભારતીય માતાના જ્ઞાનમદિરમાં સૂરક્ષણાર્થે માકલવામાં આવી. www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૬૭] - ત્યાર પછી અર્ધમાગધી વ્યાકરણના શિક્ષણમાં મહાન ફેરફાર થયાં અને બાળકુમાર “મહાવીર” સૂચિત નૂતન પદ્ધતિએ સ્થાન લીધું. જેને ઉપગ સમકાલીન પાઠશાળાઓના અધ્યયનમાં ચારે દિશાએ સરલતાથી થવા લાગ્યા. પાછળથી આ વ્યાકરણ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. જેના ક્રમશઃ દસ અધ્યાયે રચાયા. જેના આધારે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે શબ્દાનુ-શાસન નામના અતિ પ્રસિદ્ધ થયેલા વ્યાકરણ ગ્રંથની રચના કરી. જે ગ્રંથ શ્રી સાધુ સંપ્રદાય માટે આ કાળે પણ ખાસ આશીર્વાદ સમ બનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] વિશ્વયોતિ પ્રકરણ ત્રીજું પરમાત્માને ગૃહસ્થાવાસ યશોદારાણુનું અદ્દભૂત જીવનચરિત્ર એક દિવસ અચરે દરબારમાં આવી વંદનપૂર્વક સિદ્ધાર્થ રાજાને જણાવ્યું કે-વસંતપુરના રાજવી સમરવીરને દૂત આપને મળવા માગે છે. રાજાએ આદેશ આપે કે એને માનપૂર્વક દરબારમાં લાવો અને યોગ્ય આસને બેસાડી તેનું બહુમાન કરો. તે રાજસભામાં આવી મહારાજાને વંદન કર્યું અને પોતાને ઉચિત બેઠક લીધી. દૂતને રાજની કુશળતા સાથે આગમનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-રાજન! અમારા રાજા સમરવીર ધર્મિષ, સંસ્કારી અને નીતિજ્ઞ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રજાપ્રિય રાજવીને પદ્માવતી નામે મહારાણી છે જેની પવિત્ર કુક્ષીથી જન્મેલ રાજકન્યા યશોદા-રૂપરૂપના ભંડાર સમી દિવ્ય કાંતિવાન છે. આ રાજકન્યાના જન્મદિવસે એક અદ્દભૂત ઘટના બનેલ, તે સાંભળ “જે દિવસે કુંવરીને જન્મ થયે તે જ દિવસે પાછલી રાત્રે ત્રીજા પ્રહરે રાજાને અભૂત સ્વપ્ન આવ્યું કે પિતે વનમાં ક્રીડા કરવા નીકળેલ છે ત્યાં વનમાં જ બળાઢય શત્રુ રાજવી શક્તિશાળી સૈન્ય સાથે પોતાના પ્રદેશમાં ચઢી આવ્યું જેને સામને કરતાં વનમાં જ ભયંકર લડાઈ થઈ, જેમાં દુશમન રાજવી હાર્યો અને કેદ પકડાયે ” પ્રાત:કાળે સ્વપ્ન પાઠકોને દરબારમાં બોલાવી, રાત્રીના ત્રીજા પ્રહરે આવેલ ઉપરોકત સ્વપ્નની હકીકત કહી, તેને ફલાદેશ સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સ્વપ્ન પાઠકએ વિચાર કરી જણાવ્યું- રાજન ! આપનું વનમાં જવું ને ત્યાં લડાઈ થવી અને તેમાં આપને વિજય થ-એ બધું એ સૂચવે છે કે, આપે લડાઈની સંપૂર્ણ સામગ્રી સાથે વનમાં જવું. લગ્ન ઘટિકા એગ જોતાં સમજાય છે કે-વનમાં જરૂર કોઈ શક્તિશાળી રાજવી સાથે લડાઈ થવાની, જેમાં દુશ્મનને પરાજય થતાં આપને સંપૂર્ણ યશ મળશે. એવા શક્તિશાળી રાજવી પર આપ વિજય મેળવશે કે જેથી દિગંતમાં આપની કીર્તિ-પતાકા ફરકશે. સ્વપ્ન પાઠકના મુખથી લડાઈનું ભાવી ફળ સાંભળી, વીરાત્મા રાજવીએ પિતાના લશ્કરને તરત જ સજજ થવા ભેરી વગડાવી અને નગારે ઘાવ દીધા. ઘડી અધ ઘડીમાં તે સમસ્ત રાજમહેલ વીર દ્ધાઓથી ઉભરાઈ ગયે. સંપૂર્ણ રણ-તૈયારી સાથે રાજવીએ પ્રયાણ કર્યું. સમસ્ત નગરજને અને લશ્કરી અધિકારીઓના આશ્ચર્યને પાર ન રહ્યો, કારણ જ્યાં દુશ્મન ચઢી આવ્યાની ગંધ પણ નથી ત્યાં વનમાં ભયંકર યુદ્ધની આગાહી કેમ સંભવે? દિવ્ય સ્વપ્નને માન આપનાર શ્રદ્ધાળુ રાજવીએ આ સમયે પોતાના સૈન્યને સંબોધતાં કહ્યું: હે વીરાત્માઓ! આજની મારી અચિંતવી તૈયારીથી તમને આશ્ચર્ય તો થયું હશે જ પણ તેમાં દેવી સંકેત સમાએલ છે. આપ સર્વ એવી રીતે ન્યૂડ આકારે તૈયાર થઈ વનમાં પ્રવેશે કે જાણે આપણે કઈ શક્તિશાળી રાજવીને સામને કરવા કેશરીયા કરી રણે ન ચઢયા હાઈએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ વિભું વમાન [ ૬૯ ] હજુ તે રાજવીનું જુસ્સાદાર પ્રવચન પૂરું થયું ન થયું ત્યાં તે એક વનતે મારતા અશ્વે આવી, મહારાજને વંદન કરી કહ્યું-રાજન્ ! આપના દુશ્મન દુર્યોધન રાજવી એક ધાડપાડુ તરીકે એચીંતા આપના પર ચડી આવ્યા છે અને તેણે વનમાં પ્રવેશ પણ કર્યાં છે. વારુ પછી શું થયું? સિદ્ધાર્થ રાજવીએ ઉત્સુકતાપૂર્વક આવેલ દૂતને પ્રશ્ન કર્યો. અને સમસ્ત રાજસભા એકચિત્તે આ રસિક દૈવી ઘટના સાંભળવા અધીરી બની. જે ધર્મિષ્ઠ રાજવીનું પ્રખળ પૂણ્ય સદાકાળ જાગૃત છે, તેમજ જેણે સ્વપ્નમાં પોતાના વિજય નજરોનજર નીહાળ્યેા છે તે રાજવી સમરવીરે, પોતાથી અધિક શક્તિશાળી રાજવીના સૈન્યના સામના માટે લશ્કરને ઉત્તેજિત કર્યું. દુશ્મન રાજવીને સ્વપ્ને પણ ખ્યાલ ન આવી શકે તેમ તેના પર ઘેાડાપુરની માફક હલ્લા કર્યા. આ પ્રમાણેના અણુધાર્યાં હલ્લાથી દુર્યોધન રાજવી તેમજ સર્વે અજાયખ થયાં. આમાં અવશ્ય દૈવી શક્તિની મદદ હોવી જોઇએ એમ માની શક્તિશાળી દુર્ગંધન રાજવી હતાશ થયેા. રાગ-રંગ અને ક્રીડાનું ઉપવન આ સમયે રણાંગણુ ખન્યુ, રણવાદ્યો સાથે હથિયારોનાં ખડભડાટથી ધરા ધ્રુજી ઉઠી. સામસામા તીરકામઠા ચડ્યા. બાણાવળીએને શૂર આવ્યુ. સામસામી તલવારા–વીજળીના ચમકારાની જેમ ચારે બાજુએ ચમકવા લાગી. ચાન્દ્રાએાના હાથથી છૂટતા હથિયારા અને ખાણાના મારાથી શૂરવીરેના શીરા ધડાધડ ધડથી છૂટા થવા લાગ્યા અને શીર વિનાના ધડો પણ શૂરના આવેગમાં કલાકોના કલાકો સુધી લડવા લાગ્યા. વીરતાભર્યો યુદ્ધમાં વાજી ંત્રોના શૌય નાદથી વાતાવરણ એવું તે શૂરાતનમય બન્યું કે-હસ્તિએ હસ્તિ, અન્ધોએ અશ્વો, રથીએ રથી, અને પાયદળ સાથે પાયદળા એવી રીતે રણઘેલા બની લડવા લાગ્યા કે જાણે જીવનમુક્ત થતા પેાતાને ‘વીરપુરુષ' તરીકે સ્વગીય અપ્સરા હાથમાં ફૂલની સુગ ંધિત વરમાળા લઇને વરવા માટે આતુર ઊભી હોય ? સમરવીર રાજવીને કુશળ દૂત આ હકીકત એવી વીરતાથી કુશળતાપૂર્વક વર્ણવી રહ્યો હતો કેસિદ્ધાર્થ રાજાના દરખારમાં રહેલા ભુંગળ શેરીધારીઓને પણ આ સમયે કુદરતી શૂરાતન ચડયુ અને તેઓએ મંગળમય શુકનદાયક ભેરી વગાડી રાજદુવાઇ ગાઇ આનંદ પ્રદર્શિત કર્યાં. વીરને રઘુકુશળ રાજદરબારીએ પણ જાણે આ સમયે રણે ચઢવાની તૈયારી ન કરતા હાય તે પ્રમાણે તેઓએ તરત જ પોતાના જમણા હાથ ડાબા પડખામાં રહેલા મ્યાનધારી તલવાર પર મૂકા, કેટલાકે તા પોતાનીમૂોએ વળ ચઢાવ્યા અને સ્વયં સિદ્ધાર્થ રાજા પણ આ રસમય ઘટના સાંભળતા ગર્જતા ખાંખારા સહિત જુસ્સામાં આવી બાલ્યા કે-કહા રાજદૂત! ત્યાર પછી શું બન્યુ ? રાજન્! આ પ્રમાણે કલાકોના કલાકા સુધી એકધારું યુદ્ધ ચાલ્યું. તેમાં બન્ને ખાનુની સેનાને સારા પ્રમાણમાં ભાગ અપાયે. લાગ સાધી, દુશ્મન રાજવીએ પોતાના પટ્ટ હસ્તી અમારા રાજવી સમરવીરના હસ્તી સામે લાવી ઊભા રાખ્યા અને લાગ સાધી ખાણ છેડયું. કુદરતી સંકેતથી ખાણુ પુણ્યાત્મ! રાજવીની જમણી બાજુથી પસાર થઇ જઈ દૂર પડયું. કુશળ બાણાવળી રાજવી સમરવીરે પણ તેટલા જ વેગથી પેાતાનુ ખાણ છોડયું જેનાથી શત્રુ રાજવી ઘવાયે અને તે પોત!ના જ હુંસ્તી પર અંબાડીમાં ઢળી પડયા. દુર્યોધન પડ્યાના સમાચાર વાયુવેગે શત્રુ સૈન્યમાં ફેલાતા તરત જ સૈન્યમાં ભંગાણ પડયું. પટ્ટહસ્તિ સહિત દુશ્મન રાજવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] વિશ્વતિ કેદી બનાવી અમારા વીર રાજવીએ પિતાને વિજય વાવટે ફરકાવ્ય ને વિજયડંકા સાથે રાજવીર સહિત રાજમહેલ તરફ પ્રયાણ કર્યું. નગરમાં વિજયના સમાચાર પવનવેગે પ્રસરી ગયા જેથી ઉત્સાહિત નગરજને પૂણ્યાત્મા રાજવીના દર્શને ટોળેટોળા વળીને આવવા લાગ્યા. હજુ તે રાજવી રાજમહેલમાં પ્રવેશ કરે છે ત્યાં તે, હર્ષમાં વિશેષ વધારે કરે તેવી વધામણી મળી કે-“મહારાણી પદ્માવતીએ કન્યારત્નને જન્મ આપે છે.” આ સમાચાર સાંભળી મહારાજા સાથે દરબારીઓના હર્ષને પાર ન રહ્યો. તરત જ સઘળાં રાજકેદીઓને બંધન મુક્ત કરવામાં આવ્યા. દીનજનોને ભેજન આપવામાં આવ્યું તેમજ છૂટે હાથે ખજાનામાંથી દાન આપી યાચક જનેને સંતેષ પમાડ્યા. સર્વત્ર તેમજ રાજદરબારમાં આનંદનું મોજુ ફરી વળ્યું. આ સમયે રાજસભામાં રહેલા વિદ્વાનવગે રાજવીને વિનંતિસહ જણાવ્યું કે-આ “યશસ્વી ક્ષણે” પુત્રી જન્મ થયેલ હોવાથી તેનું “યશોદા” એવું ઉચિત નામ ખશે. વળી સર્વ કેદીઓને મુક્ત કરી દીધા છે તે તે જાતની રાજનીતિ પ્રમાણે શત્રુ રાજવી દુર્યોધન પણ ક્ષમાને પાત્ર બને છે, તો આપ કૃપા કરી તેમને પણ અભયદાન આપશે. અમારા રાજવી સમરવીર આ જાતની વિનંતિથી ક્ષણમાત્ર વિચારમાં પડી ગયા પરન્તુ તરત જ તેમણે ઉદારતાથી દુર્યોધનને બંધનમુક્ત કરવા આદેશ આપે. બંધનમુક્ત થતાં જ શરમીંદા બનેલ દુર્યોધને સમરવીરના ચરણમાં પ્રણામ કર્યો. આ સમયનું દશ્ય ખરેખર આહ્લાદક હતું. રાજા સમરવીરે તેને તેને પ્રદેશ પુન: અર્પણ કર્યો. દુર્યોધને પણ જીવનપર્યત મિત્ર રાજવી તરીકે રહેવાનું કબૂલ કર્યું. રાજકુમારીના વર્ધમાનકુમાર સાથે થયેલ લગ્ન બીજી બાજુ સદ્દગુણના ભંડારરૂપ રાજકુંવરી યશોદા શુકલપક્ષના ચંદ્રની જેમ કાંતિ, રૂપ, સદ્દગુણ અને વહેવારકુશળતામાં ૬૪ કલાસંપન્ન બનવા સાથે ઉચ્ચકોટીના ધાર્મિક સંસ્કારમય બને છે. યૌવન વયને પામેલ આ રાજકન્યાને હાલ ચૌદમું વર્ષ ચાલે છે. તરુણ કુમારિકાનું વિશિષ્ટ તેજ અને યોગ્યતા જોઈ રાજવીએ જેશીને બોલાવી પ્રશ્ન પૂછો કે-આ કન્યાને લાયક યેગ્ય પતિ કેણ મળશે? ત્યારે જેશી મહારાજે રાજકન્યાના જન્મગ્રહની કુંડળીના પેગેનુ નિરીક્ષણ કરતા ફલાદેશના આધારે જણાવ્યું કે “રાજન ! જેનામાં એક હજાર ને આઠ શુભ લક્ષાણે હશે, જે દેવેને પણ વંઘ હશે. તેમજ જેના વૃક્ષસ્થળે શ્રીવત્સનું ચિહ્ન હશે, એ ભાગ્યાત્મા પ્રભાવિક રાજકુમાર આ કુ વરીને સ્વામી થશે.' આ પ્રમાણેને ફલાદેશ સાંભળતા અપૂર્વ ઉલ્લસિત થએલ રાજવીને તે જ દિવસે રાજસભામાં અમૃતવેગે આપના પ્રભાવિક કુમાર વર્ધમાનનું સ્મરણ થઈ આવ્યું કે જેની મહાન વિભૂતિ તરીકેની ખ્યાતિ આજે દશે દિશામાં ગાજી રહી છે. પછી તુરત જ શુભમંગળકારી દિવસે રાજ જોશી અને નિમિત્તશાસ્ત્રીઓની સલાહ મુજબ સેનાપતિ મેઘનાદની સરદારી નીચે કુંવરીના લગ્નને લગતી સર્વ જાતની સામગ્રી સાથે રાજકન્યાને કન્યાદાનમાં આપવાં લાયક કનક, ખજાને, હાથી, ઘોડા, દાસદાસીઓના પરિવાર સાથે પ્રયાણ કરાવ્યું અને તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [[૭૧] વધાઈ માટે મારતી સાંઢે મને આપના રાજદરબારે મોકલેલ છે તે રાજન! લગ્નવધાઈ અને શ્રીફળને સ્વીકાર કરે. મારી પાછળ રાજકન્યા સહ લગ્નને રસાલે આવી રહેલ છે, જેને આપ ઉત્સાહપૂર્વક વધાવી લે. આવા ઊંચ કોટીની સંસ્કારમય રાજકન્યાકુમાર વર્ધમાનના લગ્ન માટે આવી પહોંચવાની તૈયારી અને વધાઈ સાંભળતા મહારાજા સિદ્ધાર્થ સહ રાજદરબારના હર્ષને પાર રહ્યો નહિ. રાજ તરફથી સાત માળની હવેલી ઉતારા માટે આપવાને, દરેક જાતની ઊંચ કેટીની રાજવ્યવસ્થા સાચવવાના કર્માચારીઓને હુકમે અપાયા. રાજદૂતનું બહુમાન કરવા સાથે આજનો રાજદરબાર હર્ષાવેશમાં બરખાસ્ત થયા. વરાગ્યવાસિત ભાવનામય વર્ધમાનકુમારને સમજાવવા તેના સમાન વયરક મિત્રોએ તેમજ ખૂદ રાજમાતાએ ભગીરથ પ્રયાસો કર્યો, જેમાં જ્ઞાની વર્ધમાનકુમારે અંતે પ્રેમાળ માતાપિતાના નેહને આધીન બની નમતું મૂક્યું. સર્વેના અપાર હર્ષ વચ્ચે લગ્નની પુરજોશથી તૈયારીઓ ચાલી રહી અને આખુંએ ક્ષત્રિયકુંડ ગ્રામ હર્ષઘેલું બન્યું. બે ત્રણ દિવસોમાં જ રાજકન્યા સાથે સેનાપતિ કન્યાદાનના દાયજા તેમજ અપૂર્વ કીમતી સામગ્રી સાથે ક્ષત્રિયકુંડગ્રામ નગરે આવી પહોંચ્યા. નગરજનેએ અપૂર્વ સામયું કર્યું. સારી રીતે તેમનું આતિથ્ય કરવામાં આવ્યું. મેઘનાદ સેનાપતિ ઉત્તમ પ્રકારના ભેટહુ સાથે દરબારમાં આવ્યા. કુશળતાના અરસપરસના સમાચારે પછી રાજકન્યાના લગ્નને લગતી વાત કાઢી અને જણાવ્યું કે-રાજન ! મંગલકારી દિવસનું અમારા રાજ જોશીને કાઢી આપેલ મુહૂર્ત પ્રમાણે આજ સાંજે જ ગરજ લગ્નની તૈયારી કરો. મહારાજાએ તેને સ્વીકાર કર્યો અને વિવાહની તૈયારી પુરજોશમાં ચાલી. આખાએ શહેરને જાતજાતના તારણે ને કુલવાડીથી શણગારવામાં આવ્યું. લગ્નમંડપમાં વેદીઓ ગોઠવાઈ ગઈ. મેતીના ચેક ચારે દિશાએ મંડપમાં પુરાયા. વરકન્યાના આસને માટે રત્નમણિજડિત સુવર્ણ બાજોઠે વેદિકા મંડપમાં ગોઠવવામાં આવ્યા. સ્ત્રીઓનાં માંગલિક ગીતની રમ્યતા તે એવી જામી કે જાણે ઈદ્રપુરીના અધિષ્ઠાતા દેવનું લગ્ન ન હોય. ? બરોબર લગ્નસમય થતા પાણિગ્રહણુ-હસ્તમેળાપ અથે વર તેમજ કન્યાને અંગાર વિભૂષિત બનાવવામાં રણવાસ ઘેલું બન્યું. માતા ત્રિશલાદેવી, રાજકુમાર વર્ધમાનને દિવ્ય વસ્ત્રો અને અલંકાર પહેરાવી રહેલ છે. જેમનું મુખ શરદ પુનમના ચંદ્રની જેમ સુશોભિત દીપી રહેલ છે. દિવ્ય કાંતિ, ગુલાબી ગાલ, દાડમ પતિ સમ દંતે, તેમજ શારીરિક શુભ ઉજજવળ ગુલાબી કાંતિ, મદનમસ્ત કામદેવના રૂપને પણ ઝાંખું કરે તેવા વિશ્વવંદનીય વિભુ વર્ધમાન કુમારને માતાએ લટકતી મુકતામાબથી રત્નજડિત સુવર્ણ કુંડલ પહેરાવ્યા. તેમજ કીમતી મુકતાફળની લટકતી વરમાળ લાડકવાયા કુંવરના કઠે આરોપણ કરતા પ્રેમાળ માતાના ચક્ષુમાંથી હષોશ્રના ઉણ બિંદુઓ કુમાર વર્ધમાનના મુખારવિંદ પર પડતા જ, માતૃપ્રેમની અદભૂતના સમજનાર જ્ઞાની કુમાર વર્ધમાનને, પિતાના ગર્ભવાસ સમયનું માતાનું કપાત યાદ આવ્યું. સાથોસાથ “ માતાપિતાની વિદ્યમાન અવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] વિશ્વજ્યાતિ સુધી દીક્ષા નહિ અંગીકાર કરુ`'ની લીધેલ પ્રતિજ્ઞા પણ યાદ આવી. ગર્ભાવસ્થાકાળે તેમ કરવામાં પેાતે ખરેખર વ્યાજબી હતા એમ સમજાયુ. ગાલ પર પડેલ અશ્રુબિંદુને લૂછતાં મહાવીરે જરા ઊંચી નજરે સ્મિતભાવથી નીહાળી માતાને સમેધતાં કહ્યું, ‘પૂ. માતાશ્રી ! આપ આ શું કરી રહ્યા છે ? ’ બેટા કાંઇ જ નહિં ! એ તે સ્હેજ! તારા પ્રત્યેના અગાધ પ્રેમથી મારા ચક્ષુએમાંથી હર્ષાશ્રુ વહન થઇ ગયા. કહી માતા ત્રિશલાદેવી હસી પડયા. ન રહ્યા અહીં કવીશ્વરા આ સમયના કુંવરના અલંકાર ને ક્રાંતિનું વર્ણન કરતા જણાવે છે કે, જેમના મસ્તક ઉપર મણના મુગટ તેમજ તેના પર રત્નજડિત કલગી શરદ ઋતુના ચદ્રની ચાંદની સેાનાના પર્વત પરાભે તેમ Àાલી રહેલ છે. કુવરના માથા પરના વાળમાં ગુંથેલા ફૂલેાના ગુચ્છા એવી રીતે આચ્છાદિત થએલા છે કે જાણે ગગનમાં તારાએ ઝગમગી હાય ? વસ્ત્રાલ કાર યુકત કુમાર વમાનનુ સહેજ પણ હલનચલન વિજળીના ઝમકારા સરખું ચમકતું બન્યુ છે. આ પ્રમાણે ત્રિશલામાતાએ કુવરને તૈયાર કર્યા અને નારીએ મંગળ ગીત ગાવા લાગી. આ પ્રમાણે શૃંગારેલ કુમાર રાજમહેલમાંથી વડીલ ભ્રાતા નવિન તથા પિતા સિદ્ધાર્થ સાથે મંડપમાં વાજતેગાજતે પધાર્યા. બીજી ખાજુથી યશે।દા કુંવરી પણ શણગારી વિભૂષિત થઇ. પગના ઝાંઝરના ઠમકારથી ખાળ હંસની ચાલથી ચાલતી લગ્નમંડપમાં વેદિકા ભુવનમાં નારીસમૂહથી વિંટળાએલ આવી પહોંચી. માંગલિક બ્લેાકેાચ્ચાર સાથે લગ્નવિધિ થવા લાગી. આશીર્વચના ઉચ્ચાયા, મંગળફેરા ફેરવાયા અને કન્યાદાન વિધિમાં સેાનારૂપાના થાળ, વાટકા, કટારીએ, પ્યાલા, મુગટ મણિજડિત કટીસૂત્ર વગેરે અનેક અલંકારો તેમજ લાખો રૂપિયાના દાયો હસ્તિ, ઘેાડા, રથ વગેરે આપી સમરવીર રાજવીની કીર્તિ સેનાપતિએ ગર્જિત કરી. બીજી બાજુએ સિદ્ધાર્થ રાજવીએ પણ પોતાની પુત્રવધૂને પહેંચરત્નજડિત કીમતી અલંકાર અને વસ્ત્ર આપ્યા તેમજ તેમને રહેવા અર્થે સાત માળની જીદી હવેલી દાસદાસીઓના પરિવાર સાથે આપી. બાદ ચેાગ્ય પહેરામણીની આપ-લે થયા ખાદ સેનાપતિએ વિદાય લીધી. સાત માળના રાજમહેલમાં વરકન્યા પધાર્યા જયાં દેવને પણ દુર્લભ સુખ આ દ'પતી ભેળવી આદર્શ જીવન ગાળતા હતા. આમ આશરે સાત આઠ વર્ષના ગાળા દાંપત્ય જીવનના સુખમાં વિતાવતા રાણી યશેાદા ગર્ભવતી બન્યા અને યથાયેાગ્ય સમયે તેમણે પુત્રીના જન્મ આપ્યો, જેના આકર્ષક સુંદર દેખાવ પરથી તેનુ નામ “પ્રિયદર્શના” રાખવામાં આવ્યું. આ પ્રમાણે વર્ધમાન કુંવર અને યશાદા રાણી ગૃહસ્થાશ્રમનું સુખી જીવન વિતાવી રહેલ છે. દૈવી સ ંજોગવશાત્ રાણી યથેાદાના સ્વર્ગવાસ કુમારના માતાપિતાની સ્વર્ગવાસ પૂર્વ થયા, જેથી કુમારને રાજમહેલમાં એકાંતે ચેગસાધનાના સુયેગ પ્રાપ્ત થયા. આ પ્રમાણે ઊંચકાટીનું નૈતિક જીવન વ્યતીત કરતી રાજકુમારની ઉમર અઠ્ઠાવીશ વર્ષોંની થતાં તેમને જ્ઞાનમળે માતાપિતાના સ્વર્ગવાસ તેમ જ પેાતાના દીક્ષાકાળ નજદીક દેખાયા. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૭૩] પ્રકરણ ચોથું સિદ્ધાર્થ રાજાના પુત્ર-જ્ઞાતપુત્ર, જ્ઞાતકુળમાં ચંદ્ર સમાન, વજસષભ નારા સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા, વિદેહદિનાના અપત્ય એટલે કે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, સુકમળ સુંદર શરીરવાળા વિભુ વર્ધમાન અનેક વિશેષણેથી વિભૂષિત પ્રભુ ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. પછી જ્યારે તેમના માતા પિતા દેવપણાને પામ્યા અને મોટાભાઈ નંદિવર્ધન તથા અન્ય વડિલાની દીક્ષા લેવા માટે રાજી ખુશીથી અનુમતિ મળી ત્યારે દીક્ષા લેવા તૈયાર થયા. મેટાભાઈના આગ્રહથી બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાને અભિગ્રહ સંપૂર્ણ થયેલ હોવાથી “સમાપ્ત થઈ છે પ્રતિજ્ઞા જેમની એવું વિશેષણ પ્રભુ માટે સૂત્રકાર યોજે છે. શ્રમણ ભગવાન મહાવીરની ઉમ્મર અઠ્યાવીશ વર્ષની થઈ તે વારે તેમના માતા પિતા સ્વર્ગવાસી થયા. આવશ્યક સૂત્રના અભિપ્રાય પ્રમાણે પ્રભુના માતા પિતા ચેાથે દેવલાકે ગયા અને આચારાંગસૂત્રના અનુસારે અશ્રુત નામના બારમા દેવલોકે ગયા. પ્રભુએ ગર્ભવાસમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે “માતા પિતાની હયાતિ દરમ્યાન દીક્ષા ન લેવી” એ પ્રતિજ્ઞા પૂરી થઈ, એટલે તેમણે પિતાના મોટાભાઈ નંદિવર્ધનની અનુમતિ માગી. મોટાભાઈએ કહ્યું કે ભાઈ! માતા પિતાના વિયોગનું શૂળ હજુ શમ્યું નથી, એ દુઃખ હજી મને વિસારે પડ્યું નથી. એટલામાં વળી તમે દીક્ષાની વાતો કરે છે તેથી મને ઘા ઉપર ખાર નાખ્યા એટલે સંતાપ થાય છે. આવી સ્થિતિમાં તમારે મને છોડીને જવાની વાત પણ ન ઉચ્ચારવી જોઈએ ? વિરાગ્ય રંગથી તરબોળ થયેલા પ્રભુએ જવાબ આપ્યો કે-“હે આર્ય! આ સંસારમાં દરેક જીવે કેટ કેટલીવાર માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા અને પુત્રના સંબંધ બાંધ્યા આવી સ્થિતિમાં કોણે કોને માટે પ્રતિબંધ કરવો? તાત્વિક નજરે જોઈએ તે કોઈ કોઈનું નથી. માટે શોક સંતાપ છેડી દે એજ ઉચિત છે.” રાજા નંદિવર્ધને કહ્યું કે “ભાઈ ! તમે કહે છે તે સંપૂર્ણ સત્ય છે. પણ તમે મને એટલા બધા પ્રિય છે કે તમારો વિરહ મને ઘણોજ સંતાપકારક થઈ પડશે. માટે આ વખતે દીક્ષા લેવાનું મુલતવી રાખી હજુ બે વરસ મારા આગ્રહથી ખમી જાવ તે બહુ સારું!” પ્રભુએ જણાવ્યું કે “ભલે તમારે આગ્રહ છે તે હજી બે વરસ ઘેર રહીશ. પણ હવેથી મારે માટે કઈ પણ પ્રકારનો આરંભ ન કરશે. હું પ્રાસુક આહાર-પાણી વડે મારા શરીરનો નિર્વાહ કરીશ.” નંદિવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. પિતે કહ્યા પ્રમાણે પ્રભુ બે વર્ષ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે તે બે વર્ષ પર્યત પ્રભુ વસ્ત્રો અને આભૂષણે વડે અલંકૃત રહેતા, પણ હંમેશા નિરવદ્ય આહાર કરતા. જળ પણ અચિત્તજ પીતા, અને સર્વ સ્નાનને બદલે લેકવ્યવહારથી હાથ પગ હેાં ધોતા, તે પણ અચિત્ત જળથી જ. તે વખતથી તેમણે જીંદગી પર્યત બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તે તેમણે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું કારણકે તીર્થનો એવો આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વિશ્વતિ લોકાન્તિક દેવાનો સંકેત એક તરફ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી હોવાથી પ્રભુ પિતે જ દીક્ષા લેવાને તૈયાર હતા. અને બીજી તરફ બ્રહ્મલોક નિવાસી કાન્તિક દેએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું એટલે કે પ્રભુની ઓગણત્રીસ વરસની ઊંમર થઈ ત્યારે પિતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર આવ્યાનું સૂચવી દીધું. જો કે પ્રભુ સ્વયંસંબુદ્ધ છે, તેથી તેમને કેઈના ઉપદેશની અપેક્ષા ન હોય; પરંતુ પોતાના આચારને માન આપી કાન્તિક દે આ સંકેત સૂચવી જાય છે. તે નવ પ્રકારના લોકાન્તિક દેવોએ પિતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીમાં પ્રથમ તે પ્રભુને વારંવાર અભિનંદી ખૂબ સ્તુતિ કરી. તેમણે કહ્યું કે-“હે સમૃદ્ધિશાલી ! આપનો જય હો ! હે કલ્યાણવંત ! આપને વિજય થાઓ ! હે પ્રભુ! આપનું કલ્યાણ હે! જગને ઉદ્ધાર કરવાની ધુંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ વૃષભ સમાન! આપને જય હે ! હે ભગવાન! આપ બંધ પામે ! દીક્ષા સ્વીકાર! હે લોકનાથ ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવે! કારણ કે આ ધર્મતીર્થ સકળ લેકને વિષે સર્વ જીવોને હિત કરનારું થશે, સુખકારક તથા મોક્ષદાયક થશે.” વાર્ષિક દાન શ્રમણ ભગવાન્ મહાવીર ઉત્કૃષ્ટ ઉપગવાળા અવધિજ્ઞાન તથા અવધિદર્શનવડે પિતાને દીક્ષાકાળ બરાબર જાણતા હતા. દીક્ષાકાળ નજીક આવેલે જાણે તેઓએ હીરા, માણેક, મોતી, સુવર્ણ, ધન, ધાન્ય, હાથી, ઘોડા, રાજપાટ, ઈત્યાદિનો ત્યાગ કરી યાચક તથા સ્વત્રિને વહેંચવા માંડયું. પ્રભુને દીક્ષા લેવાને એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેઓ હંમેશા સૂર્યોદયથી આરંભી પ્રાત:કાળના ભજન પહેલાં એક કરોડ ને આઠ લાખ સેનૈયાનું દાન આપવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરે પીટા કે–“જેને જે કંઈ જોઈએ તે લઈ જાય.” જેને જેની જરુર હોય તેને તે પ્રભુ પાસેથી મળવા માંડ્યું અને તેમાં ઈન્દ્રની આજ્ઞાથી દેવોએ પણ સહાય કરી. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ અઠયાશી કરેડ અને એંશી લાખ નૈયા દાનમાં ખચી દીધા! આ વાર્ષિક દાનના સંબંધમાં કહે છે કે દાનની એવી તે વૃષ્ટિ થઈ કે દરિદ્રીઓના દારિદ્રય અને યાચકની દીનતાપી દાવાનળ છેક શાંત થઈ ગયા. કેટલાક પુરુષોને નવાં આભૂષણે, વસ્ત્રો અને અશ્વો વિગેરે સાથે ઘર તરફ આવતાં જેમાં તેમની સ્ત્રીઓ તેમને ઓળખી પણ ન શકી પછી જ્યારે પુરુષોએ સેગન ખાધા, ખાત્રી આપી, નિશાનીઓ આપી. ત્યારે જ સ્ત્રીઓને ખાત્રી થઈ કે આ બીજા કેઈ નહિ પણ તેમના પિતાના જ ધણી છે! શ્રી નંદિવર્ધનની અનુમતિ અને દીક્ષા મહોત્સવ વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પ્રભુએ પિતાના વડિલબંધુ નંદિવર્ધનને પૂછયું કેહે રાજન તમે કહેલી મુદત હવે પૂરી થાય છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું. આ વાત સાંભળી પ્રભુના વડીલબંધુ નંદિવર્ધને પણ અનુમતિ આપી. તેમણે દીક્ષા મહોત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૭૩ ] કરવા માટે આખા ક્ષત્રિયકુંડનગરને ધ્વજા-પતાકા તથા તારણેથી શણગાર્યું, રસ્તા અને બજારેને સ્વચ્છ બનાવી, રંગથી સુશોભિત કરી, ઉત્સવ જેવા આવનારા પ્રેક્ષકે માટે માંચડા ગોઠવ્યા. યોગ્ય સ્થળે પંચવણું પુષ્પની માળાઓ લટકાવી દીધી અને એ રીતે નગરને દેવલોક જેવું બનાવી દીધું. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ અને શક ઇંદ્ર આદિ દેવેએ સુવર્ણના, રૂપાના, રનના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રનના, રન અને રૂપાના, સુવર્ણરત્ન અને રૂપાના તથા માટીના, એવી રીતે આઠ જાતિના કલશ; પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા તેમ જ બીજી પણ જોઇતી સામગ્રી તૈયાર કરાવી. અય્યત ઈંદ્ર વિગેરે ચેસઠ ઇન્દ્રોએ મળી પ્રભુને અભિષેક કર્યો. તે પછી દેવોએ કરેલા કળશે દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાએ કરાવેલા કળશની અંદર અંતહિંત થઈ ગયા અને તેથી કળશનું સૌંદર્ય અપૂર્વ પ્રકારે ખીલી નીકળ્યું. નંદિવર્ધન રાજાએ પૂર્વ દિશા સન્મુખ પ્રભુને ઉત્તમ પ્રકારના આસન ઉપર વિરાજમાન કરી, દેવોએ આણેલા ક્ષીરસમુદ્રના જળથી તથા ઉત્તમ પ્રકારની ઔષધીઓથી તેમ જ સર્વ તીર્થોની માટીથી પવિત્ર અને સુગંધી યુક્ત જળથી વિભુવર્ધમાન સ્વામીને અભિષેક કર્યો. તે વખતે ઈન્દ્રો પિતાના હાથમાં ઝારી તથા દર્પણ વિગેરે લઈને “જય! જય!”ને નાદ ગજવતાં આગળ ઉભા રહ્યા. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને વંછી નાંખી આખે શરીરે દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. એ વખતે પ્રભુને કંઠ ભાગ, કલ્પ વૃક્ષના પુષ્પોથી રચાયેલી માળાવડે દીપવા લાગ્યા, તેમના આખા શરીર ઉપર સુવર્ણ અને ૨નજડીત છેડાવાળું, સ્વચ્છ, ઉજ્જવળ અને લક્ષમૂલ્યવાળું વેત વસ્ત્ર રોભવા લાગ્યું. વક્ષઃ સ્થળ ઉપર કિંમતી હાર ખુલવા લાગ્યા, બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કુંડળના પ્રકાશથી તેમના મુખમંડળમાં અવનવી દીપ્તિ ચમકવા લાગી. એવી રીતે આભૂષણે અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં વિરાજ્યા. પ્રભુની દીક્ષા-પાલખી આ પાલખી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી અને છત્રીસ ધનુષ્ય ઊંચી. સવમય સેંકડે તંભેથી શોભી રહેલી અને હીરા, માણેક, મોતી વિગેરે રત્નોથી જડિત હોવાથી અતી દેદીપ્યમાન અને શેભીત લાગતી હતી. આવા પ્રકારની ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી પ્રભુ દીક્ષા લેવા માટે નીસર્યા. આ સમયે માગશર વદી (કૃષ્ણપક્ષની) દશમની તિથિ હતી. પ્રભુએ છઠ્ઠનો તપ કર્યો હતો. પ્રભુના જમણું પડખે કુલની મહત્તા સ્ત્રી ભદ્રાસન ઉપર બેઠી હતી અને ડાબે પડખે ધાવમાતા દીક્ષાનાં ઉપકરણ લઈને બેઠી હતી. એ સિવાય છત્ર, ચામર, કળશ, પંખા ઈત્યાદિ લઈને અન્ય શૃંગારવાળી, સ્વરૂપવતી, તરુણ નારીઓ બેઠી હતી. રાજા નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી અને પછી શકેન્દ્ર, ઈશાનેન્દ્ર, અમરેન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] વિશ્વતિ તથા બલી ઈત્યાદિ દેવ અને ઈન્દોએ ભગવાનની પાલખી ઉપાડી પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભી વાગી રહ્યા છે, નાબતે ગગડી રહી છે, વાજીંત્રો વાગી રહ્યા છે, અનેક પ્રકારના વાછત્રોને નાદ આકાશતલ અને ભૂતલ ઉપર પથરાઈ રહ્યો છે. વાત્રોના કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી નારીઓ પિતાપિતાનાં કાર્ય છેડી ઉતાવળથી દડતી દેડતી આવી, પ્રભુને નીરખવા માટે ઉભી રહી છે. સ્ત્રીઓને કલેશ-કજીઓ, કાજળ અને સીંદુર એ ત્રણે ચીજ પ્રિય હોય છે, પણ તેનાથી અધિક દૂધ, જમાઈ અને વાજીંત્ર તે અતિશય વહાલાં હોય છે. તેથી નગરની નારીઓ વાજીંત્રોના નાદ સાંભળતા જ હાવરીબાવરી બની ગઈ, પિતાનાં કામ અધુરાં મૂકીને એવી તે વિચિત્ર રીતે ચાલી નીકળી કે કેઈને પણ જોઈને હસવું આવ્યા વિના ન રહે. કઈ કઈ સ્ત્રીઓએ તે આંખમાં આંજવાનું કાજળ ગાલે લગાવી દીધું ને ગાલે લગાડવાની કસ્તુરી આંખમાં આંજી દીધી, પગમાં પહેરવાનું ઝાંઝર ગળામાં પહેરી લીધું ને કંઠમાં પહેરવાને હાર પગમાં પહેરી લીધે; ડેકમાં પહેરવાને હાર કમ્મરમાં પહેરી લીધે તે કમ્મરમાં પહેરવાને કંદરે ડેકે બાંધી દીધા, ઉત્સવ જેવાની ઉત્સુકતામાં અને ઉતાવળમાં જે કાંઈ કામ કરતી હતી તે એમનું એમ પડતું મૂકી આનંદના ઉત્સાહમાં આવી જઈ ભગવાનને વરઘોડે જેવા ચાલી નીકળી અને આનંદમાં જાણે ભાનભૂલી બની હોય તેમ જેનારને હાસ્ય પેદા કરતી હતી. કેઈ ન્હાતી ન્હાતી બહાર નીકળી પડી હતી તે કઈ મૂંગાર સજતી અર્ધ શૃંગારે પડતું મૂકી છટા વિખરાયેલ વાળવાળી વસ્ત્રની અસ્તવ્યસ્ત સ્થિતિમાં ભગવાનને વરઘેડે જેવા અને દર્શન કરવા ઘેલી બની ગઈ હતી. રખેને જરાએ મોડું થાય ને દર્શન વગરની રહી ન જાય. આ દેખાવ જેનારને હાસ્ય અકુર્યા વિના કેમ રહે? એવી રીતે નગરવાસી પુરુષો અને સ્ત્રીઓ, જેમના વૈભવને ઉત્કર્ષ જેવા ટેળે મળ્યા છે. તે ભગવંતના વરઘોડામાં અષ્ટમંગલ વાજીંત્રો, હાથી, ઘેડા, રથ, પાયદળ, સંન્ય, વીર પુરુષ, મેટી ધ્વજાઓ, ચામરે, છત્રો, પૂર્ણ કળશે, કેઈ હસાવનારી ટેળીએ, કેઈ નૃત્ય કરનારી ટેળીઓ, સ્ત્રીઓ, પુરુ, બાળકો, દેશ દેશના રાજા મહારાજાઓ, રાજકુમારે, અમલદારે, સેવક, ભાટચારણે ઈત્યાદિ તથા ઇદ્રો, દેવ, દેવીએ અને કુટુંબીઓ, શેઠીયાઓ, સાર્થવાહ વિગેરે વિગેરે પ્રભુની આગળ પાછળ અને અડખે પડખે ચાલવા લાગ્યા. દે અને મનુષ્યના મુખમાંથી પ્રભુની સ્તુતિ કરાતી વાણી સરી પડવા લાગી કે-- હે સમૃદ્ધિમાન્ ! તમારે જય થાઓ ! હે કલ્યાણકારક! તમે જય પામે, તમારું કલ્યાણ થાઓ જીતી ન શકાય એવી ઈન્દ્રિયેને અતિચાર રહિત જ્ઞાન, દર્શન ને ચારિત્રવડે વશ કરે ! હે પ્રભુ! તમારા વિને દૂર થાઓ અને તમે સિદ્ધિની મધ્યમાં વિરાજે! શ્રમણ ધર્મને વશ કરવાના પ્રકર્ષમાં આપને કેઈ જાતને અંતરાય ન નડે! બાહ્ય અને અત્યંતર તપવડે રાગ અને દ્વેષરૂપી મëને વિનાશ કરે, ધીરપણુમાં અતિશય કમ્મર કસી ઉત્તમ શુકલ માનવડે આઠ કર્મોરૂપી શત્રુનું મર્દન કરે ! કર્મોરૂપી શત્રુઓને જીતી વિજય પ્રાપ્ત કરો! આવરણ રહિત અને અનુપમ–પ્રધાન કેવળજ્ઞાન મેળવે! પરમપદરૂપી મોક્ષસ્થાન પ્રાપ્ત કરે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૭૭] હે પ્રભે! આપ જય પામે ! જય પામ! આ પ્રમાણે કુળના વડિલે અને નગરજને, સજ્જને અને સન્નારીએ અંતરના ઉંડાણમાંથી આશિષ વરસાવા લાગ્યા ને પ્રભુને જય જયકાર બોલવા લાગ્યા ! માર્ગમાં મહોત્સવ જેવા માટે હારબંધ ગોઠવાએલા માણસોએ હજારે નેત્ર પંક્તિથી વારંવાર પ્રભુને નીરખ્યા. હજારે વચનોની પંક્તિઓથી તેમની વારંવાર સ્તુતિ કરી. હજારે હૃદય પંક્તિઓએ “તમે જય પામે! તમે દીઘાયુષી થાઓ ! અને તમે આનંદ પામે !” ઈત્યાદિ શુભ ભાવનાઓ પ્રેરી “અમે આ પ્રભુની આજ્ઞાકારી સેવક થઈએ તે કેવું સારું ?” એવા હજારેએ મરથ કર્યો. હજારે સ્ત્રી પુરુષના હજારે નમસ્કારે પ્રભુએ પોતાના જમણા હાથથી ગ્રહણ કર્યા. એ રીતે એક પછી એક એમ હજારે ઘરની પંક્તિઓ ઓળંગીને પ્રભુને વરઘોડે આગળ ચાલવા લાગ્યું. વાત્રોમાંથી ઉઠતા મધુર અને મનોહર શબ્દોથી આકાશ ગુંજવા લાગ્યું. પુષ્પની વૃષ્ટિએ, સુગંધી પદાર્થો, પુષ્પમાળાએ અને અલંકારેની શોભાવડે દેદિપ્યમાન લાગતા ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડ વન તરફ આગળ વધવા લાગ્યા. ભગવંતની પાછળ હાથી ઉપર બેઠેલા, મનોહર છત્રવડે શેભતા, ચામરેવડે વિંઝાતા અને ચતુરંગી સેનાથી પરિવરેલા નંદીવર્ધન રાજા પણ ધીમે ધીમે આગળ ગતિ કરી રહ્યા હતા. એ રીતે સમગ્ર દબદબાવાળે જનસમુદાય શ્રમણ ભગવાન મહાવીરની સાથે ક્ષત્રિયકુડપુર નગરની મધ્યમાં થઈને પસાર થતા જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં આવી પહોંચ્યું. પાલખી નીચે ઉતરાવી, પ્રભુ પિતે નીચે ઉતર્યા અને પિતાની મેળે જ આભૂષણે અને અલંકારે ઉતારવા લાગ્યા. કુળની મહત્તા સ્ત્રીએ હંસલક્ષણ સાડીમાં તે લઈ લીધા અને પ્રભુને આશિષના ઉત્તમ વચને કરી વંદન તથા નમસ્કાર કરી એક બાજુ ખસી ગઈ. સર્વ અલંકાને ત્યાગ કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીરે પિતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢી-મૂછને અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. પંચમુષ્ટિ લોન્ચ કર્યા બાદ પ્રભુએ સામાયક ઉચ્ચારવા ઈચ્છા કરી ત્યારે ઇદ્ર મહારાજે વાજીત્રો વિગેરેને કોલાહલ શાંત કરાવ્યા. પ્રભુએ “નમો સિદ્ધાણં' એ પ્રમાણે કહીને “મિ સાગઢ સર્વે સાવ નો વઘરણામિ' ઈત્યાદિ પાઠને ઉચ્ચાર કર્યો. પણ અંતે ' (પૂજ્ય) શબ્દ ન બોલ્યા; કારણ કે તિર્થંકરને એ આચાર છે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું. ઈન્દ્ર મહારાજે દેવદુષ્ય વસ્ત્ર ભગવાનના ડાબા ખભા ઉપર સ્થાપન કર્યું. પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચેણું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઈંદ્ર આદિ દેવે તેમને વંદી નંદીશ્વરદ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રમણ ભગવાન મહાવીર બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રેમી બંધુવર્ગ, પ્રભુ દષ્ટિગોચર થાય ત્યાં સુધી તેમની તરફ એકીટશે નીરખી રહ્યો. પ્રભુના વિયેગથી તેમને ઘણી જ વેદના થઈ અને આંખમાંથી આંસુ પાડતા પાડતા નિસ્તેજ મુખે પિતાના ઘેર ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪-૦૦ ૩-૦ ૦ ૨ જી કે ર શ્રી વિજયદેવસૂરિ સંઘ પ્રકાશિત ગ્રંથોની યાદિ (૧) સૂત્રકૃતાંગસૂત્ર ભા. ૧ , ભા. ૨ શેઠ મોતીશાહ ૨-૫૦ Jainism in Gujrat (૫) ભગવતીસૂત્ર (૬) પંચ પ્રતિક્રમણ સૂત્ર (9) Lord Mahavir and Verbal Science (૮) વિભુ વર્ધમાન મહાવીર ૫-૦૦ ૨-૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૭૦] ખંડ ત્રીજો પ્રકરણ પહેલું પ્રથમ ચાતુર્માસ ગૃહસ્થાવાસમાં રાજકુમાર ગ્ય વિભવમાં ઉછરેલ વર્ધમાનકુમારે “મહાવીરને ઉચિત ઉચ્ચ કોટીની દુકર જીવનચર્યા શરૂ કરી. રાજ સંપત્તિ, રાજકુટુંબ, દેશ વગેરેને તૃણ સમાન સમજી, તેને ત્યાગ કરીને વીર રાજકુમારે ત્યાગી શ્રમણ પણાને સ્વીકાર કર્યો. પ્રથમ ઉપસર્ગ ચારિત્ર અંગીકાર કર્યાબાદ તરત જ પ્રભુએ ભાઈ તથા કુટુંબજન વગેરેની વિદાય લઈ “જ્ઞાતખંડ”થી આગળ વિહાર કર્યો. જ્ઞાતખંડથી વિહાર કરવાના સમયે માત્ર એક મુહુર્ત દિવસ બાકી હતું. તેઓ કુમારગામની સીમમાં આવ્યા અને રાત્રિ ત્યાં વિતાવવાના મનસૂબાથી કાયેત્સર્ગમાં ધ્યાનસ્થ થયા. સંધ્યા સમયે એક શેવાળ બળદે સાથે ત્યાં આવ્યું અને બળદને પ્રભુના રક્ષણમાં મૂકી ગામમાં ગયે. જ્યારે પિતાના કાર્યોથી નિવૃત્તિ પામી ગોવાળ પાછો ફર્યો ત્યારે તેણે બળદેને ત્યાં ન જોયાએટલે ધ્યાનસ્થ પ્રભુ પાસે જઈ તેને પૂછયું કે “હે દેવાર્ય ! અહીંથી મારા બળદે કઈ દિશામાં ગયા છે તે આપ જાણે છે?” પરમાત્મા તરફથી તેનો કંઈ જ જવાબ મ નહિ. જેથી તેણે વિચાર્યું કે તેમને કાંઈ માલુમ નહિ હોય! તેથી તે બળદની શેહમાં ત્યાંથી ચાલી નીકળે. સમસ્ત રાત્રિ ગાઢ જંગલમાં ભમી શોધ કરી પણ બળદોને પત્તો ન લાગે. આખી રાત ભમી ભમીને થાકેલ ગેવાળ રાત્રિના ત્રીજા પ્રહરે ગામની સીમમાં પાછો. આવ્યે તે ત્યાં પ્રભુ સમીપ બળદે શાંતિથી વાગેળતા બેઠા હતા. આ જોઈ અજ્ઞાની ગોવાળ પ્રભુ મહાવીર પર ગુસ્સે થઈ કહેવા લાગ્યું કે “બળદ કઈ દિશામાં ગયા છે એ જાણવા છતાં તમે મને આખી રાત શા માટે રખડા ?” આટલું બોલતામાં ક્રોધના આવેશમાં આવેલ ગેવાળે પિતાના હાથમાંની રાસ ઉગામી ધ્યાનસ્થ પ્રભુને મારવા હાથ ઉગામે. આ સમયે ઈંદ્રને અવધિજ્ઞાન દ્વારા અઘટિત બનાવની જાણ થઈ એટલે દૈવીશક્તિથી વાળને ત્યાં ને ત્યાં જ જમીન સાથે સ્થિર કરી દીધું. બાદ ગગનમાર્ગે ઈંદ્ર પ્રગટ થઈ અજડ ખેડૂતને સંબોધતા કહ્યું: “હે દુરાત્મન્ ! તને એટલું પણ ભાન નથી કે, આ સિદ્ધાર્થ રાજાના દીક્ષિત રાજકુમાર ભાવી તીર્થકર પ્રભુ મહાવીર છે?” ત્યાર પછી ભગવંતને વંદન કરી ઈદ્ર કહ્યું: હે ભગવંત! બાર વર્ષ સુધી આપને વિવિધ પ્રકારના વિષમ ઉપસર્ગો થવાના છે. આપ ફરમાવી તે ત્યાં સુધી હું આપની સેવામાં રહીને કષ્ટ નિવારણમાં મદદગાર બનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦] વિશ્વતિ ઇંદ્રની પ્રાર્થનામાં ઉત્તરમાં ભગવંતે કહ્યું: “હે દેવેન્દ્ર! “આ પ્રમાણે ભતકાળમાં કદી થયું નથી અને ભવિષ્યમાં નહિ થાય. અર્હત, દેવેન્દ્ર અથવા સુરેન્દ્ર કોઈની સહાયથી કદાપિકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા નથી, પરંતુ પિતાના ઉદ્યમ, બળ અને પુરુષાર્થથી કમ ખપાવી, ઉપસર્ગો સહન કરી, કેવળજ્ઞાન પામીને સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અને કરશે. મારી ભાવિચર્યા પણ તે જ પ્રકારની જ રહેશે. બધા જ સિદ્ધાત્માઓ પિતાના કર્મો પિતે જ ભેગવે છે. હે સૌધર્મપતિ! ઉપસર્ગો ઘણા જ વિષમ છે અને તે શાંતિથી કમે નિજાથે ભેગવવાના છે, એમ સમજીને જ મેં સંયમ અંગીકાર કર્યો છે. સાધકો માટે તે આ પુરુષાર્થ વેગ કહેવાય.” આટલે પ્રત્યુત્તર આપી પ્રભુ શાંત થયા અને પુન: કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા, અને ઇંદ્રરાજ પ્રભુજીવનને ધન્યવાદ દેતા સ્વસ્થાને ગયા. અહીં જ્ઞાની ગ્રંથકારે કહે છે કે, “પ્રાણાંત ઉપસર્ગ થવા છતાં પણ તીથકર દેવ કદાપિકાળે મૃત્યુ પામતા નથી કારણ એમનું શરીર “વારાષભનારા સંધયણવાળું હોય છે તેમ જ તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. બીજે દિવસે પ્રભુએ કુમારગામથી આગળ વિહાર કર્યો અને કલાગ સમીપ ગયા. જ્યાં “બહુલ” બ્રાહ્મણને ત્યાં તાપસીના આવાસ નજદીક ક્ષીરાથી છઠ્ઠનું પારાણું કર્યું. દેવતાઓએ આ સમયે તેના ઘેર વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. ઉપગ બીજે પ્રભુની દીક્ષા પ્રસંગે ઈંદ્રરાજ સાથે જ્ઞાતખંડ ઉદ્યાનમાં આવેલ દેવતાઓએ ભક્તિભાવપૂર્વક દેવી સુગંધી દ્રવ્યથી પ્રભુના શરીરને લેપ કરેલ જેની સુગંધી દૂર દૂર સુધી ચારે દિશામાં ભભૂકી રહી. આ સુગંધિત રસદ્રવ્યના રસપાનાથે સેંકડે ભ્રમરે ગુંજારવ કરતા ટેળાબંધ આવી નિર્દોષતાથી પ્રભુના શરીરને ડંખ મારવા લાગ્યા. લગભગ છ મહીના સુધી પ્રભુના શરીર પર આ દૈવી સુગંધને પમરાટ રહ્યો અને ભ્રમરનો ઉપદ્રવ પણ તેટલા સમય પર્યત રહ્યો. અશુભ કર્મોના વિનાશાથે, સકામ નિર્જ રાવડે ઉદયમાં આવેલ કર્મને અહેરાત શાંતિથી સહન કરતા ભ્રમરના વિષપ્રહારી કંસે અને ગુંજારવને પણ સહન કરતા પરમાત્મા વિશેષ સમયકાઉસગ્નધ્યાને જ રહેતા અને આત્માનંદી આત્મા તરીકે આત્મચિતવન જ મગ્ન બનતા. આ કાળે તે આવા ઉપસર્ગો પણ નથી તેમજ તેમાંથી શતાંશે સહન કરવાની તાકાત પણ નથી છતાં ઉપયોગમાં રહી સકામ નિજેરાના આલંબને શક્ય તેટલા ઉપસર્ગો સહન કરી જે કર્મો ખપાવી શકાય તે તે ખપાવવાની ખાસ આવશ્યકતા રહે છે, ને આવા જ પ્રસંગોથી જ કઠણતા પૂર્વક ભવાંતરેના ફેરા ટળી શકે છે. તેમાં કર્મયેગી તરીકે પુરુષાથી બનવાની આવશ્યકતા રહે છે. કેલ્લાગ સંનિવેશથી વિહાર કરી પ્રભુ મેરાક સંનિવેશ આવ્યા. ગામની બહાર દુઈજ જંતક નામના તાપસના આશ્રમ નજીક આવ્યા, જ્યાં તાપસે રહેતા. આ આશ્રમનો કુલપતિ રાજ સિદ્ધાર્થને મિત્ર થતું હતું. તેઓ શ્રી મહાવીરના પરિચિત પણ હતા. તેમણે પ્રભુને દેખતાં જ વંદન કર્યું અને આગ્રહપૂર્વક આશ્રમમાં રહેવા વિજ્ઞપ્તિ કરી. “નિરુપક્રમ આયુ કદાપિકાને કોઈ પણ જાતના આઘાતથી તૂટતું પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧] કુલપતિના આગ્રહથી પ્રભુ ત્યાં અહેરાત્ર કાઉસગધ્યાને ધ્યાનસ્થ રહ્યા. બીજે દિવસે વિહાર સમયે કુલપતિએ વિનંતિપૂર્વક કહ્યું “ કુમાર ! આ આશ્રમ બીજાને ન સમજતા કંઈક સમય અહીં રહી આ ભૂમિને પણ પવિત્ર કરો. ઓછામાં ઓછા આવને વર્ષાકાળ તે અહીં વિતાવવાની મારી પ્રાર્થનાને સ્વીકાર કરશે.” કુલપતિની પ્રાર્થનાનો સ્વીકાર કરી તપસ્વી દેવા ત્યાંથી વિહાર કર્યો. શિયાળે તેમ જ ઉનાળો મડંબ, કટ અને ખેડા વગેરે ગામ-નગર ફરતી પસાર કરી વર્ષાઋતુના પ્રારંભમાં પ્રભુ પાછા તે આશ્રમમાં આવી પહોંચ્યા. કુલપતિએ ભાવપૂર્વક પ્રભુને ઘાસના સંગ્રહવાળી એક અનુપમ ઝૂંપડીમાં સ્થાન આપ્યું. આ સમયે જંગલમાં ઘાસની તંગી હતી અને ચાલુ વર્ષાને કારણે નવું ઘાસ પણ ઉગેલ ન હતું, જેથી જંગલમાં ચરવા જવાવાળા ઢેરેએ ગામની સીમમાંથી પસાર થતા, આશ્રમની પ્રભુના સ્થાનવાળી ઝૂંપડીમાં ઘાસને સુંદર સંચય દીઠે અને તે તરફ દોટ મૂકવા લાગ્યા. જેમને રોકવા આશ્રમવાસી તાપસે એ અનેક રીતે અટકાવ નાખે પણ, ભૂખ્યા પ્રાણીઓ તાપસ તેમ જ ખેવાળાની નજર ચુકાવી ઘાસના સંચયવાળી પ્રભુની ઝુંપડીએ પહોંચી તૃપ્તિ મેળવવા લાગ્યા. માત્ર એક પખવાડીયામાં તે પ્રભુની ઝૂંપડીવાળા ઘાસને સંચય લગભગ પૂરો થવા આવ્યું. કુલપતિ પાસે તાપસની ફરિયાદ જવા લાગી છતાં, ઉચ્ચકોટીના ભક્તિભાવ અને પ્રભુની સેવામાં આત્મનિજ માનનારા કુલપતિએ પ્રભુને આને અંગે એક અક્ષર પણ કો નહિ. પણ જ્યારે ગામના ઢેરાએ આશ્રમવાસીઓની પૂરતી હેરાનગતિ કરવા માંડી સમયે કુલપતિએ અતિ નમ્રતાપૂર્વક સ્નેહભાવે પ્રભુને કહ્યું:-હે કુમાર ! પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરતા હોય છે. પરંતુ આપ તે ક્ષત્રિય રાજકુમાર હોવા છતાં પોતાના આશ્રમસ્થાનનું રક્ષણ પણ નથી કરી શકતા? આ કેટલું દુ:ખદ કહેવાય? દયાળુ પ્રભુ આને શું જવાબ આપે? પ્રભુના જાગૃત અને જ્ઞાની આત્મા માટે કુલપતિની એક જ વાક્યની શિખામણરૂપી ટકર માર્ગદર્શક બની અને તેઓશ્રીએ આ સમયે નીચે પ્રમાણે પાંચ અભિગ્રહ ધારણ કર્યો. (૧) જ્યાં અપતિ થાય ત્યાં અને તેવા સ્થાને રહેવું નહિ. (૨) જ્યાં રહેવું પડે ત્યાં ઊભા ઊભા કાઉસગ્ય ધ્યાનમાં રહેવું. (૩) પ્રાય: મૌનાવસ્થામાં કર્મ નિજર કરવી. (૪) કરપાત્રમાં ભેજન કરવું. (૫) ગૃહસ્થને વિનય કરે નહિ. ઉપર પ્રમાણેની પાંચ પ્રતિજ્ઞાઓ ધારણ કરી પ્રભુ ચાતુર્માસની અધવચમાં જ ત્યાંથી વિહાર કરી *અસ્થિકગામની ભાગોળે આવ્યા. જ એક તે ગામનું આ પૂર્વે વર્ધમાનપુર એવું નામ હતું. તે બદલાઈ અસ્થિકગામ નામ પડ્યું. આ ગામનું નામ કેમ બદલાયું તે અંગે વાંચે શૂલપાણે યક્ષનું પૂર્વભાવિક ચરિત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ [૮૨ ] વિશ્વતિ ઉપસર્ગ ત્રીજો : : શુલપાણી યક્ષનો ઉપદ્રવ અસ્થિક ગામની ભાગોળે શૂલપાણી નામના યક્ષનું મંદિર હતું. આ વ્યંતર દેવના મંદિરે પ્રભુ ગયા અને મંદિરના પૂજારી પાસે ત્યાં કાઉસગ્નધ્યાને રહેવાની આજ્ઞા માગી. પૂજારીએ નમ્રતાપૂર્વક જણાવ્યું કે હે દેવાય! આ મંદિર પર અધિકાર ગામને છે, જેથી તે લેકે પાસે આપ માગણી કરે. - પૂજારીની સૂચના પ્રમાણે પ્રભુ ગામમાં ગયા તે આ સમયે ગામના ચારામાં લોકો એકત્રિત થએલા હતા. પ્રભુએ તેમની પાસે જઈ યક્ષના મંદિરે સ્થિરતા કરવાની માંગણી કરી ત્યારે, તેમનામાંથી એક મુખીએ જણાવ્યું કે હે દેવાર્ય ! અહીં એક રાત્રે પણ રહેવું તેમાં જીવનનું પૂરતું જોખમ છે, કારણ કોઈ પણ માણસ અહીં દિવસના રહી શકે છે પણ, રાત્રિવાસ રહેનારને આ વ્યંતર દેવ મારી નાખે છે. જેથી આપ રાત્રિવાસ માટે અન્ય સ્થળ શોધે અને તેને ઉપયોગ કરે તેમાં અમો રાજી છીએ ગ્રામ્ય પટેલનું ઉપરેત વચન સાંભળી જ્ઞાની પ્રભુએ કહ્યું: આ૫ મારા જીવનની ચિંતા ન કરશે. મારે માત્ર ગ્રામ્યપંચની આજ્ઞા જ જોઈએ છે. હાજર રહેલા ગ્રામ્ય જનેએ પ્રભુને દુ:ખાતા દિલે રજા આપી અને પ્રભુ ચૈત્યમાં આવ્યા, જ્યાં એક ખૂણામાં ઊભા ઊભા કાઉસગધ્યાને સ્થિર થયા. આ સમયે મંદિરના પૂજારી ઈદ્રશમોએ પ્રભુને નિષેધ કરતાં કહ્યું: “હે ભાગ્યાત્મા! આપ હઠાગ્રહને ત્યાગ કરી અન્ય સ્થાને જઈ ધ્યાનસ્થ બને. શા માટે આપના ઊંચ કોટીના જીવનને આ યક્ષરાજના ભેગનું કારણ બનાવે છે? પ્રભુ પિતાના નિરધાર પર નિશ્ચળ રહ્યા. પ્રતિમા ધારી-ધ્યાનસ્થ બનેલ પ્રભુની દિવ્યકાંતિ જોઈ પૂજારીએ નિસાસો નાખ્યું અને સંધ્યા સમયે મંદિરમાં દીવાબત્તી વગેરે કરી દુ:ખાતા દિલે સ્વસ્થાને ગયે. વ્યંતરદેવે પ્રભુ શ્રી મહાવીરની આ પ્રકારની નિર્ભયતાને ધૃષ્ટતા માની લીધી. મનમાં તે વિચારવા લાગ્યું કે-આ કે મૂર્ખ માણસ છે? ગામવાળાઓએ તેમજ પૂજારીએ પણ મારા મંદિરમાં રાત્રિવાસને નિષેધ કર્યો છતાં પણ, આમ તે હકીકત મનમાં ન લીધી. ઠીક છે. સમય થવા દે. તેમને હું દેખાડી દઈશ કે, તારા જેવા અનેક હઠવાદી તપસ્વીઓને અહીં ભાગ લેવા છે. તેમાં તારા એકને વધારે થશે. જોતજોતામાં સંધ્યા વીતી ગઈ અને પૂરતું અંધકાર વ્યાખ્યા, જેથી યક્ષદેવે પિતાનું પરાક્રમ બતાવવાની નીચે પ્રમાણે શરૂઆત કરી. છૂળપાણી લક્ષના ઉપકવાની પરંપરા : શાંતિ અને પ્રતિબંધ પહેલાં તે તેણે એવું તે પિશાચી અટ્ટહાસ્ય ભયંકર પહાડી અવાજે કર્યું કે, જેના અવાજથી આખું ગામ ધ્રુજી ઉઠયું. ગ્રામ્યજનતા જાગી ઉઠી. જંગલના પશુ પક્ષીઓ ભયભીત બન્યા ને ખીલે બંધાએલ જાનવરો-પશુઓ ભડકી તોફાને ચઢ્યા. ગામના કૂતરાઓ અને સીમના શિયાળીયા આદિ પ્રાણીઓ આકંદ કરવા લાગ્યા ને દરેકના હૃદયે ફડફડાટમય બન્યાં. છતાં, આ ભીષણ અટ્ટહાસ્યની લેશમાત્ર પણ અસર વીરાત્મા પ્રભુ પર થઈ નહિ. તેએ. નિશ્ચળભાવથી ધ્યાનમાં એકાકાર જ રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન * [ ૮૩ ] ત્યારખાદ તેણે હાથીનું સ્વરૂપ ધારણ કરી પ્રભુને દંતુશળના પ્રહારો કરવા માંડયા તેમ જ બીજી પણ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી તેની પણ કાંઇ અસર થઇ નહિ જેથી તેણે ભય ંકર પિશાચ રૂપ ધારણ કરી પ્રભુને ખીવરાવવા માંડયુ, જેની પણ અસર થઇ નહિ, પછી ભયંકર સર્પ અને વીંછીનું રૂપ ધારણ કરી શરીરે ડંખા મારવા શરૂ કર્યાં. તેથી પણ સયમધારી પ્રભુ પર કાંઇ જ અસર થઇ નહિ. અ ંતે કંટાળી તેણે પ્રભુના આખા શરીરે ભયંકર તીવ્ર વેદનાઆ ઉત્પન્ન કરી. આ વેદનાએ એટલી તે તીવ્ર અને પીડાકારી માણસાના ત કયારના ય દેહાંત થઇ ગયા હોય પર ંતુ અપૂર્વ ધૈર્ય અને શાંતિથી અદ્વૈત ધ્યાનમાં મગ્ન રહી, કર્મનિર્જરા માની ને એકાધ્યાને સ્થિરતા ધારી રહ્યા, (6 હતી કે, જેના યાગે સામાન્ય નિરુપક્રમ ” આયુષ્યવાળા પ્રભુએ આ તીવ્ર પરિષહ સહન કરવામાં જ આ પ્રમાણે રાત્રિના પહેલા પ્રહરથી લગાવી વ્ય ંતરે રાત્રિના ત્રીજા પ્રહર સુધી અનેકવિધ પ્રકારે પરમાત્માની કસેાટી કરી જેમાં પ્રભુના દેહના તેમ જ શાંત ક્ષમાવત મુદ્રાના લેશમાત્ર પણ રંગ બદલાય નહિ. “ જ્યારે અશુભ કર્મના વિપાક જીવાને પોતાના કર્મરૂપ કૂળનુ દુ:ખરૂપ સ્વરૂપ બતાવે છે ત્યારે રક્ષણાત્મક દેવી દેવતાઓ પણ તેમાં મદદગાર ખની શકતા નથી. આનું નામ તે ક રાજાની સત્તા અથવા તે ભવિતવ્યતાના કયેગ” તે પ્રમાણે અહીં પણ બન્યુ ઈંદ્રમહારાજે પ્રભુના રક્ષણાર્થે નિયુક્ત કરેલ સિદ્ધાર્થ વ્યંતરદેવ આ સમયે અન્ય કાર્ય માં વ્યગ્રતાપૂર્વક ગુંથાએલ હતા જેથી શૂલપાણી યક્ષના ઉપદ્રવ સમયે હાજર રહી શકયા નહી. જ્યારે વ્યંતરદેવે પ્રભુના શરીરે તીવ્ર વેદનાએના ઉપદ્રવ ચાલુ કર્યા અને તેથી પ્રભુનુ શરીર વેદનાગ્રસ્ત બન્યું ત્યારે, ઇંદ્રનુ સિંહાસન પણ પિત બન્યું. અને ખૂદ ઇંદ્રરાજ પણ અવધિજ્ઞાને પ્રભુની આ સમયની અત્યંત દુ:ખદ સ્થિતિ તેમજ તેમની સ્થિરતા જોઈ આશ્ચય ચકિત બન્યા. આ જ ક્ષણે સિદ્ધાર્થને પોતાની ભુલાએલ ફરજનું ભાન થયું ને તે આંખના પલકારામાં યક્ષના મદિરમાં આવી પહેાંચ્યો અને શૂલપાણીને પ્રતિમાધતાં મેલ્યે: અરે દેવાધમ ! તે આ શું કર્યું? ત્રણે જગતને પૂજનીય એવા આ વીર પ્રભુને શું તુ જ્ઞાનખને પણ ન જાણી શકયે ? તારું આ અધમકાર્ય ઇંદ્રથી પણ કેમ સહન થઈ શકશે ? જરૂર તને તેના બદલે. તત્ક્ષણે મળી જવા જોઇએ આટલુ કહી સિદ્ધાર્થ શાંત થયા. તેણે પોતાની દૈવી શક્તિથી પ્રભુની તીવ્ર વેદનાઓનુ સહરણ કર્યું અને પ્રભુ વેદનામુક્ત બન્યા. • બીજી ખાજીએ ઈંદ્રરાજે આ શૂલપાણી યક્ષની સર્વે દૈવી શક્તિ હરી લીધી ને તેને સામાન્ય દેવની કાટીમાં મૂકી દીધા જેથી ભવિષ્યમાં તે કેઈને આ પ્રમાણે હેરાન ન કરે. પાતાની સર્વે દૈવી શક્તિનુ આ પ્રમાણે હરણ થતાં અત્યંત પશ્ચાત્તાપમાં ડૂબેલ યક્ષરાજને પોતાની ભયંકર ભૂલનું ભાન થયું અને તે પ્રભુને નમી પડયા અને પોતાના અપરાધની સાખી માંગી પ્રભુની સ્તુતિ અને ગાનતાન કરવામાં મશગૂલ બન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] વિશ્વ જ્યોતિ શૂળ પાણી યક્ષને જીવ પૂર્વભવમાં કયું હતું અને તેને શા માટે આવું કૅર કર્મ કરવું પડ્યું તેને લગતી રસપ્રદ હકીકત નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ. બપાણી થક્ષને પૂર્વભવ કૌશાંબી નગરીમાં ધનશેઠ નામે એક શાહ સોદાગર રહેતું હતું. તેને વૃદ્ધાવસ્થામાં ધનદેવ નામે એક પુત્ર થયે માતાપિતાને આ લાડકવા પુત્ર યુવાવસ્થાએ પહોંચતા સુધીમાં તે દુજેન મિત્રોના સંગત દેષથી સમ વ્યસનમાં લીન બન્યું. તે એટલા સુધી કે માતાપિતા તેમજ કુળમર્યાદાની લાજ મૂકી તે પ્રતિદિન વારાંગનાઓને ત્યાં જ રહેવા લાગ્યો. આડા રસ્તે ઉતરી ગયેલ ધનદેવે લગભગ દશ વર્ષના ગાળામાં તે પિતાના પિતાને કુબેર ભંડારીસમ ભરપૂર ખજાને ખાલી કરી નાખ્યું. વૃદ્ધ પિતાને ધનદેવ એકને એક જ પુત્ર હવાથી લાગણીવશ બનેલ માતાપિતાએ વિચાર્યું કે-ધનદેવ ઉમર લાયક થતાં ઠેકાણે આવશે અને સમજણું થશે, પણ તેમની એ આશા નિષ્ફળ નીવડી. એક દિવસ એકાંતમાં વૃદ્ધ પિતાએ પિતાના ઉમર લાયક પુત્રને પાસે બેસાડી મીઠાશભર્યા વાક્યમાં શિખામણ આપતા તેની અસર થાય તેવા શબ્દોમાં કહ્યું કે બેટા! તું હવે ઉમર લાયક થયે છે અને હું વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. તેમાં વળી મને દમનો વ્યાધિ હોવાથી મારું શરીર એટલું તે લથડી ગયું છે કે, કયારે તે ઢળી પડે તેની પણ ખબર પડવાની નથી. આવી સ્થિતિમાં મારી કૌશલ્યતા અને વ્યાપારી કળા પણ તદન શિથિલ બની છે, તે ભાઈ ! તારે હવે કુટુંબને ભાર માથે ઉપાડી લઈ, પુરુષાર્થથી ધન પ્રાપ્ત કરવાની ખાસ આવશ્યક્તા છે. તારા વિલાસી જીવનને સંતોષવામાં પુત્ર પ્રેમને અંગે મેં દસ વર્ષમાં કુબેરભંડારીસમ ખજાને ખલાસ કર્યો. હવે બાલાશમાં માત્ર કુટુંબની ઈજત અને અમીઝરત વહેવાર જ રહ્યો છે. તે પણ હવે સંભાળવું મુશ્કેલ બન્યા છે. દીકરા! હવે તે તારે (અમારા માટે તો નહિ પણ) આપણા “સોદાગર" કુટુંબની ઈજજતના રક્ષાણા વ્યસન રહિત બનવા સાથે વહેવારીયા થવું જોઈએ. દીકરા ! નિર્ધન માણસ આ જગતમાં પશુ તુલ્ય મનાય છે. સુપાત્રદાન અને ધર્મ આરાધનાનો લાભ પણ ધનવાનોને સરળતાથી પ્રાપ્ત થાય છે દીકરા! ધન વગરના પતિનો પત્ની પણ અનાદર કરે છે. અનેક વર્ષોના જૂના પાડોશીને પણ નિર્ધન થએલ સમજી જરૂરિયાતના પ્રસંગે હલદર જેવી મામૂલી ચીજ પણું તેમને આપતા સધન પાડોશી અચકાય છે. પુત્ર! આવી જાતને આકર્ષક ધનવહેવાર શું સૂચવે છે? જડબુદ્ધિ અને અવગુણથી ભરેલ, નીચકુળમાં જન્મેલ દુરાચારી માનવી જે લક્ષ્મીનંદન હશે તે તે સર્વત્ર ગુણગાન તરીકે પુજાવાને. આપણા પૂર્વ પુરુષની કહેવત પણ છે કે:-સર્વે મુળr: #વનમાબયત્તે સામાન્ય જનવ્યવહારમાં પ્રાધાન્યતા શાની રહેલ છે દીકરા ? માત્ર લક્ષમીદેવીની જ કૃપાને પ્રભાવ સર્જાયેલ છે, તે દીકરા! આ વૃદ્ધની શિખામણ ધ્યાનમાં લઈ કુળ, કુટુંબની ઈજજત ખાતર અગર તારા ભાવિજીવનની રક્ષા અને ઈજજત ખાતર પણ તારે વ્યસન રહિત બની જીવનને સુધારી ગૃહવહેવારને સંભાળી લેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૮૫] પિતાના નવયુવાન પુત્રને શિખામણ આપતા વૃદ્ધ પિતાની ચક્ષુઓમાંથી શ્રાવણ ભાદરવા સમ અશ્રપ્રવાહ અખલિતપણે વહી રહ્યો અને વૃદ્ધની છાતી ભરાઈ આવતાં તે ધ્રુસકે ધ્રુસકે એક બાળકની માફક રડી પડ્યો. પિતાના કથનની સચ્ચાઈ દર્શાવવા ખાતર વૃદ્ધ પુત્રના હાથ ઝાલી દશ વર્ષ પૂર્વનો ભરપૂર ધનભંડારવાળા ઓરડામાં લઈ જઈ બતાવી આપ્યું કે, ધનભંડાર તળિયા ઝાટક ખાલી થઈ ગયા છે. | ગમે તે તોય ધનદેવ અંતે તે વણિકપુત્ર જ હતું અને તેમાં પણ તે શાહ સોદાગર જેવા બુદ્ધિશાળી વેપારીને દીકરો હોવાથી તેની આંતરચક્ષુએ તુરત જ ખુલી ગયા. પિતાના અવિચારી તેમ જ દુરાચારી જીવને પ્રેમાળ પિતાની તેમજ કુળની આ પ્રમાણે પોતે દુર્દશા કરી છે. તેને તેને પૂરતો ખ્યાલ આવ્યો અને નેત્ર પડલે ખુલતાં જ ક્ષણમાત્રમાં તેને હૃદયપલટો થયે. ધનદેવને પિતાના પિતાની શિખામણું રામબાણસમ અસરકારક નીવડી અને જન્મદાતા વૃદ્ધ ઉપકારી પિતાના ચરણોમાં મસ્તક નમાવી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પશ્ચાત્તાપપૂર્વક કરેલ દુરાચરણની પિતા પાસે માફી માગી. અને ખાતરીપૂર્વક જણાવ્યું કે તે પિતૃઆજ્ઞાને માન આપી શાહ સેદાગરના રાજમાર્ગો કુટુંબની રક્ષા કરશે. પુત્રના જવાબથી ધનકોને સંતોષ થયું. તેણે ધનદેવને જણાવ્યું કે-જતા રહેલ અને ગુમાવેલ લક્ષ્મી પુરુષાર્થયાગથી પાછી પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્યમી માનવી દરેક ઠેકાણે દરેક પ્રકારે સફળ થતા હોય છે. શાસ્ત્રકારો જણાવે છે કે ભાવિ અશુભ સુધારવા, પુરુષાર્થ જે પ્રાણી કરે: પામે અતિશય સંપત્તિ ને, સુખમાં તે સંચરે. પિતાએ પુત્રના માથે હાથ મૂકતાં પ્રેમપૂર્વક જણાવ્યું કે–પુત્ર! મારું કહ્યું માન અને સત્સંગી બન અને કુળાચાર પ્રમાણે શાહ સોદાગરના રાજમાર્ગ પિઠ તૈયાર કર, દેશાંતરે જા અને ધન પ્રાપ્ત કરી, કુળની અને ધર્મની ઈજજતનું રક્ષણ કર. ધનદેવે ધીમે ધીમે વ્યવસાયમાં પિતાનું ચિત્ત પરોવ્યું. પુરુષાર્થને અંગે દ્રવ્યપ્રાપ્તિ પણ થવા લાગી. “પુરુષના નસીબ આડું પાંદડું” એ કહેવત પ્રમાણે તે ધીમે ધીમે શાહ સોદાગરની કેટિમાં ગણાવા લાગ્યા. વિશાળ દ્રવ્યપાર્જન માટે તેણે હવે દેશાંતર જવાની વિચારણા કરી. ધનદેવે વિવિધ કરિયાણાથી ભરપૂર પાંચસે ગાડા ભરવાનો સેવકજને આદેશ કર્યો (૧) ગણિમ (ગણીને વેચાય તેવી વસ્તુઓ) (૨) ધરિમ (ખીને વેચી શકાય તેવી) (૩) પરિમેય (માપીને વેચી શકાય તેવી) અને (૪) પરિછેદ (નિર્ણય કરીને વેચી શકાય તેવી) એ પ્રમાણે ચાર પ્રકારના કરિયાણાના ગાડાઓ ભરાવ્યા. વિશાળ ખાંધવાળા, કીમતી ઘૂઘરાઓથી યુક્ત બળદની જેડથી શોભતા ગાડાઓ તેમ જ નોકરો અને ચેકીયાતેથી શેભત ધનદેવ માતાપિતાની શુભાશિષ સહ સ્વજનોની આશીષ લઈ શુભ મુહૂર્ત અને શુભ થકને રવાના થયા. કેટલાક પંથ કાપ્યા પછી માર્ગમાં વેગવતી નામની નદી આવી. આ નદીમાંથી નીકળતે ગાડા-માર્ગ કીચડ અને કાદવથી ભરેલ હતો, જેમાં ગાડના બળદે પણ મહા મુસીબતે માલના વજનદાર ગાડાઓને ખેંચી રહ્યા હતા. ઝીણી રેતીથી ભરેલે પહોળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] * વિશ્વજ્યાતિ ખડખચડા–ચઢઉતરના ખડકાળેા માર્ગ અને ભરેલ ગાડાઓ, આ બધીએ કઠણાઇએ એકી સાથે દૂર કરવી મુશ્કેલ લાગવાથી નદીના મધ્ય ભાગના એક વિશાળ રેતાળપટ પર પેઠે વિશ્રાંતિ અર્થે પડાવ નાખ્યું. સાથેના માણસોએ ઘણી જ મહેનત કરી. વારાફરતી ગાડાએ પહાડી ટેકરી અને ચઢાણના માર્ગે ચઢાવવાના પ્રયત્ન કર્યાં પણ ચૈતીમાં ભારે વજનદાર ગાડા ખેચી લેાથપોથ થએલ થાકેલા બળદોથી તે ખેંચાયા નહિ, જેથી તે જમીન પર લથડાતા પટકાવા લાગ્યા. પાઠના માણસાએ ઘણીએ મહેનત કરી પણ બળદ ગાડાઓ ખેંચી શકયા નહી. સત્ર વ્યાકુળતા વ્યાપી અને સૌ કાઈ નિરાશ થયા. આ સમયે ધનદેવને પેાતાના ઘરના એક મહાશક્તિશાળી ખળાઠ્ય લાડકવાયા અને નવયુત્રાન બળદની યાદ આવી. તેણે પોતાના માણસેાને કહ્યું કે: ભાઇએ ! આ અતુલ શક્તિશાળી “વૃષભ” અમારા કુટુંબને પ્રાણથી વહાલા છે. તેના પગ નીચે અમારા કુટુંબનુ એકાદ નાનુ ખાળક પણ સહેલાઇથી રમી શકે છે. ઘરના માણસાને આ બળદ એટલે પ્રિય છે કે તેના પોષણાર્થે ઘાસચારા વિગેરે નિત્ય પૂરતા પ્રમાણમાં અને છૂટથી અપાય છે. આવા પ્રિય શક્તિશાળી વૃષભને અણીના પ્રસંગે અહીં લાવે. ગાડાઓની એક ખાંધે આ વૃષભને જોડા અને બીજા બળદને બીજી ખાંધે જોડા. તે આ વિકટ માગ માંથી આપણા અવશ્ય ઉદ્ધાર કરશે. ધનદેવની આજ્ઞા મુજબ તરતજ વૃષભરાજને ત્યાં લાવવામાં આવ્યા અને જે પ્રમાણે શૂરવીર પુરુષાથી પુરુષ અણીના પ્રસ ંગે પ્રાણાંતે ધાયું` કા` પાર ઉતારવામાં આત્મબલિદાન આપે છે, તે મુજબ, આ બળદના જ્ઞાની આત્માએ સમયને ઓળખી; પોતાના માલીકના રક્ષણાર્થે પ્રાણનું બલિદાન આપવામાં પાછી પાની ન કરી જોતજોતામાં પાઠના દરેકે દરેક ગાડાઓને નદીને પેલેપાર ઊતાર્યા. જેમાં છેવટનું ગાડું પાર ઉતારતા આ અતિશ્રમિત થએલ વૃષભને લેાહીની ઉલટીએ થઇ. તેની જીભ બહાર નીકળી ગઈ અને તે ધનદેવની સામે વહાલથી જોતા મરણની અંતીમ ઘડીએ ગણવા લાગ્યું. પોતાના વહાલા વૃષભના માલીશમાં તેમ જ તેને કીમતી દવા-ઉપચારોથી સુધારવામાં ધનદેવે પણ કચાશ રાખી નહિ. બળદને તેથી કાંઈક શાંતિ મળી જેથી નજદીકના વર્ધમાનક ગામમાં જઇ શેઠે ગામના મુખીને ખેલાવી કહ્યું કે-અમેા અહીં આપના રક્ષણમાં અમારા ખીમાર બળદને મૂકીને જઈએ છીએ તે તેને પ્રેમથી સાચવજો કહી, તેના રક્ષણાર્થે સે। સાનૈયા આપ્યા. તેમ જ ગામના પટેલ આદિને યેગ્ય મૂલ્યવાન બક્ષીસ આપી સ ંતેષ્યા પાતાના વહાલસોયા કુટુંબીથી છૂટા પડતા જેટલું દુ:ખ થાય તેટલા દુ:ખી હૃદયે ધનદેવ બળદને ભાવપૂર્વક ભેટી છૂટા પડયો. ધનદેવના જવા ખાદ ગામવાસીઓએ તેમજ ગ્રામ પટેલે ખળદની પૂરેપૂરી સભાળ લીધી નહિ. તેને વખતસર ઘાસચારા તેમ જ પાણી પણ મળવા ન લાગ્યું. ગામલેાકેા સીમમાંથી પોતપાતાના ઢોરો માટે ઘાસચારો લઈને આ બળદની પાસે થઈને જ નીકળતાં, છતાં કોઈ તેની સામે પણ ન જોતુ. ઘેાડા જ દિવસેામાં હાડકા અને ચામડાનું સાવ ખાખુ બનેલ આ બળદે એક દિવસ નિરાશ બનીને અત્યંત અકળામણુમાં આંસુ વરસાવતા જીવન ત્યાગ કર્યો. અકામ તૃષ્ણા, અકામ ક્ષુધા અને તીવ્ર વેદનાને કારણે માનસિક રાષ ધરતા તે વૃષભ મરણ પામીને નજીકના જ સ્થળમાં મૂળપાણી નામે વાણવ્યંતર દેવ થયા. ઉત્પન્ન થતાં જ પાતે વિચારણા કરી કે કયા કારણથી હું આવી દેવ-ઋદ્ધિ પામ્યા. જ્ઞાનદ્વારા પોતાના પૂર્વભવ દેખાય. ગામલે કેનુ દુષ્ટ વર્તન જાણીને તે અત્યંત રાષે ભરાયા. ગ્રામજનામાં તેણે મરકીના રોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૮૭] (મહામારી) વિમુવી જેને પરિણામે માણસો ટપોટપ મૃત્યુ પામવા લાગ્યા. ગામમાં સર્વત્ર હાહાકાર મચી ગયે. લોકો કલ્પાંત કરવા લાગ્યા. લોકો વિવિધ પ્રકારે માનતાઓ કરવા લાગ્યા, શાંતિ કર્મ કરવા લાગ્યા, છતાં વ્યંતર થયેલા શૂળપાણીના મનમાં શાંતિ ન થઈ એટલે લેકે કંટાળીને, તે ગામનો ત્યાગ કરીને પાસેના ગામમાં ચાલ્યા ગયા. છતાં શૂળપાણીને રોષ શમ્ય નહિ. તેણે ત્યાં પણ મરકી અને મહાજવર ફેલાવ્યાં. એટલે મુખ્ય પુરુષોએ એકત્ર થઈ વિચાર કર્યો કે આપણે આપણા ગામમાં જઈ જે કઈ દેવ, યક્ષ, વ્યંતર હોય તેની ક્ષમાયાચના કરીએ; નહીંતર કોષે ભરાયેલ દેવ આપણને કોઈ પણ સ્થળે શાંતિથી રહેવા દેશે નહીં. | સર્વ ગ્રામજને પાછા પિતાના ગામમાં આવ્યા અને વિવિધ પૂજા સામગ્રી, ધૂપ વિગેરેથી પ્રાર્થના કરતાં અંતે શાંતિ પામેલા શૂળપાણેએ પ્રગટ થઈને કહ્યું કે મૃત્યુ પામેલા લેકના હાડકાઓએકત્ર કરી તેના પર મારું વિશાળ મંદિર બંધાવો અને તેમાં બળદ સહિત મારી યક્ષ પ્રતિમા સ્થાપન કરે અને પ્રતિદિન પૂજા કરો; નહીંતર હું તમને સર્વને યમસદનમાં પહોંચાડીશ. આ રીતે શળપાણી યક્ષને પ્રભાવ વિસ્તર્યો પણ સંધ્યા સમય પછી જે કઈ તેના મંદિરે રાત્રિવાસે રહેતા તેને આ યક્ષ મૃત્યુ પમાડતે. ઈંદ્રશમાં પૂજારી પણ સંધ્યાસમયની આરતિ વિગેરે કિયા પછી મંદિરે રહેલ અજાણ્યા મુસાફરોને ત્યાંથી ચાલ્યા જવાની ચેતવણી આપી રાત્રિ પડતાં પહેલાં જ યક્ષદેવની આરતી આદિ કરી ગામમાં ચાલ્યા જતો. આ જાતના કષ્ટનું નિવારણ કરવા અને લેકના મનને શાંત પમાડવા તેમજ યક્ષ પર ઉપકાર કરવાની બુદ્ધિથી જ્ઞાની પરમાત્મા મહાવીર આ યક્ષમંદિરમાં સમજપૂર્વક રાત્રિવાસે રહ્યા અને તે યક્ષને પ્રતિબંધ આપી, સુમાર્ગે વાળે. શૂલપાણી યક્ષને ઉપદ્રવ શાંત થતાં પ્રભુને રાત્રિના ચોથા પ્રહરે મુહૂર્ત માત્ર નિદ્રા આવી. આ સમયે આ વીર પરમાત્માને ભાવિ માર્ગ સૂચક નીચે પ્રમાણે દશ સ્વ ને આવ્યા. પ્રભુએ દીઠેલા દશ સ્વપ્ન. ૧ પિતાના હાથથી તાલપિશાચને મારવો. ૨ પિતાની સેવા કરતો એક વેત પક્ષી ૩ પિતાની સેવામાં તલ્લીન બનેલ એક કોકીલ પક્ષી ૪ સુગંધિત બે વેત માળાએ. પ સેવામાં હાજર રહેલ ગૌવગે. ૬ ખીલેલા કમળાવાળું પદ્મ સરોવર. ૭ સમુદ્રને પાર કરે. ૮ ઊગતા સૂર્યના કિરણેનું ફેલાવું. ૯ પોતાની આંતરડીથી માનુષેત્તર પર્વતનું લપેટાવું. અને ૧૦ મેરુપર્વત પર ચઢવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] * વિશ્વજ્યાતિ આ પ્રમાણેના દશ દૈવી સ્વપ્નાનાં દૃશ્ય જોયા બાદ પ્રભુ તુરત જ જાગૃત થયા. ત્યાં તે અરુણાદય થયા અને પશુપક્ષીઓના આન ંદિત કોલાહલ વચ્ચે જગત પણ જાગૃત બન્યું. પ્રભુની કુશળતા અંગે શકિત ખનેલ ગ્રામજનતા શૂલપાણી વ્યંતરના મ ંદિરે વહેલી સવારે આવી પહેાંચી તેમાં અસ્થિક ગામના ઉત્પલ નામે એક નિમિત્તશાસ્ત્રી પણ હતા, જે પૂર્વે પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના અનુયાયી હતા. તે નિમિત્ત અને જ્યેાતિષ શાસ્ત્રથી પોતાની આજીવિકા ચલાવતા હતા. સાન ંદાશ્ચર્ય વચ્ચે સર્વે એ જોયુ તે પ્રભુ શાંત ચિત્તે કાયૅત્સગ ધ્યાને સ્થિર (પ્રતિમાધારી) ઊભા છે અને તેમના ચરણામાં પુષ્પ વગેરે પૂજનિક દ્રન્ગે ચઢેલા છે. અને યક્ષદેવ સાક્ષાત્કારે પ્રભુની સ્તુતિમાં લીન બનેલ છે. આ દ્રશ્યથી ગ્રામ્ય જનતાના પાર રહ્યો નહિ. ને હુ થી પ્રભુના નામના ગગનભેદક જય બોલાવતા સર્વ ભગવાનના ચરણમાં ઢળી પડ્યા. પરમાત્માની અતુલ શક્તિથી આનંદિત ખનેલ સમગ્ર જનતા કહેવા લાગી કે: હે દેવા ! આપના દિવ્ય આત્મબળથી આપે ક્રૂર યક્ષને પણ સદા માટે શાંત કરી દીધા. તે આપના આખા ગામ પરમહાન ઉપકાર થયા છે. પછી વાતાવરણ શાંત થતાં અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના જાણકાર ઉત્પલ નૈમિત્તિકે કહ્યું કે, હે મહામુનિવર ! આપને પાછલી રાત્રે જે દશ મહાસ્વપ્ના આવ્યા છે તેનુ ક્લાદેશ આ પ્રમાણે છે. (૧) આપ મેાહનીય ક`ના જલદીથી નાશ કરી શકશે. (૨) શુલ ધ્યાન આપના સાથ નહિ છેડે. (૩) વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ શ્રુતની આપ પ્રરૂપણા કરશે. (૫) શ્રમણ, શ્રમણી, શ્રાવક શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૬) ચારે પ્રકારના દેવ સમુદાય આપની સેવામાં હાજર રહેશે. (૭) સંસારસમુદ્રના આપ પાર કરશે. (૮) આપને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. (૯) સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ સુધી આપના નિર્દેલ યશ ફેલાશે. (૧૦) સમવસરણમાં સિહાસન પર બેસીને આપ દેવ અને મનુષ્યની સભામાં ધર્મપ્રરૂપણા કરશે. આ પ્રમાણે આપના નવ સ્વોનું ફળ તે હું સમજી શકયા પણ પ્રભુ ! ચેાથા સ્વપ્નમાં આપે ફૂલની બે માળાએ દીઠી. એનુ ફળ મારી સમજમાં નથી આવતું. પ્રત્યુત્તરમાં પ્રભુએ શાંતિથી જણાવ્યુ કે, હે ઉત્પલ ! મારા ચતુર્થ સ્વપ્નનું ફળ એ થશે કે, “સવિરતિ અને દેશવિરતિરૂપ દ્વિવિધ ધર્મના હું. ઉપદેશ આપીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯] આ પ્રમાણે ફલાદેશ સાંભળી સર્વને સંતોષ થયે. બાદ પ્રભુએ આ જ યક્ષરાજના મંદિરમાં તેમ જ ગ્રામજનતાએ આપેલ આવાસસ્થાનમાં રહી, પ્રથમ ચાતુર્માસની સ્થિરતા કરી. જેમાં યક્ષરાજને પૂરતે પ્રતિબંધ કર્યો. તે સંપૂર્ણ ધર્માનુરાગી ને સમતાધારી બન્ય. ગ્રામજનતાએ પણ પ્રભુના દર્શન-ભકિતને લાભ ઉઠાવ્યો. માસું વ્યતીત થયે પ્રભુ ત્યાંથી વિહાર કરવા લાગ્યા ત્યારે શૂલપાણી યક્ષે પ્રભુને ભાવપૂર્વક નમન કરતાં જણાવ્યું કે, “હે પ્રભુ ! આપ મને સમકિતધારી બનાવવા અનુકંપાની દ્રષ્ટિથી જ મારા મંદિરે પધારેલ હતા. જેમાં મેં આપને અસહ્ય અનેક પ્રકારે ઉપસર્ગો કર્યો છતાં તેની ઉપેક્ષા કરીને આપે મને તાર્યો છે. આપે ભયંકર અપરાધીના અપરાધનો બદલે ઉપકારમાં વાળી આપી મારી નરકગતિ નિવારી છે જે માટે આપનો જેટલો આભાર માનું તેટલે ઓછો છે. આ પ્રમાણે ગર્વ રહિત બનેલ શૂલપાણી યક્ષ પ્રભુને વાંદી પાછો ફર્યો. આ ચાતુર્માસમાં (વિ. સંવત પૂર્વે ૫૧૨–૫૧૧) પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષમણની આઠ તપશ્ચર્યા પૂર્ણ કરી. પ્રભુએ અસ્થિક ગામથી (ગુજરાતી કારતક, માગસર વદ ૧ ના દિવસે વિહાર કર્યો અને વાચાલ સન્નિવેશ તરક પથાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ [૬૦] વિશ્વતિ પ્રકરણે બીજું બીજું ચાતુર્માસ (વિ. સં. પૂર્વે ૫૧૦-૫૦૯) માગશર વદ ૧ ના રોજ પ્રભુએ અસ્થિક ગામથી વિહાર કર્યો અને તેઓ વાચાલ સન્નિવેશ તરફ વળ્યા. માર્ગમાં મેરાક ગામની સીમમાં આવી એક ઝાડીવાળા ઉદ્યાનમાં પ્રતિમાને સ્વરૂપે તેઓ ધ્યાનસ્થ બન્યા. તપશ્ચર્યામાં એકાગ્રધ્ધાની બનેલ પ્રભુના તપ, ધ્યાન અને જ્ઞાનની આ ગામમાં એટલી બધી તે પ્રશંસનીય પ્રસિદ્ધિ બની હતી કે ત્યાં નિત્ય પ્રભુના દર્શને મેળો ભરાતે. તપસ્વી ને પ્રાભાવિક પરમાત્માના દર્શને વિપુલ જનસમૂહ આવતા હોવાથી લોકોના કોલાહલથી તેમ જ આવાગમનથી પરમાત્માને ધ્યાન ધરવું મુશ્કેલ લાગ્યું જેથી આગળ વિહાર કરવાનો નિર્ણય કર્યો તેવામાં તે ગામના “ અચ્છેદક” નામના નૈમિત્તિકે આવી પ્રાર્થના કરી કે-હે સ્વામિન! આપના પધારવાથી મારે મંત્રબળને તેમ જ નિમિત્ત સંબંધીને બંધ પડી ભાંગે છે તે મહેરબાની કરીને મારી રક્ષા કરો. ' પરમામાએ તરત જ વાચલ સન્નિવેશ તરક વિહાર લંબાવ્યું. આ ગામના બે વિભાગો હતા, એક ઉત્તર વાચાલ અને બીજો દક્ષિણ વાચાલ. બન્ને વિભાગના મધ્યમાં સુવર્ણવાલુકા અને રૂપિવાલુકા નામની બે નદીઓ વહેતી હતી. પ્રભુ મહાવીર દક્ષિણ વાચાલી થઈને ઉત્તર વાચાલ જવા ઈચ્છતા હતા. ત્યારે તેમનું દીક્ષા સમયનું અધું દેવદૂષ્યવસ્ત્ર પૂબ જોરથી કુંકાતા પવનના યોગે સુવર્ણવાલુકાના તટ પર કાંટાની વાડમાં ભરાઈ પડી ગયું. પ્રભુએ પાછું વાળી જોયું તે તેમણે પોતાના પિતાના મિત્ર બ્રાહ્મણને ઊડેલ વસ્ત્ર ઉપાડી લેતા જોયો કે જે બ્રાહ્મણ તેને માટે લગભગ એક વર્ષથી પિતાની પાછળ ફરતે હતે. ભગવાન તેને ત્યાં જ છોડી આગળ નીકળી ગયા. ચંડકૌશિક સર્ષનો ઉપસર્ગ અને ઉદ્ધાર (ઉપસર્ગ ચેાથે) ઉત્તર વાચાલ જવાના બે માર્ગ હતા “ એક કનકખળ કમપદના અંદરથી અને બીજે એની બહાર થઈને. અંદરવાળે માર્ગ સીધું હોવા છતાં પણ ભયંકર અને ઉડ હતું. જ્યારે બહારને માર્ગ લાગે, વાકોચુકે છતાં નિર્ભય હતો. પ્રભુએ અંદરના ભયાનક માર્ગથી પ્રયાણ કર્યું. તેઓ થોડાંક પગલાં આગળ વધ્યા હશે ત્યાં તે વાળેએ તેમને રેકતા કહ્યું. “હે તપસ્વી ! આ માર્ગ આપતિમય છે એમાં એક ભયંકર સર્પ રહે છે, જે પોતાની વિષ વાળાએથી મુસાફરોને બાળી ભસ્મ કરે છે, જેથી આ માર્ગ સીધા હોવા છતાં પણ ઉજજડ છે તો, આ માર્ગને ત્યાગ કરી આપ બહારના રાજમાર્ગો પધારો.” ગેવાની ચેતવણું પર કોઈ પણ ધ્યાન ન આપતાં-વિશ્વકલ્યાણની ભાવનાવાળા જ્ઞાની પ્રભુએ ધારેલ કાર્યની સિદ્ધિ અર્થે–તે જ માગે આગળ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા તેઓ સપના રાફડા સમ્મુખ યક્ષના દેવાલયના ખુલ્લા મંડપમાં જઈ ધ્યાનસ્થ થયા. આ દિવસ આશ્રમસ્થાનની ચારે બાજુ ફરી સર્ષ સંધ્યા સમયે જ્યારે પિતાના રાફડા પાસે આવ્યું ત્યારે તેની નજર ધ્યાનસ્થ પ્રભુ પર પડી. તે આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૧] ઘણું લાંબા સમયે આ નિર્જન વનમાં આ મનુષ્ય કેવી રીતે આવી ચઢયે? તેણે ક્રોધિત થઈ પેતાની વિષમય જ્વાળા તેમના પ્રતિ ફેંકી. સાધારણ મનુષ્ય તે આ સર્પના માત્ર એક જ ફંફાડાની વિષમય વાળાથી બળીને ખાખ થઈ જતા ત્યારે પ્રભુ મહાવીર પર તેની કંઈ જ અસર ન થઈ. આ પ્રમાણે બે ત્રણ વાર આ વિષધરે પિતાની વિષપૂર્ણ જવાળાઓ ભગવંત મહાવીર પ્રત્યે ફેંકી પણ પરિણામ નિષ્ફલ ? હવે સપના કોઇ પાર ન રહ્યો. તે એરપૂર્વક પરમાત્મા પ્રત્યે દોડ્યો અને જોરથી ઉછળી પ્રભુના અંગૂઠે ડંસ માર્યો. રખે પ્રભુને મૂછિત દેહ પિતાના શરીર પર ન પડે તે ભયથી તે એક બાજુ હઠી ગયા અને સ્થિરદ્રષ્ટિએ ફેણ લગાવી પ્રભુના મુખભાવનું નિરીક્ષણ કરવા લાગ્યા. પરંતુ પ્રભુની શાંતિ અને સ્થિરતામાં કાંઈ પણ ફરક ન પડયો. અજ્ઞાની ક્રોધી સર્ષે પૂરી તાકાતથી ફરી આક્રમણ કર્યું પણ પરિણામ જેનું તે જ આવ્યું. - હવે સને નિશ્ચય થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી પણ કોઈ મહાન દૈવી શક્તિશાળી માનવ છે. થાકીને હારીને સ્થિર દ્રષ્ટિએ તે ભગવાનની સન્મુખ ધારી ધારીને જોવા લાગ્યા. આ સમયે તેને કોધ શાંત થવા સાથે પ્રભુની અદ્વિતીયતા અને ધ્યાનાવસ્થાની તેને પ્રતીતિ થઈ અને જુજ ક્ષણેમાં તે તેને હૃદયપલટ થયા. તેમ થતાંની સાથે જ પ્રશમરસ યુક્ત ભગવાનની દ્રષ્ટિમાં ચમકતી દિવ્ય શક્તિ અને ક્ષમાની તિથી એની આંખે ને ચિત્ત પ્રસન્ન થયાં. એ સમયે ધ્યાનસ્થ પ્રભુને લાગ્યું કે, આ અવસર સર્પરાજના પ્રતિબંધાર્થ એગ્ય છે, જેથી ધ્યાનમુક્ત થઈ તેમણે સર્પને સંબોધન કરી કહ્યું “હે ચંડકૌશિક ! સમજ સમજ!” ભગવાનના આ વચનામૃતથી સર્પનું હૃદય પાણી પાણી થઈ ગયું અને શાન થઈ વિચારવા લાગ્યું કે “ ચંડકૌશિક” આ નામ મેં કઈક ઠેકાણે સાંભળ્યું છે. આમ અંતરમાં ઊંડે ઊહાપોહ કરતાં કરતાં એને પોતાના પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી કેવી રીતે એને જીવ પૂર્વના ત્રીજા જ ભવે આ આશ્રમમાં ચંડકૌશિક નામનો મૂળપતિ હતો.? કેવી રીતે તે બગીચાને ઉજડ બનાવનાર રાજકુમારની પાછળ દોડ્યો? કેવી રીતે દેડતા દેડતા કૂહાડા સાથે કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યા વિગેરે હકીકત જેમ આરિસામાં પિતાનું પ્રતિબિંબ દેખાય તેમ તેના જાણવામાં આવી. ચંડકૌશિકને પૂર્વ વૃત્તાંત ચંડકૌશિકનો જીવ પૂર્વભવમાં સાધુ હતો એક વખત પારણાના દિવસે ગોચરી લેવા જતાં માર્ગમાં પગ નીચે એક દેડકી અજાણપણે ચગદાઈ ગઈ. આ સમયે તેમની સાથે એક શિષ્ય હતું. આ બનાવ તેના જોવામાં આવવાથી આલોચના માટે ચગદાઈ ગએલ દેડકી તેણે ગુરુ બતાવી. તે સમયે ગુરુએ માત્ર એટલું જ કહ્યું કે-પછી આલેચના લઈ લઈશું. બપોરના સમયે દેવવંદન કરતાં શિષ્ય આલોચના લેવા માટે સ્મરણ કરાવ્યું ત્યારે તે સમયે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] વિશ્વયોતિ ગુરુએ જણાવ્યું કે-રાત્રિના પ્રતિક્રમણ સમયે લઈ લઈશું. શુદ્ધ બુદ્ધિશાળી શિષ્ય વિચાર કર્યો કે, મારા ભદ્રિક ગુરુ આમાં ખોટી રીતે લજિત બને છે. તેમને આલેચના લીધા વગર છૂટકે જ નથી. સાયંકાળે પ્રતિક્રમણ સમયે આલોચના કર્યા સિવાય જ્યારે પિતાના ગુરુ બેસી ગયા ત્યારે શાંતિથી શિષ્ય ફરી તેનો ઉપયોગ આવે. ભવિતવ્યતાના ગે ગુરુને આ સમયે શિષ્ય પર ક્રોધ ચઢ્યો અને તેને મારવા દોડયા પણ ક્રોધાવેશમાં દેડતાં ઉપાશ્રયમાં વચમાં સ્થંભ આવે છે તેનું ભાન પણ તેમને ન રહ્યું અને સ્તંભ સાથે તેમનું મસ્તક જોરથી અફળાયું અને આલેચના કર્યા વગર તે સમયે જ તે મુનિરાજ સ્વર્ગવાસી થયા. સંયમની વિરાધના કરવાથી તે તિષી નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થએથી કનકખળ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુલપતિના કૌશિક નામે પુત્ર થયા. બાળવયથી જ તે અતિકોધી હોવાથી તેનું નામ ચંડકૌશિક પાડયું. પિતાના સ્વર્ગવાસ બાદ તે તાપસેને કુળપતિ થયે. તેને પિતાના તપોવન પર હદ ઉપરાંતને મોહ હતો. વનવેલીનું એકાદ પાંદડું કે કહેલું ફળ-ફૂલ કોઈ તોડતું તેને કોઇપૂર્વક મારવા દેતે. તેના ત્રાસથી તમામ તાપસે ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ફક્ત એકલો જ તે વનમાં રહેવા લાગ્યા. એક સમયે તાંબાનગરીના કેટલાક રાજકુમારે આ તપોવનમાં આવી ક્રીડા અને કલેલ કરતા હતા. ક્રીડા કરતાં તપોવનમાં થતું નુકશાન ચંડકૌશિકથી સહન થયું નહિ અને કુહાડા લઈ ક્રોધાવેશમાં તેમને મારવા દોડ્યો. દોડતાં કો ધાંધ થએલ ચંડકૌશિક માર્ગમાં રહેલ કૂવાનું ભાન ભૂલી ગયું અને તે કુહાડા સહિત કૂવામાં પડ્યો. પરિણામે આ તીક્ષ્ણ કુહાડે તેના જ ઘાતનું કારણ બન્યું અને મૃત્યુ પામ્યું. “કુકર્મના વિપાક આવા જ હોય છે.” ક્રોધાવેશમાં મૃત્યુ પામેલ આ તાપસ તે જ વન પરત્વેની મૂર્છાથી તે જ વનમાં દૃષ્ટિવિવા સર્ષ થયે કે જેને કરુણનિધાન વીરપ્રભુએ પ્રતિબોધ આપી આ ભયંકર ભવસાગરમાંથી તાર્યો. પરમામાના સંબંધનની ચંડકૌશિક પૂર્ણ જાગૃત બન્યા અને પશ્ચાત્તાપ કરવાપૂર્વક તિર્યંચના ભાવમાં પણ પિતાના કરેલ કર્મો ખપાવવા માટે અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. પ્રભુને ભક્તિભાવથી ત્રણ પ્રદક્ષિણા કરી સર્વ પ્રકારની શારીરિક ક્રિયા રહિત બની પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું. આ સમયે જ્ઞાની પ્રભુએ તેના મનને અભિપ્રાય જાણે પોતાની અમી દૃષ્ટિ તેના પર મૂકી તેને વધુ વિશેષ ઉપશાન્ત કર્યો. ભયંકર વિષમય પિતાની દષ્ટિ કોઈના પર પડવાથી વખતે કોઈને તે હાનિનું કારણ ન બને તે ખાતર તેણે પોતાનું મસ્તક રાફડામાં રાખ્યું અને પૂંછડીને ભાગ બહાર રાખ્યો અને સમતારૂપ અમૃતપાનનું તે પાન કરવા લાગ્યું. ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગવાળ અને વત્સ પાળે વિસ્મય પામી કંઇક ડરતાં ડરતાં તે સ્થળે આવ્યા. વૃક્ષને અંતરે સંતાઈ સર્પની ચેષ્ટા જોવા લાગ્યા. સર્પને નિશ્ચલ જોઈને તેઓ નજીક આવી, સર્પના શરીરને ધીમે ધીમે સ્પર્શ કરવા લાગ્યા તે પણ સર્વે જ્યારે પિતાની કાયાને હલનચલન વગરની સ્થિર રાખી ત્યારે તેમને ખાતરી થઈ કે ધન્ય છે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વ માન [ ૯૩ ] દેવાય ને કે જેમણે આવા ભયંકર નાગરાજને પણ પોતાની માફક ધ્યાનસ્થ અને મૂર્છા રહિત બનાવ્યા. પછી આ સ્થાન જોતજોતામાં મહાન પવિત્ર યાત્રાધામસમ બન્યું. ગાવાળા અને ગ્રામવાસીએ ટાળાબંધ દર્શને આવવા લાગ્યા. ગેાવાળાની કેટલીક દ્રિક સ્રીએ લેાળાભાવથી સ`ના શરીરે ઘી ચેપડવા લાગી. કેટલીક તેના મુખ પર દૂધધારા વહેવરાવવા લાગી. કંકુ પુષ્પાદિકની પૂજા આદિથી આત્મકલ્યાણ માનવા લાગી. ભેળી ભદ્રિક ભાવવાહી સ્રીસમુદાયની આ પ્રકારની ઘી-દૂધાદિની પૂજાનું મૂળ સર્પરાજ માટે કર્મ કસોટી સમ બન્યુ. ઘી અને દૂધની સુગંધથી આકર્ષાઇને ત્યાં તીક્ષ્ણ મુખવાળી કીડીએ આવી, તેના આખા શરીરે થાકનાથેાક ફરી વળી અને સર્પના શરીરને ચારણી જેવું જરિત કરી નાખ્યું. આ સમયે સર્પના જ્ઞાની આત્માએ અપૂર્વ સમતા ધારણ કરતા પોતાના આત્માને પ્રતિબેધ કરતાં સમજાવ્યે કે “ મારા પાપ ક્રમ પાસે આ પીડા શી ગણત્રીમાં છે મારા આ જીવનની તારણુહાર બનેલ આ બીચારી અલ્પ મળવાળી કીડીએ મારા શરીરના કેઈપણુ ભાગના દબાણથી દંડકીની માફક અજાણતાં પણ દખાઈ તે મારા માટે દૂષણરૂપ બનશે, તે વધારે હિતકારક એ છે કે-મારે પણ પ્રભુની માફ્ક શારીરિક માહુના ત્રિવિધષણે ત્યાગ કરી શાંતપણે નમસ્કારમંત્રના જાપમાં લયલીન થવું અને આત્મકલ્યાણ સાધવુ. આ જાતના નિશ્ચયથી ચંડકોશિકે ત્યારબાદ પેાતાના શરીરને જરા પણ હલાવ્યું નહિ. આ પ્રમાણે કરુણાના પરિણામ અને શાંત મનેવૃત્તિવાળા સર્પ ભગવંતની દયામૃત દ્રષ્ટિથી સિચિત થતા તેમના જ શરણમાં રહી એક પખવાડીયામાં શુભભાવે સમાધિપૂર્વક મૃત્યુ પામીને સહસ્રાર નામના દેવલેાકમાં દેવણે ઉત્પન્ન થયું. આ પ્રમાણે ચડકૌશિકને તારી પ્રભુ ત્યાંથી ઉત્તર વાચાલ ગામ આવ્યા. પક્ષાપવાસના પારણ!ના માટે ગામમાં ગેાચરીએ કુતા, તે ગામના નાગસેન નામના ગૃહસ્થને ઘર પધાર્યા. નાગશેઠને ત્યાં પ્રભુ ગોચરી માટે પધાર્યા તે દિવસે જ શેઠના પુત્ર પુષ્કળ ધનની પ્રાપ્તિ કરી ઘરે આવ્યા હતા. તેના આન ંદોત્સવ નિમિત્તે સગાસબંધીઓ અને નાતીલાઓ જમણુ જમી રહ્યા હતા તે સમયે ગુણુના નિધાન એવા પ્રભુને પેાતાને ત્યાં પધારતાં જેયા. પ્રભુને જોતાં જ હર્ષિત થએલ નાગશેઠ જાતે ઊભા થયા અને પ્રેમપૂર્વક ક્ષીર ભેાજનથી પ્રભુને પારણું કરાવતા બેાલ્યા કે,-“અમારા આજે ધન્ય ભાગ્ય કે, આપ જેવા દેવાયે મારા ગૃહે પધારી અનુપમ લાભ આપ્યા છે. હે પ્રભુ ! આ દુનિયામાં માણસાને રાજ્ય, ધનસંપત્તિ, પુત્ર, પરિવાર વગેરે બધું મળી રહે છે પણ આપ જેવા દેવા મહાત્માના દન દુ જ હાય છે.” આ દાનના સમયે “અહા દાન” એવા દૈવી ગગનભેદક શબ્દ ધ્વનિ આકાશમાંથી સશળાવા લાગ્યા. સુવર્ણ પુષ્પા વરસવા લાગ્યા અને આકાશમાં દેવદુ દુભી વાગવા લાગી, ત્રણે ભવનમાં જયજયકાર સાથે શેઠનુ જીવન ધન્ય થયું. ઉત્તર વાચાલથી ભગવાન શ્વેતાંબિકા તરફ ચાલ્યા. ત્યાંના પ્રદેશી રાજાએ પ્રભુને ભાવભીના સત્કાર કર્યો. તે રાજવી શુદ્ધ શ્રાવક બન્યા હતા. ત્યાંથી ભગવાન સુરભિપુર વિહાર કરી રહ્યા હતા ત્યાં માર્ગમાં પ્રદેશીરાજાને ભેટવા જતા પાંચ તૈયક રાજાએ સામે મળ્યા. તેમણે પણું પ્રભુના ભાવપૂર્વક સત્કાર કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ [૯૪] વિશ્વ જ્યોતિ સુરભિપુર અને રાજગૃહના વચમાં ગંગાનદી વહેતી હતી તેમ જ વિહાર માટે અન્ય માર્ગ ન હોવાથી ભગવાન નાવ પર ચઢ્યા. બીજા પણ અનેક મુસાફરે નાવમાં બેઠા હતા જેમાં ખેલ નામને એક નૈમિત્તિક પણ હતા. નાવ આગળ ચાલતા જ ડાબી બાજુથી ઘૂવડને ભયંકર દવનિ થયે જે સાંભળી ખમલ બે: આ મોટું અપશુકન થયું છે. આથી સમજાય છે કે આપણે સર્વ પર પ્રાણઘાતક સંકટ આવવાનું છે, પરંતુ આ મહાત્માપુરુષના પ્રભાવથી આપણે તે બચી જઇશું. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને પરમાત્માના જીવે ચીરી નાખ્યું હતું તે કાળાંતરે સુદાઢ નામને નાગદેવ થયેલ. તેણે ભગવંતને જોઈ પૂર્વના વૈરને યાદ કરી ઉપસર્ગ કર્યો. નાવ ગંગાની મધ્યમાં આવી પહોંચ્યું ત્યાં એક મોટા જળચરે (નાગરાજે) આવી નાવને ઉથલાવી પાડવા સખ્ત રીતે પછાટ મારી જેથી નાવ હીલોળે ચઢયું ને ડૂબવાની અણી પર આવ્યું. આ સમયે નાવમાં બેઠેલ લેકે પિતપતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. આ સમયની દિલ ધડકાવનારી પળોમાંથી મુસાફરોનું જીવન પસાર થઈ રહ્યું હતું. કઈ ક્ષણે વહાણ ભાંગીને ભૂકો થઈ જશે તેની પૂરતી ભીતિ હતી. આવા ભયંકર ઉલ્કાપાત સમયે પણ પ્રભુ મહાવીર નાવના એક ખૂણામાં નિશ્ચળ ભાવથી ધ્યાનમાં જ લીન હતા. આ ઉપસર્ગની કંબલ તેમ જ શંબલ નામના દેવેને જાણ થતાં તેમણે ત્યાં આવી, સુદાને પરાજિત કર્યો. કંઈક સમય પછી તોફાન શાંત થયું. નાવ કિનારે પહોંચ્યું. નાવિક અને મુસાફરે પિતપતાનો પુનર્જન્મ માની ઉતાવળથી ઉતરવા લાગ્યા ને માગે પડ્યા. પ્રભુ પણ નાવમાંથી ઉતર્યા અને ગંગાની પુલિન(રેતી)માં ચાલતા પૂણાગ સન્નિવેશના ભાગોળે જઈ યોગ્ય સ્થાને ધ્યાનસ્થ થયા. ગંગાનદી પાર કર્યા બાદ તેની રેતીમાં પરમાત્માના પગલાં પડ્યા હતા. થોડાક સમય બાદ પૂષ્ય નામને એક સામુદ્રિક શાસ્ત્રી એ રસ્તેથી રાજગૃહ જઈ રહ્યો હતે. ગંગાના રેતાળ પ્રદેશમાં પડેલ પ્રભુના પાદચિન્હો જોઈ તે મનમાં વિચારવા લાગ્યો કે, ચોક્કસ આફતથી ઘેરાએલ ઈ ચક્રવર્તિ આ રસ્તાથી એકલે પદાતિ (પગે ચાલીને) ગયો છે. હું જઇને તેની સેવા કરું કારણ કે ભવિષ્યમાં એને ચકવર્તિપદ પ્રાપ્ત થતાં મારું પણ ભાગ્ય તેની સાથે ખુલી જાય. ભગવાનની પાદપંક્તિને નજર સામે રાખી પુષ્ય રાજગૃહી નજદીકના ગુણ ગામની ભાગેળે પહોંચ્યા જ્યાં તેની નજરે ધ્યાનસ્થ પ્રભુ એકાગ્રતામય લીસ્થિતિમાં દેખાયા! પ્રભુને દેખતાં જ નિરાશ થઈ તે બોલ્યા “ આજસુધી સમજતું હતું કે, સામુદ્રિક શાસ્ત્ર સાચું છે પણ આજથી ખાતરી થાય છે કે, તેમાં સારો વિશ્વાસ રાખવા જેવું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગંગાનદીના રેતાળ પ્રદેશમાં જેવાં પગલાં પડ્યાં છે તેવા ચિહેવાળે પુરુષ અવશ્ય ચકવર્તિ થાય પરંતુ આજ હું નજરે જોઈ રહ્યો છું કે, આવી રેખાવાળો મનુષ્ય શિક્ષક તરીકે ગામેગામ ભટકી રહેલ છે.” પુષ્ય નૈમિત્તિકને સામુદ્રિક શાસ્ત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને તે પિતાના ગ્રંથ જળશરણ કરવાની તૈયારી કરવા લાગ્યો તેવામાં તેના સાંભળવામાં આવ્યું કે, જેના સંબંધમાં પતે ઊહાપોહ કરી રહ્યો છે તે કોઈ સામાન્ય ભિક્ષુક નથી. પણ ધર્મ ચક્રવર્તિ તીર્થકર છે. તે ચક્રવર્તિ અને સ્વર્ગના ઇંદ્રને પણ પૂજનીય છે. પછી તે પ્રભુને વંદન કરી પિતાના કામે ચાલ્યા ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૫] ગૌશાલકની ઉત્પત્તિ ઉત્તર પ્રદેશમાં શિલિંધ નામના સન્નિવેશમાં કેશવ નામે એક સૈનિક રહેતો હતો. તેને શિવા નામે એક સુશીલ પત્ની હતી. તેની કૂખથી મંખ નામે બળવાન પુત્ર જન્મ્યા હતા. અનુક્રમે આ સંખ યૌવન અવસ્થાએ પહોંચ્યો. એક વખત તે પોતાના પિતા સાથે ફરતા ફરતાં સરેવર કાંઠે આવ્યા. અને શાંતિથી સરેવર કિનારે ન્હાવા બેઠે. તેવામાં એક વૃક્ષ પર ચક્રવાક પક્ષીનું યુગલ પ્રેમરંગમાં જીવનની મોજ માની રહ્યું હતું. સંધ્યા સમયે વૃક્ષ ઉપર બેઠેલ આ જેડલું પિતાના દેહનું ભાન ભૂલી આનંદથી કલરવ કરી રહ્યું હતું. ત્યાં દુર્દેવે એક પારધીના બાણથી ચક્રવાક વિંધાયો ને તરફડાટ સાથે તે જમીન પર પડયો અને તરફડાટ કરવા લાગ્યો. આ સમયે કિલકિલ એવા કચવાટભર્યા શબ્દોમાં પોતાનું દુઃખ અને વિગ પ્રદર્શિત કરતી ચક્રવાકીને પિતાના પતિને તરફડાટ અસહ્ય થઈ પડયો. અને જોતજોતામાં તે પણ તરફડાટ સાથે વૃક્ષ પરથી પોતાના પતિના દેહ પર તૂટી પડી. અને પડતાંની સાથે પ્રાણુમુકત બની. તેની સાથે સાથે ચકવાનો પણ પ્રાણ ક્ષણભરમાં ઊડી ગયે. આ સમયે સરોવરકિનારે સ્નાન કરતા મખની નજરે આ કરુણાજનક ઘટના પડી. તેના હૃદય પર તેની સચોટ અસર થઈ અને અરેરાટી સાથે આ યુવાન મ પ પણ જમીન પર પછડાઈ પડ્યો અને જોતજોતામાં અંતિમ શ્વાસે અચ્છવાસ લેવા લાગ્યો. આ અચાનક બનાવથી સરોવર કિનારે માનવ સમુદાય એકત્રિત થયે. અનેક જાતના ગ્ય ઉપચાર કરવામાં આવ્યા, પરિણામે મખ સાવધ થયો અને ભયભીત હૃદયે શૂન્ય બની પૃથ્વી, ઝાડ તેમજ પોતાના પિતા સામું જોતો એક ગાંડા માનવીની માફક બેબાકળ બન્ય. તેને ગમે તે પ્રકારે સમજાવી ઘેર લઈ જવામાં આવ્યું. જ્યાં શાંતિ વલ્યા બાદ માથે હાથ ફેરવતા તેના પિતાએ પૂછ્યું કે-હે પુત્ર! આમ અચાનક અણચિતવ્યું શું બન્યું? જવાબમાં મુખે જણાવ્યું કે પિતાશ્રી ! હું સરોવર કિનારે સ્નાન કરી રહેલ હતું ત્યાં મારી નજરે કિનારા પરના એક વૃક્ષ ઉપર ચકલાક પક્ષીનું જેડલું આનંદમગ્ન દેખાયું જેમાં તે સમયે ભવિતવ્યતાની દુર્ઘટના એવી બની કે આ નિર્દોષ પ્રેમીયુગલને અંત મારી જ નજર સામે અતિ દુઃખદ રાતે આવ્યા. પિતાશ્રી ! આગલા ભવે માનસરોવરમાં એક ઝાડ પર ચક્રવાકપણે અમારું નરમાદાનું પ્રેમાળ જેવું આનંદમગ્ન બનેલ હતું તેવામાં એક પાપી ભીલે આવી મારી પક્ષિીને ઘાયલ કરી ને તે તરફડાટ કરતી ઝાડ પરથી તૂટી પડી ને પડતાની સાથે જ તેને જીવ ઉડી ગયે. પાછળ રહેલ પક્ષીના હૃદયને આ દુ:ખ અસહ્ય થઈ પડતા તે પણ માદાના શરીર પર ઝાડ પરથી તૂટી પડ્યો. અને પડતાની સાથે જ મરણ પામ્યા. આ ચક્રવાકનો જીવ તે હું તમારે ત્યાં પુત્રપણે જમ્ય છું. હે પિતાશ્રી! આ ચક્રવાક જેડલાનું આ પ્રમાણેનું દુઃખદ અવસાન જોતાં જ મને તે જ સમયે પૂર્વભવનું અલૌકિક જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં જ અમારા પ્રેમી જોડલાને પણ આ પ્રમાણે અંત નજર સામે દેખાય. અને મારા આંતર આત્મા પર તેની પૂરતી : અસર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ [૬] વિશ્વતિ અને આત્મા ચકડોળે ચડ્યો. જેમાં મારી પૂર્વ ભવની પ્રેમાળ પત્ની મારા હૈયાને કોતરી રહેલ છે, જેને કઈ પણ ભોગે મેળવવાને મેં નિશ્ચય કરેલ છે તે હે પિતાજી! હું આપને નમ્રતાપૂર્વક અરજ કરું છું કે, આપ મારા પૂર્વની પ્રેમાળ પત્ની મેળવી આપે! પિતાએ આશ્વાસન આપતા કહ્યું-પુત્ર ! મારાથી બનતા બધાએ પ્રયત્ન કરીશ. તેના ચિત્તની વ્યગ્રતા વધતી ગઈ અને પ્રિયતમાના મેળાપના વિચારમાં ને વિચારમાં ત્યારપછી તે મંખ આખા ગામમાં ગાંડાની માફક ફરવા લાગે તેવામાં એક બુદ્ધિમાન પુરુષે તેને સલાહ આપી અને તેની સૂચના પ્રમાણે તેણે એક ચિત્રપટ તૈયાર કર્યું. જેની કલાત્મક પછીથી કિનારા પરના ઝાડ પર કોલ કરતું ચક્રવાક પક્ષીનું જોડું ચિતરાવ્યું. જેમાં એક પારધીના બાણથી ચક્રવાકી કેવી રીતે વિંધાય છે તેમજ તેમની પાછળ પક્ષી કઈ રીતે તેના દેહ પર તરફડાટ કરીને જીવન ત્યાગ કરે છે. આ સર્વે દેખાવે તાદૃશ્ય એવી રીતે ચિતરાવ્યાં કે તેને જોતાં જ ભલભલાના હૃદય દ્રાવક બને. આ ચિત્રપટ સાથે મંખ ગામેગામ એવી અમર આશાથી ફરવા લાગ્યું કે વખતે પિતાની પૂર્વભવની પત્ની પણ આ ચિત્ર જોતાં પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન પામે અને આ ભવમાં તેને પાછો મેળાપ થાય. મડંબ, કટ, ખેટક, પુર, પાટણ વગેરે ગામોમાં આ ચિત્રપટ સાથે ફરતા મંખને ઘણું સમય વ્યતીત થયે. જેમાં આ ચિત્ર પણ જીર્ણ થવા આવ્યું હતું. એવામાં ચંપાનગરીએ આવતા એક ઘટના એવી બની કે - આ ગામમાં મંખલી નામે ગૃહસ્થ રહેતો હતો. આ ગૃહસ્થ કર્મ સંજોગોએ એવી દુ:ખદ સ્થિતિએ આવી પહોંચ્યું કે તેને પોતાના ગુજરાના કાંઈ પણ રહ્યું નહિ. એવામાં મંખને હાથમાં ચિત્રપટ સાથે અતિકરુણુજનક ગઝલમાં તેનું વર્ણન કરતા અને તેના આધારે પિતાનું ગુજરાન કરતો જોયો. તેને પિતાના કૌટુંબિક ગુજરાન માટે મંખવાળો ધંધે કામધેનુ તુલ્ય લાગ્યું અને તે મંખ પાસે આવ્યો. તેની સેવા સ્વીકારી તેની ગાયન આદિ કળા સ્વીકારી તે એક ઉસ્તાદ ગવૈયો બન્યો. આ પ્રમાણે મંખ અને મંખીલીની જોડી ગામેગામ ચિત્ર૫ સાથે ગ્રામજનોને રંજન કરી પિતાને નિર્વાહ આનંદથી કરી રહેલ છે. મંખને પિતાની પત્નીને મેળાપ ન થવાથી હૃદયમાં અતિશય દુ:ખ થવા લાગ્યું અને તે આઘાતને પરિણામે તેને અચાનક સ્વર્ગવાસ થયો. મંખના મરી જવાથી મંખલી રાજી થયો. કમાએલ પુષ્કળ ધન સાથે તે પિતાને ઘેર આવ્યો. પિતાની સુભદ્રા નામે સ્ત્રી સાથે આનંદથી રહેવા લાગ્યો. મંખવીએ ત્યારપછી આ જીર્ણ ચિત્રના બદલે અતિ આકર્ષક એવું આ જ પ્રકારનું ચિત્ર બનાવ્યું. આ પ્રમાણે મંખલી પિતાની સ્ત્રી સુભદ્રા સહિત ગામેગામ ફરી પિતાનું ગુજરાન કરી રહેલ છે. આ પ્રમાણે ફરતા ફરતા શરવણ સન્નિવેશમાં આવી ગેબકુલ બ્રાહ્મણની ગૌશાળામાં એક ખાલી જગ્યામાં મેળવી તેમાં વાસ કર્યો. અહીં સુભદ્રાએ એક બાળકને જન્મ આપ્યો જેનું ગુણસંપન્ન ગાથાલે એવું નામ તેના માબાપે રાખ્યું. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૭] મંખલીપુત્ર ગોશાલક ૧૬ વર્ષની યુવાવસ્થાએ પહોંચતા કુટિલ, વક્રસ્વભાવી અને અનેક પ્રકારની લુચ્ચાઈ તેમજ અવગુણથી ભરપૂર બન્યો. માતાપિતાની શિખામણ તેના માટે નકામી બની. નિત્ય ગૃહઆંગણે ગોશાલકને અંગે કલેશમય વાતાવરણ બનવા લાગ્યું. હવે ઉછુંખલ ગોશાલકને પિતાનું ગૃહઆંગણું આકરું થઈ પડયું અને તે ચક્રવાકના અતિ આકર્ષક ચિત્રપટ સાથે ઘરની બહાર નીકળી પડયો અને સ્વતંત્રતાથી આજીવિકા ચલાવવા લાગ્યો. યુગથી વિહાર કરતાં પ્રભુ મહાવીર રાજગૃહી પહોંચ્યા જ્યાં નગરની બહાર પરામાં નાલન્દાની એક વણાટશાળામાં જઈ ત્યાં ચાતુર્માસની સ્થિરતા કરી. આ વણાટશાળાની નજદીકના મકાનમાં, પારસમણીના સ્પર્શથી જેમ કથીર તુરત સોનું બની જાય છે તેમ શાલકની મલિનતા દૂર થઈ. ગોશાલકે પણ વર્ષાઋતુમાં ચાતુમસની સ્થિરતા કરી. આ ચાતુર્માસમાં ભગવાને માસક્ષમણના અંતમાં માત્ર એક જ વખત વિજય શેઠને ત્યાં પારણું કર્યું. દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. આ જાતના દૈવી પ્રભાવયુક્ત તપશ્ચય અને વિધિને ગશાલક પર પૂરતે પ્રભાવ પડ્યો. હાથમાંનું ચિત્રપટ દૂર ફેંકી તપસ્વી પ્રભુના શિષ્ય બનવાનો નિશ્ચય કર્યો. અને તેણે પ્રભુને પ્રાર્થના કરી કેઃ “હે ભગવંત! હું આપને શિષ્ય થવા માગું છું.” પરંતુ ભગવાન મહાવીરે તેની પ્રાર્થનાને પ્રત્યુત્તર ન આવ્યો છતાં તે પ્રભુની સાથે જ રહ્યો. કાર્તિક સુદ ૧૫ પૂર્ણિમાએ ભિક્ષા લેવા જતા ગોશાલકે પ્રભુને પૂછ્યું કે પ્રભુ! આજે મને ભિક્ષામાં શું મળશે? ભગવાને કહ્યું “ સાબુખા, ખાટી છાશ અને દક્ષિણમાં એક ખોટ રૂપિયો.” ગોશાલકને જ્ઞાની પ્રભુની વાણી જૂઠી ઠરાવવાનું મન થયું. એ દિવસે ધનાઢ્ય લેકના ઘરોમાં તે ખૂબ ફર્યો છતાં તે ઘરમાંથી પણ કાંઈ જ ન મળ્યું; સાંજે એક કર્મકારે સાબુખાની ખીર તથા ખાટી છાશનું તેને ભેજન કરાવ્યું અને દક્ષિણામાં એક પેટે રૂપિયો આપ્યો. આ ઘટનાએ ગોશાલકના મન ઉપર વિપરીત અસર કરી જેના પરિણામ સ્વરૂપે તે વિધિવાદથી કંટાળી ગયો અને કહેવા લાગ્યો: “થવાનું કદી નિષ્ફળ નથી થતું. જે થવાનું હોય છે તે પહેલાથી જ નિશ્ચિત જ હોય છે.” આ રીતે “નિયતિવાદે તેના મનમાં ઘર કર્યું ચાતુર્માસની સમાપ્તિ થતાં ભગવાને નાલંદાથી વિહાર કર્યો અને રાજગૃહના કલાગ સંનિવેશમાં જઈ બકુલ બ્રાહ્મણને ત્યાં માસક્ષમણનું પારણું કર્યું. એના પહેલાં ત્રણ પારણું રાજગૃહીમાં જ આનંદ શ્રાવક, વિજય શેઠ અને સુનંદ ગૃહસ્થને ત્યાં થયા હતા. નાલંદાથી ભગવાને વિહાર કર્યો ત્યારે શાલક ભિક્ષા માટે બહાર ગયો હતે. ભિક્ષાચર્યાથી પાછા ફરી તે શાળામાં પાછો આવ્યો તે ભગવાનને ન દેખ્યા. એણે વિચાર્યું કે ભગવાન વસ્તીમાં ગયા હશે. તે પાછે નગરમાં ગયો અને રાજગૃહને એકે એક મહેલે તથા ગલી શોધી પણ ભગવાન મહાવીરને પત્તો ન લાગ્યું. હવે એણે ધાર્યું કે, પ્રભુ કાંઈક બહાર ગયા હશે તેથી તે પિતાના સ્થાને પાછો આવ્યો. ભિક્ષામાં જે કાંઈ પ્રાપ્ત થયું હતું તે અને “આજીવિકાની " તમામ વસ્તુઓ બ્રાહાણેને દાનમાં અર્પણ કરી, પિતે માથું મુંડાવી એક મુનિની જેમ ભગવાન મહાવીરની શોધમાં નીકળી પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ [૯૮). વિશ્વાતિ રાજચૂડના શાખાપુર અને પરાઓમાં પ્રભુને શેલતે મંખલિપુત્ર કેલ્લાગ સન્નિવેશ પહોંચ્યા. એણે ત્યાં એક તપસ્વીની તપશ્ચયો અને એના પારણની કળીચો સાંભળી. આ સર્વ ઘટનાઓ પ્રભુ મહાવીર સિવાય બીજે સંભવિત નથી, તો અવશ્ય દેવાર્ય અહીં નજીકમાં જ હેવા જોઈએ, એવા નિશ્ચય પર તે આવ્યા ને ગામમાં પ્રવેશ્યો. આ સમયે ભગવાન ગામની સીમમાંથી પાછા ફરતા એને માર્ગમાં જ મલ્યા. તેણે તેમને વંદન કર્યું ને ગળગળા થઈ હાથ જોડી કહ્યું કે-“હે ભગવાન! આપ મારા ધર્માચાર્ય અને હું આપને શિષ્ય ” ગોશાળાની પ્રાર્થનાને સ્વીકાર કરતા ભગવાને કહ્યું: બહુ સારું” પછી તે પ્રભુની સાથે ગોશાલકે વિહાર શરૂ કર્યો. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજકુત સુબોધદાયક દુહાઓ ખરે માર્ગ વીતરાગને, સૂક્ષ્મ જે હના ભેદ, શ્રદ્ધા હોય તે સદ્દહેજો, મન માં રાખી ઉમેદ. ૧ વિપ્ન કોડ રે ટળે, વંછિત ફળે તત્કાળ, સિદ્ધચક્ર સેવે સદા, તસ ઘર મંગળમાળ. ૨ જેની ચિંતા દેહ કી, એર કુટુંબ પરિવાર, એસી આત્મ જીવકી, કરતા કર્મ સં હ ૨. ૩ કાળકેરી ફાળ ભરતા, શી ગતિ તારી થશે? રેતા છતાં માનવી, ત્યાંથી તું નહીં છૂટશે. ૪ કે ન કોને કારણે, જલધિતણે જુઆળ, સારે માઠો નવ રહે, સૌને એક જ કાળ. ૫ ધર્મ કરતાં ધન વધે, વધત વધત વધી જાય, ધર્મ ઘટતા ધન ઘટે, ઘટત ઘટત ઘટ જાય. ૬ ધર્મ કરે સૌ પ્રાણુ, ધર્મ થકી સુખ હોય, ધર્મ કરતા જગમહીં, દુખિયા દીઠા ન કેય. ૭ કલ કરે સે આજ કર, આજ કરે સે અબ, કાળ પકડ લે જાયેગા તે, ફીર કરેગા કબ? ૮ રત્ન કરે આપ, ક્ષણ ગએલે નવ મળે, ઉપદેશ આ મહાવીરનો, સંભારજે પળે પળે. ૯ વી પ્રભુ ના ચરણને, પ્રણમી વિનયથી ઉચ્ચ, ભળજે ભવભવ તાહરું, શાસન ત્રિપુટી નિમણું. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૯]. પ્રકરણ ત્રીજું ત્રીજું ચાતુર્માસ કલાગથી ભગવાન સુવર્ણખલ તરફ થઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એક સ્થળે ગાવાળાની એક ટેળી હાંડીમાં ખીર બનાવતી હતી તે ગોશાળકની દ્રષ્ટિએ પડી. ગોશાળક બોલ્યો-જુઓ ભગવાન, અહીં વાળીઆઓ ખીર બનાવી રહેલ છે. આપ જરા સ્થિરતા કરે તે તેને લાભ મને મળે. પ્રભુએ કહ્યું: “આ ખીર પાકશે જ નહિ. વચમાં જ હાંડી ફાટી ખીર ઢળાઈ જશે.” શાલકે ગોવાળિયાઓને કહ્યું: સાંભળે છે? આ ત્રિકાળજ્ઞાની દેવાર્ય કહે છેઆ ક્ષીરની હાંડી ફૂટી જશે”. ગોશાળકની ચેતવણીથી ગેપ ટોળી વધુ તર્કવિતર્કવાળી બની, અને વાંસની ખપાટોથી હાંડીને સારી રીતે મજબૂત બાંધી દીધી. ભગવાન તે નિઃસ્પૃહતાથી આગળ નીકળી ગયા, પરંતુ ગોશાલક ક્ષીરજનની લાલચે ત્યાં જ થોભી ગયો. - હાંડી દૂધથી ભરેલ હતી અને ચેખા પણ એમાં નાખી દીધા હતા. ભવિતવ્યતાના યોગે હાંડલી ફાટી ને તેના મધ્યમાંથી જ બે ટુકડા થઈ ગયા. સાથોસાથ ગોશાલકની આશાઓ પણ ક્ષીર સાથે ધૂળમાં મળી ગઈ. આ ઘટનાથી મંખલીપુત્ર બોલ્યો. “થવાનું હોય છે તે કોઈ પણ ઉપાયે મિથ્યા થતું નથી. અથવા ભવિતવ્યતાને વેગ કદાપિકાળે મિથ્યા થતું નથી.” પછી ગોશાળ ઉતાવળો ઉતાવળે આગળ વધી પ્રભુને જઈ મલ્યો. ભગવાન અને ગૌશાલક એક ગામમાં ગયા. આ ગામના બે વિભાગ હતા. એક નન્દપાદક અને બીજે ઉપનન્દપાટક. એ બને પાટકોના નંદ અને ઉપનદ નામે બને ભાઈઓ સ્વામી હતા. મહાવીર નન્દપાટકને ત્યાં ભિક્ષાર્થે ગયા તો ત્યાં તેમને ભિક્ષામાં ભેજન મલ્યું ને ગોશાલક ઉપનંદપાટકને ત્યાં ગયો હતે જ્યાં ઉપનન્દની આજ્ઞાથી એની દાસી વાસી ચેખા ભિક્ષામાં આપવા આવી પરંતુ ગોશાલકે તે લેવાનો ઈન્કાર કર્યો. આ સમયે ઉપનદે દાસીને કહ્યું કે, જે તે ભિક્ષા ન સ્વીકારે તે એના ઉપર ફેંકીને ચાલી આવ. દાસીએ તે જ પ્રમાણે કર્યું આથી ગોશાળક ખીજવાઈ ગયો. તેણે શાપ દઈ તે બ્રાહ્મણનું ઘર બાળી નાખ્યું. બ્રાહ્મણગામથી ભગવાન અને ગોશાળક ચંપાનગરીએ ગયા અને ત્રીજું ચાતુર્માસ ચમ્પામાં કર્યું. આ ચાતુર્માસમાં ભગવાને બબ્બે માસક્ષમણની બે તપશ્ચર્યા કરી, અને વિચિત્ર આસનેથી ધ્યાન ધર્યું. પહેલું પારણું ચંપામાં કર્યું અને બીજું ચંપા નગરીની બહાર ત્યાંથી પ્રભુએ કલ્લોગ સંનિવેશ તરફ વિહાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦] વિશ્વતિ પ્રકરણ ચોથું ચતુથી ચાતુર્માસ ચંપાથી પ્રભુ કલાગ સન્નિવેશ પધાર્યા. ત્યાં ગામની સીમના એક ખંડેર(મકાન)માં વાસ કર્યો અને આખી રાત ત્યાં ધ્યાનસ્થ બન્યા. તેમની સાથે રહેલ ગશાલક પણ મકાનના બારણું પાસે બેસી રહ્યો. આ ગામના મુખીને સિંહ નામે પુત્ર વિદ્યુન્મતી નામે એક દાસીના પ્રેમમાં લુબ્ધ બન્યો હતે તે, દાસી સાથે કાંઈક રાત્રિ વ્યતીત થતાં ત્યાં આવ્યો અને પડકાર કરી સત્તાધીશ અવાજે બોલ્યો કે: “અહીં કેઈ સાધુ, સંત, મુસાફર, બ્રાહ્મણ આદિ ઉતર્યા છે તે, બહાર ચાલ્યા જાવ.” ધ્યાનસ્થ પ્રભુ માટે આ સૂચનાને કોઈ જ અર્થ હતું નહિ ત્યારે અટકચાળીયા શૈશાલક માટે તે કૌતુકમય બન્યું. તે દરવાજાની આડમાં છૂપાઈ રહ્યો અને જ્યારે દાસી અને સિંહ રતિક્રીડા કરીને મકાનની બહાર જવા લાગ્યા ત્યારે તેણે દાસીનું અટકચાળું કર્યું જેથી સિંહ ખીજવાયો અને તેને સારી રીતે માર માર્યો. પછી બને ત્યાંથી ચાલ્યા ગયા ને શાલકે પ્રભુ પાસે પિતાને માર મારવાની ફરિયાદ કરી. બીજે દિવસે પ્રભુએ અહીંથી પત્રાલક તરફ વિહાર કર્યો. ત્યાં પણ ગામની સીમમાં આવા જ ખંડેર મકાનમાં વાસ કરવાને યોગ પ્રાપ્ત થયો, જ્યાં રાત્રિભર પ્રભુ ધ્યાનસ્થ બન્યા. અહીં પણ એ જ પ્રસંગ બન્યો જેમાં ગામના મુખીને (પટેલ) યુવાન નંદક નામે પુત્ર, દંતાલિકા નામે એક દાસીના પ્રેમમાં પડ્યો હતે. તેને પણ પ્રણય કીસ્સ ઉપર પ્રમાણે આ જ ખંડિયેર મકાનમાં રાત્રિના સમયે બન્યું એને શાલકને તેના અટકચાળિયા સ્વભાવ પ્રમાણે માર પડી. અનેક કિસ્સાઓમાં અટકચાળીયા શૈશાલકને હેરાનગતિ ભેગવવી પડી હતી જેમાંથી માત્ર આ બન્ને ઘટનાઓની નોંધ સૂત્રકારેએ એટલા માટે લીધેલ સમજાય છે કે, આવા પ્રસંગમાં પણ પ્રભુ કેવી રીતે સમતાથી ધ્યાનસ્થ અવસ્થાને ભંગ થવા ન દેતા, તેમજ મનને અંશ માત્ર વિકૃત થવા ન દેતાં પૂર્વ શાંતિથી લીન રહેતા હતા. પ્રભુએ અહીંથી કુમાર સંનિવેશ તરફ વિહાર કર્યો અને રમણીય એવા ચંપારણ્યના ઉદ્યાનમાં પહોંચી તેઓ ધ્યાનસ્થ બન્યા. લગભગ મધ્યાહ્ન થવા આવ્યું હતું. ભિક્ષાને સમય થઈ ગયો હતો. આ સમયે ગોશાલકે પ્રભુને કહ્યું: હે ભગવંત! શિક્ષાને સમય થઈ ગયો છે. ભગવંતે કહ્યું: મારે તે આજે ઉપવાસ છે જેથી ગોશાલક એક ગામમાં ભિક્ષાર્થે ગયો. આ સમયે પાર્થાપત્ય શ્રી મુનિચંદ્રસૂરિ સ્થવિર ભિક્ષાર્થે ગામમાં ફરતા હતા. તેમને વાસ કુવનય કુંભારની વણાટશાળામાં હતું. શાલક ફરતે ફરતે વણાટશાળામાં જઈ પહોંચ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૧૦૧] પાર્થાપત્ય મુનિના તેને દર્શન થયા. ગોશાલકે તેમને પૂછ્યું કે, “તમે કેણ છે?” પાર્શ્વપત્યમુનિ બાલ્યા–અમે શ્રમણનિગ્રંથ છીએ. ગશાલક-વાહ! નિગ્રંથ. આટલા આટલા પાત્ર અને આટલી આટલી આડંબર યુક્ત વસ્ત્રાદિકની સમગ્રી હોવા છતાં આપ કેવી રીતે નિગ્રંથ? સાચા નિગ્રંથ તો અમારા ધર્માચાર્ય છે, જે તપ, જ્ઞાન અને ત્યાગની સાક્ષાત પ્રતિમૂર્તિ છે. પાર્થાપત્યે કહ્યું: બોલવામાં અને વનમાં જે તે ઉદ્ધત અને અવિવેકી દેખાય છે તેવા જ તારા ધમોચાર્ય પણ હોવા જોઈએ ! ગશાલક-શું તમે મારા ધર્માચાર્યની નિંદા કરે છે તેના પરિણામની તમને માહિતી છે ખરી? મારા ધર્માચાર્યના તપતેજથી તમારો ઉપાશ્રય બળીને ખાખ થઈ જશે એટલી શક્તિ મારા ધર્મગુરુના પ્રભાવથી મારામાં વિદ્યમાન છે, તેની તમને ખબર છે ખરી? પાર્થાપત્ય-અમે તમારા જેવાના શાપથી શું બળી જવાના? આ પ્રમાણે કંઈક સમય સુધી પાર્શ્વ સંતાનીય અનગારે સાથે મિથ્યાવાદમાં ઉતરી, ગશાલક પિતાના સ્થાન પર આવ્યો અને પ્રભુને વંદન કરીને બોલ્યો. હે ભગવંત! આજ તે મને સારમ્ભ અને સપરિગ્રહ શ્રમણને મેળાપ થયો હતે. પ્રભુએ કહ્યું-તે પાર્થાપત્ય અનગારો છે. આ પ્રમાણે ટૂંક સંતેષકારક જવાબ આપી પ્રભુ ધ્યાનસ્થ બન્યા. બીજે દિવસે શાલા સહિત ત્યાંથી વિહાર કરી પ્રભુ રાક સંનિવેશમાં આવ્યા. અહીં વનનિકુંજમાં પ્રભુ કાઉસગ્નધ્યાને સ્થિર થયા. તે ગામના કોટવાળે દુશ્મને કે તેમના જાસૂસો ગુપ્ત રીતે પોતાની સરહદમાં પિસી ને જાય તે માટે ચારે તરફ ચોકીપહેરે ગઠવી દીધો હતે. એવામાં ગ્રામ્ય કોટવાલને બે ભેદી ગુપ્તચર ગામની સીમમાં આવ્યાની માહિતી મળી. તેણે ધ્યાનસ્થ અવસ્થાએ રહેલ પ્રભુ તેમજ તેમની પાસે બેઠેલ ગશાલકને ભેદી વેશધારી વ્યક્તિઓ-દુશ્મનના જાસુસ માની લીધા. આવા લેકે નિર્જન સ્થાનમાં ગામની ગુપ્ત બાતમીએ મેળવી પોતાના દેશમાં પહોંચાડે છે જેના આધારે મહાન ઉપદ્રવ થાય છે. તેથી આ સમયે તેમની એવી ખબર લેવી જોઈએ કે તેમની ખાતરી થાય કે ચેરાવાસીઓ પણ પૂરતા જાગ્રત છે. આ પ્રમાણે નિશ્ચય કરી કોટવાળ તેમની પાસે ગયો અને ઉચ્ચ સ્વરે દમદાટી દેતે બે: “તમે કોણ છે ?' પ્રભુ તે ધ્યાનસ્થ ને મૌન હતા એટલે તેમના પાસેથી તે જવાબ મળે તેમ હતું જ નહિ. આ સમયે પ્રભુ મૌન રહ્યા એટલે તેનું અનુકરણ કરી શાલક પણ મૌન રહ્યો. વારંવાર પૂછવા છતાં પણ કોઈ જવાબ આપ્યો નહિ એથી કોટવાળે ચોક્કસપણે માની લીધું કે-અવશ્ય આ લોકો ગુપ્તચરો જ છે. પછી કોટવાળે શાળક સામે આંગળી ચીંધી પિતાના અથીદારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨] વિશ્વજ્યાતિ આજ્ઞા કરી કે- જીવાન સાધુને તે પહેલાં દોરડાથી બાંધે અને કૂવામાં ઉતારી તેને અદ્ધર એવી રીતે રાખેા કે, કષ્ટથી હેરાન-પરેશાન થઈ જઈ પેાતાની સાચી હકીકત જણાવે. * કાટવાળની આજ્ઞાનેા તુરત જ અમલ થયે ને ગેાશાલકને મુશ્કેટાટ બાંધી કૂવાની મધ્યમાં એવી રીતે ટાંગી દીધા કે, જાણે દોરડાથી બધાએલ ભરેલ પાણીને ઘડો અધવચે લટકી ઝોલાં ન ખાતા હાય ! પછી તેઓ ધ્યાનસ્થ પ્રભુ પાસે આવ્યા. અને તેમને સ ંખેાધી કહ્યું કે, ‘હૈ તપસ્વી વેશધારી ગુપ્તચર ! તારા ચાલાકીભર્યા વેશથી અમે ભરમાવાના નથી. આ યુવાન સાથીદાર કરતાં પણ તારા વધુ ખૂરા હાલ થવા જોઇએ. શુ તમને અમારા દેશની માહિતી જોઇએ છે?' આવા આક્રોશયુક્ત વચના મેલી કેટવાલની ટાળીએ અતિ સખત રીતે પ્રભુને મુશ્કેટાટ બાંધી, પાણીના ઘડાની માફક કૂવામાં નીચે ઉતારે અને ઉપર લાવે અને તેમનું અટ્ટહાસ્ય કર્યા કરે. આ સમયે પ્રભુના તેમજ ગેાશાલકના પૂરતા બેહાલ થઇ રહ્યા હતા. ક-નિજ રાર્થે આ ઉપસર્ગ આત્મહિતકારક માની આ પ્રકારના ઉપસર્ગ સહન કરવામાં પરમાત્માએ આત્મિક આનંદ માન્યા અને ગોશાલકે પણ તેમાં પેાતાના કર્મીની નિર્દેશ માની અદ્ભૂત સહનશક્તિની પ્રભુને ખાતરી કરી આપી. આ સમયે ચેરાક ગામની સીમમાં કૂવા નજદીકથી જઇ રહેલ સમા અને જયંતી નામે બે પરિવ્રાજિકાએ આ દ્રશ્ય નજરે ોઇ અત્યંત કકળતા હૃદયે ખાલી ઉઠી કે: અરે! આ તે સિદ્ધાર્થ રાજાના પુત્ર ઉગ્રતપસ્વી જગંદ્ય પ્રભુ મહાવીર છે. તે દેવાને પણ પૂજનીક છે. એવા પ્રભુને હૈ દુષ્ટો! તમેા કેમ મહાકષ્ટ આપી રહ્યા છે. ? તેમના આવા ઉદ્ગારા સાંભળી અને આ પ્રમાણેની એળખાણુ સાધ્વીએ માતે મળતાં એ લેાકેા ગભરાઈ ગયા ને તુરત પ્રભુ તેમ જ ગોશાલકને બંધનમુક્ત કર્યા તેમ જ ભાવપૂર્વ ક વંદન કરી તેમની ક્ષમા માગી. અને સાધ્વીએ પણ પરમાત્માને ભક્તિપૂર્ણાંક વંદન કરી સ્વસ્થાને ગઈ. પ્રભુએ ચારાકથી ધૃષ્ટચંપા તરફ વિહાર કર્યો અને ચૈથું ચાતુર્માસ ત્યાં વ્યતીત કર્યું. આ ચાતુર્માસમાં લગુડાસન, વીરાસનમાં સતત ધ્યાન ધરતાં પરમાત્માએ ચાતુર્માસિક તપ કર્યું. છેલ્લે દિવસે પારણું કરી કૃતાંગલ સનિવેશ તરફ વિહાર કર્યાં. *સામા અને જયતિ એ તે પૂર્વે વર્ણવાઈ ગયેલ ઉત્પલ નૈમિત્તિકની બહેનેા થતી હતી. તેમણે વૈરાગ્યવાસિત થઇ શ્રી પાર્શ્વનાથ ભગવંતના સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી પરતુ પરીષહેા સહન કરવામાં અશક્ત બનવાથી આજીવિકા અર્થે પરિત્રાજિકાના વેષ ધારણ કર્યાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન ત્યાંથી વિહાર કરી કૃતાંગલ પરિગ્રહધારી દરિદ્ર વિદ્ નામના સુશોભિત એક મંદિર હતુ. પ્રભુને ધ્યાનસ્થ બન્યા અને ગોશાલક શાંતિથી બેસી રહ્યો. [ ૧૦૩ ] પ્રકરણ પાંચમુ પંચમ ચાતુર્માંસ સન્નિવેશમાં પ્રભુ પધાર્યા. આ ગામમાં સપત્નીક, સારભી પાખડીએ રહેતા હતા. તેમના ફળિયામાં શિખરબંધ આ સ્થાન ચેગ્ય લાગવાથી તેના એકાંત ભાગમાં પ્રભુ જે દિવસે પ્રભુએ અહીં કાઉસગ્ગધ્યાને સ્થિરતા કરી તે દિવસે પાખંડીઓને ધાર્મિક ઉત્સવ હાવાથી સંધ્યાકાળ થતાં જ સ્ત્રી તથા પુરુષા સામુદાયિક રીતે એકત્રિત થઈ વાજાવાજીંત્રો સાથે ગીતમાન તેમ જ નૃત્યમાં લીન બન્યા હતા. આ રીતે ઉત્સવમાં એકતાન થયાથી તેઓ દેહભાન પણ ભૂલી ગયા હતા. વાઘોના જોરશેારથી અવાજ થઇ રહ્યો હતો જેથી ગેાશાલક હેરાન થઇ ગયા. પ્રભુ તે પોતાના ધ્યાનમાં લીન હતા. મંદિરના બહારના ભાગમાં ધીમે ધીમે જળકણુ વી રહ્યા હતા તેને કારણે વાતાવરણ શાંત બન્યું હતું. ઠંડા પવન પણ સ્રીપુરુષાને મત્ત ખનાવી રહ્યો હતા. ગાનતાન ને નાચમાં મશગૂલ બનેલા લેાકેા કુટુ ખીજનાનું પણ ભાન ભૂલી જવા લાગ્યા. યથેચ્છ મદિરાપાન થવા લાગ્યું'. આવી જાતની લીલા જોઈ અત્યાર સુધી મૌન રહેલા ગેાશાલાથી સહસા બેલાઈ જવાયું કે: આ તે કઈ જાતની ધર્મક્રિયા! જ્યાં રમણી વિષે પ્રેમ-ચેષ્ટા કરાતી હોય અને નાચ ને ગાનતાનમાં મસ્ત બનીને કાણુ પરાયું અને કાણુ પાતી તેના વિવેક પણ ન જળવાતા હાય તેને તે કેવા પ્રકારના ધર્મ કહેવા ? આવા કકટુ વચનથી પાખ'ડીએ રાષે ભરાયા ને ગોશાલકની ડોક પકડી, માર મારી મંદિરની બહાર કાઢી મૂકયા. બહારના ભાગમાં ઠંડો પવન તેમ જ ઝાકળસમ વરસાદ વરસતા હોવાથી ઠંડીથી ધ્રૂજતા ગાશાળા ઉચ્ચ સ્વરે ખેલવા લાગ્યા કે, દુનિયાના માર્ગ જ વિપરીત છે, જ્યાં સાચું બાલવાવાળાઓની મારા જેવી હાલત થાય છે. '' " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મંદિરના બહારના ભાગમાં ઠંડીથી ધ્રૂજતા ગોશાલકની એક વૃદ્ધને દયા આવતાં કહ્યું કે, આ ધ્યાનસ્થ મહાત્માને આ માણુસ સેવક-ભક્ત દેખાય છે તા તેને હવે વધુ હેરાન ન કરતા અંદર ખેલાવી તેને ચૂપચાપ બેસી રહેવા દો. પછી ગોશાલકને મંદિરના એક ખૂણામાં બેસાડવામાં આવ્યે અને લેાકાએ વધુ જોશેારથી નાચવા કૂદવા માંડયું. જો કે ગોશાલકને તેમના આવા અયેાગ્ય વર્તનથી ઘણુ જ લાગી આવ્યું પણ ખેલે તેા માર ખાય જેથી તે શાંત બેસી રહ્યો અને આખી રાત અશાંતિમાં ગાળી. Ο www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪] વિશ્વયોતિ બીજે દિવસે સવારના સૂર્યોદય થતાં પ્રભુએ ધ્યાનમુક્ત થઈ ગશાલા સહિત ત્યાંથી આગળ વિહાર કર્યો, અને શ્રાવસ્તીનગરે પહોંચ્યા. ત્યાં નગરના સીમાપ્રદેશમાં દેષ રહિત સ્થાને ધ્યાનસ્થ બન્યા. અહીં થોડા દિવસની સ્થિરતા કરી પ્રભુ હલદ્રત (હર) ગામે પધાર્યા. હલકુત ગામની બહાર હરિદ્ર નામનું અતિ પ્રખ્યાત, પ્રાચીન તેમજ અતિ વિશાળ એક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે પરમાત્માએ તેમજ શાલકે રાત્રિની સ્થિરતા કરી અને પ્રભુ ધ્યાનસ્થ બન્યા. અનેક મુસાફર પણ આ વૃક્ષ નીચે રાત્રિવાસ કરી બીજે દિવસે પ્રભાતે આગળ જતા હતા. તે મુજબ અન્ય મુસાફરે બીજે દિવસે પ્રભાતે ત્યાંથી ચાલ્યા ગયા હતા. માત્ર ગોશાલક અને પ્રભુ બંને જણે જ ત્યાં રહ્યાં હતા તેવામાં એક અતિ દુર્ઘટ ઘટના બની. મુસાફરે એ ઠંડી ઉડાડવા માટે રાત્રે તાપણું સળગાવી હતી તે અગ્નિ પવનના સખ્ત ઝપાટાઓના કારણે આગળ વધી જે જગ્યાએ ભગવાન ધ્યાનારૂઢ થયા હતા ત્યાં વૃક્ષના પાંદડાંઓને મોટી સંચય થયા હતા જેથી આગ આગળ વધતી વધતી ત્યાં સુધી આવી પહોંચી. ગોશાલકે અગ્નિને આગળ વધતી જોઈ પ્રભુને કહ્યું કે–હે દેવાય! ભાગે ! ભાગે ! પણ પ્રભુ મહાવીરે તે કર્મનિર્જરાર્થે દેહની મમતા સરાવી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી. શું તેઓ કર્મવશ બની આ સમયે નાસી છૂટે ખરા? કદાપિ જ નહિ ! માઝા મૂકેલા અગ્નિ જ્વાળાઓ જેમના માટે કર્મ કસોટીરૂપ બનેલ છે એવા અનંતજ્ઞાની પ્રભુ તે ત્યાં જ વધુ સુદ્રઢ ધ્યાનસ્થ બન્યા. આગની જ્વાળાઓ, સમુદ્રમાં ભરતી આવે અને જેમ જળને વેગ વધે તેમ તેમ વૃદ્ધિ પામતી ચાલી અને વધતી વધતી પરમાત્માના પાદપીઠ સુધી આવી પહોંચી. પરિણામે તેમના બન્ને પગે દાઝી ગયા. આ પ્રસંગની મહત્તા સમજાવતા સૂત્રકારે જણાવે છે કે-ધ્યાનમાં મગ્ન રહેલ પ્રભુના શરીરને અગ્નિ વાળાઓ સ્પર્શવા લાગી, છતાં તે જાણે શીતળ જળના તરંગે ન હોય તેમ માની આ પરિસહ સહન કરી, પ્રભુ ધ્યાનારૂઢ રહ્યા. આવું દુ:ખ પડે છતાં ડગે નહિં તેનું નામ જ ધ્યાનમગ્ન આમા કહેવાય. ગોશાલક તે આ ઉપદ્રવ સહન ન કરી શકવાથી દૂર ભાગી ગયો હતે. તે અગ્નિ શાંત થતાં પાછે પરમાત્મા પાસે આવ્યો. તે જ દિવસે બપોરના પરમાત્માએ ત્યાંથી વિહાર કર્યો અને મંગળ નામના ગામમાં પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં કાસર્ગમાં લીન બન્યા. આ સ્થળે પણ ગોશાલકે પોતાના દુર્વર્તનને પરિણામે લોકોને માર ખાધે. પ્રભુએ ત્યાંથી કાઉસગ પારી ગોશાલક સહિત આવર્ત નામના ગામ બહાર બળદેવના મંદિરમાં પ્રતિમાવત્ સ્થિરતા ધારણ કરી ધ્યાનમગ્ન બન્યા. આ દેવમંદિરમાં પણ ગોશાલકના અટકચાળીયા કૃત્યેના યોગે પિતાને તેમ જ પ્રભુને હેરાનગતિમાં મુકાવાને સમય ઉપસ્થિત થયે. આ સમયે પ્રભુની રક્ષાથે ઈંદ્રની આજ્ઞાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૧૯૫] સાથીદાર બનેલ સિદ્ધાર્થ યક્ષરાજે એક અદ્ભુત એ ચમત્કાર બતાવ્યું કે, બલદેવની પ્રતિમાના હાથમાં જ્યાં માળા હતી ત્યાં તેના સ્થળે હળ વિસ્તાર્યું ને તેને હળ હાંકતા દર્શાવ્યા. આ જાતના ચમત્કારથી ગામલેકેને જણાયું કે-આ વ્યક્તિ મહાન પુરુષ છે અને તેમને શિષ્ય પણ જરૂર જ્ઞાની અને તપસ્વી છે જેથી તેમને કરેલ ઉપદ્રની માફી માગવી. તેમને સતાવવામાં સાર નથી. સંત, ભગત, ફકીર એ બધાય પ્રભુના સંદેશવાહક છે જેથી તેમને દુભાવવાથી જ રૂ૨ ગ્રામ્ય જનતા પર દુ:ખદ પ્રસંગો આવી પડે છે. આ પ્રકારને ચમત્કાર જ સૂચવે છે કે, જરૂર આ તપસ્વી પુરુષ મહાત્મા છે. આ પ્રમાણે વિચારી સર્વ ગ્રામ્ય જનતાએ પ્રભુના ચરણે નમન કર્યું અને પોતાના દુકૃત્યની માફી માગી. પરિણામે તક્ષણે જ સિદ્ધાર્થે પોતાની દેવીલીલાને સંહરી લીધી. આંખના પલકારામાં મૂર્તિના હાથમાંનું હળ અદ્રશ્ય બન્યું અને પ્રતિમા પિતાની પૂર્વોક્ત સ્થિતિમાં હતી તેમ જ એટલે કે માળા સહિત દેખાઈ. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગોશાલક સાથે ચેરાક નામના સન્નિવેશમાં પધાર્યા. મધ્યાહને સમય નમતા ગોશાલકને સુધા વ્યાપવાથી તેણે પ્રભુને કહ્યું-ભગવાના ગોચરીનો સમય થઈ ગયો છે. જવાબમાં પ્રભુએ કહ્યું: હજુ ઘણી વાર છે. છતાં તેનાથી ભૂખ સહન ન થતાં તે એકલે જ ગોચરી અર્થે ગામમાં ગયે. ત્યાં એક સગૃહસ્થને ત્યાં મીણ ભેજન તૈયાર થઈ રહ્યું હતું ને જમણ માટે હજુ સમય બાકી હતું જેથી તેણે ધાર્યું કેજે આ વખતે હું દરવાજા પર જઈ ઊભું રહીશ તે તેઓ કહેશે કે-“મહારાજ, ભજન તૈયાર નથી” ને મારે પાછા ફરવું પડશે જેથી તેણે મનથી મનસૂબે કર્યો કે-હું આ મકાનની આડમાં એક ખૂણે ભેજન તૈયાર થાય ત્યાં સુધી ઊભો રહું અને સર્વે જમવા બેસે તે જ અવસરે “ભિક્ષાર્થે” પ્રગટ થાઉં. આ પ્રમાણે વિચાર કરી તે મકાનના એકાંત ખૂણામાં લપાઈ ભેજન તૈયાર થઈ ગયું કે નહીં તેમ જ લેકે જમવા બેઠા કે નહીં તેની વારંવાર તપાસ કરવા લાગ્યા. મકાનના એકાંત ખૂણામાંથી વારંવાર ભજનગૃહ તરફ નિહાળી જતાં ગોશાલકને મકાન માલી કે ચોર અગર લૂંટારો ધારી, પકડી માર મારવા તૈયાર થયા. તેની ઝડતી લેતાં જોળીમાંથી માત્ર ભિક્ષાપાત્ર સિવાય કાંઈ જ ન મળતા તેને ગાડે ધારી છોડી મૂક્યો. આથી ખેદ પામેલ ક્ષુધાતુર શાળકે ધાર્યું કે-પરમાત્માની વાણીમાં પ્રમાણભૂત તત્ત અને સત્યતા રહેલ છે. જેનું ઉલ્લંઘન કરતા જરૂર તેનું પરિણામ વિપરીત જ આવે છે તો હવે પછી તેમના સૂચન પ્રમાણે જ વર્તવામાં લાભ છે. આ પ્રમાણે માનસિક નિશ્ચય કરી તે પ્રભુ પાસે નિસ્તેજ બની પાછા આવ્યા. પછી પ્રભુ તેમ જ ગોશાળકે ત્યાંથી વિહાર કર્યો અને તેઓએ કલંબુકા નામના સન્નિવેશમાં પ્રવેશ કર્યો કલબુકા ગ્રામના મેઘ અને કાલહતિ નામે બે ભાઈઓ અધિકારી હતાં જેમાંથી કાલહસ્તિનો વ્યવસાય ધાડ પાડવાનું હતું. ત્યારે તેને મોટા ભાઈ મેઘ રાજસત્તા ભગવતે. પ્રભુ અને ગોશાલક આ ગામની સીમમાં આવી ગ્ય નિર્દોષ સ્થાને ભૂમિ પ્રમાજિત કરીને ધ્યાનારૂઢ થયા. ગોશાલક શાંતિથી તેમની પાસે બેસી રહ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૦૬ ] વિશ્વતિ આ દિવસે કાલહસ્તિ પિતાની ટોળી સાથે અન્ય ગામે ધાડ પાડવા જઈ રહ્યો હતે. તેણે બને તપસ્વીઓને જોઈ પૂછ્યું: “તમે કોણ છો?” પ્રભુની માફક કર્મ નિર્જરાર્થે શારીરિક કષ્ટ સહન કરવામાં ગોશાલક પણ હવે તે દઢ બનેલ હતું. તેણે પણ ધ્યાનસ્થ પ્રભુની માફક મૌન ધારણ કર્યું ને કંઈ પ્રત્યુત્તર ન આપે; જેથી કાલહસ્તિને આ લોકે ચેર હોવાની શંકા પડી. કાલહસ્તિ જે ધાડ પાડવામાં પાવર હતો છતાં તેના આત્મામાં સંસ્કારિતાને વાસ હતે તેણે આ સમયે વિચાર્યું કે આ બને સાધુઓને ન્યાય માટે રાજસભામાં મેઘ પાસે મોકલી આપું. મારે ભાઈ તેને જરૂર ન્યાય કરશે. કાલહસ્તિઓ મૌન ધારી બને જણને રખેવાળ સાથે મેઘ પાસે મોકલી આપ્યા. રાજદરબારે પહોંચેલ તપસ્વી પ્રભુ મહાવીરને જોતાં જ મેઘે સિદ્ધાર્થ રાજવીના તપસ્વી કુમાર મહાવીર તરીકે ઓળખી લીધા. તેમના તપસ્વી જીવનને ધન્યવાદ આપતે તે તેમના ચરણોમાં નમી પડ્યો અને પોતાના ભાઈની થએલ ગંભીર ભૂલ માટે તેમની ક્ષમા માગી લીધી. રાજસભામાંથી બહાર નીકળ્યા પછી પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જાણી લીધું કે, અનંતા જન્મના નિકાચિત કર્મ ખપાવવા માટે અન્યની સહાયતાની ખાસ આવશ્યકતા પડવાની છે. અહીં સૂત્રકારે જણાવે છે કે, જેવી રીતે ખેતરમાં પાકેલું ધાન્ય લણવામાં પણ અન્યની સહાયતાની જરૂરિયાત રહે છે તે મુજબ પ્રભુને પિતાના અનન્તા જન્મનાં ચિકણાં કર્મના નિરાર્થે અન્યની સહાયતાની આવશ્યકતા સમજાઈ. તેઓએ પોતાના આત્માને વાસમ લખંડી માની લઈ શ્લેષ્ઠ ભૂમિ વિહાર કર્યો. આ સમયે ગોશાલક પણ પ્રભુને સાથીદાર તે હતો જ. ગુરુ અને શિષ્ય બને જણ જોતજોતામાં મ્યુચ્છ વ્યાપ્ત એવા લોટ ઊર્ફે રાઢ દેશમાં પધાર્યા. આ પ્રદેશ હાલના મુર્શીદાબાદની આસપાસનો ગણાય છે. આચારાંગ સૂત્રમાં આ ભૂમિને લાટ અને વજ ભૂમિ એવા નામથી સંબોધી છે. છ રાઠભૂમિમાં પ્રભુ મહાવીર આ ભૂમિના લોકોએ પ્રભુ મહાવીરને મેલાઘેલા દેહવાળા, વિખરાએલ વાળવાળા વિચિત્ર સ્વરૂપે જોતાં જ તેમના તરફ તિરસ્કારની દ્રષ્ટિએ જોતાં. ઘણા લેક તેમને અસભ્ય વચનેથી ધૂતકારી બોલાવતા, અનેક અજ્ઞાનીએ તો મુઠીઓથી મારતા. અને તેમને ભૂતાવળના ભાઈ માની લઈ તેમની પાછળ કુતુહલતાથી કૂતરાઓ દેડાવતા અને તેઓ પિતાના જાતિસ્વભાવ પ્રમાણે પ્રભુ પર ભસતાભસતા ધસી જઈ અનેક વખત ખીજાઈ બાચકા પણ ભરી જતા, જેથી પ્રભુના શરીરમાંથી રુધિરધારાઓ વહેતી ને ઉઝરડા પડતા. આ પ્રમાણે આ ભૂમિના વિહારમાં પ્રભુએ અનનતા જન્મનાં અનેક પ્રકારના નિકાચિત કર્મોની નિજર ઉગ્ર ધ્યાનથી કરી. ઉપદ્રવ કરનારાઓને સહાયક તરીકે આભાર માનતા પ્રભુ અને ગશાલક આ ભૂમિની સરહદને વટાવી બહાર નીકળ્યા. જેથી ગોશાલકે છૂટકારાને દમ ખેંચે પણ પ્રભુના જ્ઞાની આત્મામાં તેને આનંદ અવર્ણનીય હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વધમાન [ ૧૦૭ ] રાઢભૂમિના વિહારપ્રસ ંગનું વર્ણન કરતાં સૂત્રકારો જણાવે છે કે-આ અનાય ભૂમિના અનેક મંદિરનાં સ્થાપિત યક્ષ, દેવે, અસુરે અને વ્યંતરાની પ્રતિમાના અધિષ્ઠાતા દેવ સ ક્ષાત્કારે પ્રગટ થઈ પ્રભુની સેવા કરતા, પોતપોતાની હદ સુધી પ્રભુને કુશળતાપૂર્વક પહાંચાડવામાં મદદગાર બનતા હતા, છતાં પ્રભુને તેમની કાંઈ જ પડી ન હતી. તેમને તે માત્ર પેાતાના કર્મીની નિરાની જ પડી હતી. એટલે તેઓ આવા બંધનયુક્ત પ્રસંગાને તુરત વટાવી આગળ નીકળી જતા અને કર્મ-નિર્જરાર્થે અસહ્ય ઉપસર્ગો સહન કરતાં પાતાના કાર્ય સિદ્ધાંતમાં લીન ખનતા. * પ્રભુન! સત્સંગથી તેમના સાથીદાર બનેલ ગોશાલકને અનેક વખત વિચાર થતો કે-શા માટે મારા ધર્માચાર્ય આ પ્રમાણે દિવસે દિવસે અધિકાધિક કષ્ટ અને ઉપસર્ગો હસતે મુખે જાણી જોઇને વેચે જાય છે? આર્યભૂમિમાં પ્રભુ અને ગેાશાલક પ્રભુ મહાવીર અને ગેાશાલક અનાય ભૂમિમાંથી નીકળી અભૂમિ તરફ વળ્યા. માર્ગમાં પૂર્ણ કલશ નામના સનિવેશમાં ગેશાલક સહિત પ્રભુ પ્રવેશતા હતા તે વખતે અનાભૂમિમાં ચેરી કરવા બે ચાર જઈ રહ્યા હતા. તેઓએ પ્રભુના દર્શનને અપશુકનીયા માન્યા, તેથી ક્રોધે ભરાઇ શુકનને નિષ્ફળ બનાવવા ખડ્ગથી તેમના પર આક્રમણ કર્યું. અચાનક ઈંદ્રને અવધિજ્ઞાન દ્વારા આ પ્રસંગની જાણ થતાં તેમણે આ આક્રમણને નિષ્ફળ બનાવી દીધું. ત્યાંથી પ્રભુ ગોશાલક સહિત આ પ્રદેશમાં આવી પહોંચ્યા અને મલયદેશ તરફ વિહાર કર્યા. આ દેશની રાજધાની ભિલ નગરીમાં પ્રભુએ ચાતુર્માસની સ્થિરતા કરી. પેાતાનુ પાંચમુ' ચાતુર્માસિક તપ અનેક પ્રકારના આસનાથી તેમ જ ધ્યાનથી પૂર્ણ કર્યું". ચાતુર્માસિક તપનું પારણું પ્રભુએ બલિમાં કર્યું અને ગુરુશિષ્યની બેલડીએ ત્યાંથી કદલીસમાગમ તરફ વિહાર કર્યો. બોધદાયક દુહા ભવસિંધુ પારે પમાડશે, કાળી નાગણ કામિની, અનુચિત કરતાં જે નવી ડરે, વ્યભિચારે જસ મન વસ્યું, અર્થાત કરતા નવ ડરે, સસારરૂપ સાગમહી, એ નાવના આશ્રિતા, તપ તેજે કરી શાશ્વતા, એવા આતમ થઇ શકે, મ ભડે કે દુ:ખ હૈ, તારા સા ન્યારા રહે, આરાધના દૂર રહેા પણ, રાગ શાસનના મને; એહુ નિશ્ચય સુજ મને. ૧૧ પર્નશુ જે લીન, થઈ મન્મથ આધીન. ૧૨ તેહુ તણી શી વાત? તેના કર અવદાત. ૧૩ ગુરુ છે નાવ સમાન, સદા રહે ગુલતાન. ૧૪ ક્ષમા સદા ધરનાર, શિવમણી ભાર. છેડે સે દુ:ખ દૂર, ગ્રહે ચંદ્ર આર સૂર ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫ www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૦૮] વિશ્વતિ પ્રકરણ છઠું છઠું ચાતુર્માસ ભગવાન કદલીસમાગમથી જંબુ ખંડ અને ત્યાંથી તાલાક (નંખાય) ગામે આવ્યા. ત્યાં એ દિવસોમાં પાર્થાપત્ય નંદિષેણુ સ્થવિર વિચરી રહ્યા હતા. ગોશાલક સાથે તેમને મેળાપ છે. અહીં બન્ને વચ્ચે વાદ થયે. તાલાકથી ભગવાન કૃપિક સમિપ પધાર્યા જ્યાં તેઓને ગુપ્તચર સમજી રાજ્યાધિકારીઓએ પકડી હેરાનગતિમાં મૂકી દીધા. આ ગામના પરિવાજિક આશ્રમમાં રહેતી પ્રગભા અને વિજયા નામે બે પારિવાજિકાઓને તેમની માહિતી મળતાં તેઓ તુરત જ ત્યાં ગઈ. અધિકારીએને પ્રભુને પરિચય આપતા કહ્યું: શું તમે સિદ્ધાર્થ રાજાના પુત્ર તપસ્વી પ્રભુ મહાવીરને નથી ઓળખતા? જે આ વાતની ઇંદ્રને જાણ થઈ તમારી શું દશા થશે? રાજ્યાધિકારીઓને પિતાની અજ્ઞાનજન્ય ભૂલ માટે પશ્ચાત્તાપ થયે. ભગવાન પાસે તેમણે માફી માગી. દયામૂર્તિ ભગવાન મહાવીરે મોનપણે તેને સ્વીકાર કર્યો. પ્રભુએ કૂપિકા સન્નિવેશથી વૈશાલી તરફ ગોશાલક સહિત વિહાર કર્યો. માર્ગમાં વૈશાલી અને રાજગૃહી નગરને સંગમ-માર્ગ આવતાં ગોશાલકે પ્રભુને કહ્યું: “હે પ્રભુ! આપની સાથે વિચરતા મને ખાવાપીવામાં મુશ્કેલી પડે છે તેમ જ અનેક ઠેકાણે માર પણ ખાવું પડે છે, જે મારાથી સહન થઈ શકતો નથી, તેથી હવે હું એકલે વિચરવા માગું છું.” આ સમયે પ્રભુ શાંત રહ્યા અને પિને વૈશાલીના માર્ગે વલ્યા અને ગોશાલક રાજગૃહીના માર્ગે ચાલ્યા. કૂપિકા સન્નિવેશથી રાજગૃહી જતાં માર્ગમાં અતિ હિંસક પ્રાણીઓ તેમજ ચેર અગર લૂંટારાથી ભયભીત ગણાતું ગાઢ જંગલ આવતું હતું, જેમાંથી પસાર થનારા વટેમાર્ગમુસાફરો માટે ભેમિયાની ખાસ આવશ્યકતા રહેતી હતી. - આ ગાઢ જંગલમાં પ્રવેશેલ ગોશાલકે ધાર્યું હતું કે, માર્ગમાં મુસાફરોને સાથ થઈ જશે અને શાંતિપૂર્વક રાજગૃહી પહોંચી શકાશે. જંગલના મધ્યભાગમાં આવતા તે તેને અનેક હિંસક પ્રાણીઓથી મહામુશીબતે પિતાના જીવનને બચાવી, સામનો કરી આગળ વધવું પડયું હતું. આ ગાઢ નિર્જન જંગલમાં ચોરોની એક ટોળી અડ્ડો જમાવીને રહેલ હતી. જેની નજરે એકલદોકલ મુસાફર દેખાય કે તેઓ લૂંટી લેતા. આ ટેળીને કોઈક ચર પુરુષ એક ઊંચા ઝાડની ડાળીએ ચડી જંગલમાં પ્રવેશતા મુસાફરોને દૂર દૂરથી જોઈ શકતા અને સાવધતાથી તેને ઘેરી લઈ લૂંટી લેતા. આ સમયે તેમની નજરે દૂરથી યતીશી (સાધુ) ગોશાલક દેખા. ગોશાલક તે ઝાડ નીચે આવતાં જ તેમના સરદારે તેમનું સ્વાગત કરતાં કહ્યું: “પધારે ભાઈ! અમે તમારી જ કયારની રાહ જોઈ રહ્યા છીએ. અમોએ ઘણા દિવસથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૧૮ ] સાંભળ્યું હતું કે, રાજ તરફથી ગુપ્ત વેશે અમારી શોધમાં જાસુસો (ગુપ્તચરે) તપાસ માટે રવાના કરાયા છે, તેની આજે અમને ખાતરી થાય છે. શું તમારે લૂંટારુ ટોળીની તપાસ જોઈએ છે ? જુવે, અમે તમારી સન્મુખ હાજર છીએ; ચાલ પકડાવો અમને? આટલા શબ્દો બોલતામાં તે લૂંટારુના સરદારે ઉશ્કેરાઈને ગોશાલકને જેશબંધ ફટકા ને મુશ્કેટોટ બાંધ્યે. અને એક ટેકરી પરથી એવી રીતે ગબડાવી દેવાને વિચાર કર્યો કે, જ્યાં નીચેના ભાગમાં પડતાં તેના હાડકાના ઝીણા ઝીણા ચૂરા થાય ને નામનિશાન પણ ન રહે પ્રભુથી જુદા પડવા માટે આ સમયે ગોશાલકને અત્યંત પશ્ચાત્તાપ થયે. તેણે વિચાર્યું કે-જે માર્ગમાં દયાળુ પ્રભુને ભેટે થાય તે તુરત જ તેમના શરણે જઈ ભૂલની માફી માગી તેમની સેવામાં પાછો રહું. સમય અતિ કટેકટીને હતું. આ સમયે ગોશાલકે દીનતાભરી વાણીથી તેમને કહ્યું:ભાઈ ! ન તો હું ગુપ્તચર છું, ન તો હું કઈ ભેદી અમલદાર છું. હું તે સિદ્ધાર્થ રાજાના તપસ્વી પુત્ર ભગવાન મહાવીરને શિષ્ય ગોશાલક નામે મુનિ છું. કૂપિકાથી અમે ગુરુશિષ્ય વૈશાલી સાથે જઈ રહ્યા હતા જેમાં માગે મને એકલ વિહારને ઉમંગ થઈ આવ્યું. અને હું અવિચારીપણુથી પ્રભુથી માર્ગનાં સંગમ આગળથી જુદો પડયો. ગાઢ જંગલમાં આવતા આપના સ્વાગતનો આ પ્રમાણે લાભ મલ્યો. ભાઈઓ ! આપના શ્રમ અને શંકાને હું નાહકનો ભોગ બન્યો છું. કૃપા કરી મને અભયદાન આપે. પ્રભુ આપનું કલ્યાણ કરશે ! ગૌશાલકના કરુણાજનક શબ્દ પર તેમને દયા આવતાં તેને બંધનમુક્ત કર્યો. સમય મધ્યાહ્નનો થવાથી તેઓ ત્યાં વાપરવા બેઠા, જેમાંથી ગોશાલકને ભક્તિ ભેજનને લાભ મ. અહીં કાંઈક શાંતિ મેળવી ગોશાલક તેમની સાથે જંગલના બહાર રાજમાર્ગ આવ્યે. બીજી બાજુ પ્રભુ અનુક્રમે વિહાર કરતા વૈશાલી પહોંચ્યા, જ્યાં એક લુહારના પડતર કારખાનામાં યોગ્ય સ્થાને ભૂમિ પ્રમાજી ધ્યાનસ્થ બન્યા. પૂર્ણ રાજવૈભવમાં પિતાનું જીવન વ્યતીત કરનાર તપસ્વી રાજકુમાર પ્રભુને કર્મનિર્જરાર્થે આ સમયે એવા સ્થાનની આવશ્યક્તા રહેતી કે જ્યાં રહી, તેઓ કર્મનિર્જરા કરી શકે. અને જ્ઞાની આધ્યાત્મિક પ્રભુ માટે બનતું પણ તેમજ તેઓ જે જે સ્થાને ધ્યાનસ્થ બનતાં તે તે સ્થાને તેમને કર્મનિર્જરાર્થે સહાયક બનતા. જ્યાં સરલતાથી સમતાપૂર્વક પિતે નિર્જરા કરી શકતા. આનું નામ તે પ્રભુપદની મહત્તા. આ લુહારના કારખાનાવાળી અવાવરુ જગ્યા તેમના માટે ઉપકારી બની. વાત એમ હતી કે-તે કારખાનાનો માલીક લુહાર લગભગ છ મહિનાથી બિમાર હતે જેથી કારખાનામાં જઈ શકતે નહિ. પ્રભુને સ્થિરતા કર્યાને બીજે જ દિવસ હતે. આ દિવસે લુહારને થયું કે ઘણા દિવસથી હું કારખાને ગયો નથી તો લાવ ફેરો મારી આવું, કારણ હવે મારી તબીયત સુધરતી રહી છે. આમ વિચારી તે લુહાર કારખાનામાં આવ્યું. કારખાનામાં પ્રવેશતા જ તેને માત્ર લંગટધારી ધ્યાનસ્થ પ્રભુના દર્શન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૧] વિશ્વ જ્યોતિ પ્રભુના મંગળકારી દર્શનને અજ્ઞાત લુહારે અપશુકન અને અમંગળકારી માની લીધું. જડબુદ્ધિ લુહારને આ સમયે વિચાર પણ ન આવ્યો કે, આ હું શું કરી રહ્યો છું. તેણે એક માટે ઘણું હાથમાં લીધું અને ધ્યાનસ્થ પ્રભુના માથા પર મારવા દોડ્યો અને બન્ને હાથે ઉગામ્યું પણ ખરે ! પણ તેના શરીરની સર્વે શક્તિઓ વિદ્યુત વેગે હણાઈ ગઈ અને હાથને હથોડો પ્રભુના માથે પડવાને બદલે તેના જ પગ પર જોશથી પડ્યો. મારવા દોડેલ અવિચારી માનવી પોતાની જાતને જ આ પ્રમાણે મારી બેઠે. તેને સખત લાગ્યું અને તે ધબ દેતે જમીન પર ઢળી પડ્યો. આ સમયે પ્રભુ ધ્યાનમુક્ત થયા. તેવામાં ઇંદ્ર પ્રગટ થયા. તેમણે ભાવપૂર્વક પ્રભુને વંદન કર્યું અને પ્રભુને કહેવા લાગ્યા કે, “હે પ્રભુ! જેઓને જન્મ જગતના કલ્યાણાર્થે થએલ છે એવા વિદ્ધારક અને ષષ્કાય જીના રક્ષક આપના પર આવા ભયંકર સંકટ કેમ આવતા હશે? મને તે સંબંધી બહુ જ આશ્ચર્ય થાય છે. હે પ્રભુ! જેના દર્શન માત્રથી આત્માનું કલ્યાણ અને આનંદ થાય તેના તરફ આવા લેકે વક દ્રષ્ટિથી કેમ જોતા હશે? અમૃતને લેક વિષ કેમ સમજતા હશે ?” પ્રભુએ કહ્યું. “હે ઇંદ્ર! એ પૂર્વે કરેલા કર્મનું ફળ છે તે ભગવ્યા વિના છૂટકો થતે જ નથી. પિતાના કરેલા સારા કે નરસા કર્મોનું ફળ જાને મળે છે, જેમાં કર્મ ખપાવ્યા વિના કેઈનું કલ્યાણ કદી પણ થવાનું નથી.' આ પ્રમાણે પ્રભુના મુખથી “કર્મ અને તેના ફળ” અંગે સ તેષકારક ખુલાસો મેળવી, પ્રભુને વંદન કરી ઈંદ્ર સ્વસ્થાને ગયા. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગ્રામાકર નગર તરફ પધાર્યા. ગ્રામાકર સંનિવેશમાં બિભેલક યક્ષને વાસ હતે. તે પૂર્વભવે સમકિત પામેલ હોવાથી પ્રભુને ધ્યાનસ્થ જેઈ અતિ પ્રમુદિત થયો અને હર્ષપૂર્વક તેણે પરમાત્માની પૂજા-ભક્તિ કરી. આ બિભેલક યક્ષ પૂર્વભવમાં કોણ હતું અને તેને કેવી રીતે સમકિતની પ્રાપ્તિ થઈ તે સંબંધી વૃતાંત નીચે પ્રમાણે છે – બિભેલક યક્ષનું વૃત્તાંત મગધ સામ્રાજ્યમાં શ્રીપુર નામના ગામમાં મહાસેન નામે રાજા રાજ્ય કરતો હતું, જેને શ્રી નામની રાણી હતી. તેમને શૂરસેન નામે રાજકુંવર હતું. આ સૌંદર્યવાન રાજકુમાર યુવાવસ્થાએ પહોંચવા છતાં સાંસારિક મેહવિલાસમાં મગ્ન થવાને બદલે પ્રાત:કાળે વહેલે જાગૃત થઈ તે પિતાનું જીવન આત્મિક ગધ્યાન વગેરેમાં વ્યતીત કરતે. આથી રાજારાણુને ફિકર થઈ કે રખે આ કુમાર મુનિ પણું અંગીકાર કરે! એક વખત શ્રી પુરનગરના ઉપવનમાં સૂરપ્રભ નામે એક જ્ઞાની જૈનાચાર્ય પધાર્યા. તેમના દર્શને મહાસેના રાજવી રાજકુમાર તેમજ નગરજનો સહ પધાર્યા. જ્ઞાની મુનિરાજને ભાવપૂર્વક વંદન કરી વ્યાખ્યાન શ્રવણર્થે રાજકુમાર સહ રાજવી ગ્ય આસને બેઠા અને અધિકારી અને અન્ય પ્રજાગણે યેગ્ય સ્થાને બેઠક લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ વિભુ વમાન [ ૧૧૧ ] ત્યાગમય ભાવનાથી ભરપૂર આત્મહિતકારી વ્યાખ્યાનના શ્રવણુષાદ મહાસેન રાજવીએ ગુરુદેવને પૂછ્યું, જ્ઞાની ગુરુદેવ! હું એ જાણવા માગું છું કે, મારા આ કુંવરને વિવાહ સબંધી વાત કેમ પસદ પડતી નથી ? * જ્ઞાની સૂરિજીએ જણાવ્યું કે-હે રાત્! આમાં રાજકુંવરના પૂર્વભવને વિયેગ અને સુખ દુઃખના કારણરૂપ ‘કર્માયા” છે. તારા આ રાજકુંવરના પૂર્વ ભવનુ' વૃત્તાંત અતિ મધદાયક અને માદક હોવાથી તેનું તું એકાગ્ર ચિત્તે શ્રવણુ કર. પૂર્વભવમાં આ રાજકુમાર શખપુર નામે નગરમાં ચાદ્ધત્ત નામે રૂપસપન્ન વણિકપુત્ર હતે. કર્મ સ ંજોગે, એક દિવસ તેને પાતાની પત્ની સાથે ભયંકર કલહ થયા જેથી તેણે ક્રોધમાં પોતાની પત્નીને કહ્યું કે, તારા પર જલદીથી શોકય લાવું ત્યારે જ હું ખરે ! આ પ્રમાણે કહી ક્રોધી બનેલ ચારુદત્ત સુશીલ પત્નીની શોધમાં પોતાના મિત્રોસહ ગામેગામ ફરવા લાગ્યા, જેમાં ક્રતા ફરતા તે દક્ષિણ દેશન! કાંચીપુર નામે ગામમાં આવી પહોંચ્યા. ગામમાં પ્રવેશતાં જ તેને શુભ શુકન થતાં, તે પ્રપુલ્લિત હૃદયે પેાતાના એક સ્વજનને ત્યાં ગયા. જ્યાં તેને પોતાના આગમનનું કારણ દર્શાવ્યું. જે સાંભળતા તેણે કહ્યુ કે, હું વણિકપુત્ર! એક મ્યાનમાં બે તલવાર રાખવા જેવું આ અઘટિત કાર્યાં હોવાથી, અને તેમાં સમગ્ર જીવન મહાદુ:ખદ થતુ હાવાથી, આ જાતના અનિષ્ટ પરિણામકારી કર્માંથી હાથ ઉઠાવી લે. સદાકાળ કાંઈ કુટુંબકલેશ એક સરખા રહેતા નથી તેમ એક હાથે કદાપિ કાળે તાળી પણ વાગતી નથી માટે મારું કહ્યું માનીને ઘેર જઈ પેાતાનો સ ંસાર સુધારી લે. સબંધી હિતેચ્છુની સોનેરી શિખામણુ આ સમયે તેને વિષ સમ લાગી. ચારુદત્તે ખુલ્લા શબ્દમાં જણુાવ્યુ કે, મારે તો ગમે તે ભાગે ખીજા લગ્ન કરી પ્રથમ પત્નીનુ અભિમાન ઉતારવુ છે. ઠીક છે. અમે તેમાં પ્રયત્ન કરી જોઇશુ કહી ચારુદત્તના સબંધીએ તેને આશ્વાસન આપ્યું. આવી જાતના વાર્તાલાપ પરથી ચારુદત્તે માન્યું કે-આ સંબધી મને કાંઇ મદદ કરે તેમ જણાતું નથી તેથી તેણે ત્યાંથી માનપૂર્વક વિદાય લઇ લીધી. તે જ નગરમાં ગંગદત્ત નામે એક શેઠને નવતી નામે સુદર અને સુસ્વરૂપવાન ઉમર લાયક કન્યા હતી. એક દિવસ નકવતી સમાન વયની સખીએ સાથે બગીચામાં પુષ્પ ચૂંટી રહી છે તેવામાં, તેણે શ્રીદત્ત નામે એક વણિકપુત્રને દીઠો. અન્નેના નયનો મળ્યા, અને મદનપ્રહારે બન્ને જણ ઘવાયા. કનકવતી સખીઓ સાથે પરવશપણાની સ્થિતિએ ઘેર આવીને પથારીવશ મની. તેને વિષમ જવર લાગુ પડ્યો અને સ્થિતિ અસાધ્ય બની. વૈદ્ય હકીમ આદિના સચાટ ઇલાજો કરવા છતાં કનકવતીની પીડા ન શમતાં સુજ્ઞ અને વૃદ્ધોએ માની લીધુ કે, આ કન્યા કાઇની ઝપટમાં આવી છે; માટે તેના ઉત્તારનો પ્રશ્ન'ધ કરવા જોઇએ. આ ગામમાં વસતી ભગવતી નામે એક પારિત્રાજિકા કે જે ભૂતપ્રેતાદિનો દોષાના તેમજ નજરાદિના ઉત્તારનું કામ કરતી હતી તેને ખેલાવવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] વિશ્વતિ જમાનાની ખાધેલ આ ચાલાક પરિત્રાજિકાએ કનકવતીને બારીકાઈથી તપાસી ખાતરી કરી લીધી કે આમાં યુવાન કન્યાના હૃદયના મુંઝારાનું મૂળ સમજાય છે. તેણે સર્વને કહ્યું. કે-મને કનકવતી પાસે એકાંતે થોડોક સમય રહેવા દે, તે તેની પીડા દૂર કરવાના માર્ગની મને સમજ પડે. આ કન્યા કોઈની દ્રષ્ટિની છાયામાં આવી હોય તેમ લાગે છે. લાગવતીના કહેવાથી કુટુંબીજનો દૂર ખસી ગયા. પછી ભગવતીએ કનકવતીના માથા પર વાત્સલ્યતાથી હાથ ફેરવતા કહ્યું: “બેટા! તું કોઈ નવયુવાનના પ્રેમબાણે ઘાયલ થઈ હોય એમ જણાય છે. જેથી મારા પર માતા તુલ્ય વિશ્વાસ રાખી તું તારી બનેલ ઘટના કહી બતાવ. જેથી તારા ઈચ્છિત પ્રેમી સાથે તેને મેળવી આપું. બેટા ! અમારે તે આ જ જાતનો પરોપકારી ધંધે છે. તેમાં મેં આવા અનેકના સંધાન કરી આપી તેમના સંસાર સુધાર્યા છે તે મને નિ:સંકોચપણે કહે કે તું કયા મનગમતા પ્રેમી પુરુષના નયન-બાણથી વીંધાઈને હરિણીની માફક તરફડે છે ? પિતાના વલોવાતા હદયમાં આમ અમૃતના સિંચનરૂપ શાંત ને આશ્વાસનમય શબ્દો સાંભળતાં કનકવતીએ દુખાતા દિલે કહ્યું: હે પૂજ્ય! ગઈ કાલે હું બગીચામાં પુષે ચુંટવા ગઈ હતી ત્યાં શ્રીદત્તને અચાનક મેળાપ થયો અને તેના પ્રત્યે હું આકર્ષાઈ. પરિણામે મારી આ સ્થિતિ થઈ છે; માટે કોઈ પણ પ્રકારે તેને મારી સાથે મેળાપ કરાવી આપે. અહો ! એમાં તે શું? તારા હૃદયની શાંતિ કરવી તે મારી પ્રથમ ફરજ છે, કોઈ પણ પ્રકારે હું તને શ્રીદત્તનો મેળાપ કરાવી આપીશ. આ પ્રમાણે આશ્વાસન આપી પરિવ્રાજિકા ચાલી ગઈ. હૃદય-તાપ શાંત થતાં કનકવતી પણ સ્વસ્થ થઈ ઘરકામમાં લાગી. તેના કુટુંબી જનો પણ આનંદ પામ્યા. બીજી બાજુ શ્રીદત્તની પણ કનક્વતીના જેવી જ સ્થિતિ થઈ હતી. તેને ચિત્તભ્રમ જેવું થયું અને તે પણ પરવશ બની ગયે. આ પ્રમાણે વણિકપુત્રની પરવશ સ્થિતિ નીહાળતાં તેના માતાપિતા ચિંતામાં પડ્યા. તેના ઉપાય માટે તે જ ભગવતી પરિવ્રાજિકાને પિતાને ત્યાં તેડી લાવવા સેવક મેકલ્ય. આ સમયે કાગનું બેસવું અને તાડનું પડવું-એ કીસ્સે બચે. ખરેખર આ જ સમયે ભગવતી કનકવતીને ત્યાંથી શ્રીદત્તને મેળવી આપવાનું આશ્વાસન આપી ઘેર આવી હતી તેને પણ સોનેરી તક સાંપડી. શ્રીદને ઘેર તે આવી. મહાન જાદુગરનો અને જતિષીને 3ળ ઘાલી સહુને જણાવ્યું કે–શ્રીદત્તના ચિત્તભ્રમનું કારણ જ્ઞાનબળે મને સમજવા મળ્યું છે માટે મને થોડીક એકાંત આપ તે તેને હમણાં જ ચમત્કારી દૈવી ઉપાદ્વારા શાંત કરી દઉં. ભગવતીના સૂચન મુજબ ભગવતીને એકાંત મળતાં જ તેણે શ્રીદત્તને જણાવ્યું: બુદ્ધિશાળી વણિકપુત્ર ! આ રીતે મન પરનો કાબૂ ગુમાવવાથી શું તને એકાએક કનકવતી મળવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન • | [૧૧૭] છે? તારા મનની બધીએ મૂંઝવણ મને જ્ઞાનભળે સમજાણી છે, માટે હવે આ ક્ષણથી દીવાનાપણું મૂકી દે અને મારા કહેવા મુજબ કર. સાંભળ, તારે આવતી કાલે બીજા પ્રહરે રાત વીત્યે મનોજના મંદિરે આવવું. ત્યાં તારે હસ્તમેળાપ કનકવતી સાથે કરાવી આપીશ. આમાં તારી મનોકામના જરૂર પરિપૂર્ણ થશે. પણ આ કામમાં હીંમત રાખી, તારે અવશ્ય ચકોરતાથી વર્તવું પડશે. આ પ્રમાણે આશ્વાસન આપી શ્રીદત્તને ભગવતીએ શાંત પાડ્યો અને શ્રીદત માજના મંદિરે આવવાનું કબૂલ કર્યું.. એક ઘડી પહેલને ચિત્તભ્રમવાળો શ્રી દત્ત ભગવતીના સમજાવવાથી અને માર્ગ દર્શનથી પહેલાંના જેવો આનંદિત અને વિકસ્વર બન્યું. તેના કુટુંબીજનેએ આમાં ભગવતીની દેવી શક્તિને પ્રભાવ માન્ય અને તેને ઊંચ કેટીને શિરપાવ આપી વિદાય કરી. જાણે મહાન ઈડરી ગઢ જીતવાનું કામ ન કરી આવી હોય તેમ તે ભગવતી કનકવતીને ત્યાં આવી અને તેને કહ્યું: કનકવતી ! તારું ધાર્યું કાર્ય પાર પાડયું છે. આવતી કાલે રાતના બીજા પ્રહરે તારે મનમાનીતે શ્રીદત્ત તને મળશે તેની સાથે ગાંધર્વ લગ્નથી જોડાઈ તું તારું જીવન સુખી કરજે. આ પ્રમાણે જણાવી ભગવતીએ તેને આશ્વાસન આપ્યું. માણસો પિતાની કલ્પના પ્રમાણે શેતરંજના સેગઠા ગોઠવે છે અને તેમાં તે સફળ થશે તેમ માને છે, પણ કુદરતને શું ગમે છે તેની તેને જાણ થતી નથી. તેવું જ કંઈક, કનકવતી અને શ્રીદત્તના સંબંધમાં પણ બન્યું. પિતાની પત્ની સાથેના કલેશથી કંટાળી, બીજી પત્નીની શોધમાં નીકળેલ ચારુદત્ત જે વણિક સંબંધીને ત્યાં ઉતરેલ હતું તેનાથી આ કાર્ય થઈ શકશે નહિ, એવું માની ચારુદત્ત બીજે ગામ જવા નીકળે તે ખરે પણ આ સમયે તેના હૃદયમાં થયું કે-શુકન કદાપિ નિષ્ફળ ન થાય માટે હું આજે તે આ ગામમાં જ રાત્રિવાસ રહે. આવા વિચારમાં ને વિચારમાં તે મનોજના મંદિરે આવે. અહીં કુદરતી સંજોગવશાત તેનું દિલ મનેજની પ્રાર્થનામાં લીન બન્યું. તેણે રાત્રિ પણ તે જ મંદિરમાં વીતાવવાનો નિર્ણય કર્યો અને તે જ સ્થળે મંદિરના ચોગાનમાં એક બાજુએ સૂતે અને નિદ્રાધીન થઈ ગયો. બીજી બાજુ કનકવતી રાત્રિના પ્રથમ પ્રહરે જ ઘેરથી નીકળી ભગવતીને ત્યાં આવી અને ભગવતી પરિવ્રાજિકા સાથે ધીમે પગલે ડરતા ડરતી, લગ્નની એગ્ય સામગ્રી સાથે રાત્રિના પ્રથમ પ્રહરે મંદિરે આવી પહોંચી. કેટલી રાત વ્યતીત થઈ હશે તે અધિરીયા સ્વભાવવાળી કનકવતીના સમજવામાં ન આવવાથી તેણે ભગવતીને કહ્યું: પૂજ્ય! મધ્યરાત્રિ થઈ ગએલ દેખાય છે, માટે શ્રી દત્ત આપણું વાટ જોતો એકાંતે નિદ્રાધીન તો નહિ બન્યું હોય ને? મંદિરમાં જઈ તપાસ તે કરે. પિતાના મનમાન્યા પ્રેમીને મળવાની અને તેની સાથે લગ્ન કરવાની ધૂનમાં ઘેલી બનેલ કનકવતી ભગવતી સાથે મંદિરના અંદરના ભાગમાં ગઈ, જ્યાં ભગવતીને મંદિરના ખૂણામાં કોઈ સૂતેલ દેખાયું. તે જ શ્રીદત છે, એમ ભ્રમથી માની લઈ ભગવતીએ ચારુદત્તને ઉઠાડ્યો અને લગ્નકાળ વહી જાય છે એમ કહી તેને જાગ્રત કર્યો. આ સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] વિશ્વ યેતિ તે કાંઈ પણ ખુલાસો કરે ત્યાર પહેલાં તે અધીરી પ્રેમવશ બનેલ કનકવતીને ડાબા હાથના પંજે ચારુદત્તના હાથમાં આવે. અને શુભલગ્ન સાવધાનના મંત્રપચાર સાથે મનેજની સાક્ષીએ બન્નેના ગાંધર્વ લગ્ન કરી આપ્યા. બાદ ભગવતી પોતાના ઘરે ચાલી ગઈ. એક સરખી વય અને સમાન દેખાવવાળા ચારુદત્તને શ્રીદત્ત માની કનકાવતીએ કહ્યું: હે નાથ ! આપ મારી સાથે અહીંથી અન્ય સ્થળે ચાલે, જ્યાં આપણે આપણું જીવન સંતેષથી વ્યતીત કરીએ.” અંધારામાં માર્ગ કાપતા તેઓ એકાદ ગામની સીમે આવ્યા. જ્યાં પ્રાત કાળ થતાં બને અપરિચિત આત્માઓના દિલમાં બનેલ આ અદ્ભુત ઘટના પર આશ્ચર્ય વ્યાયું. કનકવતીને ફરજીઆત સ ષ માની ચારુદત્ત સાથે તેના ગામ જવું પડયું. જ્યાં એ બન્નેને નેહ જામ્યા અને તેઓ પ્રેમપૂર્વક રહેવા લાગ્યા. બીજી બાજુ શ્રીદત્ત રાત્રિના બીજા પ્રહરે મંદિરે જતાં ત્યાં કોઈ પણ તેના જેવામાં ન આવ્યું એટલે પસ્તાતા દિલે તે મંદિરથી પાછો ફર્યો અને પિતાની ભૂલ માટે મહાન પશ્ચાત્તાપ કરવા લાગ્યું. ત્યાર પછી તેણે પિતાનું જીવન શાંતિથી પ્રભુભક્તિમાં વિતાવવા નિશ્ચય કર્યો અને જીવન નીતિના માર્ગે પસાર કર્યું.. ચારુદત્તના ઘેર આવેલ કનકાવતીથી ચારુદત્તનું સંસારી જીવન સુખી થયું. ચારુદત્તની પ્રથમ કજીયાખોર સ્ત્રીથી આ બંનેને સ્નેહ સહન ન થયે તેથી તે વિશેષ કજીયાળી બની. અંતે તેને તેના પીયર સદાને માટે મોકલી આપવામાં આવી અને કનકવતી અહીં સુખેથી રહેવા લાગી. ચારુદત્તની પ્રથમ સ્ત્રીને કાઢી મુકાવવાથી કનકવતીએ આ ભવમાં ભેગાંતરાય કમ બાંધ્યું. કનકવતી મરણ પામી તિર્યંચ ગતિ પામી બીજી બાજુ શ્રીદત્તને નિરાશ કરવાથી ચારુદત્તે પણ ભેગાંતરાય કર્મ બાંધ્યું. ચારુદત્ત પણ તિર્યચપણાને પામ્યું. પછી અનેક ભવમાં ભમી તે ચારુદત્તને જીવ “હે રાજન! તમારે ત્યાં રાજકુમાર સૂરસેન તરીકે જન્મેલ છે.” હવે તેના ભેગાંતરાય કર્મોને માટે સમૂહ ખપી ગયેલ છે. શેષકર્મ બાકી છે તે પણ ટૂંક સમયમાં ખપી જશે અને તેને તેના પૂર્વભવની પત્ની મળતા સંતોષ થશે. તેમજ તેનું મન ભેગવિલાસમાં મગ્ન થશે. આ પ્રમાણે પિતાના વહાલા પાટવી પુત્રનું પૂર્વાવિક વૃત્તાંત સાંભળી, સંતેષ પામી રાજવીએ નગરીમાં પ્રવેશ કર્યો અને જ્ઞાની મુનિવરે ત્યાંથી વિહાર કર્યો. કનકવતીના જીવે ભવભ્રમણ કરી કુસુમસ્થળ નગરના જિતશત્રુ રાજાને ત્યાં રાજકુંવરી તરીકે જન્મ લીધે જેનું નામ રત્નાવલી રાખવામાં આવ્યું. અનુક્રમે યૌવન પામવા છતાં રાજકન્યાના મનમાં વિવાહની જરા પણ ઈચ્છા થતી નથી તેના માટે અનેક રાજકુમારના માગા આવ્યા છતાં રાજકન્યાએ ખુલ્લું જણાવી દીધું કે-પિતાજી, હાલ તુરતને માટે મારા વિવાહની વાત મુલતવી રાખે. રાજકન્યાને લગ્ન કાળ વ્યતીત થતો હોવા છતાં લગ્ન માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન (૧૧૫] તે આનાકાની કરે છે એ જાતની લોકવાયકા ચારે દિશાએ પ્રસરી ગઈ. આ પ્રમાણે સૂરસેન અને રત્નાવલિ બને જણ પૂર્વભાવિક સંબંધ મેગે વિગ દુ:ખ ભોગવી રહેલ છે. દૈવિક સુગે આ પૂર્વભવના પ્રેમી યુગલને લગ્નયોગ ભવિતવ્યતાના ગે સંધાયે અને સુસેનકુમારના લગ્ન અતિ ધામધુમથી રત્નાવલી સાથે થયા. વૈભવી સુખ જોગવતા ઉભયદંપતિના થોડા દિવસે કઈ રીતે પસારથઈ ગયા તેની તેમને ખબર પણ ન રહી. એક દિવસ રાજકુમાર સુરસેન એક દેવાંશી અશ્વ પર બેસી વનકીડાથે જઈ રહેલ હતો. તેવામાં કુદરતી સંજોગોમાં રાજકુમાર દૂર દૂર ગાઢ જંગલમાં જઈ ચઢ્યો અને માર્ગ ભૂલ્ય. રખડતાં રખડતાં દિવસનો મધ્યાહ્નકાળ થયે હતો. અધરાજ તેમજ કુમાર-બન્ને પ્રાણીઓને ભૂખ અને તૃષા સતાવી રહી હતી એટલે કુમાર જળાશય અને વનફળાદિની શોધમાં ચારેદિશાએ કરવા લાગ્ય, અશ્વ પણ અતિ પરિશ્રમિત થયું હતું. વધુ આગળ ચાલતાં ભરજંગલમાં અતિ પરિશ્રમિત થએલ અવે થબ દેતા-જમીન પર પિતાનું શરીર નાખી દીધું અને કુમાર તેની કંઈ પણ સારવાર કરે તેટલામાં તે કુમારની સામે દૃષ્ટિ રાખી, તે પ્રાણમુક્ત થયે. કુવારે અશ્વના મૃતદેહને પ્રણામ કરી સ્વજીવનના રક્ષણાર્થે આગળ પ્રયાણ કર્યું: ભવિતવ્યતાને અજબ સંજોગ આવા વિકટ પ્રસંગમાં ગભરાએલ અને વિëળ બનેલ કુંવરે નજદીકના એક વિશાળ વૃક્ષ નીચે આશ્રય લીધે. ચેડા જ સમયમાં એક ધનુષ્યધારી ભિલ ત્યાંથી નીકળે એને જોતાં જ કુંવરે આતુરતાથી પૂછ્યું: “ભાઈ, આટલામાં કયાંય પાણી મળશે? તૃષાથી મારું જીવન અકળાઈ રહ્યું છે.” ' અરે ભાઈ, આ તે કાદંબરી વનને મધ્ય ભાગ છે. અજાણ્યા મુસાફરને અહીં પાણી કે માર્ગ મળે મુશ્કેલ છે. આ વનને હું સંપૂર્ણ ભૂમિ હવાથી ચાલે મારી સાથે, નજદીકમાં એક જળાશય બતાવું. આ પ્રમાણે કહી ભિલે ગીચ વનરાજીથી ગુંચવાએલ કેડીને માર્ગ લીધે. કુંવર પણ સાથે ચાલ્યું. અને માત્ર અર્ધા ફર્લાગ જેટલા અંતરે આવેલ, અતિ ગાઢ ઝાડીમાં ઢંકાએલ એક જળાશય પર બંને આવ્યા. કુંવરે સંતેષપૂર્વક જળપાન કર્યું. બાદ બિલ કુંવરને જળાશય નજદીક ઝાડીમાં આવેલી પોતાની ઝુંપડીએ લઈ ગયે, જ્યાં ઊંચકેટના અમૃત તુલ્ય સ્વાદિષ્ટ મીઠા ફળેથી તેનું સ્વાગત કરી તેની સુધા પણ શાન્ત કરી. આ સમયે કુંવરે વિચાર્યું કે-આ ભિલે વિના સ્વાર્થ મારા જીવનનું રક્ષણ કર્યું છે. તેથી તેનો અવશ્ય આભાર માનવો જોઈએ અને એગ્ય સમયે તેને બદલે વાળી આપ જોઈએ. એમ વિચારી કુંવરે બિલ નાયકને કહ્યું: હે ઉપકારી બંધુ! હું શ્રીપુરના રાજવીનો પાટવી કુમાર છું. વનકીડાથે ફરતાં આ ભયંકર અટવીમાં સપડાઈ ગયો છું. મારા અવે પણ આ જ જંગલમાં તૃષાતુર સ્થિતિમાં તરફડાટપૂર્વક પ્રાણ પણ કર્યું છે. તમે મારું રક્ષણ કરી મને જીવિતદાન આપ્યું છે. તેની નિશાની તરીકે મારી આ જ મુદ્રિકા તમને આપું છું. તમે જ્યારે મારા નગરે પધારે ત્યારે આ મુદ્રિકા બતાવશે એટલે મહેલના રખેવાળે તમને માનપૂર્વક મારી પાસે લાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] વિશ્વતિ કુંવર સાથે મિલને મિત્રાચારી બંધાઈ જતાં ભિલે તેને કહ્યું કે-આ વન કૌતુકી છે, આશ્ચર્યોના સ્થાનભૂત છે, માટે મારી સાથે ચાલે, હું તમને તેની મહત્તા બતાવું. સમય સંધ્યાને હતું. આ સમયે પરસ્પર મિત્રો બનેલા ભિલરાજ અને કુમાર ગાઢ અટવીમાં જુદા જુદા આશ્ચર્યો જોવા નીકળી પડ્યા. એક સ્થળે મંત્રવાદીઓ રાતા ચંદનના મંડલનું આલેખન કરી મંત્રસાધના કરી રહ્યા હતા, તે બીજે સ્થળે ધાતુવાદીઓ પત્થરો તપાવી ધમી રહ્યા હતા. એક સ્થળે ઔષધિરસથી ભસ્મ બનાવવામાં સાધકે લીન બન્યા હતા. એક સ્થળે સુવર્ણ સિદ્ધિને પ્રયોગ ચાલી રહ્યો હતે. આમ આ ચમત્કારી વનલીલા નિહાળતા કુંવર ભિલ સાથે આગળ ચાલી રહેલ છે એવામાં તેની નજરે એકાગ્રચિતે સાધના કરતી એક યેગી દેખાયા. તેમજ એક સિદ્ધપુરુષ મંત્રસાધનામાં એકાગ્ર બનેલ છે. તે જ માફક કેઈ એક સાધક પિતાના ઈષ્ટદેવની સાધનામાં લીન બનેલ જણાયે. આ પ્રમાણે અનેક મંત્ર અને સિદ્ધિસાધકેથી ભરપૂર તેમજ દૈવિક રિદ્ધિ-સિદ્ધિથી ભરપૂર વનમાં આશ્ચર્યજનક ઘટનાઓનું નિરીક્ષણ કરતે સૂરસેનકુમાર, પોતાના મિત્ર હિલ નાયક સાથે રાત્રિના સમયે ફરતે ફરતે એવા સ્થળે આવી ચઢયો કે-જ્યાં ભૂત, પ્રેત, વૈતાલ પિશાચ આદિ પ્રેતનીઓનું સામ્રાજ્ય વ્યાપક હતું. આ સ્થળમાં પ્રવેશતાં જ ભીલ સરદારે કહ્યું: કુંવર ! રાત્રિના સમયે આ ભૂતાવળો અહીં વિચિત્ર પ્રકારની નૃત્યલીલામાં લીન થતી હોય છે. તેમને ભૂલેચૂકે જે માનવની ગંધ આવી જાય અને તેમાં માનવી સપડાઈ જાય તો તેનો નાશ થઈ જય છે-તેના રક્તનું પાન કરતા તેઓ આનંદોત્સવ કરે છે. કુમાર ! આ સ્થળે ભલભલા સાધકે પણ પિતાના જીવનની હાનિ માને છે, માટે આ પ્રદેશથી હવે પાછા ફરવામાં જ જીવનની સલામતી છે. કુમાર સાહસિક હતા. તેને કૌતુકે જેવાને અજબ શોખ લાગ્યું હતું એટલે એણે ભીલ મિત્રને કહ્યું કે- આપ ભલે ઝૂંપડીએ પધારો. હું તે અહીં રહી તેમની પિશાચલીલાનું દ્રશ્ય જોવા માગું છું. અંધકારનું સામ્રાજ્ય વ્યાપક બનેલ હતું એવામાં થોડુંક આગળ જતાં કુંવરને એક દિશામાંથી દિવ્ય ધૂપની મીઠી સુગંધ આવવા લાગી. કુંવર તે તરફ વળ્યો. થોડેક જતાં એક અગ્નિકુંડ તેની નજરે પડ્યો જેની જવાળાઓમાંથી સુગંધી દ્રવ્યની સુવાસ આવી રહી હતી. એક સાધક મંત્રવાદી તેની સન્મુખ બેસી મંત્રસાધનામાં લીન બનેલ હતા એવામાં એકાએક એક ચેટકદેવ અગ્નિકુંડ નજદીકમાં ભયંકર જવાળા વચ્ચે પ્રગટ થયો અને સાધક પ્રત્યે ગુસ્સે થતા બેલ્ય: સાધક, તેં આ મંત્રનું માહાસ્ય જાણ્યા વગર તેની સાધના કેમ કરી? જે કઈ સાધક મંત્રસાધનામાં ભૂલ કરે છે તો તેના પર મારે ગુરુસો અપરંપાર ઉતરે છે અને છેવટે તે વિનાશ પામે છે હું તારે હમણાં જ ભાગ લઉં છું કહી તે ચેટકદેવે સાધક પર પોતાનું અગ્નિજવાળા નામનું શસ્ત્ર ફેંકયું. આ જાતનું દશ્ય જોતાં જ સુરસેનકુમારનું ક્ષાત્રતેજ ઉછળી આવ્યું. તેણે સાધકની રક્ષા કરવા માટે પોતાની કમરમાંથી ખળ ખેંચી કાઢી ચેટક દેવ તરફ દોટ મૂકી તેવામાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૧૭]. જણાયું કે-દેવ-દેવીઓ પર માનવીના શસ્ત્ર કંઈ પણ અસર ઉપજાવી શકતા નથી, માટે તેઓને તે વિનય-વિવેકથી જ વશ કરવા જોઈએ. - તક્ષણે કુંવરે પોતાના હાથની કટારી દૂર ફેંકી દીધી અને ચેટકદેવની નજદીક જઈ તેના ચરણોમાં પડી વિનંતિ કરતાં કહ્યું: હે ચેટકરાજ ! આપ તે દયાના ભંડાર ગણાવ. દેવમાં સદાકાળ દયા જ હોય છે, તે કૃપા કરી આ સાધકની ભૂલ માટે આપ ક્ષમા કરો અને આપના કોધાગ્નિને શાંત કરે. હે દેવ! ક્ષમા એ એક એવું અમેઘ શસ્ત્ર છે કે જે દેનાર અને લેનાર બનેનું કલ્યાણ કરે છે. તેમજ દેવનું દર્શન કદાપિકાળે નિષ્ફળ જતું નથી તે મુજબ આપે આ સાધકની ઈચ્છા પરિપૂર્ણ કરવી જોઈએ, એવી મારી પ્રાર્થના છે. પ્રભાવશાળી તેજસ્વી યુવાનની વિનયયુક્ત પ્રાર્થનાની અસર દેવ પર સચેટ થઈ. તેને કાધ શમી ગયે અને પ્રસન્ન થયેલ તે ચેટકદેવ સાધકની કામના મુજબ ઔષધિ સિદ્ધ કરી આપી, કુંવરના વખાણ કરી અંતધ્યાન થઈ ગયે. દેવની ક્રોધમૂર્તિ નીરખતાં જ મૂછિત બનેલ સાધક ઠંડા ઉપચારથી શુદ્ધિમાં આવતાં તેણે પિતાને અભયદાન સાથે સિદ્ધિ અપાવનાર કુંવરને આભાર માનતાં કહ્યું: હે વીર યુવાન ! આવા ભયંકર સ્થાનમાં તમે કેવી રીતે આવી ચઢ્યા? અહીં મારા જેવા સાધકોના આવા હાલ થાય છે ત્યાં તમારી તે શી ગણત્રી? છતાં આશ્ચર્યની હકીકત તે એ છે કે-આવા ભયપ્રદ સ્થળમાં તમોએ જીવનની પરવા ન કરતા ચેટદેવ જેવાથી તમારું જીવન બચાવ્યું અને મારું રક્ષણ કર્યું. કુમાર ! મારું નામ કનફ્યુડ વિદ્યાધર છે. હવે આપ મારી સાથે મારા નગરે પધારે અને મારી સેવાને સ્વીકાર કરો. પછી કનકચૂડ વિદ્યાધર પોતાના વિમાનમાં કુંવરને લઈ ગગનમાગે ગાઢ અંધકારમાં વૈતાઢય પર્વત પર પિતાના વૈભવી મહેલે આવ્યા અને કુમારનું તેણે સુંદર સ્વાગત કર્યું. સમય મધ્ય રાત્રિનો હોવાથી શ્રમિત કુંવરની નિદ્રા માટે વૈભવી મહેલમાં એક દિવ્ય કળાત્મક પલંગ પર કુમારને શયન કરવાની ગોઠવણ કરવામાં આવી. આ પલંગની ચારે દિશાએ રહેલ વિદ્યાધર દેવીઓ કુંવરને દરેક રીતે શાંતિ મળે તેવી રીતે સુગંધી દ્રવ્યથી પલંગને સુગંધિત કરી રહી હતી. તેમાંની એક ગાંધારદેવીએ તે સિતાર તેમજ વીણાના વાદન-તાલના સાથે ભૈરવી રાગના ગાનમાં કંવરને એ લીન બનાવ્યા છે, તેને આ સમયે એમ જ થયું કે, “ પોતે રાજકુમાર છે કે દેવકુમાર ?” આ પ્રમાણે વિદ્યાધરના વૈભવી મહેલમાં કુંવરે સુખપૂર્વક રાત્રિ વ્યતીત કરી.. પ્રાત:કાળે ઊંચ કેટીના મસાલાથી ભરપૂર સુવાસિત દૂધનો રત્નજડિત ચાલો એક દેવીએ લલિતમય હાવભાવથી કુમારને આપ્યા. તેમજ રત્નજડિત સુવર્ણના ભિન્ન ભિન્ન થાળેમાં અમૃત તુલ્ય મીઠાશવાળા વિવિધ પ્રકારના દિવ્ય ફળે સહિત રૂમઝુમ કરતી અનેક દેવીઓ આંખના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ . વિશ્વતિ પલકારામાં હાજર થઈ કુંવરને ઘેરી વળી અને ભાવથી થાળો કુંવરના સન્મુખ ધર્યા. કુંવરે સાનંદાશ્ચર્ય પ્રેમભાવે તેને ઉપયોગ કર્યો. પછી સુગંધિત દ્રવ્યથી ભરપૂર–તાંબૂલને ઉપભેગ કરાવી, દેવાંગનાઓ કુમારને સ્નાનગૃહમાં લઈ ગઈ. જ્યાં અતિ કીંમતી અત્તર ગુલાબજળ વગેરેથી સુવાસિત એવા રત્નજડીતસુવર્ણમય જળકુંડમાં કુમારને એવી રીતે સ્નાન કરાવવામાં આવ્યું કે, જેને અનુભવ આ વૈભવી રાજકુમારને આ ભવમાં પ્રથમ જ વાર થયે અને તેને એમજ લાગ્યું કે પોતે કઈ દેવલોકમાં દિવ્ય સુખને આસ્વાદ લઈ રહ્યો છે. સ્નાનાગારથી બહાર આવી. અમૂલ્ય રત્નજડિત આભૂષણયુક્ત અણુમેલ વસ્ત્રધારી કુમારની પ્રકુલ્લિતતામાં કોઈ પણ કચાશ ન રહી. એક જ રાત્રિમાં પિતાના જીવનને આ પ્રમાણે અભુત પલટો જોઈ અતિ પ્રસન્નચિત કુમાર વિદ્યાધર સાથે વૈતાઢય પર્વત જેવી દેવભૂમિની રમણીયતા નીહાળવા બહાર પડ્યો. ચમત્કારી પવિત્ર પર્વતની હારમાળાઓમાં ફરતા એક મોટી શિલા ઉપર પિતાની ભુજાઓ આકાશ તરફ ઊંચી રાખી, એક પગ પર આખા શરીરને ભાર મૂકી, પ્રતિમા રૂપે ધ્યાન ધરતા એક મુનિવર તેમની નજરે પડ્યા. તેમના પવિત્ર દશનથી કુંવરને તેમના તરફ ભકિતભાવ ઉત્પન્ન થયે. અને મુનિદર્શનથી કુંવરે પિતાના જીવનની સાર્થક્તા માની. મુનિવર પાસે જઈ તેમને ભાવપૂર્વક વંદન કરી તેમની સમીપ કુંવર અને કનફ્યુડે બેઠક લીધી. આ સમયે મહામુનિએ પિતાનો કાઉસગ્ગ પાર્યો. કુંવરને યોગ્ય પાત્ર જાણું અમૃત તુલ્ય ધર્મતત્વ સમજાવતાં મહામુનિએ કહ્યું: “હે મહાનુભાવ? ધર્મનું મૂળ અહિંસા અને દયામાં રહેલ છે. મદ્ય, માંસ, રાત્રિભેજન આદિ, શારીરિક રોગ ઉત્પન્ન કરનારા તેમજ દુતિગામી છે. મદ્યપાનથી બેન, દીકરી, માતા આદિનું ભાન પણ ભુલાય છે અને ન કરવાના અનર્થનાં કાર્યો સહેજે થાય છે, જેના પરિણામે નરકગતિનાં દુઃખે ભેગવવા પડે છે. કૃમિ તેમજ વિવિધ પ્રકારનાં જંતુના ઉત્પત્તિસ્થાન એવા માંસાહારથી પિતાની હાજરીને કબ્રસ્તાન બનાવવું, તેમાં સંતોષ માની રાજી થવું તેના જેવું મહાન પાપ એકે નથી. નિર્દોષ પ્રાણીઓના રક્ષણાર્થે તે માનવ જીવનની પ્રાપ્તિ થએલ છે તે તેને આ પ્રમાણે હિંસાદિક કૃત્યોથી કયે ભાનભૂલે આત્મા પિતાને નરકગામી બનાવે! કુમાર, રાત્રી સમયે જમતાં ઝીણી નજરથી પણ ન દેખી શકાય તેવાં સૂક્ષ્મ હજારો જતુઓ આહાર સાથે પેટમાં જતા હોય છે તેથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થઈ અંતે તે જીવનને નાશ કરનારા બને છે. જેમ એક મનુષ્ય પોતાના હાથમાં લીધેલ પાણી, ધીમે ધીમે હથેળીમાંથી વહી જાય છે તે મુજબ મનુષ્યનું આયુષ્ય રાત્રિદિવસ પળે પળે કપાતું જ રહે છે અને કયારે તેને નાશ થશે તે કહી શકાય નહિં, જેથી આવા ક્ષણભંગુર શરીરના મેહમાં ફસાયા વિના જલદી તરણેપાય શોધી લેવું જોઈએ. કુંવર! સંસાર એ કેદખાનું છે. તે કેદખાનામાંથી છૂટવા માટે અવશ્ય પ્રયાસ કરે જોઈએ. સમજુ માનવી પિતાનું સ્વકલ્યાણ ની સાથે તે તેના જેવી બીજી મૂખોઈ કઈ હોઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૧૮] આ સંસારને અસાર અને સ્વપ્નાવત ક્ષણભંગુર માની મહાન કારુણ્યસાગર જ્ઞાની વીતરાગ દેવે, તરણતારણરૂપ ઉત્તમ માર્ગ બતાવ્યો છે. આ પ્રમાણેની અમીઝરણુરૂપ રસધારાની અસર કુમાર અને કનફ્યૂડ વિદ્યાધર પર થઈ. બને ભાવિક આત્માઓએ મુનિરાજ પાસે આજીવન માંસ, મદિરા, રાત્રિભેજન આદિના પચ્ચકખાણ લીધા. પછી પોતાના જીવનને ધન્ય માનતા બને જણે રાજમહેલે આવ્યા. કનકચૂડ વિદ્યાધરના સ્વાગતનો તેમજ વિદ્યાઓનો અપૂર્વ લાભ લઈ રહેલ કુમારે થોડાક દિવસો અહીં આનંદમાં વિતાવ્યા એક દિવસ વિદ્યાધરને કુંવરે જણાવ્યું કે ઘણા દિવસથી હું નીકળે છું માટે હવે મારે માતા-પિતાને મળી તેમને વિરહ દૂર કરવું જોઈએ, કનકચૂડે તેને રોકવા ઘણે આગ્રહ કર્યો પરંતુ સુરસેનકુમારની અનિચ્છા જાણે વિમાનમાં તેઓ કાદંબરી વનમાં આવી પહોંચ્યા. આ બાજુ, કુમારનું અધે કરેલા અપહરણ પછી સન્ય ઘણી તપાસ કરી છતાં કુમારનો પત્તો ન મળવાથી તે સર્વ સૈન્ય શ્રીપુરનગરે ગયું. અને રાજા રાણુ તેમજ રાજકુટુંબ સાથે સુરસેનકુમારની રાણું રત્નાવલિના શેકનો પાર ન રહ્યો. છેવટે રાજાએ રત્નાવલિ તેમજ વિશાળ સેન્ચ સહિત કુમારની તપાસ માટે કાદંબરી વનમાં પ્રવેશ કર્યો. વિવિધ પ્રકારે શોધ કરતાં રાજાએ કુમારના ઉપકારી તે ભિલને જોયે. તેમજ બિલના હાથમાં સુરસેનકુમારના નામવાળી મુદ્રિકા પણ જોઈ. તેથી તેમને સહેજે શંકા ઉભવી કે-આ ભિલે જ કુમારનો વધ કર્યો હશે, નહીં તે તેની પાસે કુમારના નામાભિધાનવાળી મુદ્રિકા કયાંથી હોઈ શકે? ભિલને કેટલાક સવાલ પૂછયા, પરંતુ રાજાના પ્રશ્નોને તે સંતેષકારક જવાબ આપી શકયે નહી એટલે રાજાને તેના પર વિશેષ વહેમ આવ્યો અને તેને કેદ કર્યો. * રાજકુમારની મુદ્રિકા મળવાથી સૈન્યમાં પણ એવી અફવા ફેલાણી કે-“કુમાર પંચત્વ પામ્યા છે.” આ સમાચાર રત્નાવલીને મળતાં તે મૂચ્છિત બની ગઈ. થોડા સમય બાદ મૂર્છા વળતાં તેણે પિતાની ધાવમાતાને એકાંતમાં કહ્યું કે-“હે માતા ! હું મારા જીવિતને ટકાવી રાખવા ઈચ્છતી નથી. મારા પ્રાણેશ પંચત્વ પામ્યા છે તો, મારે જીવીને શું કરવું છે? માટે મારા આ કાર્યમાં તું મને સહાયભૂત થા.” ધાવમાતાએ રત્નાવલીને આશ્વાસન આપી શાંતિ પમાડી અને હજી વિશેષ સમય રાહ જેવા સમજાવી. રાત્રિના શાંત અને અંધકાર સમયે રત્નાવલી ધાવમાતા તેમજ રક્ષક સેન્સ વગેરેની નજર ચુકાવી તે જ વનમાં દૂરની કળી ગઈ. પોતાના ઉત્તરીય વસ્ત્રને કંઠપાશ બનાવી, પિતાના કેશકલાપને સરખા કરી વડના એક ઝાડ નીચે જઈ-“એ નાથ! હું આપને આવીને મળું છું” કહી ગળે ફાસો નાખી લટકી પડી. રત્નાવલીની ફીકરમાં જેણે પોતાની નિદ્રા ગુમાવી છે તે ધાવમાતાએ માત્ર થોડા જ સમય બાદ રત્નાવલીની શય્યા તપાસતા તેને શૂન્ય દેખાણી તે એકદમ પિકાર અને રુદન કરવા લાગી. ચારે દિશાએ રત્નાવલીની શોધમાં માણસો ફરી વલ્યા. એવામાં થોડે દૂર જંગલના અંધકારમાં વડના ઝાડની ડાળીએ કેઈ લટકતું હોય તેમ સર્વને દેખાણું. મહારાજા, ધાવમાતા આદિ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦ ] વિશ્વતિ દેડી ગયા અને જોયું તે રત્નાવલી-“એ નાથ! ઓ નાથ !” ના નામોચ્ચાર સાથે ઘેરે શ્વાસોશ્વાસ લઈ રહી હતી. અહીં રોકકળાટમય વાતાવરણ એવું તે ઘેરું બન્યું કે તેને પડઘે દૂર દૂર ચારે દિશાએ સંભળાવા લાગ્યા. બરોબર આ જ સમયે–દેવગે એવું બન્યું કે, પિતાના મિત્ર કનફ્યૂડ વિદાધર સાથે રાજકુમાર સુરસેન વિમાનમાં આ સ્થળેથી પસાર થઈ રહ્યો હતો તેમના કાને કરુણાજનક વિલાપ સંભળાવે. એટલે આફતમાં આવી પડેલાને મદદ કરવારૂપે વિમાનને શૃંગાવી તેઓ નીચે આવી પહોંચ્યા. બબર આ જ સમયે ઝાડ પર લટકતી દેખાતી રત્નાવલીનો કંઠપાસ ઢીલો કરી સૈનિકો તેને હાથમાં ઉચકી રાજવી પાસે લઈ જતા હતા. તે જ સમયે રાજકુમાર તેમની સમુખ જઈ ઊભે અને આશ્ચર્ય વચ્ચે પોતાના પિતાને તેમજ સિન્ય સહ ધાવમાતા વગેરેને કલ્પાંત કરતા જોયા અને રત્નાવલી અર્ધમૃત્યુ અવસ્થાએ “ઓ નાથ ! એ નાથ?” ના ઉચ્ચાર કરતી જણાઈ. તુરતજ કુમારે-આ સમયે લજજાને બાજુએ મૂકી, ઓ રત્નાવલી ! આંખે ખેલ અને જે “તારા અંતરના નાદે મને તારી સન્મુખ હાજર કર્યો છે. આ પ્રમાણે કહી તેને શાંતવન આપવા સાથે જાગ્રત કરી, ઠંડા ઉપચાર કરતાં રત્નાવલી સ્વસ્થ થઈ અને વાતાવરણ આનંદિત બન્યું. રાજાએ તે ભિલ્લને મુક્ત કર્યો અને કુમારે તેને પોતના “પ્રાણદાતા તરીકે ઓળખાવ્યો એટલે તેને સારો શિરપાવ આપી વિદાય કર્યો. કનકચડ વિદ્યારે પણ સ્વસ્થાને જવાની રજા માગી. બાદ કનકસૂડે સ્વરાજયમાં જઈ, પિતાના કુમારને રાજ્યાસને બેસારી દીક્ષા સ્વીકારી. બાદ કાળક્રમે મહાસેન રાજા પંચત્વ પામતાં સુરસેનકુમાર રાજા થયો અને ન્યાય-નીતિથી પ્રજાનું પાલન કરવા લાગ્યો એકદા વનપાલે વધામણી આપી કે-આપણુ ઉદ્યાનમાં કનકચૂડ નામના મુનિ પધાર્યા છે. સુરસેન રાજવી, રાજપરિવાર સહ કનકચૂડ મુનિના દર્શને વનમાં પધાર્યો. અવધિજ્ઞાની મુનિએ સુરસેન રાજવીને ઉપદેશામૃતનું પાન કરાવ્યા બાદ પૃછા કરી કે-રાજન્ ! પૂર્વે ગ્રહણ કરેલા નિયમનું બરાબર પાલન કરે છે ને ? માંસ, મદિરા, તેમજ રાત્રિભેજનના ત્યાગના લીધેલ વ્રતને ભૂલી તે ગયા નથીને? સુરસેન રાજવીએ નમ્રતાપૂર્વક જણાવ્યું: “હે ઉપકાર મુનિરાજ, જે વ્રતોએ તે મારા જીવનનું ભયંકર પ્રસંગોમાં રક્ષણ કરેલ છે તેવા જીવનરક્ષક વ્રતને હું ભૂલી શકું ખરો? બાદ કનકગૂડ મુનિએ સુરસેન રાજવીને જણાવ્યું કે, તમારી જિંદગીનું કલ્યાણ કરવા માટે હવે શ્રી જિનેશ્વર ભગવંતકથિત સમકિત સ્વીકારો અને કુવાસનાજન્ય મિથ્યાત્વને ત્યાગ કરે. આ રીતે પરમાર્થ બુદ્ધિથી આચરણ કરતાં તમે આ લેક તેમજ પરલેક બંનેનું હિત સાધી શકશે. ગુરુમહારાજના ઉપદેશથી સુસેન રાજવીએ અતિ ઉત્કંઠાથી જિનધર્મ સ્વીકાર્યો અને સ્વસ્થાને ગયે. મુનિવર પણ અન્યત્ર વિહાર કરી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૨] કાળાંતરે રાજવીને શરીરે વેદના ઉત્પન્ન થઈ અને તેને કારણે અવિશુદ્ધ અધ્યવસાય થવાથી સમકિતમાં દૂષણ લાગતાં અને તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત ન કરતાં મૃત્યુ પામીને તે સુરસેન રાજવી બિભેલક યક્ષ તરીકે ઉત્પન્ન થયે. તે યક્ષ એવા વનમાં ઉત્પન્ન થયે કે જ્યાં ભયંકર હિંસાનું તાંડવ ચાલી રહ્યું હતું. યક્ષરાજ તરીકે ઉત્પન્ન થવાથી તેમજ તેને પૂર્વ જન્મનું જાતિ મરણ જ્ઞાન હોવાથી તેણે પૂર્વે પાળેલ સમકિત આદિ વ્રતનો અચિંત્ય પ્રભાવ . સમજાય. જેને કારણે તે યક્ષરાજ વનના રક્ષક દેવ તરીકે રહ્યો. તેમના આવા સવર્તનથી નગરવાસીઓ આ બિભેલક યક્ષની વિવિધ પ્રકારે પૂજા-માનતા કરવા લાગ્યા. પિતાના મંદિરે પધારેલ ઉગ્ર તપસ્વી પ્રભુનું તેણે અપૂર્વ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. પ્રભુ શાંતિથી કાઉસગ્ગ ધ્યાને સ્થિર થયા અને યક્ષરાજને યંગ્ય પ્રતિબંધ દઈ, તેને સમકિતમાં વિશેષ સુદ્રઢ બનાવી પ્રભુએ ત્યાંથી શાલિશીર્ષક નગર તરફ વિહાર કર્યો. કટપૂતના વ્યંતરીને શીત-ઉપસર્ગ આ નગરના બહારના ઉપવનમાં પરમાત્મા કાઉસગ્ન થાને રહ્યા. આ સમયે માહ માસ ચાલતું હોવાથી શીત અસહ્ય હતી છતાં પરમાત્મા કર્મ-ક્ષય નિમિત્તે ઉદ્યાનમાં કાઉસગ્નમાં સ્થિત થયા. આ સ્થાનમાં કટપૂતના નામે વ્યંતર દેવી રહેતી હતી, જે પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમની વિજયવતી નામની અણમાનીતી રાણું તરીકે દુખી જીવન ગાળતી હર્તી. તે સમયે પિતાનું જીવન ષ તથા ઈર્ષાળુપણામાં ગાળી, મૃત્યુ પામી, સંસારમાં પરિભ્રમણ કરી, મનુષ્ય જન્મ પામી, તે મનુષ્ય ભવમાં કરેલા બાળતપના પ્રભાવે મરી આ ઉદ્યાનપ્રદેશમાં યંતી તરીકે જન્મી. તપસ્વી પરમાત્માને જોતાં જ તેને પિતાને પૂર્વભવ યાદ આવ્યું. વિજયવતી રાણીના ભવમાં કરેલ ઉપેક્ષાનું સ્મરણ થઈ આવ્યું. તેણે પરમાત્માને દુ:ખ દેવા માટે તાપસીનું રૂપ વિકુવ્યું. પછી વલ્કલ ધારણ કરી, લટકતી લાંબી જટા હિમ જેવા શીતળ જળથી આ કરી. પછી પરમાત્માની ઉપર અદ્ધર રહી પોતાનું સમસ્ત શરીર કંપાવવા લાગી. જેથી હિમ જેવા શીતળ કણોથી મિશ્ર અને અતિ શીતળ પવનથી વ્યાપ્ત જળબિંદુએ પરમાત્માના શરીર પર બાણપ્રહાર જેવી વેદના કરવા લાગ્યા. માહ માસની ઠંડી હતી અને તેમાં પણ આ વ્યંતરીએ આ રીતે શીતળતામાં ગાઢ વધારે કર્યો. સામાન્ય માનવીના તે આવી જાતના ઉપસર્ગથી ગાત્ર જ ગળી જાય, નિરુપકમ આયુષ્યવાળા ભગવંતે સમતા ભાવે આ પરિષહ સહન કર્યો. રાત્રિના ચાર પહેર પર્યત આ શીત ઉપસર્ગ સહન કરતાં પરમાત્માના વિશેષ કર્મોનો ક્ષય થતાં ભગવંતનું અવધિજ્ઞાન વિશેષ વિકાસ પામ્યું, જેને શાસ્ત્રકારે “પરમાવધિ જ્ઞાન” કહે છે. અંતે વાણવ્યંતરી કટપૂતના થાકી પણ દ્રઢવ્રતી તપસ્વી પ્રભુ અંશ માત્ર ચલાયમામ થયા નહી. પ્રભાત થતાં વ્યંતરી પ્રભુની સન્મુખ આવી, પશ્ચાત્તાપપૂર્વક પ્રભુને નમન કરી સ્વસ્થાને ચાલી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨] વિશ્વતિ પ્રભુએ ત્યાંથી આગળ વિહાર લંબાવ્યું અને ચાતુર્માસની સ્થિરતાર્થે તેઓ ભવિકા ગામે પધાર્યા. પ્રભુની શોધમાં આકાશપાતાળ એક કરી રહેલ ગોશાલક પ્રભુને અહીં જોતાં જ હર્ષઘેલ થઈ ગયો અને તેણે પરમાત્માને ભાવપૂર્વક વંદન કર્યું. તરણ–તારણહાર શ્રી મહાવીર દેવના મનમાં શાલકને એક પણ અવગુણ આવ્યું નહિ. તે પ્રભુની સેવામાં રહ્યો. ભદ્રિકા ગામમાં મનધાર્યા અભિગ્રહ પ્રમાણે પરમાત્માએ ચાતુર્માસની સ્થિરતા કરી અને ચાતુર્માસ ખમણ કર્યું. પારણું કરી પ્રભુએ મગધ દેશમાં વિહાર કર્યો. આ પ્રદેશમાં પ્રભુ ઉપસર્ગ રહિત આઠ માસ વિચર્યો. વર્ષાકાળ નજદિક આવતાં આલંભિકા નગરીમાં પધાર્યા અને સાતમું ચાતુર્માસ ત્યાં પૂર્ણ કરી ગામની બહાર પારણું કર્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન શ્રી થાણાનગર તીર્થાધિપતિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું અંજનશલાકા, પ્રતિષ્ઠાનું વર્ણન તથા નવ૫દ મંદિરની ઐતિહાસિક, કેરણીના ચિત્રપટની વિગત સહિતનું સ્તવન. (મીઠા લાગ્યા છે અને આજનાએ રાગ ) થાણાનગરના નવા દેરામાં, મુનિસુવ્રત ભગવાન રે, ભક્તિ ભાવે કરે-એ ટેક. રરાવિદેશના યાત્રાળુ આવે, યાત્રા કરીને પુન્ય ફળ પાવે; ન મૂર્તિ દેખી મહાર રે, પૂજા પ્રીતે કરે. (૧) થાણું નગરના અભૂત અમી ઝરતી મૂર્તિ, દર્શને વ્યાપ અંતરમાં ર્તિ; આત્મકલ્યાણ કરનાર રે, ભાવે નમન કરે. (૨) થાણું નગરના૦ શાસનસમ્રાટ, તપાગચ્છાધિપતિ, વિજયનેમિસૂરિ શુદ્ધ મતિ; વઢવાણ શહેર માંહ્ય રે, શુભ હસ્તે વરે. (૩) થાણા નગરના અંજનશલાકા, સુવ્રતસ્વામીની, બે હજાર ચાર વૈશાક વદ છઠ્ઠની; શુભ મુહુર્ત મંડાણ રે, શાંતિ ચિત્તે ધરે. (૪) થાણા નગરના પ્રભુપ્રવેશ પૂર્ણ ઉત્સાહથકી, બળદ એકસો આઠ જોડેલા રથથી; અતિ ઉદ્યોત થાય રે, જેઠ વદી આમ હૈયે ધરે. (૫) થાણુ નગરના૦ વિજયપ્રતાપસૂરિ નિશ્રાએ, નેમિદાસ અભેચંદ પ્રભુ પધરાવે, આનંદમંગળ વર્તાય રે, ભવ ભ્રમણ હરે. (૬) થાણા નગરના૦ પ્રતિષ્ઠા બે હજાર પાંચ સાલે, વસંત પંચમી હર્ષ ઉજવાળે; સંઘ ઉમંગ ઉભરાય રે, પુન્ય પૂંજ ભરે. (૭) થાણ નગરના શ્રી સિદ્ધચક્રની અનુપમ રચના, યંત્ર, મંત્ર, સહિતની જચના (ખુબી), પ્રીતે પેખ ધરી પ્રેમ રે, દશને દુ:ખ હરે. (૮) થાણુ નગરના શ્રીપાળકુંવર મયણું સુંદરી, સાક્ષાત પ્રતિમા અંતર ઉતરી, આરાધે ભાવ ભરપૂર રે, પરભવનું ભાતું ભરે. (૯) થાણા નગરના નવપદ આળી શાશ્વતી સેહે, શ્રીપાળ ચરિત્ર દેખી મન મોહે; રાસ રંગ ચિત્રપટ જોય રે, અડતાલીશ અંક ઘરે. (૧૦) થાણ નગરના (અનુસંધાન પેજ ૧૨૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન * [૧૨૩]. પ્રકરણ સાતમું આઠમું ચાતુર્માસ (વિ. સં. પૂ. પ૦૫-૫૦૪) આલંબિકાનું ચાતુર્માસ પૂર્ણ કરી પરમાત્મા કડક સંનિવેશમાં પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિર પાસે એકાંત સ્થળમાં કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. ગોશાલક પરમાત્માની સાથે જ હતે. વાસુદેવના મંદિરમાં પણ અટકચાલી ગોશાલક શાન્ત રહી શક્યો નહીં. જ્યારે પ્રભુ શાંતચિત્ત કર્મનિર્જરા માટે ધ્યાનસ્થ અવસ્થા માં લીન હતા ત્યારે આ મહાશય મંદિરમાં વાસુદેવની પ્રતિમાને ટેકો દઈ અવિવેકથી બેઠે. પૂજાનો સમય થતાં પૂજારી હાથમાં ફૂલ, ધૂપદાની વગેરે પૂજાની સામગ્રી લઈ મંદિરે આવ્યો તેવામાં વિચિત્ર દશ્ય તેની નજરે ચઢ્યું. તપાસ કરતાં તેને શ્રમણ-મુનિ જે વેવ જેમાં તેણે વિચાર્યું કે-આ કેઈ શ્રમણ દેખાય છે. તેણે આ હકીકત ગામલેકેને જણાવી. લોકોએ તેને આવા દુર્વર્તન માટે સારી રીતે માર માર્યો છેવટે તેને હિલ-ગાંડાઘેલા જે સમજીને છોડી મૂકે. કાઉસગ્ગ પૂર્ણ કરી પ્રભુ ત્યાંથી મર્દન સંનિવેશમાં પધાર્યા. ત્યાં પણ ગોશાલકે પિતાના અટકચાલીયા સ્વભાવ પ્રમાણે બળદેવનાં મંદિરમાં દુષિત કરવાથી માર ખાધે. વીર પ્રભુ ત્યાંથી વિહાર કરી શાલક ગામની સીમમાં આવ્યા અને શાલિવનમાં કાઉસગ ધ્યાને સ્થિર રહ્યા. તે પ્રદેશમાં એક શાલા નામની વ્યંતરી રહેતી હતી. તેણુએ પ્રભુને જોયા. તેના પાપના ઉદયથી પ્રભુના ઉપર તેને ક્રોધ ઉત્પન્ન થયે તેથી અનેકવિધ ઉપસર્ગો તેણીએ કર્યા. કર્મશત્રુને જીતવાના પ્રબળ નિશ્ચયી પ્રભુએ અડગતાથી તે સર્વ ઉપસર્ગો સમભાવે સહન કર્યા. અંતે વ્યંતરી દેવી પણ પ્રભુના શાંત ગુણ અને સમતાધારી સ્વભાવથી પરાજિત થઈને પશ્ચાત્તાપૂર્વક પ્રભુને વંદન કરીને સ્વસ્થાને ગઈ. આ પ્રમાણે વિહારમાં અસહ્ય ઉપસર્ગોની પરંપરા સહન કરતાં શાંતમૂર્તિ પ્રભુ મહાવીર, વન વન ફરતાં હાલ નગરે પધાર્યા. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતો. જિતશત્રુ રાજા પર શત્રુ રાજવીઓની વક્રદ્રષ્ટિ હોવાથી તે સતત ચિંતાશીલ રહેતો હતે. કઈ પણ વ્યક્તિ પિતાને પરિચય આપ્યા વિના નગરમાં પ્રવેશ કરી શકે નહિ તેવો કડક બંદોબસ્ત તેણે રાખ્યું હતું. પ્રભુ મહાવીર અને ગશાલક રાજધાની નજદીક સીમા પ્રદેશમાં પધારતાં ચરપુરુષોએ તેમને પરિચય માગ્યો. મૌનધારી પ્રભુએ તેનો કંઈ પણ જવાબ ન દીધે, તે જ પ્રમાણે ગશાલકે પણ પ્રભુનું અનુકરણ કર્યું અને તે પણ મૌન જ રહ્યો જેથી પહેરેગીરે તેમને શત્રુના જાસુસ માની, ગિરફતાર કરી રાજદરબારમાં લઈ ગયા. પ્રભુ મહાવીર અને ગોશાલકને રાજસભામાં લાવવામાં આવ્યા તે સમયે પૂર્વે વર્ણવેલ આસ્થિક ગ્રામવાસી નૈમિત્તિક ઉત્પલ પણ ત્યાં હાજર હતા. ભગવાનને જોતાં જ તે રાજસુભામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ વિશ્વજ્યાતિ આ મહાન્ ક્તિ કેાઈ ગુપ્તચર નથી. તેએ રાજા સિદ્ધાર્થના પુત્ર તીર્થંકર છે. તમને મારા વચનમાં શંકા આવતી હોય તે આ હસ્તતલમાં રહેલ ચક્ર, ગદા, વજ્રા, કમળ ને કળશ વિગેરે ઉત્તમ પરમાત્માને પરિચય મળતાં જિતશત્રુએ ભગવાન અને ગેાશાલકને [ ૧૨૪ ] ઊભા થયા અને ખેલ્યે: ધર્મચક્રવર્તિ શ્રી મહાવીર મહાપુરુષના ચરણ તેમજ લક્ષણા જુએ. ઉત્પલ મા સત્કારપૂર્વક મુક્ત કરી એમની પાસે થયેલ અપરાધની ક્ષમા યાચી. * લૈાહાલ નગરથી ભગવાને પુરિમતાલ તરફ વિહાર કર્યો અને નગર બહાર શકટમુખ નામના ખગીચામાં કેટલાક સમય સુધી ધ્યાનસ્થ રહ્યા. વષ્ણુર શ્રેષ્ઠીનુ... વૃત્તાંત આ નગરમાં વર્ગુર નામે ધર્મપ્રેમી શેઠ રહેતા હતા. તેને ભદ્રા નામની ભદ્રિક અને ધર્મપરાયણ સ્ત્રી હતી. કર્મોવશાત આ ધર્મિષ્ટ દ ંપતિને ઘણા વર્ષોં વ્યતીત થઈ જવા છતાં કઇ પણ સંતાનની પ્રાપ્તિ થઇ નહિ, જેથી ભદ્રા શેઠાણી પોતાના વધ્યા” તરીકેના કલ કને દૂર કરવા અનેક પ્રકારનાં તપ તથા જપ વગેરે કરતી. એક સમયે ઉભય દંપતી કરતા કરતા આ ઉપવનમાં આવી ચઢ્યા જ્યાં તેએએ ભગ્ન સ્થિતિમાં આવી પડેલુ મ ંદિર જોયુ. આ મદિર શ્રી મલ્લિનાથ ભગવ ંતનું હતું. ભગવંતની મનહર મૂર્તિ નીરખતાં જ ભદ્રા શેઠાણીને અત્યંત આનંદ થયે અને તેણે હર્ષાવેશમાં આવી તેનુ ચથાયાગ્ય પૂજન વગેરે કાર્ય કર્યું. તે સમયે ભદ્રા શેઠાણીએ એવા સંકલ્પ કર્યો કે–જો મને કંઇ પણ પુત્ર પુત્રી પ્રાપ્ત થશે તેા અવશ્ય અમે આ મ ંદિરને જર્ણોદ્ધાર કરાવશું. આ મંદિરની નજદીકમાં જ એક વ્યંતરીદેવીનુ સ્થાનક હતું. તેની પણ ભાવપૂર્વક ભક્તિ અને સેવા ઉભય દંપતીએ કરી. વ્યંતરી દેવીના પ્રભાવથી ભાગ્યયેાગે ભદ્રા ગર્ભાવતી ની અને એક સુંદર લક્ષણવતા પુત્રને જન્મ આપ્યા. શેઠના ના પાર ન રહ્યો. તેમણે તાત્કાલિક મલ્લિનાથ જિનમ ંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યે અને પેાતાના સ્નેહી-સંબધીજના સાથે વિશેષ ભક્તિ કરી. પછી તે હ ંમેશ શ્રી મલ્રિજિનના દર્શન-વંદન-પૂજન કરવા એ તેના નિત્યક્રમ થઇ ગયા. આ પ્રમાણે તેના દિવસેા પસાર થતા હતા તેવામાં એક સમયે તે જિનમંદિરમાં વંદન કરવા માટે સૂસેન નામના આચાર્ય પધાર્યા. તેવામાં પૂજનની સામગ્રી સહિત વગ્યુર શ્રેષ્ઠી પણુ આવ્યા. જિનપૂજા આદિ કાર્ય પતાવી, ગુરુને વંદન કરીને તે આચાર્ય સમીપ બેઠી. ગુરુદેવે પણ શ્રેષ્ઠીને સુપાત્ર જાણી ઉપદેશ આપતાં જણાવ્યું કે-હે મહાનુભાવ! દાન આપતાં નિયાણું કરવું નહિ. તેના ત્રણ ભેદે જ્ઞાનીએએ વિજનના હિતાર્થે કહ્યા છે. પહેલુ અભયદાન, બીજી જ્ઞાનદાન અને ત્રીજી' ધર્મોપષ્ટ ભદાન, (૧) અભયદાન-લેાકેાત્તર અને પારલૌકિક કલ્યાણકર છે. અભયદાન વિના કેાઈ ધર્મ કદી ચિરસ્થાપિત રહ્યો સાંભળ્યે નથી. જ્ઞેયા (૨) જ્ઞાનદાન-એ સદૈવ પ્રકાશ સમાન દીવા છે. તેના વગર કન્યા-કર્તવ્ય જ્ઞેયનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાનહીનને જગત અંધકાર સદેશ બની જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વધમાન [ ૧૨૫ ] ભવસાગરમાં ભૂલા પડેલા પ્રાણીએને સાર્થવાહ સમ જ્ઞાની મહાત્મા મુનિરાજો જ કલ્યાણ માર્ગના આલંબનરૂપ છે. તેમની વિવિધપણે સેવા કરવાથી આત્મા પર રહેલ અજ્ઞાનતારૂપી આવરણા દૂર થઇ, નિળ જ્ઞાની આત્મા ઉંચકેાટીના કેવળજ્ઞાન સુધી પહોંચી, વિવાદ્વારક તરણતારણહાર મહાન્ તીથંકરપદ પ્રાપ્ત કરે છે. ધર્મચક્રવર્તિ તરીકે જગજીવા પર અપૂર્વ ઉપકાર કરતાં અને સ્વહિત સાધતાં આ મહાન અવતારી તીર્થંકરદેવ તે સિદ્ધગતિને પ્રાપ્ત કરી જીવનમુકત અને છે. આવા ઊંચકેાટીના જ્ઞાનદાન માટે તે સદાકાળ તત્પર અને ઉદ્યમશીલ રહેવુ જોઇએ. સમાન છે (૩) ધર્માંýભ દાન-આ દાન ગૃહસ્થીએ માટે ભવસાગર તરવા માટે જહાજ–વહાણુ ધર્માષ્ટભ એટલે- ને નિભાવવા માટે મદદ-એ પ્રકારના આચાર્યા અને મુનિવરેાનુ` સમકિત નિર્મળ થાય છે. દાનના પ્રભાવે હે દેવાનુપ્રિય, આ પ્રમાણે ત્રિવેણીના સંગમ જેવા ત્રિવિધ પ્રકારના દાનથી ગૃહસ્થાશ્રમીઓએ ધમની ઉત્કૃષ્ટ સેવા બજાવવો અને તત્પરતા દાખવવી જોઇએ. આ પ્રમાણે આચાર્યશ્રીની ઉપદેશધારાનુ અમૃતપાન કરતાં વગ્યુર શેઠ અને શેઠાણી આદિ સ્વજનેએ શ્રાવકધમ સ્વીકાર્યા અને મુનિરાજને ભાવપૂર્વક વંદન કરી સ્વઆવાસે આવ્યા. આ શકટમુખ ઉદ્યાનમાં એક વખત શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. કુદરતી સંજોગામાં ઈશાન ઈંદ્રને પ્રભુના દર્શને જવાની ઉત્કંઠા થઇ. પેાતાના દિવ્ય અને શૃંગારેલ વિમાનમાં અનેક દેવી દેવતાએ સહ ઇંદ્ર પ્રભુ પાસે આવ્યા. પરમાત્માને વિધિપૂર્વક વંદન કરી તેમની સમક્ષ બેઠા તેવામાં વગ્નુર શ્રેષો પણ પૂજનની સામગ્રી સહિત શ્રી મહ્લિજિનના મંદિરે જવા ત્યાંથી નીકળ્યે એટલે ઇશાને દ્રે તેને સ ંબધીને કહ્યું કે-ડે શ્રેણી ! પ્રત્યક્ષ તીર્થંકર શ્રી મહાવીરને ત્યજીને તમે જિનપ્રતિમાને પૂજવા જાવ છે એટલે “ દૂરના દેવા સાચા પચાવાળા હોય છે. ” એ કહેવતને તમે સાચી કરી બતાવા છે. ત્રણ ભુવનને પૂજનીક તેમજ સંસાર-સાગરમાં ડૂબતા પ્રાણીઓને ઉદ્ધાર કરવામાં સમર્થ પરમાત્મા મહાવીર અહીં જ ખિરાજી રહ્યા છે. વષ્ણુને શ્રેણીએ મિચ્છામિ તુ તું કહી, સ્વજનેા સહિત પરમાત્માની અત્યંત ભકિતભાવથી સ્તવના કરી. બાદ ઈંદ્ર મહારાજા પણુ સ્વસ્થાને ગયા. વર્ગુર શ્રેષ્ઠીએ પણ શ્રી મિિજનના મ ંદિરે જઈ ભકિત ભાવનાથી પૂજા–સેવા કરી પરમાત્મા ત્યાંથી વિહાર કરી “તુન્નાક” નામના સનિવેશમાં ગયા. ગોશાલક પણ તેમની સાથે જ હતા. રસ્તે ચાલતા એક કદરૂપું નવપરિણીત યુગલ તેની દૃષ્ટિએ પડયું. તેને જોતાં જ ગેાશાલક ખેલી ઊઠયા: વાહ રે વાહ ! તમારા કાન ! હોડ ને પેટ કેટલા વિચિત્ર અને ઢંગધડા વગરના તેમજ લાંખા ને પહેાળા છે ? તમારા દાંત તા હાથી દાંતની માફક બહાર ઝુલતા અને આંખા જાણે બિલાડાની માફક ઘૂરકતી ન હાય એવા આ તમારા દેખાવ તે મેં કયાંય જોયા નથી.મ વારવાર આ પ્રમાણે તેમની સામું જોઈ વિચિત્રતાથી તેમની મશ્કરી કરતા ગોશાલકને ઉભયદંપતિએ ક્રોધમાં આવી ખૂબ જોરથી પકડી જમીન પર પછાડયા, લાતા અને મુક્કાના મારથી અધમુવેા કરી તેને નજદીકની એક વંશજાળમાં ફેંકી દીધા. પોતાના અવિચારી કૃત્યનુ ફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૨૬ ] વિશ્વતિ ભગવતા શાલકે પરમાત્માને પિતાને બચાવવા પ્રાર્થના કરી ત્યારે સહાયક સિદ્ધાર્થ દેવે કહ્યું: “તારી કરણનું ફળ તુ ભેગવ.” પરમાત્મા તે થોડે દૂર જઈ ઊભા રહ્યા. માગે નીકળતાં લેકેએ જાણ્યું કે પરમાત્મા શાલકને સાથ ઇચછે છે એટલે તેઓએ તેને વંશજાલમાંથી બહાર ખેંચી કાઢ્યો. એટલે ગેશાલક પરમાત્મા સાથે થઈ ગયે. પ્રભુએ ગોશાલક સાથે ત્યાંથી ગભૂમિકા સ્થળ તરફ વિહાર કર્યો. આ ભૂમિમાં ગાયે આદિ પશુધનને ચારે-પાણી મનમાન્યા મળતા હતાં, કારણ કે આ ભૂમિ ઘણું જ ફળદ્રુપ હતી. આ ગામમાં રહેતા ગોવાળની પણ છેડતી કરવામાં અટકચાલીયા શૈશાલકે કચાશ ન રાખી એટલે અહીં પણ તેને સારા પ્રમાણમાં મારો આસ્વાદ લેવે પડયો. પછી ભગવંત આઠમા ચાતુર્માસ માટે રાજગૃહી નગરે પધાર્યા. ત્યાં તેમણે ગ્યસ્થાને સ્થિરતા કરી. કાઉસગ્ગ ધ્યાનમાં તેમજ વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને પરમાત્માએ આ આઠમું ચાતુર્માસ વ્યતીત કર્યું. છેવટે નગરની બહાર પારાણું કર્યું. | (અનુસંધાન પેજ ૧૨૨ નું) સવ્રતસ્વામીનાં પંચકલ્યાણક, અધાવધ તીર્થ સ્થાપક; કતરણું ચિત્રપટ હોય રે, પેખી પાપ હરે. (૧૧) થાણું નગરના ચરમજિન શ્રી વીરજિનેશ્વર, કલ્યાણક ઉપસર્ગના પટ્ટક સુંદર, શ્રેણિક અભયકુમાર રે, ચરિત્ર ચિત્રબોધ ધરે. (૧૨) થાણા નગરના પૂર્વધર આર્ય સુહસ્તિસૂરિ, સંપ્રતિરાય અનુમોદના ભૂરિ; સેવા કોડ બિબ ભરાય રે, હૈયે શાંતિ કરે. (૧૩) થાણા નગરના રાજા વિક્રમ પ્રતિબંધક કાલક સિદ્ધસેનજી, શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વર; પટ્ટ પ્રતિક દર્શાય રે, યાત્રા સ્નેહે કરે. (૧) થાણા નગરના પરમ અહંત કુમારપાળ રાજા, જૈન ધર્મ ઝંડા ફરકાવે ઝાઝા સિદ્ધરાજ પણ શિખરે ચઢયો, તેનું અનુકરણ કરે. (૧૫) થાણું નગરના૦ સ્વયંપ્રભસૂરિ, ઓસવાલ સ્થાપક, રત્નપ્રભસૂરિ પિરવાલ સ્થાપક પ્રભાવિક ચરિત્રપટ બાર રે, મરુ દેશ ઉદ્ધાર કર્યો. (૧૬) થાણું નગરના કેતરણી ચિત્રપટ એકસે નેવાસી, પંચરંગી મંડપ સંકલના છે ખાસી; ભાવના ભવ્ય ઉલસાય રે, સાથક શ્રેણ કરે. (૧૭) થાણુ નગરના આ મહાન તીર્થના પરમોપકારી, સિદ્ધિસૂરિશ્રીનો સંઘ આભારી, પ્રેરણું પાકી કરનાર રે, પુન્યને કુંભ ભર્યો. (૧૮) થાણુ નગરના કુશળ કાર્યકૃતિ ઈતિહાસકેરી, મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી; પરિશ્રમ સે અપાર રે, પુન્યને જ ભયી. (૧૯) થાણા નગરના તપગચ્છનાયક નેમિસૂરીશ્વર, તસ પટે વિજયલાવણ્યસૂરીશ્વર; કિંકર કલ્યાણથી રચાય રે, હજાર બે અગ્યાર ધરે. (૨૦) થાણા નગરના રચયિતા-મુનિશ્રી કલ્યાણભવિજયજી મહારાજ થાણુનગર ચાતુર્માસ : સં. ૨૦૧૧, શ્રાવણ સુદ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૧૭] પ્રકરણ આઠમું ચાતુર્માસ નવમું અને દસમું (વિ. સં. પૂ. ૫૦૪-૫૦૩-૧૦૨) દિક્ષાવ્રત અંગીકાર કર્યો પ્રભુને લગભગ આઠ વર્ષ પૂરા થવા આવ્યા હતા. મહિનાઓ સુધી તેમણે એકધારા ઉપવાસ કર્યો. ઉપવાસ આદિ તપ, વ્રત, વેશધ્યાનાદિ તે તેમના જીવનનો નિત્યક્રમ થયે હતે. પચંદ્રિય પર અપૂર્વ કાબૂ ધરાવનાર આ વીરાત્માએ કાયાનો મેહ તે દીક્ષાકાળથી જ ઓસરાવી દીધું હતું. રાજગૃહીથી વિહાર કરવાના સમયે પૂર્ણ પ્રકાશિત અવધિજ્ઞાનના બળે વીર પ્રભુને પિતાના પૂર્વ ભવના સંચિત નિકાચિત કર્મો ભેગવવાની તેમજ ખપાવવાની હજુ પૂરેપૂરી આવશ્યકતા સમજાઈ જેથી વરાત્મા મહાવીરે અસિધારા જેવા સંયમી જીવનને યેગ્ય ઉપસર્ગોની પરંપરા સમતાપૂર્વક, શાંતિથી ભોગવી કર્મનિર્જરા થઈ શકે તે માટે નિશ્ચય કર્યો. હવે આ ચિરપરિચિત સ્થળ અને નગરોને ત્યાગ કરી મારે હવે એવા સ્થળોમાં વિચરવું કે જ્યાં અસહ્ય ઉપસર્ગો થાય અને કર્મ ખપાવવામાં તે સહાયકારી બને. આ પ્રમાણેના નિશ્ચયધારી મહાન કર્મવેગી પ્રભુએ સાઢ (લાટ), વજી ભૂમિ જેવા અનાર્ય દેશ તરફ વિહાર કર્યો. આ સમયે આ અનાર્ય પ્રદેશમાં જવા માટે ગોશાલક સાધુવેશે તેમની સાથે જ હતું. તે સમયે શક, યવન, કિરાત, શબર, બર્બર, સિહલ, પારસ, કૌચ, પુલિંદ, ગંધાર, રેમ, કોકણ, પલ્લવ, હુણ જેવા પ્રદેશની ગણત્રી અનાર્ય દેશમાં થતી હતી. ત્યાંના લેક કૂર, અત્યાચારી, ધર્મવિમુખ, અનાચારી, અને જડબુદ્ધિ હતા. આ ભૂમિમાં • અહિંસા પરમો ધર્મ ના મહાન ઉપદેશક સાધુ સંસ્થાના વિચરવાને ચાગ ઉપલબ્ધ ન થવાથી જેન નિગ્રંથ મુનિવરે(મુનિવેશ)ના પહેરવેશ, આચાર, મહાવ્રતે આદિનું તેમને અંશ માત્ર જ્ઞાન ન હોવાથી આ અનાર્ય કે સત્ય ધર્મથી વિમુખ હતા. આ પ્રદેશના લેકમાં ખાવાપીવાના તેમજ વસ્ત્રાદિ પહેરવેશના રીતરિવાજ તદ્દન જુદા જ હતા. તેઓ સૂવા માટે ઘાસ કે એવા પ્રકારના પદાર્થોમાંથી ચટાઈઓ આદિ તિયાર કરી તેને ઉપયોગ કરતાં તેમજ ખાદ્ય ખેરાકમાં જવાર, બાજરી અને ભાત તેમજ મદિરા-માંસ આદિને ઉપયોગ કરતાં. આવા અનાચારી પ્રદેશમાં પ્રભુએ ઈરાદાપૂર્વક વિહાર કર્યો. અહીંની ધર્મવિમુખ પ્રજાએ પણ પ્રભુને દુ:ખ દેવામાં જરાય પાછી પાની કરી નહિ. આ પ્રદેશની પ્રજાએ કોઈ પણ સ્થળે ગામમાં અગર ગામની સીમમાં પ્રભુના કાઉસગ્નધ્યાનની સ્થિરતામાં પણ ખલના પહોંચાડવામાં કચાસ ન રાખી. પરિણામે પ્રભુને ચાતુર્માસની સ્થિરતાથે પણ એકાદ ખંડેરની પણ પ્રાપ્તિ થઈ નહિ જેથી તેઓ શૂન્ય ગૃહ કે વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેતા અને અપૂર્વ ધૈર્યતાથી શાંતિપૂર્વક કર્મ-નિર્જરા કરતા. આ ભૂમિમાં પણ તેમના રક્ષક તરીકે વનરક્ષક દેવી દેવતાઓને તેમને સાથ મલ્યા એટલું જ નહિ વનરાજ કેસરીસિંહ જેવા વિકાળ પ્રાણીઓ ધર્મચકવતીં પ્રભુની ચરણપાદુકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮]. વિશ્વતિ પાસે બેસી સમતાભાવને અનુભવ કરવા લાગ્યા. પરમાત્માના શાંત ઓજસ અને સર્વ પ્રાણી માત્ર પરત્વેની સમદષ્ટિને એ પ્રભાવ હતે. આ પ્રમાણે ઘણાં કર્મોની નિર્જરા કરી તેઓશ્રી આર્યભૂમિમાં પધાર્યા. આય ભૂમિમાં પ્રવેશેલ પ્રભુ અને ગોશાલક સિદ્ધાર્થ નગરે આવ્યા અને ત્યાંથી વિહાર કરી કુમારગ્રામના માર્ગે વળ્યા. ત્યારે માર્ગમાં એક તલને છેડ જોઈ ગોશાલકે પ્રભુને પૂછયું: હે ભગવન્! શું આ છોડમાંથી તલ નીપજશે ?' પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે-“હા, તલ નીપજશે અને એક જ તકળીમાં તે સાતે તલે નીકળશે.” આ સાંભળી ગોશાલકે પરીક્ષાર્થે એ તલના છોડને ત્યાંથી ઉખેડીને દૂર ફેંકી દીધે, જેથી ભગવંતનું કથન મિથ્યા નીવડે, પણ મૂખ ગોશાલકને એ ભાન ન હતું કે ત્રિકાળજ્ઞાની પરમાત્માનું કથન સત્ય જ નીવડવાનું હતું. પછી પ્રભુ કુર્મગામમાં આવ્યા. ત્યાં ગામની બહાર વૈશ્યાયન નામને એક તાપસ સૂર્યબિંબ સામે દૃષ્ટિ રાખી, ઊંચી ભુજા કરી, વિશાળ જટા ધારણ કરી આતાપના લઈ રહ્યો હતો. આ વૈશ્યાયન તાપસની હકીકત જાણવા હોવાથી અહીં સંક્ષિપ્તમાં આપી છે. વૈશ્યાયન તાપસનું વૃત્તાંત | મગધના ગોબર ગામમાં અહિરાધિપતિ શંખીને બંધુમતી નામની ભાર્યા હતી. કર્મસંગે તેમને કંઈ પણ સંતાનપ્રાપ્તિ થઈ ન હતી. ભવિતવ્યતાના યેગે આ ગામની નજીકના ખેટક નામના નગરે ધાડપાડુની ટેળી ચોરી કરવા આવી. ધૂમધડાકા સાથે સંનિવેશમાં પ્રવેશતાં જ ગામને ઘેરી લીધું. કોટવાળ તથા રખેવાલેને પકડી લઈ તેમના હથિયારો છીનવી લઈ ગામમાં લૂંટ ચલાવી. નિરંકુશપણે સારા પ્રમાણમાં માલમતા મેળવી ત્યાંથી ધાડપાડુઓ ચાલી નીકળ્યા આ ધાડપાડુઓના હાથે એક સુવાવડી સ્ત્રીના પતિનું મૃત્યુ થયું. તેની ઘરવખરી દરદાગીનાદિ-લૂંટાઈ ગયા. ગભરાએલ આ દુઃખી નવયુવાન નિરાધાર અબળા, ગભરુ બાળક સહિત પિતાનો જીવ બચાવવા ચાલી નીકળી. સંયેગવશ આ નવયુવાન સ્વરૂપવાન સ્ત્રી-ધાડપાડુઓની નજરે ચઢતાં તેઓએ તેને પિતાના કબજામાં લીધી અને સાથે ચાલવા જણાવ્યું. એક તે તરતની પ્રસૂતા સ્ત્રી હતી, વળી બાળક સાથે હતું એટલે તે શીઘ્રતાથી ચાલી શકતી નહોતી, પાછળ-પાછળ રહી જતી એટલે ધાડપાડુઓના સેનાપતિએ બાઈને હુકમ કર્યો કે-આ બાળકના કારણે તું જલદી ચાલી શકતી નથી તે તે બાળકને ત્યાગ કરી દે અને અમારી સાથે જલ્દી ચાલ. સરદારને હકમ બાઈને વજપાત જેવું લાગે. પિતાને પાણી ભરાઈ ગયે, ઘરગાઈ લૂંટાઈ ગયે અને એકના એક આશા-સ્તંભ જેવા બાળકનો ત્યાગ કરવાનો સમય આવ્યે, ખરેખર કર્મની સત્તા અજબ અને ગહન છે. તેણીના હૃદયમાં શેકનો પાર ન રહ્યો. તેનું હૃદય કકળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન (૧૨૯]. ઊઠયું; પણ જે પિતે આનાકાની કરશે તે આ નિર્દય ધાડપાડુઓ પિતાને તેમજ કુમળા બાળક બંનેને મારી નાખશે તેવા ભયથી તેણે એક વિશાળ વૃક્ષ નીચે પિતાના પ્રાણધાર જેવા બાળકને ભગવાનને ભસે સુવાડી દીધું અને પોતે ધાડપાડુઓની સાથે ચાલી નીકળી. હજુ તે આ બાઈને લઈ ધાડપાડુઓ ભાગ્યે જ ગામની સીમમાં પહોંચ્યા હશે તેવામાં ફરતે ફરતે ગોશંખી તે વૃક્ષ નીચે આવી ચડ્યો. તેની દૃષ્ટિ આ કુમળા બાળક પર પડી. બાળકને જોતાં જ તેના પ્રત્યે તેનું દિલ આકર્ષાયું–તેને હેત અને માયા ઉપ્તન્ન થયાં. તુરત જ બાળકને પોતાની ગોદમાં ઉપાડીને પિતાના ઘેર લાવ્યો અને પિતાની સ્ત્રીને સંબોધતા કહ્યું કે, પ્રભુએ આ બાળકને મેળવી આપી આપણું અપુત્રિયા તરીકેનું દુઃખ દૂર કર્યું છે. આ બાળકનું તું પુત્રવત્ પાલણ કર. માત્ર પાંચ સાત દિવસના જન્મેલ બાળકની ઉભય દંપતીએ અપૂર્વ ઉત્સાહથી સંભાળ લીધી અને તેનું વૈશ્યાયન એવું નામ રાખ્યું. સમય જતાં શંખીને આ લાડકવાયે બાળકુમાર અદ્ભુત સ્વરૂપવાન, બાહેશ, કળાગ્રાહક, ગુણવંતે, સંસ્કારી અને ધર્મઆરાધક બને. પૂર્ણયૌવન ચામતાં સુધીમાં તે પિતાના દરેક કામને બે માથે ઉપાડી લઈ તેમને માર્ગદર્શક જમણે હાથ બન્યા. શંખીએ પણ પિતાના વેપારને સવે ભાર વિસ્યાયન પર નાખે. બીજી બાજુ ધાડપાડુઓએ સાથે લીધેલ નવયુવાન બાઈને ચંપાનગરીમાં એક વૃદ્ધ ગણિકાને વેચી નાખી. ભવિતવ્યતાને વશ બનેલ નવયુવાન બાળા ગણિકાને ત્યાં રહી ગીત, નૃત્ય શીખી તેમજ અભિનય કળા સાથે પરાયા ધનને હાવભાવથી અને કૃત્રિમ પ્રેમભાવથી કેમ હરણ કરવું તે પ્રકારની કળામાં પણ પાવરધી બની. પરમ લાલિત્ય ને લાવણ્યવંત આ નૂતન ગણિકાની પ્રખ્યાતિ ચંપાપુરીમાં તેમજ આજુબાજુના ગામોમાં સારી રીતે પ્રશંસાપાત્ર બની. શ્રીમંત ધનવાન યુવાને તે તેના મેહપાસમાં ભીંસાઈ લાખની સંપત્તિ પાયમાલ કરવામાં પાછું વાળીને ન જોતાં. પચીસ વર્ષ પછી શું બન્યું? બીજી બાજુ સમય અને કાળ તે વહેતા પ્રવાહની પેઠે કામ કર્યું જાય છે, તે પ્રમાણે વૈશ્યાચન યુવાન બન્યા. પોતાના પિતાના ધંધાને હાથમાં લઈ ઘીના ગાડવાઓ ભરી તે વ્યાપારાર્થે ચંપાનગરીએ આવ્યું. અહીં ચંપાપુરીની પ્રસિદ્ધ અભિનેત્રીની પ્રશંસનીય નૃત્ય અને સંગીત કળા તેના જાણવામાં આવી. ભવિતવ્યતાગે તે વેશ્યાગૃહે જઈ ચડ્યા જ્યાં તે નર્તિકાના અભિનય અને નૃત્યભાવમાં ઝડપાયે અને તેણીને પ્રીતિના ચિહ્ન તરીકે તાંબૂલના બહુમાનના બદલામાં કીંમતી વસ્ત્રાભરણે આપ્યા. રાત્રિના આવવાને સંકેત કરી વૈશ્યાયન પિતાના આવાસે ગયે. કુળદેવી રક્ષક બને છે. પિતાની પ્રિયતમાને મળવા ઈન્તજાર બનેલ વૈશ્યાયન સુગંધી દ્રવ્યોથી મહેતા સુંદર વસ્ત્રાભૂષણથી સજજ થઈ, રાત્રિના પ્રથમ પ્રહરે ગાંડાતુર માનવીની માફક તેણીની જે ધૂનમાં પિતાના આવાસથી બહાર પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦ ] વિશ્વતિ આ બાજુ વેશ્યાયનની કુળદેવીએ બનતી આ અનુચિત ઘટના નીવારવા કાર્ય હાથ ધર્યું. અને જે માગેથી વૈશ્યાયન પસાર થવાનું હતું ત્યાં જ માર્ગમાં વચ્ચે ગાયનું રૂપ ધારી વાછરડા સહિત એવી રીતે ઊભી રહી કે, રસ્તેથી પસાર થતે વૈશ્યાયન તેની સાથે અથડાઈ પડે. અને બન્યું પણ તેમજ. રાત્રિના અંધકારમાં કામવરપીડિત વૈશ્યાયન તે જ માગે ઉતાવળો ઉતાવળો પસાર થઈ રહ્યો હતે તેવામાં અચાનક જ તેને પગ વાછરડાની વિષ્ટા પર પડ્યો અને તેને પગ વિષ્ટાથી લેપાયે. વિષ્ટાથી ખરડાયેલા પગને લૂછી નાખવાનું સાધન તે શોધવા લાગે પણ અન્ય કઈ સાધન ન મળવાથી આ વિષયાંધ વાછરડાની સુવાળી પીઠ પર પોતાને વિષ્ટાલિત પગ લૂછવા લાગે. (કુળદેવીએ તે વૈશ્યાયનના પ્રતિબધાથે જ આ ઉપાય લીધે હત) પિતાની નિર્મળ અને સ્વચ્છ પીઠ પર વૈશ્યાયનને પગ લૂછતે દેખી વાછરડું મનુષ્ય ભાષામાં તેની માતાને કહેવા લાગ્યું કે-હે માતા ! વિશ્વ આપણને પૂજ્ય માની આપણને વિવિધ પ્રકારે પૂજે છે, પાળે છેપિષે છે ત્યારે આ માનવી, ધર્મવિરુદ્ધ આચરણ કેમ કરે છે? આપણી અર્ચના કરવાની વાત તે બાજુ પર રહી પરંતુ હું બાળક છું એનું મેં તેને ભાન રહ્યું નથી કે જેથી મારી સુંવાળી ને સ્વચ્છ પીઠને વિષ્ટાવાળા પગથી મલિન કરી રહેલ છે? ગાયે પિતાના વત્સને જવાબ આપતાં કહ્યું બેટા, તું ધીરજ રાખ અને હું જે કહું છું તે ધ્યાન દઈને સાંભળ! રાક્ષસથી પણ ન થઈ શકે તેવું અઘટિત કાર્ય કરવા આ કામાંધ તત્પર થયો છે. તેને ઉચિત-અનુચિત ભાન નથી રહ્યું ત્યાં તારી પવિત્ર પીઠ આ પ્રમાણે મલિન બનાવે તેમાં નવાઈ શી? વિષયની લાલસામાં આંધળો બનેલ આ કામાંધ વશ્યાયન પિતાની જન્મદાત્રી માતા સાથે ભોગવિલાસ ભેગવવા જઈ રહ્યો છે! હે બેટા ! તું તારી જાતને ભાગ્યશાળી માન કે તું આટલાથી જ છૂટયો. નહિ તે તારા આથી પણ વધુ બેહાલ થાત. વિષયાંધ શું અકાર્ય ન કરે? વાછરડા અને ગાયનો આ પ્રમાણે માનવી ભાષામાં સંવાદ સાંભળતા વશ્યાયન આશ્ચર્ય પાપે. તેના અંતર-ચક્ષુ ઉઘડી ગયા. તેના સંસ્કારી હદયે પલટો ખાધો. તેનો કામ-મદ તરત જ ઝરી ગયે. તે તક્ષણે જ વિચાર કરવા લાગે કે-અહે! આ ખરેખર આશ્ચર્યની વાત છે કે-આ ગાય તેમજ વાછરડું તિર્યંચ છતાં મનુષ્ય ભાષામાં બેસે છે! વળી તે મને માતા પ્રત્યેના ગમનને દૂષણરૂપ દર્શાવે છે એ પણ કેમ સંભવે? કયાં મારી માતા અને કયાં હું? મારી માતા તે ગોબર ગામમાં છે અને હું તે ચંપાપુરીમાં છે ? આ બધાને મેળ કેમ સંભવે ? છતાં આ સંબંધમાં કોઈ પણ કારણ તે હોવું જ જોઈએ. વેશ્યાગૃહે જઈ તપાસ તે કરું. વૈશ્યાયનને આવેલો જોઈ ગણિકાએ તેનું બહુમાન કર્યું અને વિવિધ પ્રકારના વાર્તાલાપમાં તેઓ લીન બન્યા તેવામાં પ્રસંગ જોઈ વૈશ્યાયને તેની ઉત્પત્તિ પૂછી. ગણિકા તેને પૂછવને ભાવ ન સમજી શકી એટલે તે વાતને હાસ્યમાં ઉડાવી દઈ અન્ય વાત કરવા લાગી અને દ્રવ્ય-ભથી હાવભાવ ને વિલાસ દર્શાવવા લાગી, વૈશ્યાયને તે પવિત્ર રહેવાને માનસિક નિર્ણય કર્યો જ હતો એટલે, વિશેષ દ્રવ્ય આપી તેની સમગ્ર હકીકત પૂછી. દ્રવ્ય મળતાં ગણિકાએ પિતને મૂળથી માંડીને ગણિકા થઈ ત્યાં સુધી બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. ગણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૩૧] કાને કયાંથી ખબર પડે કે વૃક્ષની છાયામાં જેને ત્યજી દીધું હતું તે જ આ વૈશ્યાયન છે! હકીકત સાંભળતાં વૈશ્યાયનને શંકા ઉદભવી કે–ત્યજી દેવાયેલો બાળક કદાચ હું કેમ ન હાઉ? વેશ્યાગૃહેથી પાછા ફરતાં માર્ગમાં તેણે ગાય તેમજ તેનું વાછરડું પણ ન જોયા એટલે તેને ખાત્રી થઈ કે, કોઈ દેવતાએ મને અકાર્ય કરતાં અટકાવ્યો છે. પછી પિતાને વ્યાપાર પતાવીને તે ચંપાનગરીથી પોતાના ગેબર ગામ આવ્યો અને પિતાના માતા-પિતાને પોતાની પ્રાપ્તિ સંબંધી સમસ્ત હકીકત પૂછી. શરૂઆતમાં તે ગોશંખીએ અને બંધુમતીએ તેને પિતાને જ પુત્ર જણાવ્યો પરંતુ વૈશ્યાયને જ્યારે અન્નને ત્યાગ કરી સાચી હકીકત જણાવવા અતિ આગ્રહ કર્યો ત્યારે તેઓએ સત્ય હકીકત કહી. તે હકીકત સાંભળતા વૈશ્યાયનને ખાત્રી થઈ કે ચંપાનગરીની વેશ્યા તે જ પિતાની માતા હેવી જોઈએ. તે તરત જ ચંપાનગરીએ ગયો, ગણિકાને મળ્યો અને વિશેષમાં તેને જણાવ્યું કે-હે માતા! વૃક્ષ નીચે જેને તે ત્યજી દીધો હતો તે જ હું તારે પુત્ર છું. પિતાના પુત્રના મુખથી આ હકીકત સાંભળતાં જ ગણિકાને પોતાના અવિચારી ધંધાને પશ્ચાત્તાપ થતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પુત્રે માતાને આશ્વાસન આપ્યું અને વેશ્યાને ઘણું ધન આપી પિતાની માતાને તેના પાસેથી મુક્ત કરાવી, છતાં માતાના હૃદયમાં પોતાના પૂર્વજીવનના અઘટિત અને અવિચારી કાર્ય અંગે પશ્ચાત્તાપને ઝેરી ડંખ તે વીંછીના ડંખની પેઠે વેદના ઉપજાવી રહ્યો હતે. આ પ્રમાણે પશ્ચાત્તાપના ઊંડાણમાં ઉતરેલ માતાના જીવનને સન્માર્ગે વાળવા વૈશ્યાયન તેને પિતાના ગામ તેડી ગયો અને ત્યાં તેને ધર્મધ્યાનમાં જોડી આત્મ-કલ્યાણના માર્ગે વાળી. સંસારની આવી ભયંકરતા જાણું, ગાય અને વાછરડાને પિતાના ઉપકારી માની વેશ્યાયને સંસાર ત્યાગ કર્યો અને સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી કર્મોનિજ પાર્થ ઉગ્ર તપશ્ચયો કરવા લાગ્યો. સદગુરુની સેવા અને પ્રાણી રક્ષાને કારણે તેની ઠીક ઠીક પ્રસિદ્ધિ થઈ. પૃથ્વીતલ પર વિચરતાં-વિચરતાં તે એક્તા કુમારગામની બહાર આતાપના લેવા લાગ્યો. તાપસ ધર્માનુસાર ઉગ્ર તપશ્ચર્યા અને આતાપનાથી તેણે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેમજ તેણે મટી જટા વધારી હતી. કુમારગામની સીમમાં તે સૂર્યના પ્રખર તાપમાં આતાપના લેતો હતો. તાપસ ધર્મમાં કેટલીક અજ્ઞાન-કષ્ટ-ક્રિયા કરવામાં આવે છે, તેમાંની આતાપના એક હતી. તેની ભરાવદાર જટામાંથી તાપની વ્યાકુળતાને કારણે જૂ બહાર ખરી પડતી હતી, પ્રાણુ–દયાની ભાવનાથી તે લઈ લઈને આ તાપસ પાછી જટામાં મૂકતું હતું. આ પ્રમાણેનું વિચિત્ર દશ્ય જોતાં ગોશાલકે પ્રભુને કહ્યું “હે ભગવન! આ કઈ જાતની તપશ્ચયો ? જૂને લઈને પાછી જટામાં મૂકવી તે કયા પ્રકારનું ધર્માચરણ? આખાબોલા શાલકથી શાંત ન રહી શકાવાથી તેણે વૈવાયનને પૂછ્યું-તમે કઈ જાતના બાવા યા તો તાપસ છે? તમારી ગંભીરતા અને આતાપના તે કોઈ અજબ જ દેખાય છે. આ તે કઈ જાતનું તપ કે-જેમાં જૂને પણું સ્થાન મળે? શું તમે તે કઈ મુનિ છો યા ચૂકાશયાતર ? આટલી બધી જટા વધારી છે તેને શે હેતુ છે? શું તમે કોઈ પુરુષ છે યા સ્ત્રી? આ પ્રમાણેના અયોગ્ય પ્રશ્નોથી તાપસને ગશાલક હેરાન કરતો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ર). વિશ્વતિ ગશાળાની આ પ્રકારની વારંવાર પૃચ્છા અને નિર્ભસનાથી ક્ષમાશીલ વૈશ્યાયન તાપસની ધીરજ ખૂટી અને તેના ચિત્તમાં ક્રોધરૂપી તીવ્ર અગ્નિ ભભૂકી ઊઠયો. તેમાંથી તેલેશ્યા ઉત્પન્ન થઈ અને શાલકના વધ માટે તેલેસ્થા મુખમાંથી મોટા ફેંફાડા સાથે તેના પર ફેંકી. અને ગેશાલકની ચારે બાજુએ ભયંકર અગ્નિ જવાળાઓ ફરી વળી અને તે તેના મધ્યમાં સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયો. ક્ષમાવંત જ્ઞાની પ્રભુએ જાણ્યું કે-ગશાળ હમણાં જ બળી જશે તેથી તેના રક્ષણાર્થે લબ્ધિવંત જ્ઞાની પ્રભુએ ગોશાલકના શરીરને ચારે બાજુએ ઘેરી વળેલ તેજલેશ્યાને પ્રતિકાર કરવા શીતલેયા મૂકી. પરિણામે વિદ્યુતવેગી તેજોલેશ્યા ક્ષણમાત્રમાં અદશ્ય થઈ ગઈ. ઉગ્ર બનેલ વાતાવરણ શાંત તેમજ શીતલ બન્યું. વેશ્યાયને પરમાત્માની આવી શક્તિ નીહાળી નમન કરી તેમની ક્ષમા યાચી. આ પ્રમાણે વીરપ્રભુએ ગોશાલકને બચાવી લીધું. આ સમયે જ્ઞાની પ્રભુને અવધિજ્ઞાનબળે પિતાનું અને ગોશાલકનું ભાવી તેમજ ગોશાલ કવડે તેજલેશ્યાને પિતાના પર થનારો પ્રાગ, તેમજ તેનાથી બે મુનિરાજેનું મુક્તિનમન--સારી રીતે સમજાયું હતું છતાં, ભવિતવ્યતાના વેગને કઈ મિથ્યા કરી શકે તેમ છે જ નહિ. ભાવીને મિથ્યા કરવામાં સ્વયં પરમાત્મા પણ સમર્થ નથી ત્યાં આયુષ્યમાં એક ક્ષણમાત્રને ફેરફાર કોણ કરી શકે તેમ છે? દીર્ધાયુ ગોશાલકની આયુરી અને તેની સાથે હજુ પિતાના કર્મનિર્જરાર્થે તેના સહકારની આવશ્યકતા રહેલ છે ત્યાં વીર પ્રભુ દ્વારા શાલકને આ સમયે બચાવ સંભવિત જ હતું. અને એમાં જ વિધિના વિધાનને અજબ ચમત્કાર પણ સર્જાયેલ હતો. કુદરત અને કર્મરાજાની કળા એવી અજબ છે કે, થવાનું હોય તે કુદરતી સંજોગોમાં મહાન વિભૂતિઓને હાથે પણ થયે જ છૂટકો. ત્યાં પિતાની સેવામાં તેમજ સંકટે સહન કરવામાં સાથીદાર બનેલ શૈશાલકને શું વીરપરમાત્મા કદાપિકાળે તાપસની તેજોલેશ્યાથી બળી મરવા દે ખરા? તે સમયે વેશ્યાયન વિનયી વાણીમાં ભગવાન મહાવીર પ્રતિ બે કે-હે ભગવાન ! વાત વીતી ગઈ ! ભગવાન્ ! વાત વીતી ગઈ ! ગશાલક વૈશ્યાયનના આ સંકેતને સમજી ન શક્યા તેથી તેણે નમ્રતાથી પૂછ્યું: પ્રભુ! આ ચૂકાશય્યાતર શું કહી રહ્યો છે ? તે મને સમજાવે. ભગવાને સ્પષ્ટકરણ કરતા કહ્યું: ગોશાલક! તે વૈશ્યાયનને ક્રોધિત કરતાં તેણે તારા પર તેજશક્તિને પ્રયાગ કર્યો હતો પરંતુ મારી શીતલેશ્યાના પ્રયોગથી તું બચી ગયે. ગશાલકને આ લબ્ધિ પ્રાપ્ત કરવા લાગણી ઉદ્દભવી એટલે તેણે પૂછ્યું, “હે પ્રભુ! આ તે લેગ્યા કેવી રીતે ઉત્પન્ન થાય છે?' ગશાલકના આ જાતના ગંભીર પ્રશ્નથી અવધિજ્ઞાની પ્રભુએ જ્ઞાનબળે ભાવિયેગ મિથ્યા થનાર નથી એમ જાણી લીધું અને તેને તેલશ્યાની ઉત્પત્તિ સમજાવતાં કહ્યું: “હે શાલક! જે મનુષ્ય છ મહિના સુધી નિરંતર છઠ્ઠ તપ કરવા સાથે તપતા સૂર્ય સામે એક દૃષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [ ૧૩૩ ] રાખી છ મહિના સુધી એકધારી તેની સાધનામાં લીન રહે છે, તેમજ પારણામાં માત્ર એક મુઠ્ઠીમાં સમાય તેટલા અડદ અને ગરમ પાણીથી પારણું કરે છે તે તપસ્વીને તેજલેશ્યા પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે તેજલેશ્યાની ઉત્પત્તિ સાંભળી તેના વિચારના ઊંડાણમાં ઉતરી ગએલ ગોશાલકે આ જાતની તપશ્ચર્યા કરવાનો મનથી સંકલ્પ કર્યો અને એગ્ય સમયે તેની પ્રાપ્તિ અર્થે તે તત્પર થયે. એકદા ભગવાને કુમારગામથી સિદ્ધારથપુર તરફ વિહાર કર્યો. જ્યારે તેઓ પૂર્વે કહેલ તલવાળી જગ્યાએ પહોંચ્યા કે, ગોશાળક બોલ્ય: ભગવાન ! આ તલને છોડ ન ફળે જેને કળવાની આપે ભવિષ્યવાણું કહી હતી. નજીકમાં જ ભાગમાં ઉત્પન્ન થયેલ તે તલના છેડને બતાવી ભગવાને કહ્યું: આ તે જ તલનો છોડ છે કે જેને તે ફેંકી દીધું હતું. | ગોશાલકને ભગવતના કથન પર વિશ્વાસ ન આવ્યું. તેણે છોડ પાસે જઈ કળી તેડી જોઈ તે એમાંથી સાત તલ નીકળ્યા. નિયતિવાદના સિદ્ધાંતથી આકૃષ્ટ થએલ ગશાલક, હવે તેને પાક સમર્થક બન્યું. તેણે નિર્ણત કર્યું કે ગમે તેટલા ઉપાય કરીએ છતાં, જે બનવાનું છે તે જ બને છે. તે પિતાને સમર્થ વ્યક્તિ માનવા લાગ્યું અને તેણે વિચાર્યું કે-તેજેસ્થાની પ્રાપ્તિ કરી હું ભગવંતથી જુદે વિચરીશ અને પૃથ્વી પર પૂજઈશ. ગશાલક સિદ્ધારથપુરની સીમમાંથી જ પ્રભુથી જુદો પડશે અને શ્રાવસ્તિનગરીમાં રહેતા આજીવકમતના શ્રીમંત અનુયાયી હલાહલ્લ નામના કુંભારની ભાંડશાળામાં ગયે, જ્યાં આ સમયે કુંડકૌલિક આચાર્યના શિષ્ય પરિવ્રાજક નન્દવચ્છ અને કિસ્સસંકિએ નામે બે તપસ્વીઓ રહેતા હતા. ગોશાલક તેમની સાથે રહેવા લાગ્યા. પ્રભુએ કહેલ વિધિ પ્રમાણે છ માસ સુધી તપ કરી આતાપના લીધી અને તેજશક્તિ પ્રાપ્ત કરી. પિતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિની પરીક્ષા નિમિત્તે ગશાલકે કૂવાકાંઠે ઉભેલ એક દાસી પર તેને પ્રયોગ કર્યો, તેમાં તેને સફળતા મળી અને નિર્દોષ દાસીનું શરીર બળીને ખાખ થઈ ગયું. આ સમયે શ્રાવતિનગરીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંપ્રદાયના સાધુઓ પધારેલા, તેમની પાસે જઈ ગોશાલકે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેના પરિણામે તેને સુખ, દુ:ખ, લાભ, હાનિ જીવન અને મરણ, વગેરે છ બાબતનું નિમિત્તજ્ઞાન પ્રાપ્ત થયું અને તે વચનસિદ્ધ નૈમિત્તિક બને. નિમિત્તજ્ઞાનના બળથી તે ભૂતકાળ તેમજ ભવિષ્યકાળની હકીકતે વેકેને બતાવવા લાગે. ધીમે ધીમે તેની ખ્યાતિ વધતી ગઈ. ગશાલકને ખાતરી થઈ કે પિતે સિદ્ધપુરુષ બનવાને લાયક છે, જોતિષ વિદ્યામાં પારંગત બન્યું છે. હવે પિતાના શિષ્ય પરિવારનું પરિબળ વધારી પોતે આચાર્ય પદ પ્રાપ્ત કરી શકશે. આ સમયે ગોશાલકની વય માત્ર ૨૧-૨૨ વર્ષની જ હતી. તેને હવે જ્ઞાનમદ ચઢ. તેજલેશ્યા અને નિમિત્તના અપજ્ઞાનથી ઉન્મત્ત ગાલક પિતાને જાહેરમાં હવે “જિન” કહેવરાવવા લાગ્યું. અને અજાણ્યા માણસે ગશાલકને નિવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪] વિશ્વતિ સમ જાણી સેવા-સન્માન કરવા લાગ્યા અને આજીવિકમતના સાતમા આચાર્યની પદવીએ તેની સ્થાપના કરી. આ સમયે આજીવિકમતની સ્થાપનાને માત્ર ૧૩૫ વર્ષ જ થયા હતા. સાગરની પિઠે ગંભીર તેમજ નિર્મળ અને માપી ન શકાય એવા અગાધ સમુદ્ર સરખા મહાજ્ઞાની ગુણવંત પ્રભુ વૈશાલી નગરમાં પધાર્યા. અહીં સિદ્ધાર્થ રાજાના બાળમિત્ર સંસ્કારી શંખ નામના સામતે દૂરથી પ્રભુને નગર તરફ આવતા જોયા એટલે સામે જઈ પરમ ભક્તિથી શંખરાજે પ્રભુને સત્કાર કર્યો. અહીં થડે સમય કાઈ પ્રભુએ વાણિજ્યગામ તરફ વિહાર કર્યો. વૈશાલી અને વાણિજ્ય ગામની મધ્યમાં ગંડકિકા નામે મોટી નદી વહેતી હતી તે પ્રભુએ નાવ દ્વારા પાર કરી. નવમાંથી ઉતરતા નાવિકે ભાડાના પૈસા માગ્યા અને પ્રભુને કયા. સમય મધ્યાહુનો હતે. આ સમયે કઈ જરૂરી કામ માટે શંખ સામતનો “ચિત્ર " નામને ભાણેજ દૂત તરીકે અન્ય સ્થળે જઈ રહેલ હતું તે અહીં આવી ચઢો. તેણે પ્રભુને ઓળખ્યા. પ્રભુને રોકવા માટે નાવિકને ઠપકો આપે ને પ્રભુને વંદન કરી ક્ષમા માગી. ક્ષમાવંત પ્રભુ વિહાર સમયમાં આવા અનેક પ્રકારના કષ્ટોથી નિર્જરા કરતાં વાણિજ્ય ગામે પધાર્યા અને ગામ બહાર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. આ પ્રખ્યાત નગરમાં જિતશત્રુ નામે રાજા હતે. પ્રભુ ગામની સીમમાં પધાર્યાની તેને વધાઈ મળી એટલે તે હર્ષપૂર્વક પ્રભુના દર્શન કરવા ચાલ્યો. આ ગામમાં આનંદ નામે (શ્રાવક) ગાથાપતિ રહેતું હતું જે નિરંતર છઠ્ઠ તપ કરતો હતો જેથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્ઞાનના ઉપયોગથી ભગવાનના આગમનની તેને જાણ થતાં તે પણ ગામની બહાર જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં દર્શને આવ્યું, અને પ્રભુને વંદન કરી બોલ્યા “હે ભગવન્! હવે આપને થોડા સમયમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. હે પ્રભુ! અમારા પ્રબળ પુણ્યોદયે આપના દશનને અમને લાભ મલ્યા ” આ પ્રમાણે સ્તુતિ કરી ગાથાપતિ પોતાના આવાસે ગયે અને પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તિનગરી પધાર્યા. આ નગરમાં અનેક પ્રકારના તપ અને આરાધનામાં દશમું ચાતુર્માસ પૂરું કર્યું. ગાગરમાં સાગરની માફક..સચોટ ને તલસ્પર્શી છણાવટ કરતા બે મહત્વપૂર્ણ પ્રકાશન ૧. પ્રભુ મહાવીરની જીવન-સૌરભ આજે જ પ્રાપ્ત કરી લેશે . ૨. વર્ધમાન-પંચાશિકા આ બંને લધુ પુસ્તિકામાં પૂજ્ય પંન્યાસ શ્રી સુશીલવિજયજી ગણિવરે પિતાના અત્યાર સુધીના અનુભવને પૂરત નીચેડ આપી વિદ્વત્સમાજને પણ હેરત પમાડે લેખન કરેલ છે. પ્રાપ્તિસ્થાન : શ્રી પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય : ટૅબી નાકા-થાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્તમાન [ ૧૩૫] પ્રકરણ નવમું અગિયારમું ચાતુર્માસ (વિ. સં. પૂ. ૫૦૦) દશમું ચાતુર્માસ સમાપ્ત થયા પછી, શ્રાવતિનગરીથી વિહાર કરી પ્રભુ સાનુલબ્લિક ગામે પધાર્યા. અહીં ભદ્ર પ્રતિસારૂપે નિરાહારપણે ફકત એક જ પુગળ પર દષ્ટિ સ્થાપી દિવસના ભાગે પૂર્વાભિમુખે તેમજ રાત્રિના સમયે દક્ષિણાભિમુખે ધ્યાનમાં રહ્યાં. બીજા દિવસે પશ્ચિમાભિમુખે અને રાત્રિએ ઉત્તરાભિમુખે, છઠ્ઠની તપશ્ચર્યાપૂર્વક ધ્યાનસ્થ રહ્યા. આ પ્રમાણે ઊભા , ઊભા ધ્યાનસ્થપણે ચાર ઉપવાસપૂર્વક મહાભદ્ર અને દશ ઉપવાસપૂર્વક સર્વતે ભદ્ર પ્રતિમાઓની આરાધના કરી. આ પ્રમાણે ત્રણ પ્રતિમાનું આચરણ કરતાં સેળ ઉપવાસથી પ્રભુને પૂરતું પરિસહ સહન કરવો પડ્યો. આ મહાન તપના પારણને સમય થતાં દેવાર્ય, આનંદ નામના શ્રાવકને ત્યાં પધાર્યા. તેમને ઘેર રહેલ બહલિકા નામની દાસીએ હર્ષભેર સુગંધિત ભાત પ્રભુના કરપાત્રમાં વહેરાવ્યા. આ પ્રમાણે દુષ્કર તપનું પારાણું થતાં, હર્ષ પામતા સુરાસુર અને કિન્નરેથી આકાશ વ્યાપ્ત બની ગયું અને દેવતાઓએ સાડાબાર કરોડ સેનયાની વૃષ્ટિ કરી. આનંદ શ્રાવકે પણ બહુલિકા દાસીનું દાસપણું દૂર કર્યું. આ પ્રકારના સુપાત્રદાનથી ઉત્કૃષ્ટ ધનાદિ સમૃદ્ધિ મળે છે અને પરભવમાં દિવ્ય દેવતાઈ સુખના ભક્તા થવાય છે તે, દાસીનું દાસપણું દૂર થાય તેમાં શી નવાઈ? પારણું કર્યા પછી પરમાત્માએ ત્યાંથી વિહાર કર્યો અને અનાર્ય જેવી વૃત્તિવાળી “ભમિ” (દેશ)માં કર્મનિજ રાર્થે પધાર્યા. ત્યાં પેઢાળ નામના ગામ પાસે પેઢાળ નામના ઉદ્યાનમાં પિલાસ નામના ચૈત્યમાં રહ્યા. અહીં અઠ્ઠમ તપ આદરી, અચિત્ત પુગલ પર અનિમેષ દ્રષ્ટિ સ્થાપી, પિતાના શરીરને નમાવી, શારીરિક બધી ઇંદ્રિયાને સંકેચી, બન્ને પગ એક સરખાં અને અચળ રાખી, બન્ને ભુજાઓને જાનુ સુધી લંબાવી ભગવતે મહાપ્રતિમા આદરી. . ભગવાનનું આવું નિશ્ચલ તપ જોઈ પ્રથમ દેવકની સૌધર્મ સભામાં બેઠેલા ઈંદ્ર તેમની પ્રશંસા કરતા કહ્યું. ધ્યાન અને પૈર્યમાં અત્યારે ભગવત વર્ધમાન જેવા કઈ શક્તિશાળી વરાત્મા નથી. મનુષ્ય તે શું? દેવ પણ ભગવાનને આ નિશ્ચળતાથી ડગાવી શકવા લેશ માત્ર પણ શક્તિમાન નથી. બાદ સૌધર્મે કે પરમાત્માની અનેક પ્રકારે સ્તવના કરી. ઇંદ્રની આ પ્રશંસા અભવ્ય સંગમ નામના દેવથી સહન ન થઈ. તે ઊભે થયે અને ત્યે કે-“આપ જે તપસ્વીની પ્રશંસા કરે છે તે વ્યક્તિ વાસ્તવિક રીતે પ્રશંસાને પાત્ર કેમ સંભવી શકે? મનુષ્ય ગમે તે શક્તિશાળી હોય, અને એનામાં ગમે તેટલી સમતા હોય છતાં તે, દેવની તુલનામાં કેવી રીતે આવી શકે ? જ્યારે એક દેવ પિતાની દૈવીશક્તિથી આખી પૃથ્વી તેમજ મેરુપર્વતને પણ એક ક્ષણ માત્રમાં ફેલાયસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬] વિશ્વતિ કરી શકે છે ત્યારે તેની અતુલ્ય દૈવીશક્તિ અને ભયંકર ઉપસર્ગે આગળ આ પામર પ્રાણીના તે શા ભાર છે કે તે તપ અને ધ્યાનની નિશ્ચળતામાં ટકી શકે. આ૫ જુઓ કે હું તેમને પ્રતિજ્ઞાભ્રષ્ટ કરું છું કે નહિ ? સૌધમે વિચારવા લાગ્યા કે હું આ પ્રસંગે સંગમને અટકાવીશ તે તે એમ માનશે કે, ભગવાન ઈદ્રના સામર્થ્યથી જ આ પ્રમાણે નિશ્ચળપણે તપશ્ચર્યા કરી રહ્યા છે, પરતુ ભગવંતમાં કમ નિજાની અપૂર્વ શક્તિ, સામર્થ્ય તેમજ તપબળ હતા એવી ઈંદ્રને સંપૂર્ણ ખાત્રી હતી એટલે તેઓ નિરુત્તર રહ્યા. એટલે દ્વેષ ધારણ કરતે તે સંગમક પિતાના પરિજનવગે આવું અકાર્ય ન કરવા સલાહ આપવા છતાં “તે શું માત્ર છે? હમણું જ તેમને ચલાયમાન કરીને પાછો આવું ?” એમ અહંકારપૂર્વક આવેશ ને આવેગથી જે સ્થળે પરમાત્મા કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતા ત્યાં આવી પહોંચ્યો અને એક રાત્રિમાં જ ભયંકર વીશ ઉપસર્ગો કર્યા. આ ઉપસર્ગોનું વર્ણન વાંચતાં પણ કાયર માનવી કંપી ઊઠે તેવા ભયંકર ઉપસર્ગો પરમાત્માએ સમતાભાવે સહન કર્યા અને સંગમ વિલ બની ગયે. આ વીશ ઉપસર્ગોનું વર્ણન શાસ્ત્રગ્રંથોમાં વિસ્તૃત રીતે આપેલ છે, પણ ગ્રંથ-વિસ્તારના ભયને કારણે અમે તે અહીં સંક્ષિપ્તમાં જ મુદાસર રજૂ કરીએ છીએ. સંગમદેવે પરમાત્માને કરેલ વીશ ઘોર ઉપસર્ગો (૧) પ્રભુની ઉપર અકાળે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહાદુઃખદાયક (રજ)ધૂળની વૃષ્ટિ કરી જેમ રાહુ ચંદ્રને આવરી લે તેમ પ્રભુને સર્વાગે ઢાંકી દીધા જેથી પ્રભુને શ્વાસોશ્વાસ લેવા પણ મુશ્કેલ થઈ પડ્યો છતાં પ્રભુ તિલ માત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા. (૨) તે પછી જ મુખી કીડીઓ ઉત્પન્ન કરી. આ કીડીઓ પ્રભુના અંગમાં એક બાજુએથી પસી બીજી બાજુએ નીકળી તીક્ષણ મુખાથી પ્રભુના શરીરને વીંધી ચારણ જેવું બનાવવા લાગી છતાં અચલ ધ્યાની પ્રભુ પર તેની કાંઈ પણ અસર થઈ નહિ. (૩) ત્રીજા ઉપસર્ગમાં પ્રચંડ (ડ) વિકુવ્ય. આ ડોસાએ પ્રભુને ડંસી પ્રભુના શરીરને નિર્ઝરણાવાળા ગિરિની જેમ ગાયના દૂધ જેવા વેત રુધિરવડે અમી ઝરતું બનાવ્યું છતાં સંગમકને તેમાં પણ સફળતા ન મળી. (૪) પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ધીમેલે વિમુવી. પ્રભુના શરીરે આ ઘીમેલે એવી રીતે ચોંટી ગઈ કે જાણે શરીર સાથે તે રોમની એક પંક્તિ ન હોય છતાં પણ આ મહાગી ચલાયમાન થયા નહિ. (૫) બાદ દુરામાએ વિછીએ વિકુવ્ય. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાલા જેવા પિતાના ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ડંખ દેવા લાગ્યા છતાં પ્રભુ ચકિચિત પણ વ્યાકુળ થયા નહિ. (૬) અતિ તીણ દાંતવાળા નકુળ નળ) વિકુવ્ય. ખી! ખી કરતા તેઓ ઉગ્ર દાઢથી ડંખવા લાગ્યા છતાં ધ્યાનસ્થ દેવાય તેથી પણ ચલાયમાન થયા નહિ. () પછી યમરાજના ભુજદંડ જેવા ભયંકર માટી ફેણવાળા સર્પોને તેણે મહાકેપથી ઉત્પન્ન કર્યા. તે વિષધારી સર્વે પ્રભુને પગથી તે માથા સુધી વીંટળાઈ પિતાની ફણાએ ફાટી જાય તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વધમાન [ -૧૩૭ } પ્રડાથી પોતાની ત્રિષારી દાઢાથી પ્રભુને ડંસવા લાગ્યા. પેાતાનું સર્વ વિષ પ્રભુના શરીરમાં ઠાલવ્યું છતાં છેવટે સાિ પ્રયત્ન ફોગટ ગયે. (૮) વજ્ર જેવા દાંતવાળા જંગલી ઉત્તરા ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતાથી, મુખથી અને કરથી પ્રભુના અંગને કરડવા લાગ્યા છતાં તેમનુ' પણુ કાંઇ વધ્યું નહિ. (૯) પર્યંત જેવા મેાટા ગજેન્દ્ર ઉત્પન્ન કર્યા. તેઓ પ્રભુના શરીર પ્રત્યે દોડીને અને દુર્વાર સુઢથી પ્રભુના શરીરને પકડીને આકાશમાં ઉછાળવા લાગ્યા. પછી આ દુરાશયી હાથી પેાતાના બે બાહ્ય દતુળ ઊંચા કરી પ્રભુને ઝીલવા લાગ્યા. પછી ધ્યાનસ્થ પ્રભુના શરીરે દંતપ્રહારો કરવા લાગ્યા છતાં આ ભયંકર હસ્તિ ઉપદ્રવથી પ્રભુ ચલાયમાન થયા નહિ. (૧૦) દશમા ઉપસ માં તેણે હાથણી વિષુવી. તેણે પોતાના મસ્તક અને તીક્ષ્ણ દાંતાથી પ્રભુના શરીરે ઘણા પ્રહારો કર્યા, પ્રભુના શરીર સાથે પેાતાનું શરીર ઘસવા છતાં પ્રભુને તે ડગાવી શકી નિહ. (૧૧) ખાદ મગરની જેવા ઉગ્ર દાંતાવાળા પિશાચે વિકુર્યાં જવાળાએથી આકુળ એવુ તેનુ ફાટેલ સુખ પ્રજવલિત અગ્નિકુંડની જેમ વાળા કાઢવા લાગ્યું. આ ભયંકર રૂપધારી `પિશાચ હાથમાં છરી લઇ પ્રભુને ઉપદ્રવ કરવા દોડ્યો, તે પણ તેમાં ફાવ્યા નહિ અને પ્રભુ નિશ્ચળ રહ્યા. (૧૨) પછી નિર્દય દેવે સિંહનુ રૂપ વિષુવ્યું અને ફૂત્કાર શબ્દના પડછ ંદાથી પૃથ્વીને કંપિત કરી. સિંહે ત્રિશૂળ જેવા નખાત્રોથી ત્રિભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવામાં કચાશ રાખી નહિં, છતાં દાવાનળમાં દગ્ધ થએલ! વૃક્ષની જેમ સંગમક દેવ નિસ્તેજ બની ગયો. (૧૩) પછી તેણે ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજવીનું રૂપ ધારણ કર્યું. તેમના મુખે પ્રભુ સમક્ષ હૃદય પીગળાવનારી વૃદ્ધાવસ્થાની દુ:ખદ સ્થિતિનુ વર્ણન કરાવ્યું. તેમના કરુણાજનક વિલાપની પણ પ્રભુ પર અસર થઇ નહિ અને ભગવત ધ્યાનથી ડગ્યા નહિ. (૧૪) ખાદ વિશાળ જનસમૂહવાળી એક છાવણી વિષુવી, રસેયાને ભાત રાંધવા માટે ચુલે ગાઠવવાની આજ્ઞા થઈ; પણ એ પાષાણા મલ્યા નહિ તેથી આ રસોઇયાએ પ્રભુના એ ચણાને ચુલારૂપ બનાવી તેના પર શાતનું ભાજન મૂક્યું અને બે પગ વચ્ચે અગ્નિ પ્રગટાવ્યો. પ્રભુ જ્વાળાથી તપ્ત થયા તથાપિ અગ્નિમાં મૂકેલ સુવર્ણ જેમ શુદ્ધ બને તેમ પ્રભુ વધુ સુદ્રઢપણે ધ્યાનમાં લીન થયા. (૧૫) પછી દેવે એક ચાંડાલ નિકુો. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે ભુજામાં તથા જધા ઉપર ક્ષુદ્ર પક્ષીઓના પાંજરાએ લટકાવ્યા. પક્ષીઓએ ચાંચ અને નખપ્રહારોથી પ્રભુના શરીરને ચારણીની જેમ સેંકડો છિદ્રોવાળુ મનાવ્યું. આ પ્રયત્નમાં પણ ચાંડાલ પક્વ પાંદડાની જેમ અસાર નીવડ્યો અને મહાયેાગી પ્રભુને ધ્યાનથી ડગાવી શક્યા નહિ. (૧૬) આટલા પ્રયાસે કરવા છતાં નિષ્ફળતા મળવાથી ક્રોધી બનેલ સંગમદેવે મહાઉત્પાતિક પ્રચંડ વટાળીએસ ઉત્પન્ન કર્યો. મેાટા મેટા વૃક્ષને ઉખેડતા આ વટાળીયા અંતરીક્ષી પ્રભુને ઉપાડી ઉપાડી નીચે ફેંકી દે અને જોશથી પછાડતા છતાં જ્ઞાની દેવા આ રિસહુને સહન કરવામાં વીતા માનીને તેમાં પણ નિશ્ચલ રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૩૮ ] વિશ્વમેતિ (૧૭) પ્રચંડ ઉદ્દબ્રામક પવન ઉત્પન્ન કર્યો. મહાન વંટોળીયા જેવા આ વાયુએ ચારે દિશામાંથી પિતાના સુસવાટાથી પ્રભુને હેરાન હેરાન કરી મૂક્યા છતાં તપસ્વી દેવાર્થ પ્રભુ તેનાથી લેશ પણ ચલાયમાન થયા નહિ. આ પ્રમાણેના ૧૭ ભયંકર અને પ્રાણહારી ઉપસર્ગોથી પણ પરમાત્મા ચલાયમાન ન થયા ત્યારે અભાવી સંગમદેવ હાર્યો અને વિચારવા લાગ્યું કે-હું પરાજિત દેવ તરીકે ઇંદ્રસભામાં જઈશ તે ઇંદ્રરાજને કઈ રીતે મુખ બતાવીશ? જેથી “હાર્યો જુગારી બમણું રમે” તેમ તે કઈ પણ ઉપાયે પ્રભુને પરાજિત કરવાના નિશ્ચય પર આવ્યો અને અઢારમે જીવલેણ ઉપસર્ગ નીચે પ્રમાણે કર્યો (૧૮) તેણે એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. હજાર લેહભારથી ઘડાએલ આ કાળચક્ર દેવે ઉપાડયું અને આકાશમાં ઊંચે ઉછળી તેણે જોશથી પ્રભુની ઉપર નાખ્યું. ચકની ઉછળતી જવાળાઓથી સર્વે દિશાઓને વિકરાળ કરતું આ કાળચકે પ્રભુ પર વેગપૂર્વક પડયું. સમગ્ર પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ એવા પ્રભુ પણ તેના પ્રહારથી જાનુ સુધી પૃથ્વીમાં નીચે ઉતરી ગયા. આવા ભયંકર ઉપસર્ગ કરનાર ક્ષુદ્ર સંગમદેવ પર ક્રોધ ન કરતાં ઉલટા અમીદ્રષ્ટિથી તેના તરફ જોતાં પ્રભુ તેને કર્મનિર્જરાર્થે ઉપકારી માનવા લાગ્યા. આવા ભયંકર કાળચક્રથી પણ પ્રભુ પર જોઈએ તેવી અસર થઈ નહિ. ન તો તેમના શરીરને નાશ થયે ન તે તેને ધ્યાનથી ચલિત થયા ત્યારે દુષ્ટ સંગમદેવ વિચારવા લાગ્યું કે “અસ્ત્ર અને શસ્ત્રને અગેચર એવું પ્રભુનું શરીર દેખાય છે જેથી આવા પ્રયોગો તેમના માટે નિરર્થક છે તેથી તેમને અનુકૂળ એવા ઉપસર્ગો કરું. આ પ્રમાણે વિચારી તેણે પ્રભુને ચલાયમાન કરવા માટે પોતાની પદ્ધતિ બદલી. (૧૯) વૈમાનિક દેવેને પ્રભુ પાસે ઉતરતા દેખાડ્યા જેમાં તેઓ પ્રભુના તપ અને ધ્યાનથી પ્રસન્ન થઈ તેમને વિનવવા લાગ્યા કે, “હે તપસ્વી દેવાર્ય! આપ કહે તે આપને આ જ સ્થિતિમાં દેહધારી પરમાત્મા તરીકે હમણું જ અમે આપને સ્વર્ગમાં લઈ જવા તત્પર છીએ. અને તેટલા જ માટે પ્રસન્ન થઈ અમે અહીં આવ્યા છીએ અથવા આપની ઈચ્છા હોય તે અનાદિ ભવથી સંચિત થએલા કર્મોથી ક્ષણમાત્રમાં દૈવી શક્તિથી મુક્ત કરી એકાંત પરમાનંદવાળા મેક્ષમાં તમેને લઈ જઈએ. અથવા આપની ઈચ્છા હોય તે બધાય મંડળાધીશ રાજાઓના મુગટ આપના ચરણમાં નમાવી ચક્રવર્તિસમ સામ્રાજ્યક્તા બનાવીએ. આવી લલચાવનારી વાણુથી નિરંજન નિરાકાર પ્રભુના મન પર લેશ માત્ર અસર થઈ નહિ અને પ્રભુ નિરુત્તર રહ્યાં. આથી સંગમદેવ વિચારવા લાગ્યો કે-આ મહાતપસ્વી ભગવંતે મારી બધીએ શક્તિને પ્રભાવ નિષ્ફળ બનાવી દીધા છે હવે માત્ર છેવટના ઉપાય તરીકે કામદેવનું અમોઘ શસ્ત્ર બાકી રહેલ છે તે તેને પણ ઉપયોગ કરી લઉં. આ પ્રમાણે વિચારી (૨૦) વીસમા ઉપસર્ગમાં દેવાંગનાઓ ઉત્પન્ન કરી. આજ્ઞાંકિત આ દેવાંગનાઓએ પિતાની સર્વ કામકળાથી કામવિજેતા આ મુનિરાજને ચલાયમાન કરવા સર્વ ઋતુઓની શશીકળાઓને પ્રગટાવી, મધુર વીણાવાદન તેમ જ નૃત્ય દ્વારા પ્રભુને ચલિત કરવામાં પોતાની ૬૪ કળાને ઉપગ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ વિભું વધમાન [ ૧૩૯ ] દેવાના આવા અપ્રતિમ શસ્ત્રથી, મહાનૂ ઉગ્ર તપસ્વી વિશ્વામિત્ર જેવાં અનેક ઋષિ-મુનિ ચલાયમાન થઈ ગયા હતા. પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરી શકાય, પરંતુ મેાહરાજાના અમેઘ શસ્ત્ર જેવા આવા અનુકૂળ પિરસહા સહન કરવાનું ભગીરથ કાર્ય એ તે ભગવત મહાવીર જેવી અડગ નિશ્ચયી અને ધૈર્ય શાળી વ્યક્તિ જ કરી શકે. દેવાંગનાએએ અનેક પ્રકારે હાવભાવ, ગીત, નૃત્ય, વાદન વિગેરે પ્રકારોથી પરમાત્માને ચળાવવા ઉપાયે ચેાયાં, પણુ મેરુપર્વતની પેઠે નિષ્પ્રકંપ પરમાત્મા ઉપર તેની કશી પશુ અસર ન થઈ. એવામાં પ્રાત:કાળ પણ થયા, પરમાત્માને અક્ષુભિત જોઈ હતશક્તિ અનેલ સંગમક વિચારવા લાગ્યું કે-પ્રતિકૂળ તેમજ અનકૂળ ઉપસર્ગાથી આ દેવા ચલાયમાન ન થયા તે હવે હું સ્વ માં ચાલ્યા જાઉં? ત્યાં ઈંદ્રને મારું માઢું શી રીતે ખાવુ ? માટે હવે હું તેમની પાછળ-પાછળ જ ભમતે રહું અને ઉપસર્ગો કર્યા કરું જેથી લાંબા સમયે તે અવશ્ય પરાજિત થશે. બાદ સંગમક પ્રભુની સાથે ને સાથે જ રહેવા લાગ્યા અને પ્રસ ંગ મળતા પરમાત્માને હેરાન કરવા લાગ્યું. એક સમયે ભગવાન તાસલી ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ હતા. આ સમયે સ ંગમકે સાધુરૂપ ધારણ કર્યું. અને ગામમાં જઇ કોઈ એક મકાનમાં ચારી કરવા લાગ્યા. ઘરના લેાકાએ ચાર તરીકે પકડી માર મારવા શરૂ કર્યો ત્યારે, તેણે કહ્યું: “ મને શા માટે મારા છે ? હું તા મારા ગુરુની આજ્ઞાનું પાલન કરવાવાળેા છું. એમણે મને આ કાર્ય માટે અહીં મેાકલેલ છે.” ત્યારે લેાકેાએ પૂછ્યું: કયાં છે તે તારા ગુરુ ? એણે કહ્યું: ઉદ્યાનમાં છે, ચાલે બતાવું. લેાકેા તેની સાથે ઉદ્યાનમાં ગયાં, જ્યાં પ્રભુ ધ્યાનસ્થ હતાં. અજ્ઞાની લેાકેએ એ પ્રભુને ચારના ગુરુ માની તેમની પર હલ્લા કર્યો અને ખાંધીને નગરમાં લઇ જવા લાગ્યા. તે સમયે માર્ગોમાં ભૂતિલ નામે એક ઈંદ્રજાલિક ત્યાં આવી પહોંચ્યા. તેણે પ્રભુના પરિચય આપ્ય અને ખંધનમાંથી છેાડાવ્યા. પછી લેાકેાએ પેલા સાધુ વેશધારી ચારની તપાસ કરી તે તે અદ્રશ્ય થઇ ગએલ દેખાયા જેથી આમાં કાંઈ દૈવી રહસ્ય છે એમ માની પ્રભુને વંદન કરી, તેમની ક્ષમા ચાહી લેાકેાએ વિદાય લીધી. તાસલીથી ભગવાન માસલી પધાર્યા અને ત્યાંના ઉદ્યાનમાં ધ્યાનસ્થ બન્યા. અહીં પણ સગમદેવે પ્રભુને પોતાના સાગરીત ચાર તરીકે ઓળખાવ્યા જેથી તેમને પકડી રાજા પાસે લઈ ગયા. રાજસભામાં બેઠેલા સિદ્ધાના મિત્ર સુમાગધ નામના રાષ્ટ્રિય નેતાએ ભગવાનને ઓળખ્યા. તુરત જ તેણે ઊભા થઇ રાજા તેમજ સલાને પ્રભુના પરિચય આપ્યું અને પ્રભુને ખંધનથી મુક્ત કર્યાં. અહીં સર્વે સભાજના સહ રાજવીએ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું" અને તેમની ક્ષમા ચાહી. પછી પ્રભુ ત્યાંથી પાછા મેાસલી પધાર્યા. અહીં ઉદ્યાનમાં ધ્યાનસ્થ થયા. આ સમયે હાર્યો જુગારી ખમણું રમે તે પ્રમાણે સગમે-હવે જીવ પર આવી પ્રભુના માટે એવું ભયંકર કાવતરું રચ્યું કે જેના યેાગે તેમના પર પ્રાણાંત દુ: ખદાયક કષ્ટ આવી પડે. આ સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ] વિશ્વતિ એકાંતે ધ્યાનસ્થ રહેલ પ્રભુ પાસે સંગમ આવ્યું અને ગુપ્ત રીતે ચોરીના ઓજારો તેમની પાસે મૂકી પતે આઘે ખસી ગયે. દર્શને આવનાર લોકોએ પ્રભુને ચેર તરીકે પકડ્યા. અને તસલીના ક્ષત્રિય રાજા પાસે લઈ ગયા. રાજવીએ તેમને કેટલાક પ્રશ્નો પૂછયા અને પરિચય માગ્યું. આ સમયે પ્રભુએ કંઈ પણ ઉત્તર તેમજ પરિચય પણ ન આવે. ઉપસર્ગ સહન કરવામાં જ કર્મનિર્જરા માની તેઓશ્રી મૌન રહ્યા. આ સમયે આ કપટી વેશધારી સાધુ ચોકકસ ચેર, ડાકુ યા તે ભેદી જાસૂસ છે, એમ માની જાસૂસને અપાતી સજાની જેમ પ્રભુને ફાંસીની સજાને હુકમ કર્યો. અને તરત જ જલ્લાદેએ, રાજઆજ્ઞા પ્રમાણે પ્રભુને ફાંસીના (માંચડે) તખ્તા પર લઈ જઈ ફાંસીનું દેરડું ભેરવી દીધું. ફાંસીના માંચડે ચઢાવતા સમયે પ્રભુની તેજ-કાંતિ અને સૌમ્ય આકૃતિ જોઈ જલ્લાદ પણ ઘડીભર થંભી ગયા પરંતુ રાજાજ્ઞાને અમલ કર્યા વગર છૂટકો ન હતે. દીર્ઘ નિશ્વાસ સાથે આજ્ઞાંતિ જલ્લાદેએ-પરમાત્માના નામેચ્ચાર સાથે માચડાની નીચે તખ્ત ખેંચે. તખ્ત ખેંચતાની સાથે જ ફાંસીગરોનું મજબૂત દેરડું (ગળાફાંસો) સૌના આશ્ચર્ય વચ્ચે એક પલમાં એક જર્જરિત કાચા સુતરના તાંતણાની માફક તડતડ કરતું તૂટી ગયું. આ સમયે હાજર રહેલ કર્મચારીઓ અને જલ્લાદ આશ્ચર્ય પામ્યા. આ પ્રમાણે એક, બે, ત્રણ, ચાર નહિ પણ સાત વાર પ્રભુને ફાંસીને માંચડે મજબૂતમાં મજબૂત દોરડા સહ ચઢાવવામાં આવ્યા પણ, સાત વખત પૂણ્ય અને તપને વિજય થયો અને દેરડા તૂટી ગયા. હવે સર્વની ખાત્રી થઈ કે-આ કઈ મહાન અદ્ભૂત મહાત્મા કર્મવશાત્ પ્રપંચમાં ફસાયા છે. પ્રભુને બહુમાનપૂર્વક બંધનમુક્ત કરવામાં આવ્યા. પછી આસલિથી ભગવાન સિદ્ધાથપુર ગયા. ત્યાં પણ સંગમદેવે પ્રભુને ચેર તરીકે પકડાવ્યા. પરંતુ અહીંના સામંતને કૌશિરા નામના ઘોડાના વેપારીએ પરિચય આપી પ્રભુને બંધનમુક્ત કરાવ્યા. ત્યાંથી પ્રભુ વાદેશ (ગોકુલ) પહોંચ્યા. જગામમાં તે દિવસે કોઈ મહા ઉત્સવ હતું જેથી ઘેરઘેર ક્ષીરાન્ન બનાવાયું હતું. ભગવાન ભિક્ષાચર્યાથે નીકલ્યા. આગળ પ્રભુ અને પાછળ સંગમ. ભિક્ષા માટે પ્રભુ જે જે ગૃહમાં પ્રવેશ કરતાં ત્યાં સંગમદેવ આહાર-દેષ પ્રગટાવતે. જ્ઞાની, સમતાધારી, ક્ષમાવંત ભગવાને સંગમની ચાલબાજી સમજી લીધી અને તેઓ ગામની બહાર નીકળી ગયા ને કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. સંગમકદેવને આ સમયે પ્રભુને પીછો પકડયે છ મહિના થવા આવ્યા હતા જેમાં અનેક પ્રકારના વિદનેથી તે ભગવાનને ધ્યાન તેમજ પૈયેથી ગ્રુત કરવામાં સફળ થયે નહિ તેથી તેણે વિર્ભાગજ્ઞાનથી ભગવાનની માનસિક પ્રવૃત્તિઓની પરીક્ષા કરવા માંડી. જેમાં ભગવાનની મનેભાવના પહેલા જેવી જ દઢ દેખાણી. છેવટે તેણે પોતાની હાર કબૂલી અને પ્રભુને નમન કરતા તે બોલ્યા: “હે ભગવાન! ઈદ્દે આપના સંબંધમાં જે કહ્યું હતું તે અક્ષરશ: સત્ય છે. ભગવદ્ ! આપ સત્યપ્રતિજ્ઞા છો અને હું ભગ્નપ્રતિજ્ઞ છું. આપ ભિક્ષા માટે સુખે પધારે, હવે હું વિઘ્ન નહિ કરું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૧] સંગમદેવના વચન સાંભળી ભગવાને શાંતિપૂર્વક કહ્યું: “સંગમ! હું કેઇના વચનોની અપેક્ષા નથી રાખતે. હું તે મારી પિતાની ઈરછાનુસાર ચાલું છું. હે સંગમ! તું મારી ચિંતા ત્યજી દે. જ્યારે અવસર આવશે ત્યારે મારા પોતાના કાર્યમાં હું પ્રવૃત્ત થઈશ.” ભગવાનના અતુલ ધૈર્યથી છ મહિનાને અંતે હાર પામી સંગમદેવ ત્યાંથી ચાલ્યા ગયે. દેવલોકમાં જતાં ઈદ્રમહારાજે તેની નિર્ભસના કરી. તેને પરિવાર પણ તેનાથી ઉદાસીન અને ઉદ્વિગ્ન બની ગયે. ઈકે તેને પાદપ્રહાર કરી દેવલોકમાંથી કાઢી મૂકયો એટલે તે મેરુપર્વતની ચૂલિકા પર રહ્યો. બીજે દિવસે ભગવાન ભિક્ષાચર્યાથે વ્રજગામમાં છ માસિક પારણુ નિમિત્તે પધાર્યા. વૃદ્ધ ગોવાલણના ઘેર પ્રભુ પધારતા વાલણને ખૂબ જ હર્ષ થયો અને તેણે ભક્તિપૂર્વક ક્ષીરાન્ન પ્રભુને વહેરાવી પિતાની જાતને કૃતકૃત્ય માની અને પ્રભુએ હસ્તપાત્રમાં તેને ઉપગ કર્યો. લાંબા સમયે પ્રભુને પારણું થવાથી સંતોષ પામેલા દેવેએ “અહોદાન' wી દૈવી વાજીંત્રોના નાદ સાથે સાડાબાર કોડ સુવર્ણની વૃષ્ટિ કરી, ગોવાળ કુટુંબનું દારિદ્રય દૂર કર્યું. વ્રજગામથી પ્રભુ આલંબિયા નગરીમાં ગયા. ત્યાં વિદ્યકુમારેં કે પ્રભુની સ્તવના કરી. બાદ તેઓશ્રી વેતાંબિકા નગરીમાં ગયા. ત્યાં ભવનપતિના ઇંદ્ર હરિસ્સહે પરમાત્માની સ્તુતિ કરી. બાદ પ્રભુ શ્રાવસ્તિ પહોંચ્યા, અને નગરની બહાર ઉદ્યાનમાં ધ્યાનારૂઢ થયા. તે દિવસોમાં શ્રાવસ્તિમાં સ્કન્દ(કાર્તિકેય)નો ઉત્સવ થઈ રહ્યો હતે. લેકે ઉત્સવમાં એટલા બધા મગ્ન હતા કે, તેઓએ તે દિવસે ભગવાનની તરફ ધ્યાન પણ આપ્યું નહિ. સમસ્ત શહેર સ્કન્દના મંદિર પાસે ચોગાનમાં આવી એકત્રિત થયું. ભક્તજન દેવમૂર્તિને વસ્ત્રાલંકારોથી સજાવી રથમાં બેસાડવા માટે લઈ જવાની તૈયારી કરતા હતા ત્યાં તે, સૌના આશ્ચર્ય વચ્ચે સ્કંદ-મૂર્તિ પિતે સ્વયં ચાલવા લાગી. ભક્તોના આનંદને પાર ન રહ્યો. તેઓ સમજ્યા કે, દેવ પિતે રથમાં બેસવા જઈ રહેલ છે. હર્ષના ઉમળકા સાથે સર્વે લોક મૂર્તિની પાછળ પાછળ ચાલ્યા. મૂર્તિ શ્રાવસ્તિ નગરની બહાર જ્યાં પ્રભુ ધ્યાનસ્થ હતા ત્યાં આવી અને પ્રભુના ચરણમાં પડી નમન કર્યું. લોકેએ હર્ષનાદ કર્યો. પ્રભુને દેવાધિદેવ તરીકે માન્યા. તેમનું બહુમાન કર્યું અને મહાવીર પ્રભુને મહિમા ગાય. શ્રાવતિથી, કૌશામ્બી, વાણારસી, રાજગૃહી, મિથિલા વગેરે નગરમાં ફરતા ભગવાન વૈશાલી પધાર્યા અને અગિયારમું ચાતુર્માસ કર્યું. વૈશાલીની બહાર કામમદન નામનું ઉઘાન હતું, તેમાં તે જ નામનું ચય હતું. પરમાત્મા તે જ ચૈત્યમાં ચાતુર્માસિક તપશ્ચર્યા કરીને કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા. આ વિશાળ વૈશાલી નગરીમાં દયા તેમજ દાનમાં પ્રવીણ જરણ નામનો સુશ્રાવક રહેતે હતે. પૂર્વે તેની સમૃદ્ધિ ઘણી હતી એટલે તે નગરશેઠના સ્થાને હતું, પરંતુ પાછળથી ધનાઢ્યતામાં કંઈક મંદતા આવી હતી છતાં તેની ભક્તિ અને સુપાત્રદાનની પ્રવૃત્તિ તે ચાલુ જ હતી. તે જ નગરીમાં પૂરણ નામને શ્રેણી વસતે હતું, તે મિથ્યાત્વી હતું પરંતુ નસીબને તેને વિપુલ પ્રમાણમાં દાન-સંપત્તિ પ્રાપ્ત થઈ હતી તેમજ તેની અદ્ધિ-સમૃદ્ધિ અપાર હતી એટલે લોકો તેને અભિનવ શ્રેષ્ઠીના નામથી ઓળખતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૪] વિશ્વતિ એકદા જીરણ શ્રેણી બહાર જતાં કાર્યોત્સર્ગમાં સ્થિત ભગવંત મહાવીર તેના જેવામાં આવ્યા એટલે ભક્તિપૂર્વક વંદન કરી તે ચિંતવવા લાગે કે-આજે તે મધ્યાહ્ન કાળ પણ વ્યતીત થઈ ગયું છે. ભિક્ષા-ગોચરીને સમય પણ ચાલ્યો ગયે છે માટે પરમાત્મા આજે ઉપવાસી જણાય છે. આવતી કાલે મારે ત્યાં પારણું કરાવીશ એ નિર્ણય કરી શ્રેષ્ઠી ચાલે ગયે. બીજે દિવસે આવી પરમાત્માને પારણું માટે પધારવા વિજ્ઞપ્તિ કરી પરંતુ પરમાત્મા મૌન રહ્યા એટલે શ્રેષ્ઠીએ વિચાર્યું કે–પરમાત્માને છઠ્ઠ કરવાની ભાવના હશે. એમ પ્રતિદિન સ્વામીની ઉપાસના કરતાં ચાતુર્માસિક તપ પૂર્ણ થવા આવ્યું. એટલે શ્રેષ્ઠીએ નિર્ણય કર્યો કેઆજે તે પરમાત્મા અવશ્ય પારણું કરશે જ. તે માટે તેમણે પરમાત્માને પિતાના ઘરે પધારવા પુનઃ પુનઃ વિજ્ઞપ્તિ કરી અને પિતે તૈયારી કરવા માટે સ્વ–આવાસે આવ્યો. ઘરે આવી તેમણે કેવા પ્રકારે બહમાનપૂર્વક તૈયારી કરી અને પોતાના ઘરે પરમાત્મા પધારશે તેવા હર્ષાવેશમાં કેટલી અનુમોદના કરી તેને સંક્ષિપ્ત ખ્યાલ પૂ. શ્રી વીરવિજયજી મહારાજે નીચેની પૂજાની ઢાળમાં ગૂંથી લીધું છે તે વાંચવાથી વાચકવર્ગને ઝરણુ શેઠની ભાવના અને સુપાત્રદાનની મહેચછાની સંપૂર્ણ જાણ થશે. પૂ. શ્રી વીરવિજયજી મહારાજે શ્રી ચેસઠપ્રકારી પૂજા અંતર્ગત સાતવેદનીય કર્મીની પૂજામાં કહ્યું છે કે ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકલ જરી પથરાવે રે. મહાવીર પ્રભુ ઘર આવે, જીરણ શેહજી ભાવના ભાવે રે. મહ૦ ૧ ઊભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તોરણ બંધાવે, એવા મીઠાઈ થાળ ભરાવે રે. મહા૦ ૨ અરિહાને દાન જ દીએ, દેતાં દેખી જે રી; પહ્માસી રેગ રહીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. મહા૦ ૩ તે જિનવર સન્મુખ જાવું, મુજ મંદિરિએ પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે મહા૦ ૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડીને સન્મુખ રહીશું; નમી વંદી પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરીશું રે. મહા૦ ૫ દયા દાન ક્ષમા દિલ ઘર, ઉપદેશ સજજનને કરશું: સત્ય જ્ઞાન દિશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે. મહાવ ૬ ઈમ છરણ શેઠ વદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમે કરંતા, દેવદુંદુભિનાદ સુણુતા રે. મહા૦ ૭ કરી આ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શતાવેદની સુખ પાવે, શુભવીર વચનરસ ગાવે રે. મહા. ૮ આ બાજુ જીરણ શેઠ પારણા માટે વિજ્ઞપ્તિ કરીને ગયા પછી પ્રભુ સમય થતાં ભિક્ષાચર્ચા માટે ઉદ્યાનમાંથી નીકળ્યા અને નગરમાં જતાં ભાગ્યયેગે અભિનવ શ્રેષ્ઠીને ત્યાં જઈ ચડ્યા. સમૃદ્ધિ અને ધનસંપત્તિને કારણે ગવષ બનેલા તે અભિનવ શ્રેણીએ પિતાની દાસીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [ ૧૪૩] આદેશ કર્યો કે–આ શ્રમણને જે કંઈ હોય તે દાનમાં આપીને વિસર્જન કર. સ્વામીની આજ્ઞાથી દાસીએ દાન આપ્યું એટલે પરમાત્માએ તે કર-પત્રમાં ગ્રહણ કર્યું. પરમાત્માને ચાતુર્માસિક તપનું પારણું થતાં જ દેએ દેવદુંદુભી વગાડી, “અહાદાન અહાદાન” એ દવનિ કર્યો અને અભિનવ શ્રેષ્ઠીના આંગણામાં સાડાબાર કરોડ નૈયાની વૃષ્ટિ કરી. સુગંધી વસ્ત્રો તેમજ પાંચ પ્રકારના સુવાસિત પુપેની પણ વૃષ્ટિ કરી. આ આશ્ચર્ય નીહાળી જનસમૂહું ત્યાં એકત્ર થઈ ગયા અને રાજા પણ ત્યાં આવ્યા. રાજાએ શ્રેષ્ઠીને કારણે પૂછતાં તેણે કપટભાવથી કહ્યું કે-મેં પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક પ્રતિલાલ્યા તેનું જ આ સર્વ ફળ છે. દેવદુંદુભીને ધ્વનિ સાંભળતાં જ જીરણ શ્રેણીને જણાયું કે–પરમાત્માએ અન્ય સ્થળે પારાગું કરી લીધું છે. તે શાકાકુળ ચિત્તે પિતાના ભાગ્યની નિંદા કરવા લાગ્યું. પરિણામની ધારામાં ભંગ પડ્યો. શાસ્ત્રકાર જણાવે છે કે-જે દેવદુંદુભી થોડી મેડી સંભળાણી હોત તે જીરણ શેઠ પરિણામની શુભ ભાવના ને ભાવનામાં વૃદ્ધિ પામતા ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાત; પરંતુ અભિનવ શ્રેષ્ઠીને ત્યાં પરમાત્માનું પારણું થતાં દેવદંભી સાંભળતાં તેમના પરિણામની ધારામાં ભંગ પડ્યો અને શ્રાવકની ચરમ સીમાએટલે બારમા દેવલેકનું આયુષ્ય બાંધ્યું, પરમાત્મા પૃથ્વીતળને પાવન કરતાં વિહાર કરી ગયા. એકદા શ્રી પાર્શ્વનાથ ભગવંતના શિષ્યાચાય નામના મુનિવર પધારતાં નગરજનો સહિત રાજા પણ તેમને વંદન કરવા ગયે. તે સમયે રાજાએ પ્રશ્ન કર્યો કે-મારી નગરીમાં ધન્ય અને અલ્પસંસારી કોણ છે? મુનિવરે જવાબ આપે કે-જીરણ શેઠ ધન્ય અને અપસંસારી છે. રાજાએ કહ્યું, પરમાત્માને દાન તે અભિનવ એકીએ આપેલ છે અને દેવોએ સુવર્ણવૃષ્ટિ તેને ઘરે જ કરી છે. મુનિવરે પુનઃ જણાવ્યું કે-ભાવથી તે જીરણ શ્રેષ્ઠીએ જ પારણું કરાવ્યું છે અને પરમાથે પણ તેને જ પ્રાપ્ત થયેલ. પછી રાજાને જીરણુ શેઠના ભાવનાના સવિસ્તાર હકીકત મુનિવરે જણાવી એટલે રાજા સહિત પૌર લેકે જીરણ શેઠની પ્રશંસા કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] વિશ્વજ્યાતિ પ્રકરણ દસમું બારમું ચાતુર્માસ (વિ. સ*, પૂ. ૪૯) અનુક્રમે વિહાર કરતા પ્રભુ સુસુમારપુર નગરના અશેકખંડ ઉદ્યાનના અશેકવૃક્ષ નીચે એક વિશાળ શિલાપટ પર અઠ્ઠમ તપ આદરી, એક પુદ્ગલ પર ધ્યાન સ્થિર કરી કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા હતા. તપસ્વી દેવાનું તપતેજ અદ્ભૂત પ્રકાશિત અને અલૌકિક દેખાતુ હતુ એવામાં શક્રેન્દ્રના વ્રજપ્રહારથી ભયભીત ખની ચમરેન્દ્ર નાનું રૂપ કરી, પ્રભુના ચરણાનું શરણ સ્વીકારી શરણાગત બન્યા. ઇંદ્રાદિક દેવી દેવતાઓના પણ પ્રભુના શરણે કેવા મચાવ થાય છે તેને લગતુ આ ચરિત્ર ગૌરવશીલ હોવાથી અમે તેને સક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ તે સમયમાં ચમચ'ચા નગરીમાં એક સાગરે પમના આયુષ્યવાળા ચમરેદ્ર નામને ભુવનપતિ દેવાના ઈંદ્ર ઉત્પન્ન થયા હતા. પોતાના ઉપર સૌધર્મ દેવલેકમાં સૌધર્માવત સ± નામના વિમાનમાં સુધમ નામની દેવસભામાં સૌધર્મેદ્રને બિરાજમાન જોયા. તે સૌધર્મેદ્રના ચારાથી હજાર સામાનિક દેવા અને ખીજા કાટાનુકાટી દેવ ઉપાસના કરતા હતા, પ્રમેાદથી દેવાંગનાઓ દિવ્ય નૃત્ય કરી રહી હતી. મેાતીએના ઝુમખા લટકી રહ્યા હતા. ઇંદ્રની આવી ઋદ્ધિ જોઈ તેને ઇર્ષા આવી અને સૌધર્મેદ્રની શક્તિ અને પરાક્રમથી અજ્ઞાત એવા ચમરેંદ્ર તેને નાશ કરવા તૈયાર થયેા. સામાનિક દેવાએ તેને અટકાવ્યા પણ ચમરેન્દ્રે કાઇની વાત સ્વીકારી નહીં. તેને એવા વિચાર થયેા કે—મારા મસ્તક પર બિરાજનાર ઇંદ્ર તે કાણુ માત્ર ? હમણાં જ હું તેને પરાજિત કરીશ. ઇંદ્રને હંફાવવાના નિશ્ચય કરી તે ઊભેા થયા અને હાથમાં મુગળ લઈ સ્વસ્થાનથી નીકળ્યે. ચમરેદ્રને વિચાર આવ્યે કે- મારા પરિવાર વર્ગ અને સામાનિક દેવે મને સૌધર્મેદ્ર સાથે ખાથ ભીડવા અટકાવે છે તે તેમાં કઈ રહસ્ય હાવુ જોઇએ. કદાચ હું તેમનાથી પરાજિત થાઉં તો મારે કનુ શરણ લેવું? આ પ્રમાણે માનસિક નિશ્ચય કરી ઉપયોગ મૂકતાં તેણે સુસુમારપુરમાં ભગવત મહાવીરને કાઉસગ્ગ ધ્યાનમાં લીન જોયા એટલે તેમનુ શરણુ સર્વોત્તમ છે તેમ વિચારીને તે તત્કાળ ત્યાં આવ્યો. પરમાત્માને વંદન કર્યું અને વિનતિપૂર્વક કહ્યું -હે ભગવન્ ! મારા મસ્તક પર રહેલ શક્રેન્દ્ર મને ખાધક છે. આપના પ્રભાવથી દુર્લભ મનેરથો પણ પૂર્ણ થાય છે તે હું સૌધર્મ ને પરાક્રમહીન ને પ્રભુત્વ રહિત કરવા ઈચ્છું. આ કાર્ય માં આપ મારા રક્ષક બનશે।. આ પ્રમાણે કહીને વૈક્રિય લબ્ધિને અંગે તેણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને ઉન્મત્તપણે ઉગ્ર ગર્જનાથી બ્રહ્માંડ સમસ્તને ધ્રુજાવતે તે, જયોતિષ્ઠ દેવાના ભામંડલને વીંધી ક્ષણુભરમાં જોતજોતામાં શક્રેન્દ્ર દેવલાકમાં પણ દાખલ થયો. આ સમયે ચમરેન્દ્રે પેાતાને એક પગ પદ્મ વેદિકા ઉપર અને ખીજો પગ સુધર્માસભામાં મૂકો. પછી આયુધવડે દરવાજા ઉપર ત્રણ વાર તાડન કર્યું. ઉત્કટ ભ્રકુટી ચઢાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૪૫] અતિદુર્મદ ચમરેન્દ્ર શકેન્દ્રને મદાંધતાથી પડકારતા કહ્યું –હે ઈંદ્ર! ચમરચં ચા નગરીના સ્વામી, વિશ્વસમૂડના અતુલ પરાક્રમી મારી દેવિક શક્તિને તમને હજુ પરિચય થયો નથી તેથી જ તમે પિતાને બીનહરીફ માની, આ ખુશામતીયા દેના વૃદથી ઘેરાઈ મારા મસ્તક પર સૌધર્મ દેવલેકમાં બિરાજી રહ્યા છે. આ સમયે કેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં તેમને આ બધું તોફાન મદાંધ ચમરેન્દ્રનું જણાયું. પછી તેમણે ભ્રકુટી ચઢાવી હસતાં હસતાં ચમરેન્દ્રને કહ્યું- હે મિથ્યાભિમાની ચમરેન્દ્ર ! તેં તારી શક્તિ અને મર્યાદાને વિચાર ન કરતાં ગધ થઈ શક્તિ ઉપરાંતનું સ્વનાશના કારણભૂત એવું સાહસ કર્યું છે. હજુ પણ તું સ્વજીવનરક્ષાની આશા રાખતે હે તે અહીંથી નાસી જા, નહિ તો તારા બૂરા હાલ થશે. દેવવર સૌધર્મેદ્રના કથનની મદાંધ ચમરેંદ્ર પર કશી જ અસર થઈ નહિ. તેણે પિતાને તાંડવ નૃત્યમય ઉત્પાત ચાલુ રાખ્યું, જેથી શક્રેન્દ્ર પ્રલયકાળના અગ્નિસમ પ્રજવલિત વા તેના પર છેડયું. તડતડાટ ગગનભેદી અવાજ કરતા વજથી અમરેન્દ્ર ભયભીત બન્યા. અને પોતે વિકલ ભયંકર રૂપ સંહરી લઈ, કેસરીસિંહથી જેમ મૃગ ભાગે તેમ, સ્વરક્ષણાર્થે દયાળુ ભગવંતના શરણે જવા ત્યાંથી ભાગ્યે. આગળ ચમરેન્દ્ર ને પાછળ તેજોમય જવાળાઓ છોડતું વજ. અગ્નિક વિખેરતું, હજાર સ્પલિગેથી વિક્ષેપ પમાડતું તે વા વેગથી ચમરેન્દ્રની પાછળ પડયું. આ સમયે પાતાળમાં પેસી જવા જેટલું સામર્થ્ય છતાં પોતાનો બચાવ નથી એમ માની ચમરેન્દ્ર, પ્રભુના ચરણકમળ પાસે આવી પહોંચ્યું. અને સ્વરક્ષણથે પ્રતિમાધારી કાઉસગ્ગ ધ્યાની પ્રભુનું શરણું સ્વીકારી, અતિ લઘુ શરીર કરી પ્રભુના બન્ને પગ વચ્ચે ભરાઈ જઈ “શરણ શરણ પોકારવા લાગ્યા. સમય કટોકટીને હતે. અમરેન્દ્ર મહાન શકિતશાળી-સાક્ષાત દેવાત્માનું શરણ સ્વીકાર્યું હતું કે, જ્યાં કેન્દ્રના વજને પણ પ્રભુના ચરણકમળથી ચાર આંગળ દૂર રહેવું પડયું. એટલામાં તો વજીની પાછળ રહેલ કેન્દ્ર પણ પ્રભુ પાસે આવી પહોંચ્યા. તેમણે વજને પકડી કાબૂમાં લીધું. એટલે તે શાંત પડી ત્યાં જ સ્થિર થયું. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદન કરી સૌધર્મ ઇંદ્રરાજે અંજલી જેડી ભક્તિરસ ભરપૂર વાણીથી સ્તુતિ કરતા કહ્યું – “હે નાથ ! આ ચમરેન્દ્ર ઉદ્ધત થઈ મને ઉપદ્રવ કરવા દેવલોકમાં આવ્યું હતું. તે હવે આપનું શરણ લઈ, પિતાને બચાવ શોધી રહેલ છે. તેની પાછળ પડેલ મારું વજ આપના પ્રભાવે અહીં જ સ્તંભી ગયું છે તેમજ મને પણ તેના વેગે અને મારા પુણ્યપ્રભાવે આપના દર્શનને અમૂલ્ય લાભ મળે છે.” પછી શકે ચમરેન્દ્રને બંધુત્વભાવે કહ્યું: હે ચમર! આ સમયે તમે વિશ્વને અભય આપનાર પ્રભુના શરણે આવેલ છે તે બહુ જ સારું કર્યું છે. હું પણ આ પ્રભુને પરમભકત અને સેવક છું અને તમે પણ તેમના જ શરણે આવ્યા છે તેથી તમે પણ તેમના સેવક છો, જેથી હવે આપણે બને અહીં સમાન બંધુઓ બનીએ છીએ. તમારા સર્વે અપરાધની ક્ષમા કરી હું તમને છોડી દઉં છું. તમો ખુશીથી હવે તમારા સ્થાને જઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬ ) વિશ્વ જ્યોતિ આ પ્રમાણે ચમરેન્દ્રને અભય આપી શકેન્દ્ર સ્વસ્થાને ગયા. અને ચમરેન્દ્ર પ્રભુના ચરણુયુગલમાંથી બહાર નીકળી અંજલી જેડીને સ્તુતિ કરતાં કહ્યું: હે પ્રભુ! આપ સર્વ જીવના જીવન ઔષધરૂપ છે તેમજ આપ મારા જીવનદાતા છે. આ પ્રમાણે આપના શરણે આવવાથી કુંથવા રૂપધારી મારા જીવને જ્યાં અભયદાન મળ્યું ત્યાં, માનવભવ ધારી આપના પરમ ભકતગણને માટે આપનું ધમ શરણ ભવસાગરના તરણતારણ માટે માર્ગદર્શક બને તેમાં આશ્ચર્ય શું હોય ? હે પ્રભુ! અજ્ઞાનતાથી પૂર્વભવમાં મેં બાળતપ કર્યું હતું, તેથી આ અસુરેન્દ્રપણારૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. હું અજ્ઞાનતાથી આ સર્વ ઉપદ્રવના કારણભૂત બન્યું હતું, પણ છેવટે આપના શરણથી જ મારે બચાવ થયે છે. હવે મારો મોહ દૂર થાય છે. મને ત્રણ જગતના નાથ અને સર્વભુવનને વંદનીય એવા આ૫ તરણતારણ પ્રભુનું રક્ષણ પ્રાપ્ત થયું છે તે હું મને પિતાને પરમ ભાગ્યવંત માનું છું તેમજ સદાને માટે આપનું શરણ સ્વીકારું છું. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તુતિ કરી ચમહેંદ્ર પિતાની ચમચંચા નગરીએ ગયે. - પ્રાત:કાળે એકરાત્રિક પ્રતિમારૂપી ધ્યાનને પારી અનુકમે વિહાર કરતા પ્રભુ નંદીગામ આવ્યા. અહીંના નંદરાજાએ પોતાના મિત્ર સિદ્ધાર્થ રાજવીના ગુણગણ સંભારી, ધર્મ ચક્રવતી પ્રભુને આદરપૂર્વક સત્કાર કર્યો. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી મેંઢક ગામે પધાર્યા. અહીં ખીજાયેલ ગેવાળ દોરડું હાથમાં લઈ પ્રભુને મારવા સામે ધર્યો. આ સમયે અવધિજ્ઞાની ઈંદ્ર, જે પ્રભુના દર્શને આવી રહેલ હતું તેણે સ્વશક્તિથી તેને ખંભિત કરી, તપસ્વી દેવાર્ય પાછળ રહેલ રક્ષક એવા ઇંદ્રની દેવી શક્તિને પરિચય આવ્યો. ઈદ્રમહારાજાએ પ્રગટ થઈ, પ્રભુને ભાવપૂર્વક નમન કરી, ગવાળને મુકત કરી સ્વસ્થાને ગયા. આ પ્રમાણે ડગલે ને પગલે પરિષહ-સહનને કર્મનિર્જરા માનતા પ્રભુ ત્યાંથી વિહાર કરી કૌશંબીનગરે આવ્યા. દિવસ પિષ વદ પ્રતિપદાન હતું. તે દિવસે તેઓશ્રીએ ભિક્ષા વિષયક એ ઘેર અવિગ્રહ કર્યો કે, “મુંડિત શીર હોય, હાથ-પગમાં બેડી હોય, ત્રણ દિવસની ભૂખી હોય, ભિક્ષાને સમય વીતી ગયે હાય, એક પગ દ્વારની અંદર અને એક પગ દ્વારની બહાર રાખી ઊભી હોય, તથા દાસીપણાને પ્રાપ્ત થએલ એવી કઈ રાજકુમારી આંખમાં વહેતા અશ્રુસહ શિક્ષા આપશે તે જ મારે સ્વીકારવી. ઉપરોક્ત અભિગ્રહસહ ભગવાન હંમેશાં કૌશામ્બીમાં ભિક્ષા–ચર્યા માટે જતા હતા, પરંતુ કેઈ પણ સ્થળે અભિગ્રહની પૂર્તિ થતી નહોતી. આ પ્રમાણે ફરતા ફરતા ચાર મહિનાના પરમાત્માને ઉપવાસ થયા છતાં પણ અભિગ્રહ યુક્ત ભિક્ષા પ્રાપ્ત થઈ નહિ. એક દિવસ દેવાર્ય કૌશામ્બીના પ્રધાન સુગુપ્તના ઘેર પધાર્યા. અમાત્યપત્ની નન્દા શ્રાવિકા ભક્તિપૂર્વક ભિક્ષા લઈ આવી પરંતુ ભગવંત ભિક્ષા ગ્રહણ કર્યા વગર પાછા ફર્યા. ભગવંત પાછા જવાથી નંદાને પશ્ચાત્તાપ થયે ત્યારે દાસીઓએ કહ્યું: હે દેવી ! આ દેવાય તે જ નગરમાં પધારે છે અને કંઈ પણ લીધા વિના જ પાછા ફરે છે. તેથી નન્દાએ નિશ્ચય કર્યો કે-ચોક્કસ ભગવાનને કોઈ દુર્ગમ અધિગ્રહ હવે જોઈએ કે જેથી તેઓ ભિક્ષા લેતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૪૭] સાંજે કામકાજ પતાવી કચેરીથી અમાત્ય ઘેર આવ્યા ત્યારે ઉદાસીન નદીએ કહ્યું: તમારું અમાત્યપદ શા કામનું ? લગભગ ચાર મહિના થવા આવ્યા છતાં ગામમાં ભિક્ષા પધારતા તપસ્વી દેવાયની ભિક્ષાની આપ ચર્ચા પણ નથી કરતા? આપનું ચાતુર્ય અને કુશળતા શું પ્રભુના અભિગ્રહને પાર પામી શકે તેમ નથી? ચિંતાતુર બનેલ પત્નીને આશ્વાસન આપતા અમાત્યે કહ્યું હે પ્રિયે! તમે આ સંબંધી હવે ફીકર ન કરે, હું ભગવંતના અભિગ્રહની પૂર્તિ માટે પૂરેપૂરો પ્રયાસ કરીશ. આ સમયે વાગવાનના અભિગ્રહ સંબંધી સારાય કૌશામ્બીમાં ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચા મૃગાવતી રાણીની દાસીએ પણ સાંભળી અને મહેલમાં જઈ મૃગાવતીને તે હકીકત નિવેદિત કરી. રાણી મૃગાવતી શ્રાવિકા હતી. તે પણ આ હકીકત સાંભળી ઘણે ખેદ પામી. આ પ્રસંગે રાજાને ઉપાલંભ પૂર્વક કહ્યું કે-ભગવંત મહાવીર ચાર ચાર માસથી આપણું આ વિશાળ નગરીમાં ભિક્ષા વિના વિચારે છે છતાં તમે આ હકીકત પરત્વે લક્ષ કેમ આપતા નથી? કોઈ પણ ઉપાય ભગવંતન અભિગ્રહ પૂર્ણ કરવું જોઈએ. રાજા શતાનીકે સાધ્વી સ્ત્રી મૃગાવતીને આશ્વાસન આપ્યું અને પોતે ભગવંતનો અભિગ્રહ પૂર્ણ કરવા માટે દરેક પ્રયાસ કરશે તેમ જણાવી તે રાજ દરબારમાં આવ્યા. રાજસભા એક થઈ. દરેક ધર્મોના ધર્માચાર્યોને પણ હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું. રાજ શતાનીકે ભગવત મહાવીર સંબંધી હકીકતને નિર્દેશ કરી પૃછા કરી કે-ધર્મશાસ્ત્રમાં બધા મતવાદીઓના આચારે દર્શાવેલા છે તે તમે વિદ્વાને જણાવે કે, ભગવંતે કે અભિગ્રહ ધારણ કર્યો છે અને તે કઈ રીતે પૂર્ણ થઈ શકે? ધર્માચાર્યો આ સવાલને કંઈ જવાબ આપી શકયા નહી એટલે રાજવીએ સુગુપ્ત અમાત્યને કહ્યું કે-તું તે બુદ્ધિમાન છે, વળી અન્યના વિચાર જાણવામાં કુશળ છે, તે તું વિચાર કરીને જણાવ કે, હવે ક ઉપાય ગ્રહણ કરે? ક્ષણભર વિચારીને સુગુપ્ત જણાવ્યું કે-રાજન ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ભિન્ન ભિન્ન ઘણું અભિગ્રહે તેમજ સાત પિંડેષણ અને સાત પ્રકારની પાન-એષણ બતાવેલ છે, તેથી કઈ પણ પ્રકારે અભિપ્રાય-અભિગ્રહ સમજી શકાતું નથી એટલે રાજવીએ નગરીમાં ઉલ્લેષણ કરાવી કે-ભિક્ષા માટે ભમતા ભગવંતને અનેક પ્રકારની ભિક્ષાઓ ધરવી. રાજજ્ઞા થતાં કે અનેક પ્રકારની વિવિધ ભિક્ષાએ પરમાત્માને વહેરાવવા લાગ્યા, પરતુ ઈચ્છિત અભિગ્રહ પ્રમાણે ભિક્ષા પ્રાપ્ત થતી ન હોવાથી અમ્લાન ભાવે તેમજ અજ્ઞાત પણે પરમાત્મા તે જ નગરીમાં વિચરી રહ્યા છે. આ પ્રમાણે પાંચમે માસ પણ પૂર્ણ થઈ ગયે, છતાં પરમાત્માને ભિક્ષા પ્રાપ્ત ન થઈ. લોકોમાં ખળભળાટ મચી ગયે. રાજવી તેમજ રાણી પણ ચિંતાગ્રસ્ત બની ગયા. પ્રભુના પારણાના કારણભૂત રાજકીય અજબ ઘટના બની જેના વેગે તપસ્વી દેવાર્યના અભિગૃહની પૂર્તિ થઈ. તે આશ્ચર્યજનક ઘટના આ પ્રમાણે છે. એવામાં શતાનીક રાજવીના ચરપુરુષોએ આવી બાતમી આપી કે-ચંપાનગરીના રાજા દધિવાહનને પરાજિત કરવાને આ સુયોગ્ય સમય છે. શતાનીકે ઓચિંતે જ ચંપાનગરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૪૮ ]. વિશ્વતિ ઘેરે ઘા. દધિવાહન નાશી ગયે. શતાનીકના સૈનિકે જે જે હાથમાં આવે તે લૂંટવા લાગ્યા. રાજાના નાસી જવાથી પટરાણ ધારણ અને રાજપુત્રી વસુમતી નાસી જવાની તૈયારી કરતા હતા તેવામાં એક સૈનિકના હાથમાં સપડાઈ ગયા. સૈનિકની પિતાને પત્ની બનાવવાની ઈચ્છા જાણી ધારિણીએ દેહત્યાગ કર્યો. સૈનિકે વસુમતીને ચંપાનગરીમાં ધનાવહ શ્રેષ્ઠીને વેચી નાખી. ધનાવહ શ્રેષ્ઠીને કાંઈ સંતાન ન હતું, તેણે પુત્રી તરીકે વસુમતીને સ્થાપી અને તેનું “ચંદનબાળા નામ રાખ્યું. શેઠની પત્ની મૂળ ઈર્ષાળુ હતી. તેણે ચંદનાનું વિકસ્વર યૌવન અને પ્રફુલ્લિત વદન, સુંદર રૂપ અને પ્રમાણબદ્ધ ગાત્રો જોઈ વિચાર્યું કે-શેઠ જતે દિવસે તેને પત્ની બનાવશે એટલે તે ચંદનાનું કાસળ કાઢવાને ઉપાય કરવા લાગી. તેવામાં અચાનક શેઠ વ્યાપારાર્થે બે ત્રણ દિવસ બહારગામ ગયા, એ તકને લાભ લઈ મૂલાએ ચંદનાનું મસ્તક મૂંડાવી, હાથ-પગમાં બેડીઓ પહેરાવી, ભેંયતળીયાની એક ઓરડીમાં તેને પૂરી દીધી. બહારગામથી આવતાં જ શેઠે ચંદનાની તપાસ કરી તે ચંદનાનો પત્તો મળે નહી. મૂળા શેઠાણીની બીકથી કેઈએ સાચી હકીકત જણાવી નહીં એટલે શેઠને ઘણે રેષ થયો. છેવટે એક વૃદ્ધ દાસીએ સત્ય હકીકત કહી. તે સાંભળતાં જ શેઠ ભેંયતળીયાની એારડી તરફ દોડ્યા. ત્રણ દિવસની ભૂખી-તરસી ચંદનાને કંઇક ભેજન આપવા તપાસ કરી તો ફક્ત અડદના બાકળા જ તેની નજરે ચડ્યા તે તેને આપીને જલદી બેડી તોડવા માટે તેઓ લુહારને બેલાવવા ગયા. આ બાજુ ત્રણ દિવસની ભૂખી ચંદનબાળા વિચારે છે કે-જે કઈ ભિક્ષાથી આવી ચડે તે તેને ભિક્ષા આપીને પછી હું અઠ્ઠમનું પારણું કરું. આ બાજુ પરમાત્માને પણ પાંચ માસ ને ચોવીશ દિવસ પસાર થઈ ગયા. પચીશમા દિવસના મધ્યાહુને જાણે તેના પુણ્યથી જ આકર્ષાઈને આવ્યા હોય તેમ ભગવત મહાવીર ભિક્ષાથે ત્યાં જ આવી ચડ્યા. જયાં જ્ઞાનબળથી પ્રભુએ જાણ્યું કે, પિતાના અભિગ્રહ પ્રમાણે સર્વ વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. ફકત ચંદનાના નેત્રોમાં અશ્રુ નહતા એટલે ભગવંત પાછા ફરી ગયા. ભગવંતને પાછા ફરતાં જોઈ ચંદના પિતાના દુદેવને ઠપકો આપતી હોય તેમ કરુણ સ્વર વિજ્ઞપ્તિ કરવા લાગી. તેના નેત્રમાં અશ્રુ આવી ગયા. અશ્રુને નીહાળતાં જ પરમાત્માએ પોતાનું કરપાત્ર ભિક્ષા માટે આગળ ધર્યું એટલે પોતાને અહોભાગી ને ધન્ય માનતી ચંદનાએ પરમાત્માને અડદના બાકળા વહેરાવ્યા. પાંચ માસ ને પચીશ દિવસે આ રીતે પરમાત્માને ઘેર અભિગ્રડ પૂર્ણ થયે. દેવોએ દુંદુભી વગાડી, પુષ્પવૃષ્ટિ કરી, ગંદકની વૃષ્ટિ કરી અને સાડાબાર કોટી સુવર્ણની પણ વૃષ્ટિ કરી. સમસ્ત નગરીમાં આનંદ-આનંદ વ્યાપી ગયે. શતાનીક રાજવી અને સુગુપ્ત મંત્રી પણ નગરજને સાથે આવ્યા. ચંદનાનું બંધન તૂટી ગયું, વિશાળ કેશપાશ પ્રગટ થયે. હાર, અર્ધહાર, કટીસૂત્ર, કડાં અને તિલક પ્રમુખ અલંકારથી ચંદનાનું શરીર સુશોભિત બની ગયું. મૃગાવતીને જાણ થઈ કે-વસુમતી એ પારણું કરાવ્યું. વસુમતી તેની ભાણેજ થતી હતી એટલે તે તેને બહુમાનપૂર્વક રાજમહેલમાં લઈ ગઈ. ચંદનબાળાના હાથે બાકુળાનું પારણું કરી બીજે દિવસે પ્રભાતના પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. અને સુમંગળ સુક્ષેત્ર સંનિવેશમાં જઈ ત્યાંથી પાળક ગામ પધાર્યા. ત્યાંથી પ્રભુ ચમ્પાનગરી પધાયો અને ચાતુમોસિક તપ કરી ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં પ્રભુ વષોવાસ રહ્યા. ત્યાં ભગવાનની તપ સાધનાથી ખેંચાઈ પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના યક્ષો પ્રભુના દર્શને આવ્યા અને ભગવંતની આદરસત્કારપૂર્વક ભક્તિ કરી. સ્વાતિદત્તને જ્યારે આ માહિતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૪] મળી ત્યારે તે ભગવાનને સમર્થ વ્યક્તિ સમજીને ધર્મચર્ચા કરવા આવ્યો. વંદન કરીને તે બે -હે ભગવન્! આત્મા શું વસ્તુ છે ? મહાવીર -જે “હું” શબ્દને વાચાર્ય છે તે જ આત્મા છે અર્થાત્ હું સુખી છું, હું દુ:ખી છું વગેરે વાકયામાં રહેલ હું શબ્દથી જે પદાર્થની જાણ થાય છે તે જ આત્મા છે. સ્વાતિદત્ત:-આત્માનું સ્વરૂપ, અને એનું લક્ષણ શું છે? તે સમજાવો. મહાવીર-આત્મા અતિ સૂક્ષ્મ અને રૂપાતીત છે અને તેનું લક્ષણ ચેતના છે. સ્વાતિદત્ત -સૂક્ષ્મ અર્થ શું છે? મહાવીર –જે ઈન્દ્રિયથી ન જાણી શકાય તે. સ્વાતિદત:- શબ્દ, ગધ અને વાયુ સૂક્ષમ માની શકાય છે? મહાવીર :-નહિ, શબ્દ તગ્રાહ્ય છે. ગંધ નાસિકાનો વિષય છે. અને વાયુને સ્પર્શેન્દ્રિયથી સંબંધ છે અને તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જે કાઈ પણ ઈન્દ્રિયને વિષય નથી તે સૂક્ષમ છે. સ્વાતિદત્તઃ-તે શું જ્ઞાનનું નામ આત્મા છે? મહાવીર :–ના, જ્ઞાન એ આત્માને અસાધારણ ગુણ છે. જેને જ્ઞાન હોય તે આત્મા જ્ઞાની કહેવાય છે. સ્વાતિદત્ત –ભગવંત! પ્રદેશનો અર્થ છે? મહાવીર :-પ્રદેશનને અર્થ ઉપદેશ છે, અને તે બે પ્રકારના કહ્યા છે. ધાર્મિક પ્રદેશના અને અધાર્મિક પ્રદેશન. સ્વાતિદત્તઃ-હે જ્ઞાની દેવાર્ય ! પ્રત્યાખ્યાનને અર્થ છે? મહાવીર :-પ્રત્યાખ્યાનને અર્થ નિષેધ છે. તે પણ બે પ્રકારના છે. મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. આત્માની દયા, સત્યવાદિતા વગેરે મૂળ-સ્વાભાવિક ગુણોની રક્ષા તથા હિંસા, મૃષાવાદિતા વગેરે વૈભવિક પ્રવૃત્તિઓને ત્યાગ, મૂળગુણ પ્રત્યાખ્યાન છે અને તે મૂળગુણના સહાયક સદાચારના પ્રતિકૂળ વતનના ત્યાગનું નામ તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. ઉક્ત પ્રશ્નોત્તરીથી સ્વાતિદત્તને ખાતરી થઈ કે, દેવાર્ય ફક્ત તપસ્વી નહિ પરંતુ અભૂત જ્ઞાની પણ છે. તે ભગવંતનું પ્રતિદિન બહુમાન કરવા લાગ્યા. અહીં બારમું ચાતુર્માસ પ્રભુએ પૂર્ણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦ ] વિશ્વતિ પ્રકરણ અગિયારમું (તેરમું ચાતુર્માસ વિ. સં. પૂ. ૪૯૮) બારમું ચાતુર્માસ પૂર્ણ કરી પ્રભુ ફરતા ફરતા જામિયગામે પધાર્યા. અહીં કંઈક સમય રહી ભગવાન ત્યાંથી મેંદ્રિય ગામ થઈ છગ્ગાસી પધાર્યા અને ગામની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. સંધ્યાકાળે એક ગોવાળ ભગવાનની પાસે બળદ મૂકી ગામમાં ગયે. નિરંકુશ બળદ ચરતા ચરતા જંગલમાં ચાલ્યા ગયા. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે બળદ ન જોયા. એણે તપસ્વી ભગવાનને પૂછ્યું: હે દેવાર્ય ! મારા બળદ કયાં છે? આ સમયે ધ્યાનસ્થ પ્રભુ મૌન રહ્યા એટલે વાળને શંકા થઈ કે-તેમણે જ બળદને સંતાડી દીધા છે એટણે તેણે ક્રોધિત બની ભગવાનના કાનમાં કાંસાની બે સળી જેરથી ઠેકી દીધી (પૂર્વે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શયાપાલકના કાનમાં ઉકળતું શીશું રેડવાને બદલે અહીં આ ભવમાં ગોવાળે લીધે). ક્ષમાવત પ્રભુએ આ અસહા ઉપસર્ગ થયા છતાં અપૂર્વ શાંતિ ધારણ કરી. બાદ છમ્માસીથી વિહાર કરી પ્રભુ મધ્યમ પાવાપુરીમાં પધાયો અને ભિક્ષાચયોથે ફરતા ફરતા સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. સિદ્ધાર્થ પિતાના મિત્ર ખરક નામન. ની સાથે આ સમયે વાત કરી રહેલ હતો. ભગવાનને દેખી તે ઉો ને આદરપૂર્વક વંદન કર્યું તેમજ બહુમાનપૂર્વક ભિક્ષા આપી. તે સમયે સર્વ પ્રકારના લક્ષણ યુક્ત હોવા છતાં કંઈક પ્લાન લાવણ્યને જોઈને ખરક વૈદ્ય બે -“ભગવાનનું શરીર સવ લક્ષણસંપન્ન હોવા છતાં કંઈક શલ્ય દેખાય છે.” સિદ્ધાર્થે કહ્યું:-મિત્ર, ભગવાનના શરીરમાં કયાં શલ્ય છે તેની તપાસ કર. ખરકે બારીકાઈથી સર્વ અંગોપાંગ જોઈ કહ્યું. ભગવાનના બને કાનમાં કોઈ દુષ્ટ શલાકાએ ઠેકી દીધી છે. સિદ્ધાર્થ–હે દેવાનુપ્રિય ધનવંતરી સમાન વૈદ્ય! બંને શલાકાઓ જલદીથી કાઢી નાખે અને મહાન તપસ્વીને નિશલ્ય બનાવવામાં સહાયક બને. જ્યાં સુધી ભગવંતના કર્ણમાં શલ્ય રહેશે ત્યાં સુધી મારું શરીર પણ સતત શલ્યથી ભેદાયા કરશે માટે આ બાબતમાં જે કંઈ સર્વ કરવું ઘટે તે ઉપાય કરો. મારું ધન તે શું પણ તે ખાતર મારા જીવિતને પણ તમે વિચાર ન કરશે. વૈદ્ય અને વણિકે શલાકાઓ કાઢવા માટે તૈયારીઓ કરવા લાગ્યા પરંતુ નિ:સ્પૃહી એવા ભગવાન તે ત્યાંથી ચાલી નીકળ્યા. પછી ભગવાનના સ્થાનને પત્તો મેળવી સિદ્ધાર્થ અને ખરક, ઔષધી અને પુરુષે લઈ ઉદ્યાનમાં ગયા અને ભગવાનને તેલના કુંડામાં બેસાડી બલીષ્ઠ પુરુષ દ્વારા માલીસ કરાવી કાનના શૈલ્ય ઢીલા કર્યા, પછી ચપળતાથી ખરક વૈધે હસ્તલાઘવથી રુધિર યુક્ત બંને શલાકાએ ખેંચી કાઢી. તે સમયે મેરુપર્વતને પણ જમણું અંગૂઠા માત્રથી કંપાવનાર પરમાત્માથી એક ભયંકર ચીસ નખાઈ ગઈ. શલ્ય નીકળી જતાં રેહણી ઓષધીને રસ નાખી બંને કણું સાજા કર્યો. પછી વિનયથી ભગવંતને વંદી વૈદ્ય તથા સિદ્ધાર્થ સ્વસ્થાને ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૫૧] આ પ્રમાણે અઢાર વિષમ ઉપસર્ગો તથા ઘર વિડંબના સહન કરતા અને વિવિધ તપશ્ચર્યા કરતા તેમજ ધ્યાનને નિરંતર અભ્યાસ કરતા દ્રઢપ્રતિજ્ઞ વીર ભગવાને બાર વર્ષથી કંઈક અધિક સમય સુધી કઠિન સાધના કરી કોધ, માન, માયા, અને લેભ જેવા કષાયોને જીતી પિતાનામાં ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતેષ પ્રભૂતિ આત્મક ગુણોને વિકાસ કર્યો. અને પિતાનું વ્યકિતત્વ લેત્તર અને જીવન સ્ફટિક સમાન બનાવ્યું. પરમાત્માને જે જે ઉપસર્ગો થયા તેના શાસ્ત્રકાર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર દર્શાવે છે. કટપૂતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્ય, સંગમદેવે જે કાળચક મૂકું તે મધ્યમ અને ગોવાળે જે શલાકા કર્ણમાં નાખી તે ઉત્કૃષ્ટ. આ રીતે પરમાત્માને ઉપસર્ગની શરૂઆત વાળથી થઈ અને પૂર્ણાહૂતિ પણ વાળથી જ થઈ. સાડાબાર વર્ષ પર્યન્ત પરમાત્માએ ઉગ્ર તપશ્ચર્યા કરી, દેહદમનની સાથે સાથે અપૂર્વ આત્મ-વિકાસ સાધ્યો. સાડાબાર વર્ષમાં માત્ર ૩૫૦ પારણાં પરમાત્માએ કર્યો. તે તપશ્ચર્યાને લગતી સંકલના નીચે પ્રમાણે છે – છસ્થપણાના કાળમાં પ્રભુએ કરેલ તપશ્ચર્યા અને પારણાની સંખ્યા તપનું નામ કેટલા કર્યા એકંદર દિવસ સંખ્યા પારણાની સંખ્યા પૂર્ણ છમાસી ૧૮૦ પંચ દિવસ ઊણ છમાસી ૧૭૫ ચાર માસી ૧૦૮૦ ત્રણ માસી ૧૮૦ અઢી માસી ૧૫૦ બે માસી દેઢ માસી એક માસી १० અધમાસી ૧૦૮૦ પ્રતિમા અઠ્ઠમ તપ છ તપ ૪૫૮ ભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા સર્વતોભદ્ર પ્રતિમા - - 0 Y N' ® જ ર છે ૩૬ . ૪૧૬૫ ૫e ઉપરના કેકમાં છઠ્ઠ બસ ને ઓગણત્રીશ જણાવી, પારણાના દિવસે બસને અઠ્ઠાવીશ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે-છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અને છઠ્ઠનું પારણું તે પછી કરેલ છે તેથી તે પારણુ આ છદ્મસ્થ કાળની ગણત્રીમાં લેવામાં આવેલ નથી ઉપરના કોઠા પરથી સમજાય છે કે-જઘન્ય(કનિષ્ટ)માં જઘન્ય તપ છઠ્ઠને છે. તમામ તપ ચૌવિહાર કરેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] તપશ્ચર્યાંના આહારપાણી અંગે સમાધાન આ કાળના જીવેાના મનમાં વખતે શંકા પણ થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણી સિવાય ટકી કેમ શકે ? અથવા એ પ્રમાણે આહાર કર્યા સિવાય તપના સમયમાં મન સ્થિર રહી તપશ્ચર્યા શાંતિથો થઇ શકે કે કેમ ? વિશ્વજ્યાતિ આ પ્રકારે ઉદ્ભવતી શંકાના સમાધાનમાં સૂત્રકાર જ્ઞાની આચાર્ય ભગવંતે જણાવે છે કેતીર્થંકર તથા ચરમશરીરી આત્માઓના શરીરની રચના અદ્વિતીય પ્રકારની હાય છે, જેને જૈન પિરભાષામાં ‘વઋષભનારાચ સઘયણ” એવું નામ આપેલું છે. આ પ્રકારના શારીરિક આત્મા પર ગમે તેવું કષ્ટ પડે તે પણ સહન કરવાની અને મનને સ્થિર રાખવાની શક્તિ, ધણી ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. તીર્થ કા જન્મથી જ અવધિજ્ઞાની હોય છે. પૂર્વભવાનું તેઓને જ્ઞાન ડાય છે, તેથી હવે તેના કરતા વિશેષ પ્રકારના કે તેવા પ્રકારના આહારની તેમના મનમાં જિજ્ઞાસા હોતી નથી. તેમજ નારકી અને તિર્યંચના ભવમાં પરવશપણે આહાર વિના જીવે દુ:ખ ભગવે છે તેનું જ્ઞાન છે. તેમના પરવશપણામાં ક્ષુધા તથા તૃષાના કષ્ટ આગળ આ સ્વેચ્છાપૂર્ણાંક કરેલા તપનું કષ્ટ તેમને અતિ અલ્પ લાગે છે. આહાર કરવા એ આત્માના સ્વાભાવિક ગુણુ નથી. તેને તે અનાહારીપણાને સ્વભાવ છે. આહાર તે માત્ર શરીર(પુદ્ગલ)ના પેાષણ-ટકાવ અર્થે જ કરવાના હોય છે. જેમાં તીર્થંકર દેવાના જીવનની મહત્તા તો ત્યાં જ છે કે, “તેઓ જન્મથી જ પુદ્ગલાની નહિં પણ આત્માનદી હોય છે. તેથી તેઓ ફક્ત શરીરને આયુષ્યકાળ સુધી નભાવવાની ખાતર જ આસક્તિ રહિતપણે આહાર કરે છે. હવે મધ્યમ પાવાપુરીના ઉદ્યાનથી વિહાર કરી શ્રમણુ ભગવાન મહાવીર ભૃભિય ગામની સમીપ જીવાલુકા નદીના ઉત્તર તટ પર રહેલ દેવાલયની સમીપ સાલ વૃક્ષના નીચે ગાદોહિકા આસનથી ધ્યાનમગ્ન બન્યા. નિર્જળ ષષ્ઠ ભક્તનું પ્રત્યાખ્યાન કરી શુકલધ્યાનના આરંભ કર્યો. અને તુરત જ આ ધ્યાનની પહેલી બે શ્રેણિએ પાર કરી જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેહનીય અને અ ંતરાય આ ચાર ઘાતી કર્મોના નાશ કર્યાં. આ સમયે એટલે "શાખ શુદ ૧૦ના રેજ ચેાથા પ્રહરના સમયે પરમાત્માને કેવળજ્ઞાન તેમજ કેવળદર્શન પ્રાપ્ત થયાં. જીવાલિકાના તટ પર પ્રથમ સમવસરણ ભગવાનની કેવળપ્રાપ્તિના સમાચાર દેવદુંદુભીદ્વારા સાંભળી દેવેએ સ્વર્ગથી આવી સમવસરણ(ધર્મ સભા)ની રચના કરી. આ સમવસરણમાં દેવતાએ જ ઉપસ્થિત થયા હતા તેથી વિરતિરૂપ સંયમને લાભ કાઇ પણ પ્રાણીને મળી શકયા નહિ; આ આશ્ચર્યજનક ઘટના જૈના ગમેામાં અચ્છેરાના નામથી પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન (૧૫૩] પ્રભુને “તીર્થકર નામકર્મ” નામનું મોટું કર્મ વેદવાનું હોવાથી અને તે ભવ્ય જીને પ્રતિબોધ આપવાવડે અનુભવવાનું હેવાથી, દેવસંચાલિત સુવર્ણકમલે ઉપર ચરણપાદુકાઓ ધરતા પ્રભુએ સંધ્યા સમયે ત્યાંથી વિહાર કર્યો, અને બીજે દિવસે પ્રભાતે દૈવી સમુદાય સહ ભવ્ય પ્રાણીઓથી અલંકૃત એવી “અપાપા (પાવાપુરી) નગરીએ પધાર્યા, જ્યાં યજ્ઞાથે વેદાન્તપારગામી બ્રાહ્મણોને વિરાટ સમુદાય એકત્રિત થયેલ હતું. આ સમુદાયને પ્રતિબોધવાના મહાન પારમાર્થિક કાર્યની સિદ્ધિ અર્થે જ પ્રભુ ત્યાં પધાર્યા હતા. નગરની બહાર મહાસન ઉદ્યાનમાં પ્રભુએ સ્થિરતા કરી. આ ઉપવનની રજને દેએ દૂર કરી, ભૂમિ ઉપર સુગંધિત ચંદન રસને છંટકાવ કર્યો. પછી એક મેટે પીઠિકાબંધ રચે. તેને પંચરંગી અનમોલ, કાંતિમય રત્નોથી અતિ સુશાવિત બનાવવામાં આવ્યું. તેની ચારે બાજુ ત્રણ ગઢની રચના કરી. તેની ચારે દિશાએ વિશાળ દરવાજાઓ બનાવવામાં આવ્યા. પછી તેને દેદીપ્યમાન રત્નથી શૃંગારવામાં વૈમાનિક, જયેતિક અને ભવનપતિ દેવોએ પૂરતે સાથ આપી આ દેવી ત્રણ ગઢની રચનાવાળા સમવસરણને પ્રકાશિત-તેજોમય બનાવવામાં સ્વશક્તિને ઉપયોગ એવી રીતે કર્યો કે, જે સમવસરણને દૂર દૂરથી દર્શન થતાં જ તીર્થકર દેવની મહત્તા સમજાય અને નિર્મલ ચિત્તે કેવળજ્ઞાની મહાપુરુષોત્તમ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ઉત્પન્ન થાય. આ પ્રમાણેના દેવરચિત સમવસરણના મધ્યમાં પ્રથમ સ્થાપિત કરેલ પીઠિકાબંધ ઉપર વ્યંતર દેએ અતિ પ્રભાવિક રત્નજડિત ચૌમુખી સિંહાસનની સ્થાપના કરી, જે ઉપર બિરાજમાન થઈ સિદ્ધો અને તીર્થકર દેવેએ અપૂર્વ દેશનાથી લોકોદ્ધાર કર્યો હતે. આ દૈવી સિંહાસનનું વર્ણન કરતાં પ્રાચીન સૂત્રકાર જ્ઞાની આચાર્યદેવે જણાવે છે કેઆ સિંહાસનની ચારે બાજુએ અનમેલું ગુલાબી રંગના મેટા મુકતાફળે એટલે મેતીની હારમાળાઓ તેરણની માફક લટકતી હતી. મધ્યમાં ચારે દિશાએ પ્રભુના શીરે અનુપમ રત્નજડિત ત્રણ છત્ર ચમકતાં હતાં. આ પ્રમાણે સમવસરણની રચના થતાં તેના ઈશાન ખૂણાના પૂર્વ દરવાજેથી પ્રભુએ તેમાં પ્રવેશ કર્યો. જેમના કમલસમ ચરણસ્પર્શથી આ દેવભૂમિકા સૂર્યકાંતિસમ તેજોમય બની. પછી પ્રભુના દર્શનને લાભ સર્વને સરળતાથી મળી શકે તે ખાતર, દેવોએ પ્રભુની તેજોમય કાંતિને સંવરી લઈ ભામંડળની સ્થાપના પ્રભુના મસ્તક પાછળ કરી, જેથી પ્રભુની તેજોમય કાંતિ તેમાં સમાય અને પ્રભુના દર્શનનો લાભ સમાનતાથી મળી શકે. પૂર્વાભિમુખે સિંહાસન પર પ્રભુ બિરાજમાન થતાં જ, તેમની ત્રણે દિશાએ સાક્ષાત પ્રભુસમ ત્રણ બિંબની દેએ સ્થાપના કરી, જેથી ચારે દિશાએથી પ્રભુના દર્શન અને વ્યાખ્યાનશ્રવણને લાભ લેનાર દરેક(આત્મા)ને એમ જ થાય કે, સાક્ષાત્ પ્રભુ પિતાને સંબોધીને દેશના દઈ રહ્યા છે. આ પ્રમાણે સ્થાપિત પાદપીઠિકા ઉપર “ સિદ્ધચ નમઃ” કહી, પીઠિકાને નમન કરી પ્રભુએ સિંહાસન ઉપર પૂવૉભિમુખે બેઠક લીધી કે તરત જ બલી તથા ચમરેન્દ્રના દે ચારે દિશામાં રહેલા પ્રભુની બન્ને બાજુ ઊભા રહી ચામરે વીંઝવા લાગ્યા. દેવ-દુંદુભીના અવાજે ગગનભેદક બન્યા. તેના વેગે વૈમાનિક દેવોની હારમાળા પ્રભુના “દર્શન અને દેશના ને લાભ લેવાને કટિબદ્ધ થઈ, પોતપોતાના વિશાળ પરિવાર સહ ઉતરવા લાગી, જેના ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪] વિશ્વતિ યોગે આખું ગગન દેવ-દેવીઓ તેમજ તેમના વિવિધ પ્રકારના વાહનેથી એવું તે વ્યાપ્ત બન્યું કે ગગન ગગન છે કે દેવલોક છે તેવી લોકોને ભ્રાંતિ થવા લાગી. વીર પ્રભુની દેશનાના શ્રવણાથે આ સમયે એકત્રિત થએલ દેવગણ, માનવગણ સાથે તિર્ય અને પશુપક્ષીઓ, આ પવિત્ર સમવસરણ ભૂમિમાં, શત્રુ અને મિત્રના ભાવોને ભૂલી જઈ પરસ્પર સમભાવથી વર્તવા લાગ્યા. સર્પ અને નકુલ (નેળિયે), શ્વાન અને બિલાડી, હરણ અને સિંહ પિતાનું જાતિવૈર ત્યજી દઈ એક જ સ્થળે મિત્રભાવથી બેઠા અને જાણે અહિંસાનું અપૂર્વ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોય તેમ સવે પિતતાનો મરતબ તજી સમભાવે પ્રભુદર્શનમાં એકચિતે તલ્લીન બન્યા. અપૂર્વ શાંતિ વ્યાપ્ત થતાં ઈંદ્રમહારાજે રોમાંચિત શરીરે ઊભા થઈ, બે હાથ જોડી પ્રભુને વંદન કરતાં કહ્યું “હે પ્રભુ! આપ આપના જ્ઞાન દીપકને પ્રવચનરૂપે પ્રકાશિત કરે. પછી પ્રભુએ પ્રવચનની શરૂઆત માલકોષ રાગમાં કરતાં, દુંદુભી, શરણાઈ આદિ વાજિંત્રોએ તેમાં એવી રીતે સૂર પુરાવ્યું કે, તેના વેગે એક જન ભૂમિમાં પ્રભુનું પ્રવચન સ્પષ્ટતાથી સંભળાવા લાગ્યું. પ્રભુ મહાવીરની દેશના સર્વભાષાનુગામિની અર્ધમાગધી ભાષામાં હોવાથી સર્વ જીવે માટે તે ચિકર બની અને બાર પ્રકારની પર્ષદા વીણાના સૂર જેવી તે મીણ દેશના સાંભળવામાં તલ્લીન બની. સર્વ સિધ્ધોને નમન કરી પોતાના પ્રવચનની શરૂઆત કરતા પ્રભુએ સ્તુતિ કરી, બાદ ૩ર દોષ રહિત, ૩૫ અતિશય ચુકત વાણીથી અતિ ગંભીરતાપૂર્વક દેશના ચાલુ કરી. સર્વજ્ઞ પ્રભુ મહાવીરની અવધિજ્ઞાનયુક્ત દેશના નીચેના સાત મુદ્દાઓ પર અદભૂત અસરકારક બની હતી. ૧. “પ્રભુએ જીવ, અજીવ, પૂણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા. બંધ અને મોક્ષનું અસ્તિત્વ પોતાના પ્રવચનમાં અતિ સૂક્ષમતાપૂર્વક સમજાવ્યું. ૨. “નરક શું છે? નરકમાં ક્યા કયા પ્રકારના દુ:ખે ભેગવવા પડે છે, અને જીવ નરકમાં કઈ રીતે જાય છે? તેમજ તિર્યંચ ગતિમાં જીવોને કયા પ્રકારના શારીરિક તેમજ માનસિક કષ્ટ સહન કરવા પડે છે એનું વર્ણન પણ પ્રભુએ સચેટતાપૂર્વક કર્યું. પછી ૩. “મનુષ્યગતિને અધિક મહત્વપૂર્ણ અને સુલભ બતાવતા અને તેની સફળતાથે પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને સભ્યત પર ભાર મૂકતાં પ્રભુએ જણાવ્યું કે સંયમી સર્વવિરતિ શ્રમણ, સંસારભ્રમણનો અંત કરી સાત આઠ ભમાં કર્મમુક્ત બની આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે.” ૪. “મુનિ ધર્મના પાલનાથે સંયમી શ્રમણે અંગીકાર કરેલ પાંચ મહાવ્રત જેવા કે પ્રાણા તિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [૧૫૫] વિરમણ વ્રતને જાળવી ચારિત્રને ઉજવળ કરવાનું છે અને નિર્મળ ચરિત્ર પાળી છેવટે મેક્ષપ્રાપ્તિ થાય છે. નારક, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી પ્રબળ પૂયોગે, દેવગતિને પ્રાપ્ત થયેલ જીવાત્મા ! દેવગતિમાં ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું પૂણ્યફળ ભેગવી, તેને ફરીથી સંસારની જુદી જુદી ગતિઓમાં કેવી રીતે ભ્રમણ કરવું પડે છે, એનું પણ દિગદર્શન પ્રભુએ કરાવ્યું. ત્યાર બાદ ભવભ્રમણમાંથી જીવાત્માન કઈ રીતે ઉદ્ધાર થાય છે તેની પણ સમજ આપતા પ્રભુએ જણાવ્યું કે“ધમ શ્રવણ, સત્ય, શ્રદ્ધા, સંયમવીર્ય એ ચારે બહુમૂલ્ય પદાર્થો મહામુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે અને તે ચારે એક્ષપ્રાતિમાં સહાયક બને છે. એને યથેચિત લાભ ઉઠાવો એ દરેક વ્યકિતને સ્વાભાવિક ધમ છે આ પ્રમાણેના નિત્ય નિયમોનું પાલન કરવાવાળો શ્રમણે પાસક, અનુક્રમે આત્મશુદ્ધિ કરતે મુકિત નજદીક જઈ પહેરે છે અને ભવાંતરે માં શ્રમણ ધર્મની પ્રાપ્તિ કરી મોક્ષગામી બને છે. ૭. “જે મનુષ્યમાં બમણુ તથા શ્રમણોપાસક ધર્મને પાલન કરવાનું સામર્થ્ય નથી, તેઓએ પણ પોતાની ચિત્તભૂમિમાં સદુદેવ, સદ્ગુરુ અને સદુધર્મ પર શ્રદ્ધા રાખવી જોઇએ જેનાથી પણ આત્મકલ્યાણ સાધી ઉચ્ચગતિના આરાધક બની શકાય છે. આ પ્રમાણે પ્રભુનું પ્રવચન ધર્મસભા તેમજ તેની ચારે દિશાએ પ્રભુના અતિશય યોગે એક જન ભૂમિમાં એટલે ચાર ગાઉ સુધી (રેડીઓ માફક) સપષ્ટ સમજાતું હોવાથી અપાપાપુરીના સોમિલ વિપ્રને ત્યાં સુયજ્ઞાથે પધારેલ હજારે વિદ્વાન વિપ્ર શાસ્ત્રીઓ પર તેની સચોટ અસર થઈ અને યજ્ઞમંડપમાં બિરાજિત માનવસમુદાય એકચિતે પ્રવચન શ્રવણમાં લીન બન્યું. મિલ બ્રાહ્મણને ત્યાં ચાકિયાકાંડ અર્થે પધારેલ વિદ્વાન વિપ્ર સમુદાયમાં ૧૧ પંડિત શાસ્ત્રીએ, ચૌદ વિદાના પારંગત હતા. જેમનું વર્ણન શ્રી સ્થાનાંગ સૂત્રમાં નીચે પ્રમાણે છે. આ અગિયાર (ગણધરે) બ્રાહ્મણ જાતિના, વજsષભનારાચ સંઘયણવાલા, યમચતુરસ સંસ્થાનવાળા, સ્વર્ણમય કાંતિવાળા અને આહારક શરીરથી અધિક રૂ૫સંપદાવાળા હતા. તેઓ ગૃહસ્થપણે ૧૪ વિદ્યાના પારગામી હતા. તે દરેકે વૈશાખ સુદ ૧૧ ના પહેલા અને બીજા પ્રહરે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી ગણધરપદ પ્રાપ્ત કર્યું હતું. મુનિપણે દ્વાદશાંગી ગણિ-પિટકના ધારક-નિર્માતા બન્યા હતા અને અંતે કેવળજ્ઞાનીપણું પ્રાપ્ત કરી સિદ્ધગતિ પ્રાપ્ત કરી હતી. આ દરેક ગણધરે રાજગૃહીના વૈભારગિરિ પર માસક્ષમણનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] [જૈન સિદ્ધાંતમાં જેને “ગધરવા” કહેવામાં આવે છે. તેનુ અતિ વિસ્તૃત વિવેચન જૈનાગમામાં કરવામાં આવ્યુ છે. આ ગણવરવાદ જો સૂક્ષ્મ રીતે વાંચવામાં આવે તા જૈન શાસનના દરેક તવાનું સુંદર જ્ઞાન થાય છે અને આ સિદ્ધાંતા કેટલા અકાટ્ય અને અપૂર્વ છે તેના પણ અનુભવ થાય છે. ] ૧. ૧. ગણધર શ્રી ઈંદ્રભૂતિ-મગધ દેશના ગામર ગામમાં ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ, વસુભૂતિની પત્ની પૃથ્વીદેવીના પુત્ર હતા. તેઓ મગધમાં મહાપંડિત તરીકે વિખ્યાત હતા. તે ૫૦૦ વિદ્યાથી ઓને ભણાવતા હતા તેમજ યજ્ઞ-હેામ વગેરે વિધિવિધાન કરાવતા હતા. તેઓ પેાતાના શિષ્યપરિવાર સહિત સામીલ વિપ્રને ત્યાં પયજ્ઞાથે પધારેલ હતા. આ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. 3. પ્રકરણ અગિયારમું ગણધરોનુ' સક્ષિપ્ત વર્ણન ૫. વિશ્વજ્યાતિ ૭. ૪. ગણધર વ્યકત-કાલ્લાકનિવાસી ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ ધમિત્ર અને વારુણી દેવીના પુત્ર થતા હતા. તેએ પેાતાના ૫૦૦ શિષ્યે સહુ પધાર્યા હતા. તેમની વય ૫૧ વર્ષની હતી. ૮. ગણધર અગ્નિભૂતિ-તે ઇન્દ્રભૂતિના ભાઈ થતા હતા. તેમની વય ૪૭ વષઁની હતી. તેઓ પેાતાના ૫૦૦ વિદ્યાર્થીએ સહુ અપાપામાં યજ્ઞક્રિયાર્થે પધારેલ હતા. ગણધર વાયુભૂતિ-ઇન્દ્રભૂતિના ભાઈ થતા હતા. તેમની વય ૪૨ વર્ષની હતી. તે પેાતાના છાત્રાલયના ૫૦૦ વિદ્યાર્થીએ સહ પધારેલ હતા. ૬. ગણધર મડિત--મૌય ગામના વિપ્ર વિશિષ્ટ ગોત્રવાળા ધનદેવ અને વિજયાદેવીના પુત્ર થતા હતા. તેમનું વય ૫૪ વતુ હતું. તેએા પેાતાના છાત્રના ૩૫૦ વિદ્યાર્થીઓ સહ યજ્ઞાથે પધારેલ હતા. ગણધર સુધર્માવામી-કાલ્લાકનિવાસી અગ્નિ વૈશ્યાયન ગેાત્રવાળા બ્રાહ્મણ ધનમિત્ર અને શિલાદેવીના પુત્ર થતા હતા. તેઓ પેાતાના ૫૦૦ શિષ્યા સહ અપાયામાં પધાર્યા હતા. આ સમયે તેમનું વય ૫૦ વર્ષનું હતું. ગણધર મૌય પુત્ર-મો ગામનિવાસી બ્રાહ્મણ મૌય અને વિજયાદેવીના પુત્ર થતા હતા. તેમની ઉંમર ૨૫ વર્ષની હતી. તેઓ પેાતાના ૩૫૦ વિદ્યાથીએ સહ યજ્ઞાર્થે પધારેલ હતા. ગણધર પિત-મિથિલાના ગૌતમ ગોત્રીય દેવ બ્રાહ્મણુ અને જયંતિના પુત્ર થતા હતા, જેમનું વય ૪૯ વર્ષનું હતું. તેઓ ૩૦૦ શિષ્યા સાથે અપાપાપુરી પધાર્યા હતા. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #168 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૧૭] ૯ ગણધર અચલભ્રાતા–તેઓ અયોધ્યાના હસ્તિત્રીય વસુ બ્રાહ્મણ અને નંદાદેવીના પુત્ર હતા, તેમનું વય ૪૭ વર્ષનું હતું. તેઓ પોતાના ૩૦૦ શિષ્ય સહ અપાપાપુરી પધાર્યા હતા. ૧૦. ગણધર મેતાર્ય–તેઓ વત્સદેશના તંગિક ગામના કોડિન્ય ગોત્રીય દત્ત બ્રાહ્મણ અને વરણાદેવીના પુત્ર થતા હતા. તેઓ પિતાના ૩૦૦ વિદ્યાર્થી ઓ સહ અપાપા નગરીએ પધારેલ હતા. ૧૧. બાલદીક્ષિત ગણધર પ્રભાસસ્વામી–તેઓ રાજગૃહી નગરીના કૌડિન્ય ગોત્રીય બ્રાહ્મણ શ્રીબલની પત્ની બ્રાદ્વાણું અતિભદ્રાના પુત્ર થતા હતા. તેઓ બાળવયમાં જ વિદ્વાન બન્યા હતા. તેઓ પણ ૩૦૦ વિદ્યાથીઓ સહ અધવર્યુ તરીકે અપાપાપુરીમાં આવ્યા હતાં. આ સર્વે વિદ્વાન સોમિલબ્રિજથી આમંત્રાએલા પિોતપોતાના વિદ્યાર્થીઓ સાથે અપાપામાં પધારેલ હતા. તેઓ સર્વ વેદાંતના પારગામી હતા. પોતાને બહુશ્રુત અને અજેયવાદી તરીકે પ્રસિદ્ધ કરતા હતા છતાં તેઓ દરેકને કઈ ને કઈ વિષયમાં શંકા હતી પરંતુ તેઓ પરસ્પર પૂછી ખુલાસે મેળવી શકતા નહતા, કારણ કે એમની અજેય વિદ્વત્તાની પ્રસિદ્ધિ એમને આ કાર્યમાં રોકતી હતી. ૧. ઇન્દ્રભૂતિની પ્રવજ્યા શ્રી મહાવીર ભગવાનની સર્વજ્ઞતાના સમાચાર ઇન્દ્રભૂતિ ગૌતમના કાને પહોંચ્યા. તેમને વિશ્વાસ હતો કે, સંસારમાં એમનાથી વધીને કેઈ વિદ્વાન હેઈ શકે જ નહિ. તેઓ મહાસેન ઉદ્યાનથી આવનારા લોકોને પૂછતા હતા કે ભાઈ! તે સર્વજ્ઞ કેવા છે? જવાબ મળસે કેપૂછતા જ નહિ, કારણ જ્ઞાન અને વાણીમાધુર્યમાં એમની કક્ષાએ કઈ પહોંચી શકે એમ નથી. આ પ્રકારના જનપ્રવાહે ઇન્દ્રભૂતિને ઉત્તેજિત કરી મૂક્યા. એમણે નવા સર્વજ્ઞને મળીને પિતાની તાકાતને પરિચય આપવા નિશ્ચય કર્યો અને મનમાં વિચાર્યું કે-જે ભગવાન મહાવીરને જીતી શકું તે ત્રિભુવનમાં મારી કીર્તિ ફેલાશે અને તેઓ પોતાના છાત્રસંધ સહિત મહાસેન ઉધાન તરફ ચાલ્યા. અનેક વિચારવમળમાં ડૂબેલ ઇન્દ્રભૂતિ, ભગવાન મહાવીરની ધર્મસભાના દ્વાર સુધી પહોંચ્યા અને પ્રભુ મહાવીરનું ધીર ગંભીર શાંત વદનકમળ નિરખતાં જ ત્યાં સ્તબ્ધ ઊભા રહ્યા. ઇન્દ્રભૂતિએ પિતાના જીવનમાં ઘણા પંડિતે દેખ્યા હતા, ઘણુઓ સાથે ટક્કર ઝીલી તેને પરાજિત કર્યા હતા પરંતુ, સમવસરણનાં દ્વાર આગળ પગ મૂકતાં જ ભગવતના ગેશ્વર્યથી તે સ્તબ્ધ બની ગયા. તેમની વિજયકામના શાંત થઈ ગઈ. તેમણે ફરી વિચાર્યું કે જે, મારી શંકાઓનું વિના પૂછયે સમાધાન ભગવંતથી થઈ જાય તે હું તેઓને સર્વજ્ઞ માની શકું. ઇન્દ્રભૂતિ આવી જાતના વિચારમાં લીન હતા ત્યાં તે એમને સંબંધી પ્રભુ મહાવીર બોલ્યા. હે ગૌતમ! શું તમને પુરુષ(આત્મા)ના અસ્તિત્વના સંબંધમાં શંકા છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮] વિશ્વતિ ઈન્દ્રભૂતિ હા, મહારાજ ! મને એ વિષયમાં શંકા જેવું રહે છે કારણ કે *વિજ્ઞાનઘર પવૈતે મૂતઓઃ સમુથાય તાજોવાનું નિરૂતિ ન સંસારિત વગેરે વેદવાકય પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે કે, “ભૂત સમુદાયથી ચેતન પદાથ ઉતપન્ન થાય છે અને એમાં લીન થઈ જાય છે. પાકની કઈ સંજ્ઞા નથી, ભૂતસમુદાયથી જ વિજ્ઞાનમય આત્માની ઉત્પત્તિને અર્થ તે એ થાય છે કે, ભૂતસમુદાયથી અતિરિત (જુદા) પુરુષનું અસ્તિત્વ જ નથી. મહાવીર-તે પણ તમો જાણે છે કે, વેદથી પુરુષનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. ઈન્દુભૂતિ-જી હા, “સ હૈ નયનરમા જ્ઞાનમઃ”+ વિગેરે ઋતિવા પણ આત્માનું અસ્તિત્વ બતાવી રહ્યાં છે, છતાં, એમાં શંકા હેવી સવાભાવિક છે કારણ “વિજ્ઞાનઘર” વિગેરે મૃતિવાકયને પ્રમાણ માનીને ભૂતશકિતને જ આત્મા માન જોઈએ અથવા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ. મહાવીર-મહાનુભાવ ઇન્દ્રભૂતિ! “વિજ્ઞાનઘર” વિગેરે પદનો જેવી રીતે તમે અર્થ સમજી શક્યા છો તે, વસ્તુસ્થિતિએ એવું નથી. અથવા આ કૃતિવાક્યને વાસ્તવિક અર્થ સમજાઈ જાય છે, તમારા જેવા વિદ્વાન માટે શંકાનું સ્થાન રહે નહિ. ઇન્દ્રભૂતિ-એને વાસ્તવિક અર્થ શું છે? મહાવીર-“વિજ્ઞાન ન આ શ્રુતિને વાસ્તવિક અર્થ જુદો છે. તમે “વિજ્ઞાનગ"ને અર્થ પૃથિવ્યાદિ ભૂત સમુદાયથી ઉત્પન્ન થએલ “ચેતનાપિંડ” એ કરે છે પરંતુ વસ્તુસ્થિતિએ “વિજ્ઞાન પન” નું તાત્પર્ય વિવિધ જ્ઞાનપર્યાયોનું એકીકરણ એવું થાય છે. “આત્મામાં પ્રત્યેક ક્ષણે નવીન જ્ઞાનપયોની ઉત્પત્તિ અને પૂર્વકાલીન જ્ઞાનપર્યાનું તિરહિતપણું થયા કરે છે. જ્યારે એક પુરુષ; ઘટને જોતાં એનું ચિન્તન કરે છે તે, તે સમયે તેના આત્મામાં ઘટવિષયક જ્ઞાનપગ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઘટવિષયક જ્ઞાનપર્યાય કહીએ છીએ. જ્યારે તે જ વ્યક્તિ, ઘટ પછી પટને જોતાં તેને પટવિષયક જ્ઞાન ઉત્પન્ન થતાં તેનું પૂર્વકાલીન ઘટવિષયક જ્ઞાન તિરહિત થઈ જશે. અન્ય પદાર્થ વિષયક જ્ઞાનનો પર્યાય જ “ વિનયન” (વિવિધ પર્યાને પિંડ) છે, જે ભૂતેથી ઉત્પન્ન થવાવાળો હોય છે. છે. આ વેદવાક્ય આવશ્યક ટીકાઓમાંથી લીધું છે. બૃહદારણ્યકેપનિષતમાં આ વાકય નીચેના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्यऽसंज्ञास्तीत्वरे ब्रवीति होवाच याज्ञवल्क्यः " बृहदारण्यकोपनिषत् १२-५-३८ + આવશ્યક ટીકાઓ અનુસાર અવ વિકાનમઃ પુલ. વાક્ય બહદારણ્યકેપનિષમાં મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન [ ૧૫૯ ] અહીં ભૂત શબ્દના અર્થ પૃથિવ્યાદિ પાંચ ભૂત તેમજ પ્રમેય અર્થાત્ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ નથી થતા પરંતુ જડ, ચેતન, સમસ્ત જ્ઞેય (જાણવા લાયક) પદાર્થ થાય છે. સજ્ઞેય પદાર્થ આત્મામાં પેાતાના સ્વરૂપથી ભાસમાન થાય છે. ઘટ, પટ અનુક્રમે તેઓના સ્વરૂપમાં શાસમાન થાય છે. આ જુદા જુદા પ્રતિભાસ જ જ્ઞાનપર્યાય છે. જ્ઞાન અને જ્ઞાની આત્મામાં કોઈક વખત તે અભેદ્ય હોવાને કારણે ભૂતેથી અર્થાત્ ભિન્નભિન્ન જ્ઞેયેાથી વિજ્ઞાનઘન અર્થાત જ્ઞાનપર્યાયાનું ઉત્પન્ન થવું અને ઉત્તરકાળમાં એ પાયાનું તિરાધાન (વ્યવહિત) થવુ કહ્યું છે. “ન પ્રત્યયંજ્ઞાતિ” ના અર્થ પરલેાકની સંજ્ઞા નહિ એવા નથી. વાસ્તવમાં એના અર્થ પૂ પર્યાયના સંયેગ નહિ એવે છે. જ્યારે પુરુષમાં નવા નવા જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે એના પૂર્વકાલીન ઉપયોગ વ્યવહિત થઇ જતાં તે સમયે સ્મૃતિ પર તે સ્ફુરિત નથી થતા, એવા અને લક્ષિત “ કરીને ન સંજ્ઞાતિ” આ વચન કહેવાયુ છે. ભગવાન મહાવીરના મુખથી વેદવાકયને આવા સુંદર અને બુદ્ધિગમ્ય સમન્વય મળતાં જ ઇન્દ્રભૂતિના મનના અંધકાર દૂર થઈ ગયા. તે બન્ને હાથ જોડી ખેલ્યાં-ભગવન્! આપનું કથન યથાર્થ છે. પ્રભુ! હું આપનું પ્રવચન સાંભળવા ઇચ્છું છું. ગૌતમની પ્રાર્થના પર ભગવાને નિગ્રન્થ પ્રવચનને ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત થઇ તેઓ પ્રજિત થયા અને તેના પાંચસા (બ્રહ્મચારી) છાત્રા જે તેઓની સાથે આવ્યા હતા તેએ પણ મહાવીર પાસે પ્રજિત થયા. આ વખતે “રશેફ યા વિખેર્ વા ધ્રુવેર્ વા` એ મહામંત્રગભિત ત્રિપદી પ્રભુના મુખથી સાંભળી ઇંદ્રભૂતિએ દ્વાદશાંગીની રચના કરી. ન્દ્રભૂતિએ ભગવત મહાવીર પાસે દીક્ષા લીધાની વાત પવનવેગે મધ્યમા નગરીમાં પહાંચી. નગરભરમાં વિવિધ ચર્ચા થવા લાગી કે, ઇન્દ્રભૂતિ જેવા જેએના શિષ્ય બની ગયાં તે મહાવીર ભગવંત અવશ્ય અપૂર્વ સામવાળા હેાવા જોઇએ. કાઈ કહેવા લાગ્યા મહાવીર કંઇ કરામત જાણતા હૈાવા જોઇએ, નહુિ ને ઇન્દ્રભૂતિ જેવા સમર્થ વિદ્વાન્ શિષ્યા સહિત પ્રત્રજિત ખને એ સંભવત નથી. ૨. અગ્નિભૂતિની પ્રવજ્યા ઇન્દ્રભૂતિના લઘુમ અગ્નિભૂતિને પોતાના મેટાભઇની વિદ્વત્તામાં એટલેા બધા વિશ્વાસ હતા કે, “તે કહે સૂર્ય પશ્ચિમમાં ઊગે છે તે તેના વિરોધ સરખા પણુ કાઈ કરી શકતુ નહિ.” તે કંઇક ક્રોધ અને આશ્ચર્ય સાથે પેાતાના વિદ્યાર્થી સમુદાય સહિત મહાસેન ઉદ્યાનથી મેાટાભાઈને પાછા લાવવાની અભિલાષાથી નીકળ્યા તે ખરો પણ રસ્તામાં તેનુ શરીર ભારે થવા લાગ્યું. જ્યારે તે સમવસરણના સેાપાન (પગથિયા) પાસે પહોંચ્યા ત્યારે તે તેના મનને જોશ બેસી ગયા, પગ ઠંડા થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, ચાક્કસ તે “સજ્ઞ” હાવા જ જોઇએ. અને તેથી જ મારા મેાટાભાઈને હાર મૂલવી પડી હશે! ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) વિજ્યાતિ એણે વિચાર્યું કે હું એમને પ્રશ્ન પૂછું અને તે મારા મનની શંકાનું સમાધાન કરે તે હું જાણું કે, તેઓ સજ્ઞ છે. આ પ્રકારે તે વિચાર કરતા હતા તે સમયે, ભગવતે તેને સ ંબેધી કહ્યું: અગ્નિભૂતિ! તમને ક`ના અસ્તિત્વના વિષયમાં શંકા છે? અગ્નિભૂતિ—હા. મહારાજ ! કર્મના અસ્તિત્વના વિષયમાં હું શંકાની દ્રષ્ટિથી જોઉં છું કારણ કે વુક્ષ્મ Ë દ્વૈત અગ્નિ સર્વ યમૂતં યજ્ઞ મળ્યું” વિગેરે વેદ શ્રુતિ પુરુષાદ્વૈતનું પ્રતિપાદન કરી રહેલ છે. જ્યારે દ્રશ્ય, અદ્રશ્ય, ખાદ્ય, અભ્યન્તર, ભૂત એવ ભવિષ્યત્ સર્વે પુરુષ જ છે, તા પુરુષથી અતિરિક્ત કાઇ પદાર્થ નથી એવી મારી માન્યતા છે. યુક્તિવાદ પણ કર્મોનું અસ્તિત્વ સિદ્ધ નથી કરી શકતા. કમ વાદીએ કહે છે: “જીવ પહેલાં કર્મો કરે છે અને પછી તે એનુ ફળ ભાગવે છે.” પરંતુ આ સિદ્ધાંત તર્કવાદની કસેાટી પર સિદ્ધ નથી થઈ શકતા. જીવ નિત્ય અર્પી અને ચેતન” મનાય છે. તથા ક` “અનિત્ય” “વી” અને “જ્ઞ૩” છે તે, આ પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિવાળા જીવ અને કર્માંના એક બીજાની સાથે સંબંધ કેવી રીતે માન્યા જાય? આફ્રિ અથવા તે અનાદિથી ? જીવ અને કર્મના સંબંધ “ટ્િ” માનતાં તેને અ એ થશે કે, “પહેલાં જીવ કરહિત હતા અને અમુક કાળમાં એને કથી સચેગ થયા.” પરંતુ આ માન્યતા ક સિદ્ધાન્તને અનુકૂળ નથી. ક સિદ્ધાન્તાનુસાર જીવની માનસિક, વાચિક અને શારીરિક પ્રવૃત્તિએ જ, જીવને કર્માંસયાગનું કારણ બને છે. મન, વચન અને શરીર એ સ્વયં ક ફળ છે, કારણ કે પૂર્વ બધિત કર્મોના ઉદયથી જ મન વગેરે તત્ત્વ જીવને પ્રાપ્ત થાય છે. આ દશામાં “અવદ્” જીવ કોઇ પણ પ્રકારે ‘વન્દ્વ” નથી હેાઇ શકતા, કારણ કે એની પાસે ખન્ધકારણ નથી. “જયારે કારણ વિના પણ જીવને કબદ્ધ માન્યે જાય તે, કમુક્ત સિદ્ધાત્માઓને પણ ી કબદ્ધ માનવામાં કોઇ આપત્તિ નહિં ડાય.” આ પ્રકારે કમ વાદીઓનુ “મોક્ષ” તવ નામ માત્ર રહી જશે. વસ્તુત: કાઇ પણ આત્મા મુક્ત ઠરશે જ નહિ. આથી “શ્રદ્ધ” જીવને વૃદ્ધ માનવા દોષાપત્તિપૂર્ણ છે. જીવ અને કર્માંના અનાદિ સંબંધ પણ સંગત નથી હોઇ શકતા. કારણ કે, જીવ અને ક્રના સંબંધ અનાદિ મનાશે તે તે, આત્મસ્વરૂપની માફક નિત્ય પણ થશે અને નિત્ય પદાર્થના કદીએ નાશ નહેાતાં કયારે પણ કર્મ મુક્ત નહિ થાય. જ્યારે જીવની કર્માંથી મુક્તિજ નથી તેા, તે એના માટે પ્રયત્ન જ શા વાસ્તે કરશે? મહાવીર—મહાનુભાવ અગ્નિભૂતિ ! તમારી આ દલીલેથી જ સ્પષ્ટ થાય છે કે તમે વેદવાકયના વાસ્તવિક અર્થ નથી સમજ્યા. “વુક્ષ્મ વૈર” આ શ્રુતિવાકય પુરુષાદ્વૈતનું અહીં અધિક મહત્વ નથી પરંતુ આ એક શ્રુતિવાકય છે. અગ્નિભૂતિ—આ શ્રુતિવાકયને સ્તુતિવાકય કેમ માની શકાય અને “વુષાદ્વૈતલાપ" કેમ નહિ ? મહાવીર—પુરુષાદ્વૈતવાદ દ્રષ્ટાપલાપ અને અદ્રશ્ય કલ્પનાદોષોથી દૂષિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન અગ્નિભૂતિ–એમ કેવી રીતે? મહાવીર-પુરુષાદ્વૈતવાદના સ્વીકારમાં આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરે પ્રત્યક્ષ દશ્ય પદાર્થના અપલાપ થાય છે અને સત્ અસી વિલક્ષણ ‘અનિર્વચનીય” નામક એક અષ્ટ પદાર્થની કલ્પના કરવી પડે છે. અગ્નિભૂતિ–મહારાજ ! એમાં અપલાપની વાત નથી. પુરુષાદ્વૈતવાદી મા દૃશ્ય જગતને પુરુષથી અભિન્ન માને છે. જડ ચેતનના ભેદ વ્યવહારિક કલ્પના માત્ર છે. વસ્તુત: જે કંઇ દૃશ્યાદૃશ્ય ચરાચર પદાર્થ છે તે સર્વ પુરુષસ્વરૂપ છે. મહાવીર—પુરુષ દૃશ્ય છે અથવા અદૃશ્ય ? અગ્નિભૂતિ-પુરુષ રૂપ, રસ, ગ ંધ અને સ્પર્ધાદિથી અદૃશ્ય છે. નથી હતુ. મહાવીર—એ પદાર્થ શું છે કે, જેઓ સુધાય છે, જીભથી ચખાય અગ્નિભૂતિ-આ સવ નામરૂપાત્મક જગત છે. મહાવીર—તે પુરુષથી ભિન્ન છે કે અભિન્ન ? અગ્નિભૂતિ-તે સર્વે પુરુષથી અભિન્ન છે. ( ૧૬૧ ] એનું આખાથી દેખાય છે, અને ત્વચાથી સ્પ કરાય છે? ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મહાવીર—હમણાં કહ્યું હતું કે “પુરુષ” અદૃશ્ય છે, ઇન્દ્રિયાતીત છે. આ પુરુષાભિન્ન” નામરૂપાત્મક જગત ઇન્દ્રિયાથી કેવી રીતે પ્રત્યક્ષ થઇ રહ્યું છે? કાનેથી સાળાય છે, નાકથી અગ્નિભૂતિ-આ નામરૂપાત્મક જગતની ઉત્પત્તિ માયાથી થાય છે. માયા તથા એનુ કાર્ય નામરૂપ સત્ નથી કારણ કે કાલાન્તરમાં એને નાશ થઈ જાય. ” મહાવીર—તે શું દૃશ્ય જગત અસત્ છે? અગ્નિભૂતિ-નહિ, જેવી રીતે આ સત નથી તેવી રીતે તે અસત્ પણ નથી કારણ કે જ્ઞાનકાલમાં તે સત્ રૂપથી પ્રતિભાસિત થાય છે. મહાવીર —સત્ પણ નહિ અને અસત્ પણ નહિ ત્યારે એને શું કહેશે ? અગ્નિભૂતિ—સત્ અસતથી વિલક્ષણ આત્માને અમા અનિચિનીય કહીએ છીએ. મહાવીર—આખરે પુરુષાતિરિક્ત “ માયા નામક એક વિલક્ષણ પદાર્થ તમારે તે માનવા પડ્યો ને? ત્યારે તમારા પુરુષાદ્વૈતવાદ કયાં રહ્યો ? પ્રિય અગ્નિભૂતિ! જરા વિચાર કરા! આ દૃશ્ય પદાર્થ પુરુષથી અભિન્ન કેવી રીતે હાઇ શકે? આ દૃશ્ય જગતમાં જ્યારે પુરુષ જ હોય તે પુરુષની માફક તે પણ ઇન્દ્રિયાતીત હોવા જોઈએ પરંતુ તમે પ્રત્યક્ષ દેખા છે કે, આ ઇન્દ્રિયગેાચર છે. પ્રત્યક્ષ દર્શીનને તમા બ્રાન્તિ ન કહી શકે. અગ્નિભૂતિ—એને બ્રાન્તિ માનવામાં Đ' આપત્તિ છે.? www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૬૨ ] વિશ્વતિ મહાવીર–ભ્રાતિજ્ઞાન ઉત્તરકાલમાં ભ્રાત સિદ્ધ થાય છે. જેવી રીતે તમે બ્રાન્તિ કહે છે તે કદી પણ બ્રાન્તિરૂપ સિદ્ધ નથી થઈ શકતું. આથી આ નિર્બોધ જ્ઞાન છે; બ્રાન્તિ નથી. અગ્નિભૂતિ–આ માયા પુરુષની જ શક્તિ છે અને પુરુષ વિવર્તમાં નામરૂપાત્મક જગત બનીને ભાયમાન થાય છે. વસ્તુત: માયા પુરુષથી ભિન્ન વસ્તુ નથી એ તે ખરું ને? મહાવીર–ના, એ તમારી ખોટી ભ્રમણા છે. જ્યારે માયા, પુરુષની શક્તિ જ છે તે તે પણ, પુરુષના જ્ઞાનાદિ ગુણોની માફક અરૂપી અદસ્ય હોવી જોઈએ, પરંતુ તે તે દશ્ય છે. આથી સિદ્ધ થાય છે કે, માયાપુરુષની શકિત નથી પણ તે એક સવતંત્ર પદાર્થ છે. પુરુષવિવત માનવાથી પણ પુરુષાદ્વૈતની સિદ્ધિ નથી થઈ શકતી, કારણ કે પુરુષવિવર્તને અર્થ એ થાય છે કે, પુરુષના મૂળ સ્વરૂપની વિકૃતિ, પરંતુ, પુરુષમાં વિકૃતિ માનવાથી એને સકર્મક જ માનવી પડશે, અકર્મક નહિ. જેવી રીતે પાણી વિનાની જગ્યામાં કમળ નથી સંભવી શકતાં તેવી જ રીતે અકર્મક જીવમાં વિવર્ત નથી હોઈ શકતું. પુરુષવાદી જે પદાર્થને માયા અથવા અજ્ઞાનનું નામ આપીએ છીએ તે વસ્તુત: આત્મતિરિત જડ પદાર્થ છે. પુરુષવાદી એને સત્ અથવા અસત્ ન કહેતાં અનિર્વચનીય કહે છે. જેથી સિદ્ધ થાય છે કે, આ પુરુષથી ભિન્ન પદાર્થ છે. એટલા માટે તે તેઓ એને પુરુષની માફક સત નથી માનતા. અસત ન માનવાનું તાત્પર્ય તે કેવળ એ જ છે કે, આ “માયા આકાશપુષ્પની માફક કલ્પિત વસ્તુ નથી.” અગ્નિભૂતિ–ઠીક છે. દય જગતને “માત્ર" માનવાથી પ્રત્યક્ષ અનુભવને નિર્વાહ નથી થઈ શકતો એ હું સમજી ગયે છું. પરંતુ જડ તથા રૂપી કર્મ દ્રવ્ય ચેતનથી અરૂપી આત્માને કેવી રીતે સંબંધ હોઈ શકે છે અને એના ઉપર તે સારી ખરાબ અસર કેવી રીતે પાડી શકે છે? મહાવીર જેવી રીતે અરૂપી આકાશની સાથે રૂપી દ્રવ્યને સંપર્ક થાય છે તેવી જ રીતે, અરૂપી આત્માને રૂપી કની સાથે સંબંધ થાય છે. જેમકે બાહ્ય ઔષધિ અને મદિરા, આત્માના અરૂપી ચૈતન્ય પર સારી નરસી અસર કરે છે. તેવી જ રીતે અરૂપી ચેતન આત્મા પર રૂપી જડ કર્મોની પણ સારી નરસી અસર હોઈ શકે છે. કવિષયક વિસ્તૃત વિવેચન બાદ અગ્નિભૂતિએ ભગવાન મહાવીરને સિદ્ધાન્ત સ્વીકાર્યો. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી અગ્નિભૂતિ પ્રતિબોધ પામ્યા અને પિતાના વિદ્યાર્થીગણ સાથે ભગવાનના ચરણોમાં શ્રમણપણું અંગીકાર કર્યું. ૩. શરીરાતિરિક્ત આત્માની સિદ્ધિ અને વાયુભૂતિની દીક્ષા અગ્નિભૂતિએ પણ ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી છે, તેવી જાતના સમાચાર સાંભળીને બાકીના બ્રાહ્મણ વિદ્વાનેને ગર્વ ગળી ગયે. તેમને વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયે કે, ભગવાન મહાવીર “સવ” પરમપુરુષોતમ છે. વાયુભૂતિ અને અન્ય વિદ્વાનોએ ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન [ ૧૭ ] મહાવીર સાથે તેમના જ્ઞાન વૈરાગ્યની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યો અને તેઓ પોતપોતાના છાત્ર સમુદાય સાથે મહાસેન ઉદ્યાન તરફ ચાલ્યા. સર્વાંના આગળ વાયુભૂતિ હતા. તેએ મહાસેન ઉદ્યાનમાં પહોંચ્યા તેા ભગવાનના તેજથી ખરેખર અંજાઇ ગયા. તેએ પાતાની શ’કા ભગવંતને પૂછે-પૂછે તેવામાં તે ભગવાને તેના મનની શંકા જાણી, તેમને સંબેધી કહ્યુ: વાયુભૂતિ ! શું તમને શરીરથી ભિન્ન જીવની સત્તાના વિષયમાં શકા છે ? ભૂત વાયુભૂતિ—હા ભગવત, હું એવું સમજું છું કે, “શરીરથી ભિન્ન જીવનની કેાઈ સત્તા નથી. કારણ કે “વિજ્ઞાનયન વિગેરે શ્રુતિવાકય પણ એ પ્રતિપાદન કરે છે કે, આ જ્ઞાનાત્મક આત્માર્થ” આ ભૂતાથી પ્રગટ થાય છે અને એમાં વિલીન થ જાય છે. તેમાં પુનમ જેવા કાઇ ભાવ નથી.” મહુાવી—અને આ પ્રમાણે આત્માનું અસ્તિત્વ પણ વેદથી સિદ્ધ થાય છે सत्येन સË તપસા ક્ષેત્ર માŽળ ” વિગેરે શ્રુતિવાકય આત્માના અસ્તિત્વને સિદ્ધિ કરે છે, સમુદાયાત્મક શરીરને આત્મા માનવાથી કામ નહિ ચાલે, કારણ કે કાર્ય કારણાનુરૂપ છે. તલના પ્રત્યેક દાણામાં તેલ હોય છે ત્યારે જ એના સમુદાયથી તલ નીકળે છે. રેતીના કણામાં તેલ ન હોવાથી એના સમુદાયથી પશુ તેલ નીકળી શકતું નથી. ભૂત જડસ્વરૂપ હોય છે. એને સમુદાય પણ જડ જ થશે. એમાં ચૈતન્ય કદી પણ પ્રગટ નથી થતું. વાયુભૂતિ—આપનું “ કારણાનુરૂપ કાર્ય ” વાળા નિયમ અવ્યાપક છે. મદિરાના પ્રત્યેક અંગમાં માદકતા નથી હોતી પણ એના સમ્મિશ્રણથી અવશ્ય માદકતા ઉત્પન્ન થાય છે એથી સિદ્ધ થાય છે કે “જાળાનુપ જ કા હોય” એવે એકદેશીય નિયમ નથી. મહાવીર—પ્રિય વાયુભૂતિ ! મદિરાના દૃષ્ટાંતથી કારણાનુરૂપ કાર્યના નિયમ સંગત નથી થતા. મદિરાના પ્રત્યેક અંગમાં માદકતા નથી હાતી, આ કથન વાસ્તવિકતાથી દૂર છે. દેશના પ્રત્યેક અંગમાં અભિવ્યકત અવસ્થામાં માદકતા છે. ત્યારે જ તેના સુધાનમાં તે સાક્ષાત્ રૂપે અભિવ્યકત થાય છે. જ્યારે એવુ ન હેાય તેા, ખીજા પદાર્થોના સાંધાનમાં તે કેમ અભિવ્યક્ત નથી હતી? અમુક પદાર્થોમાં જ તે અભિવ્યક્ત હોય છે ને અમુકમાં નહિ, એનાથી શું સિદ્ધ નથી થતું કે, તે શ ક્ત એ પદાર્થોમાં પહેલાંથી જ સમીપ રહે છે જે કારણ મળતાં પ્રગટ થાય છે ? , .. .. વાયુભૂતિ—સારું' ભગવત, જ્યારે એમ માની લઈએ કે, જડથી ચેતનની ઉત્પત્તિ નથી હોતી તે પણ, ભૂતાથી અતિરિક્ત આત્માના અસ્તિત્વમાં પ્રમાણ શું છે ? મહાવીર—જ્ઞાની મનુષ્યને માટે તેા, આત્માના અસ્તિત્વની સિદ્ધિ માટે કોઇ પ્રમાણની જરૂર નથી. તે એને હસ્તામલકવત્ સાક્ષાત્ દેખે છે. ચ નેત્રવાળાઓને માટે આત્મા ગૂઢાતિગૂઢ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ પદ્દા છે જેને તે અનુમાનથી જાણી શકે છે. મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, લતા વગેરે જીવધારી પદાર્થાની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરીએ સર્વે પેાતાના અનુકૂળ વેદનીયની તરફથી પ્રવૃત્ત અને પ્રતિકૂળ વેદનીયથી નિવૃત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] વિશ્વજ્યાતિ હોય છે. કીટ પતંગ વગેરે પણ આગ, પાણીથી અનિષ્ટકારી તત્ત્વાની ગંધ પામતાં એનાથી ખચવાની ચેષ્ટા કરે છે. શુ એનાથી એ સિદ્ધ નથી થઈ શકતુ કે, આ સર્વ દેહધારીએામાં કોઇ અદૃશ્ય શક્તિ છે, જેનાથી તેઓ પેાતાના ભલા બૂરાના વિચાર કરી શકે છે? મહાનુભાવ વાયુભૂતિ ! જે શક્તિ જેનાથી પેાતાનું હિત અહિત સમજે છે તે શરીરને ધ નથી ? અવશ્ય આ નિયામક શક્તિનું ઉગમસ્થાન શરીરથી ભિન્ન છે અને તે ક્રિયાવાદીએના આત્મ” પદાર્થ છે. .. હું સુખી છુ, હું દુ:ખી છું, મેં ખાધું, મેં કયુ વગેરે વાયામાં હું” શબ્દથી જે પાતાનુ સૂચન કરે છે તે વાસ્તવમાં શરીર નહીં પરંતુ શીરાશ્રિત આત્મા છે. મૃતશરીરમાં આ પ્રકારની કેાઈ પણ ચેષ્ટા નથી સ ંભવી શકતી. જ્યારે તે શરીરધર્માં હોય તે શરીરના રહેતાં એના લેપ હાઇ શકતા નથી. એનાથી સિદ્ધ થાય છે કે, શારીરિક ચેષ્ટાઓને કર્યાં શરીર નહિ પરંતુ આત્મા છે.” છે જ વાયુભૂતિ—શરીરમય જ્ઞાનમય પ્રવૃત્તિએની અન્યથા અનુપપત્તિ જ શરીરાતિરિક્ત પદાર્થની સાધિકા છે. અથવા ખીજું પણ કાઇ પ્રમાણ છે? “અસ્મિ વાયુભૂતિ—આ વિવિધતાઓનું કારણ સ્વભાવ જ હાઇ શકે છે. મહાવીર—કાના સ્વભાવ ? વાયુભૂતિ--પદાર્થાને. "" મહાવીર—વાયુભૂતિ, આ સસારની વિચિત્રતા જેને તમેા દેખી રહ્યા છે. તે કાનુ કાર્ય હેઈ શકે ? સુખી, દુ:ખી, ધનવાન, ગરીબ, શેઠ, નેાકર, ભલું, ખરાબ એ સર્વ વિવિધતા કાનુ કાર્ય હાઈ શકે ? મહાવીર——જ્યારે તમારી માન્યતાનુસાર સંસારમાં ભૂતાના વિના કોઈ પદાર્થ જ નથી હાઈ શકતા તે, આ જગદ્વૈચિત્ર્ય કેવા પ્રકારે સંગત હાઈ શકે ? કારણ કે ભૂત” જડ પદાર્થ છે. આ જડામાં એવી કઇ નિયામક શક્તિ છે જે સાંસારમાં વિચિત્રતા લાવી દે? આગમાં ભલે ખાળવાની શક્તિ હોય પરંતુ તે પોતે નથી મળી શકતી. એવી જ રીતે ભૂતામાં સર્વ કંઇ કરવાની શક્તિ હોય પર`તુ તે પેતે ક ંઇ નથી કરી શકતા. એએના કોઇ નિયાજક ચેતન હોઇ શકે ત્યારે તા, એ સંસારનું વિચિત્ર કારણ હાઇ શકે, આથી ભૂતાથી વિલક્ષણ ચેતન” માનવું જરૂરી થઇ પડે છે. આત્માનું અસ્તિત્વ માની લેવા છતાં પણ સંસારની વિવિધતા સિદ્ધ નથી થઇ શકતી ત્યાં સુધી કે ચેતન અને જડની વચમાં કોઇ વિશિષ્ટ સખ ધ માન્યા ન જાય? કારણ જડથી નિલે પ રહેનાર ચેતન, જડ પદાર્થના કોઈ નિયમન અથવા ઉપયાગ નથી કરી શક્રતા. જેમ માટીને સ્પર્શે ન કરતાં કુંભાર વાસણ બનાવી શકતા નથી. વાયુભૂતિ—તે થ્રુ કુંભારની માક ચેતન પણ જડ પદાર્થોથી આ જગતની રચના કરે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૬૫] મહાવીર–મારે કહેવાનો આશય તેવું નથી. કુંભારની પેઠે કઈ પણ ચેતનશક્તિ સંસારની રચના નથી કરી શકતી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જગતમાં ચેતન અને જડ બે શકિતઓ કામ કરી રહી છે. આ બે શક્તિઓની વચમાં તે સંબંધ છે જે, વિજાતીય બે પદાર્થોના વચમાં રહી શકે છે. ચેતન, જેને અમે આત્મા કહીએ છીએ અને જડ, જેને અમે કમ કહીએ છીએ, તે અનાદિ કાળથી દૂધ અને ઘીની માફક એક બીજાથી મળેલી છે. દૂધને આપણે જોઈએ છીએ અને ઘીનું અનુમાન માત્ર કરી શકીએ છીએ. એવી જ રીતે સચેતન શરીરને ખીએ છીએ અને આત્માનું અનુમાન કરી શકીએ છીએ. ચેતનથી લિસ કમિણુઓથી સંસારમાં આ વિચિત્રતા ઉત્પન્ન થએલી છે. જે ચેતન શુભ કર્મોથી લિપ્ત રહે છે તે, સંસારમાં સારી સ્થિતિને પામે છે અને અશુભ દલેથી ચેતન લિસ રહેતાં ખરાબ સ્થિતિને પામે છે. આ પ્રકારે સંસારના વૈચિત્ર્યનું કારણ "સંસારી જીવ અને એના શુભ અશુભ કર્મ છે.” ફક્ત ભૂતનો સ્વભાવ નહી. ભગવંત મહાવીરના આવી સચોટ અને યુક્તિપૂર્ણ સમજાવટથી વાયુભૂતિએ ભગવાન મહાવીરના સિદ્ધાન્તને સ્વીકાર કરી લીધો અને સપરિવાર શ્રમણ ધર્મની દીક્ષા લઈ ભગવાનના શિષ્ય બન્યા. ૪. આર્ય વ્યક્તની દીક્ષા બાદ ભગવાન મહાવીરે આર્ય વ્યક્તને સંબોધી કહ્યું. હે આર્ય વ્યક્ત ! શું તમને બહાના સિવાય અન્ય પદાર્થોની વાસ્તવિકતાના વિષયમાં શંકા છે? વ્યક્ત-હા ભગવંત, વેદમાં “સ્વપમે હૈ સંક્રમિન્વેષ ત્રાવિધિન્ના વિશે:” વગેરે વચનોથી સર્વ કંઈ સ્વપ્ન સમાન બતાવ્યું છે. કેવલ બ્રહ્મ-આત્માને જ સત્ય કહ્યું છે. વેદમાં પણ “ગિની રેવતા” “કાપો રેવતા” વગેરે વાકથી પૃથિવ્યાદિ ભૂતની સત્તા પણ પ્રતિપાદન કરી છે. આ સ્થિતિમાં એ નિશ્ચય કર કઠિન છે કે, જગતને કયા રૂપમાં માનવું-સત્ અથવા અસતું ? મહાવીર–મહાનુભાવ! “નોર્મ " વગેરે વેદવાક્યને તમે યથાર્થ રૂપમાં સમજ્યા નથી. આ વેદ-પદ કેઈ વિધિવાકય નથી, જેવું કે તમે સમજી શક્યા છે. સર્વ સ્વપ્ન તુલ્ય હેવાને અર્થ એમ નથી કે બ્રહ્મથી અતિરિકત કેઈ સત પદાર્થ નથી. પ્રત ઉપદેશ વાકય છે. અને તે, અધ્યાત્મચિન્તાને ઉપદેશ કરતાં સૂચિત કરે છે કે, ધન, યૌવન, પુત્ર, કલત્ર વગેરે પદાર્થ જેઓ પર મુગ્ધ હાઇ સંસારીજીવ પોતાના હિતમાગ ચૂકી રહ્યો છે. સાંસારિક સુખના પ્રલોભનોમાં ફસાઈ આત્મહિતમાં પ્રમાદ કરી રહ્યો છે તે પદાર્થ, વસ્તુતઃ નાશવંત છે. શું સામાન્ય મનુષ્ય! અને શું દેવેન્દ્ર ચક્રવતી ! સર્વે આયુષ્યની સાંકળોમાં બંધાએલા છે. જ્યારે આયુષ્યની સાંકળ પૂરી થશે ત્યારે, ભાડાના મકાનની માફક આ દેહને છોડીને સ્વકર્માનુસાર દેહાત ધારણ કરશે. અને એ હાલતમાં અહીંના સંબંધ અને સંબંધી કેવળ નામશેષ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૬] વિશ્વચેતિ આથી આત્માર્થી મનુષ્યનું કર્તવ્ય છે કે, તે આ સાંસારિક ક્ષણિક સુખમાં ન ફસાઇ આત્મહિતની ચિન્તા કરે. ભગવાને વિસ્તારપૂર્વક જડ ચેતનનું વિવરણ કરીને, આર્ય વ્યક્તની તમામ શંકાઓ દૂર કરી ત્યારે એમણે પણ છાત્રમંડળી સાથે નિગ્રંથ શ્રમણધર્મની પ્રવ્રજ્યા અંગીકાર કરી આત્માને ધન્ય માન્ય. ૫. સુધર્માની દીક્ષા તે પછી મહાવીરે સુધર્માને સંબોધિત કરતાં કહ્યું–સુધર્મન્ ! શું તમે એમ માનો છે કે, પ્રાણીઓ મૃત્યુ પામ્યા પછી પિતાની જ નિમાં ઉત્પન્ન થાય છે? સુધર્મા–હા ભગવંત, વેદવાકય પણ મારા આ વિચારનું સમર્થક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પુણવો હૈ ઉ મરનને પરાવેઃ પશુમ્ ” પુરુષ પુરુષપણું પ્રાપ્ત કરે છે અને પશુ પશુપણું. મહાવીર–એના વિરોધી વાકયે પણ મળે છે તે તમને યાદ છે? સુધર્મા–જી, હા, “ગુiા હૈ પs ના યઃ પુરષો તે” આ વાકયમાં મનુષ્યનું ભવાન્તરમાં શગાળ (શિયાળ) હોવાનું લખ્યું છે. આ પરસ્પર વિરોધી વાકોમાં ભવાન્તરના નિશ્ચયન કંઈ મેળ ખાતો નથી. પરંતુ જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી, ભવાન્તરમાં પ્રાણિમાત્રનું સમાનત્વ પ્રતિપાદક વેદવાકય જ યુક્તિસંગત માલુમ પડે છે, કારણ કે આ એક ગુંચવાડાભરેલ નિયમ છે કે, કાર્ય હંમેશાં કારણનુરૂપ હોય છે. ઘઉંથી ઘઉંની ઉત્પત્તિ થાય છે; જુવારની નહિ. આવી રીતે મનુષ્ય વિગેરે પ્રાણું મૃત્યુ પછી ફરી મનુષ્ય વગેરે જ હવે જોઈએ. મહાવીર–મહાનુભાવ! તમે કાર્યકારણની વાત કરી તે તે ઠીક છે. અમે પણ એમ માનીએ છીએ કે, કાર્ય કારણનુરૂપ હોય છે, એટલા માટે ઘઉંથી ઘઉં અને જુવારથી જુવાર જ ઉત્પન્ન થવી જોઈએ પરંતુ આ કાર્યકારણના નિયમથી ઍહિક (આ લેકનું) સદશ્ય સિદ્ધ હોઈ શકે છે જન્માન્તરનું નહીં. ઘઉંના દાણાથી નવા ઘઉંની ઉત્પત્તિ થાય છે આ વાત સત્ય છે. પરંતુ એનો અર્થ એમ નથી હોઈ શકે કે, એના કારણરૂપ ઘઉંના વે, એનાથી ઉત્પન્ન થવાવાળા ઘઉંના દાણાએમાં જન્મ લીધે છે. કારણ અને કાર્યરૂપ ઘઉંના દાણાઓમાં ફકત શારીરિક કાર્યકારણું ભાવ હોય છે, આત્મિક નહીં એવા પ્રકારે મનુષ્ય તથા તિર્યંચ આદિમાં પણ શારીરિક કાર્યકારણ ભાવ હોય છે, મનુષ્યથી મનુષ્ય દેહધારી સંતાન હોય છે અને પશુથી પશુ દેહધારી. જે આ નિયમ ન હોય તે મનુષ્યથી પશુ અને પશુથી મનુષ્ય શરીર પણ ઉત્પન્ન થઇ શકત. મહાનુભાવ સુધર્મન્ ! પ્રત્યેક જનુને જીવ જુદો અને શરીર પણ જુદું હોય છે. પૂર્વ શરીર ઉત્તર શરીરનું કારણ હોઈ શકે છે, પરંતુ ઉત્તર ભવનું નહીં. ભવપ્રાપ્તિનું કારણ જીના શુભ અશુભ કર્મ હોય છે. ઉત્તરત્વના શુભાશુભ કર્માનુસાર જીવ ભલી બૂરી ગતિઓમાં જઈ ઉત્પન્ન થએલ હોય છે. એમાં એનું પૂર્વજવિક શરીર કંઈ પણ અસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૬૭] કરી નથી શકતું. આ ભવમાં મનુષ્યને શારીરિક, માનસિક અને વાચિક અશુભ પ્રવૃત્તિઓથી અશુભ કર્મ બંધાઈ ભવાંતરે નારક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત કરી શકે છે. તથા શુભ પ્રવૃત્તિઓથી મનુષ્ય અને દેવ પણ હોઈ શકે છે. આ પ્રકારે આ ભવને પશુ અશુભ કર્મોથી ફરી તિર્યંચ અને નારક હોઈ શકે છે. તિર્યંચ શુભકર્મોના પ્રભાવથી મનુષ્ય અને દેવ ગતિ સુધી પહોંચી શકે છે. આથી તમે સમજી શકે છે કે, પ્રાણીઓને પુનર્જન્મ એના કર્મો પર આધાર રાખે છે, શરીર પર નહીં. ભગવાન મહાવીરના આ સુંદર અને મને ગમ્ય પછીકરણથી સુધર્માને સંદેહ નષ્ટ થઈ ગ અને નિગ્રંથ પ્રવચનને સાર સાંભળ્યા પછી તેઓ પોતાના છાત્ર સમુદાય સાથે શ્રમણ ધર્મની દીક્ષા લઈ ભગવાન મહાવીરના શિષ્ય થયા. ૬. મંડિક સુધર્મા પછી મંડિકને માનસિક સંદેહ દૂર કરતાં ભગવંત મહાવીર બોલ્યા-આર્ય મંડિક! શું તમને આત્માના બંધ મોક્ષ વિષયમાં શક છે? મંડિક–હા ભગવંત, મારી એવી માન્યતા છે કે; આત્મા એક સ્વચ્છ ફટિક જે નિર્મળ પદાર્થ છે. એનું કર્મોથી બન્ય, મેક્ષ તથા નવા નવા રૂપેથી સંસારમાં ભટકવું(ફરવું) બુદ્ધિગ્રાહ્ય નથી હઈ શકતું. શાસ્ત્રમાં પણ આત્માને ત્રિગુણાતીત, અબદ્ધ અને વિષ્ણુ દર્શાવ્યું છેશાસ્ત્રમાં લખ્યું છે–“સ ષ ગુણો વિમુર્ન વગરે સંતતિ વા ન મુચેતે मोचयति वा, न वा एष बाह्यमाभ्यन्तरं वा वेद" આપ જ કહે, જે વિગુણ (સત્વ-રજ-તમે ગુણાતીત), બાહ્ય (શારીરિક) તથા આભ્યન્તર (માનસિક) સુખદુઃખના પ્રભાવથી પર છે, તે કેવી રીતે કર્મ બદ્ધ હોય? અને જેનું બંધન જ નથી એને છૂટવાની તો વાત જ કયાં રહી? આ પ્રકારે જે અબદ્ધ હશે તે સંસારમણ પણ કયા કારણે કરશે? મહાવીર–ઉક્ત કૃતિવાકયમાં આત્માના સ્વરૂપનું જે વર્ણન છે તે, કેવળ સિદ્ધ આત્માઓને જ લાગુ પડી શકે છે સંસારી આત્માઓને નહીં. માંકિ–સિદ્ધ અને સંસારી આત્માઓમાં શું ભિન્નતા છે? મહાવીર-એ તે આત્મસ્વરૂપથી સર્વ આત્માઓ એક જ છે પરંતુ, ઉપાધિદથી એમાં ભિન્નતા મનાઈ ગઈ છે. જે આત્માઓ તપ-ધ્યાન-યેગાનુષ્ઠાનથી સંપૂર્ણ કર્યાશાથી મુક્ત થઈ સ્વરૂપને પામે છે એને અમે સિદ્ધ કહીએ છીએ. અને જે કમમુક્ત આત્માઓ છે તે શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિઓ દ્વારા ભલાં ભૂરાં કમ કરી જુદી જુદી ગતિઓમાં ફર્યા કરે છે, તેઓ સંસારી આત્માએ છે. ઉક્ત વેદવાક્યમાં જે વિભુ આત્માનું નિરૂપણ છે તે કર્મયુક્ત સિદ્ધાત્માઓને જ લાગુ પડે છે. ઉક્ત સર્વ વિશેષતાઓ એમનામાં વિદ્યમાન હોય છે, સ સારી જીમાં નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] વિશ્વતિ મંડિક–“સિદ્ધ” અને “સંસારી” બે પ્રકારના આત્માઓની કલ્પના કરવાને બદલે સર્વ આત્માઓને કર્મ મુક્ત સિદ્ધસ્વરૂપ માનવામાં આવે તે શું આપત્તિ આવે ? મહાવીર–સંસારી આત્માને કર્મરહિત (તટસ્થ) માનતાં જીવોમાં જે કર્મજન્ય સુખ દુઃખને અનુભવને વ્યવહાર થાય છે તે નિરાધાર સિદ્ધ થશે. હું સુખી છું, હું દુઃખી છું વિગેરે વ્યવહારને આધાર આનું કર્મફળ મનાય છે. જ્યારે આપણે સર્વ જીને કમરહિત માની લઈએ તે આ સુખ દુઃખનું કારણ કેને માનશું? મંડિક–આત્માને બુદ્ધિ અને શરીરથી પિતાનું અલગપણું જ્ઞાત ન હોવાથી બુદ્ધિમાં થવાવાળા સુખદુ:ખજન્ય અસરને તે પોતાનામાં માની લે છે અને હું સુખી, હું દુઃખી વગેરે વચનોથી એને પ્રગટ કરે છે, પરંતુ પરમાર્થ દષ્ટિથી એ અસર આત્મામાં નહીં, અન્ત:કરણમાં હોય છે. મહાવીર–ત્યારે આત્માના શરીર અને અંતઃકરણ સાથે એ કોઈ ગાઢ સંબંધ હવે જોઈએ જેનાથી તે એનામાં પિતાનાપણું માની લેવાની ભૂલ કરતે હેય છે. મંડિક-હા, એવું જ છે. દૂધમાં રહેવાવાળું ઘી દૂધથી જુદું હોવા છતાં જુદું નથી દેખાતું એમ જ આત્મા શરીરથી ભિન્ન હોવા છતાં પણ ઘનિષ્ટ (વિશેષ) સંબંધના કારણે પિતાને તે શરીરથી જુદું નથી સમજતું અને આ અભેદજ્ઞાનના વશવતી પણાથી પિતાનામાં બુદ્ધિ દ્વારા પડતાં શારીરિક સુખદુ:ખના પ્રતિબિંબને તે પિતાના સુખદુ:ખ માની પોતાને સુખીદુ:ખી માને છે. સ્ફટિક પિતે ઉજજવલ હેય છે. પરંતુ સામીના કારણે લીલું, પીળું, કાળું, અનેક રૂપમાં દેખાય છે. આ દશા આત્માની પણ છે. સ્વયં પોતે) સ્વચ્છ સ્ફટિક સમાન નિર્મળ હેવા છતાં ઉપાધિના કારણે તે અનેક રૂપમાં દેખાય છે. મહાવીર–આત્માને શરીર અથવા અંત:કરણ સાથે જે વિશેષ સંબંધ છે, એને અમે બન્ધ કહીએ છીએ. આત્મા સ્વરૂપથી ઉજજવલ છે. એમાં કોઈને વિરોધ નથી પરંતુ જ્યાં સુધી તે સકર્મક છે, શરીરધારી છે, ત્યાં સુધી કર્મફળથી મલિન છે. આ મલિન પ્રકૃતિના નવા નવા કર્મ બાંધી રહે છે અને એ કર્મોના અનુસાર ઊંચનીચ ગતિઓમાં કારણે ભટકે છે. આ એને સંસારભ્રમ છે. સુખદુઃખની ઉત્પત્તિ અન્ત:કરણમાં હોય છે અને અંત:કરણ જ એને અનુભવ કરે છે. આ માન્યતા પણ તર્કસંગત નથી. જ્ઞાન ચેતનને ધર્મ છે, જડને નહીં. અંત:કરણ જડ પદાર્થ છે. એને સુખ દુઃખનું જ્ઞાન કદી નથી હોઈ શકતું, અનુભવનું, હોવું તે નિર્વિવાદ છે. આથી સુખદુ:ખને અનુભવ કર્તા અને વચન દ્વારા વ્યક્તકર્તા તરત અંત:કરણથી ભિન્ન છે. આ તત્ત્વને અમે આત્મા કહીએ છીએ. જ્યાં સુધી આત્માને સંસારથી મુક્ત હોવાનું સાધન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી તે ચારગતિસ્વરૂપ સંસારમાં ભટક્યા કરે છે અને પિતાના કર્મોનું ફળ ભેગવ્યા કરે છે. જ્યારે એને ગુરુદ્વારા અથવા આપમેળે મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે ત્યારે તે મુક્તિને માટે ઉદ્યમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૬] કરવા લાગે છે અને કર્મબન્ધને નાશ કરીને મુક્તિને પ્રાપ્ત કરી લે છે મહાનુભાવ મંડિક ! અમારા આ કથનનું નીચે લખેલા વેદવાકયથી સમર્થન થાય છે. न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपडतिरस्ति. अशरीरं वा वसन्तं प्रियाऽप्रिये न स्पृशतः ભગવાન મહાવીરના મુખારવિન્દથી બંધક્ષની સ્પષ્ટ અને સુરેખ વ્યાખ્યા સાંભળી મંડિકને અજ્ઞાનાન્ધકાર નષ્ટ થઈ ગયા અને તે નિર્ગસ્થ પ્રવચનસાર સાંભળી સપરિવાર એમના ચરણેમાં પ્રવ્રજિત થઈ ગયા. ૭. મૌર્યપુત્રની દીક્ષા હવે ભગવાન મહાવીરે મૌર્યપુત્રની શંકાને પ્રગટ કરતાં કહ્યું કે –મોર્યપુત્ર! શું તમને દેના અસ્તિત્વમાં શંકા છે? મૌર્યપુત્ર–હા ભગવંત, દેવ નામધારી પ્રાણીઓની કઈ સ્વતંત્ર દુનિયા છે અથવા વિશિષ્ટ સ્થિતિ સંપન્ન મનુષ્ય જ દેવ કહેવાય છે? આ વિષયમાં હું સંદેહયુક્ત છું. આ સંબંધમાં શાસ્ત્રની પણ એકવાક્યતા નથી “ો નાનાતિ માયોપમાન નિયમવળાવીન” વગેરે શાસ્ત્રવાક્ય ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે દેવેને સ્વપ્નપમ (સ્વમ તુલ્ય-અસત) બતાવે છે અને “સ ઇન વાયુપી યજ્ઞમાનોડક્સના સ્વસ્ત્રો ” આ શ્રુતિવાક્ય યજમાનને યજ્ઞની સહાયતાથી સ્વર્ગગતિની પ્રાપ્તિ બતાવે છે. તે “अपाम सोमममृता अभूमागमन् ज्योतिरविदाम देवान् । किं नूनमस्मात्तुणवदरातिः, किमु धूर्त्तिरमृतमय॑स्य" આ વેદવાક્ય પણ દેવકના અસ્તિત્વને પુરવાર કરે છે. આ પરસ્પર વિરુદ્ધ વાક્યોથી કોઈ પણ જાતની ચેખવટ સંભવતી નથી. મહાવીર–મહાનુભાવ મૌર્યપુત્ર! “માયોપમા” વગેરે ઋતિવાકયને વાસ્તવિક અર્થ આપ સમજી નથી શક્યા. આથી જ આપ શંકાશીલ થઈ રહ્યા છે. વસ્તુતઃ ઉક્ત શ્રુતિ દેવાના અસ્તિત્વને નિષેધ નથી કરતી પરંતુ એની અનિત્યતા સૂચિત કરે છે. દેવે જે કહ૫સ્થાયી દીઘાયુષી હોય છે તેઓ પણ છેવટ સ્વમની પેઠે નામશેષ થઈ જાય છે તો મનુષ્યાદિ અલ્પ આયુષ્યવાળા જીનું તે કહેવું જ શું? આ ભાવને પ્રતિપાદન કરવાને માટે પૂર્વોક્ત વાકય પ્રયુક્ત થયું છે, પરંતુ દેવત્વને અભાવ બતાવવા માટે નહિ. યપુત્ર દેવક નામક એક નવી દુનિયાની કલ્પના કરવા કરતાં એમ કેમ ને મનાય કે વિશિષ્ટ સ્થિતિસંપન્ન મનુષ્ય જ દેવ છે. મહાવીર–મનુષ્ય ગતિ તે જ ગતિ છે કે જ્યાં જન્મ પામેલ પ્રાણ સુખદુ:ખમિશ્રિત જીવન વ્યતીત કરે છે. મનુષ્ય લેકમાં એવું કેણ પ્રાણી છે કે જે દુ:ખથી અલિપ્ત રહી સુખમાં જ જીવન ગુજારી શકે? કયા મનુષ્યથી ગવાયનું દુ:ખ નથી ભેગવાયું? શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓથી કયે મનુષ્ય વંચિત રહ્યો છે? આ માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૦ ] વિશ્વજ્યાતિ સંસારમાં એવા કયા મનુષ્ય સાંસારિક ઇચ્છાઓને પૂછ્યું કરી દેહાન્ત થાય છે ? મહાશય ! આ માનવ સંસારની અપૂર્ણ સુખસામગ્રીને દેખીને આપ એ નિર્ણય ઉપર આવ્યા હશે. કે, આ પૃથ્વી પર કેવળ પુણ્યના કળા જ ભાગવવા પડતા નથી. તેથી પુણ્યના ફળા ભાગવવાને માટે કાઇ નુઠ્ઠું સ્થાન હાવુ જોઇએ કે જ્યાં ઉત્પન્ન થવાવાળાં પ્રાણી દીર્ઘકાળ સુધી ફક્ત સુખનેા ઉપલેાગ કરે. આ સ્થાન દેવલે ક જ હોઇ શકે કે જ્યાં જીવાત્મા હજારો, લાખા વર્ષોથી અધિક સમય સુધી દેવાની માક સુખ ભાગવી શકે, * હા, ઉત્તમ પ્રકૃતિના ગુણી મનુષ્યને “ સવાર ''થી દેવ કહી શકાય, પરંતુ ઉત્પત્તિથી દેવ તે તે કહેવાય કે જે સ્વર્ગ લેાકમાં ઉત્પન્ન થઈ મનુષ્યાથી અનેકગણી શક્તિ અને વિલક્ષણુ દિવ્ય કાન્તિને ધારણ કરવાવાળા હોય. ભગવાન મહાવીરના ઉક્ત ખુલાસાથી મૌર્યપુત્રની શંકા નષ્ટ થઈ ગઈ અને નિગ્રન્થ પ્રવચનનું શ્રવણ કરી પેાતાના છાત્રમંડલ સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. ૮. અકસ્જિતની દીક્ષા હવે ભગવાન મહાવીર અકસ્પતના માનસિક સ ંદેહ દૂર કરતાં ખેલ્યા—અકમ્મિત ! શું તમને નરકના ડેાવાપણા સંબંધી શંકા છે ? અર્પિત–હા ભગવંત, જોકે દાર્શનિક લેાક નરક નામક એક અગમ્ય સ્થાનની કલ્પના કરે છે પરંતુ મારી સમજમાં તે આ પ્રણાલી કલ્પના માત્ર ભાસે છે, જેને વિદ્વાન લેાકેા નરક કહે છે. મારા વિચાર પ્રમાણે એનું તાત્પય મનુષ્ય જીવનની એક નિકૃષ્ટતમ દશા છે. મહાવીર—મનુષ્યની નિકૃષ્ટ દશાને નરક માનતાં કમ સિદ્ધાન્તને નિર્વાહ નથી થઈ શકો. મનુષ્ય સંપૂર્ણ પણે દુ:ખી હૈાય છતાં તેમાં સુખને અશ તેા છે જ. જે જીવ જીવન પંત હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર અને પરિગ્રહમાં લીન રહે છે, હજારો પ્રાણીઓના પ્રાણ હરણ કરે છે, સેકડો વાર અસત્ય આવે છે, લાખાને લૂટે છે, અસખ્ય અનાચાર કરે છે અને સમગ્ર દુનિયાનું રાજ્ય મેળવી એમાં પેાતાની પ્રવૃત્તિએ ની જીવનયાત્રા સમાપ્ત કરે છે એના માટે શું નિકૃષ્ટ મનુષ્ય ગતિ અથવા કીટ, પતંગાદિના જન્મ ખસ થશે ? એવા ક્રૂર કમ ચારીઓના છૂટકારો મનુષ્ય અથવા તિર્યંચગતિના દુ:ખાથી જ નથી હાતા, પરંતુ એમને ક ફળ ભોગવવા માટે કઇ એક એવું સ્થાન જોઈએ જ્યાં સુખના અંશ સરખા પણુ ન હોય. તથા ત્યાં તેમનું આયુષ્ય કરોડ વ`તુ હેાય. આ પ્રકારે કેવલ દુઃખાત્મક સ્થાન નરક કહેવાય છે. અકલ્પિત—પરંતુ “નેં હૈં લૈ હૈં નહે નાળાઃ સતિ // આ પ્રકારના વચનેથી તે એ સિદ્ધ થાય છે કે મરણ પામીને નરકમાં નારક નથી હાતા, પછી નરકની કલ્પના શા સારુ કરવી જોઇએ ? " મહાવીર—શાસ્ત્રમાં નરકનું પ્રતિપાદન તે કર્યું છે “નાને હૈ. પણ ગાયતે ચ: સદ્દાખમાતિ “” આ વેદવાકયમાં શૂદ્ભુતુ અન્ન ખાનારને નરકના અધિકારી વર્ણ ન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ વિશુ વધમાન [[૧૭] અકલ્પિત—તે પછી પરસ્પર વિરુદ્ધ વાક્યનો સમન્વય કેવી રીતે સંભવી શકે છે? મહાવીર–આ વાકયમાં વાસ્તવિક કંઈ વિરોધ નથી. પ્રથમ શાસ્ત્રવાકય નરકગતિથી નીકળવા વાળા જીવને અનુલક્ષીને કહ્યું છે કે “નારક મરીને નરકમાં જન્મ નથી લેતે” આ ભાવને લક્ષમાં રાખીને પ્રથમ વાકયમાં નરકમાં નારકની ઉત્પત્તિને નિષેધ કર્યો છે; પરંતુ જીની ઉત્પત્તિને નહી. ભગવાનના આ વિવેચનથી અકસ્પિતને નરક સંબંધી સંદેહ દૂર થયે અને તે નિર્ચન્જ પ્રવચનને સાર સાંભળી ભગવાન પાસે છાત્રમંડલ સહિત પ્રવૃજિત થઈ ગયે. ૯અલભ્રાતાની દીક્ષા પંડિત અચલબ્રાતાની શંકા પ્રકટ કરતાં ભગવાન મહાવીરે કહ્યું–પંડિત! શું તમને પુણ્ય પાપના અસ્તિત્વમાં શંકા છે? અચલભ્રાતા– હા ભગવંત, એક તરફ શાસ્ત્રમાં “પુw pવં િસ ચમૂર્ત જ ભવ્ય, તા મૃતત્વશાનો સરનાવિત્તિ” વગેરે કૃતિવાકયથી પુરુષાદ્વૈતનું પ્રતિપાદન કરાયું છે અને બીજી તરફ “પુષ્યઃ પુન પાપ: વાવેન ર્મળા” વગેરે વદવાકય પુણ્ય પાપનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ જુદા જુદા વાક્યથી તે નિશ્ચય કર કઠિન છે કે પુણ્યપાપ કોઈ વાસ્તવિક પદાર્થ છે અથવા ક૯૫ના માત્ર! મહાવીર–“પુરુષ વેઢું” વગેરે વેદવાકય અર્થવાદ માત્ર છે. એનાથી પુરુષનું મહત્વ માત્ર સ્થાપિત થાય છે, નહિ કે અન્ય તને અભાવ? “પુણઃ પુષ્યન" વગેરે વેદવાકય કોઈ ઓપચારિક વચન નથી; સૈદ્ધાતિક વચન છે. પુનર્જન્મ અને કર્મ જન્મનું અસ્તિત્વ એમાં ગર્ભિત છે, જે તર્કસંગત અને વ્યવહારુ વસ્તુ છે. ) અગ્નિભૂતિને સમજાવવા માટે જેવી રીતે પુરુષાદ્વૈતવાદનું હીનપણું સિદ્ધ કર્યું હતું તેવી જ રીતે અચલબ્રાતા આગળ પણ પુરુષાતનું ખંડન કરીને ભગવાને પુણ્યપાપનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, તેનાથી અચળભ્રાતાને સંદેહ દૂર થશે અને નિર્ચન્ય પ્રવચનને સાર સાંભળી તેણે પણ પિતાની છાત્રમંડલી સાથે ભગવાન મહાવીર પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. ૧૦. મેતાર્યની દીક્ષા પંડિત મેતાર્યને પુનર્જન્મના સંબંધમાં શંકા હતી. “વિજ્ઞાન ન ” વગેરે ઋતિવાક્યથી એના દિલમાં પરલોકવાદમાં સંશય થઈ રહ્યો હતે. જ્યારે ભૂત પરિણમ જ ચેતન છે તે એના વિનાશની સાથે એને વિનાશ પણ નિશ્ચિત છે. આ પ્રકારના વિચારોથી મેતાર્યનું ચિત્ત ભૌતિકવાદ તરફ આકૃષ્ટ થઈ રહ્યું હતું. ભગવાન મહાવીરે વેદવાકયને વાસ્તવિક અર્થ સમજાવીને ભૌતિકવાદનું ખંડન કરતાં ભૂતાતિરિક્ત આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરીને પુનર્જન્મના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું. આ અમૃતવાણીથી મેતાર્યની સર્વ શંકાઓ દૂર થઈ ગઈ અને તે પણ પિતાની શિષ્યમંડળી સાથે ભગવાનના શ્રમણ પરિવારમાં ભળી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨] વિશ્વાતિ ૧૧. પ્રભાસની દીક્ષા છેવટે ભગવાન મહાવીરે વિદ્વાન પ્રભાસને મગત સંશય દૂર કરતાં કહ્યું કે-પ્રભાસ! શું તમને મોક્ષના વિષયમાં શંકા છે? પ્રભાસ–હા ભગવત, મેક્ષના વિષયમાં મારા મનમાં શંકા છે. મોક્ષને અર્થ જ્યારે કર્મોથી મુક્ત હોવું છે તે એ અસંભવ છે, કારણ કે જીવ અને કર્મોને સંબંધ અનાદિ છે. આથી એ અનન્ત પણ હોવું જોઈએ. જે અનાદિ છે તે અનન્ત પણ છે. જેવી રીતે આત્માનું તેમ મોક્ષનું કેઈ વિધાન વેદમાં નથી. શાસ્ત્રમાં તે “સમર્થ વા મિહોત્રમ્" વગેરે વચનેથી જીવન પર્યન્ત માટે અગ્નિહોત્ર જ વિધેય કર્મ લખ્યું છે. જ્યારે મિક્ષ કોઈ વાસ્તવિક પદાર્થ હોય તે એની સિદ્ધિને માટે પણ અવશ્ય કઈ અનુષ્ઠાન વિહિત હોવું જોઈએ. મહાવીર–અનાદિ વસ્તુ અનન્ત પણ હોવી જોઈએ, એ એકાન્તક નિયમ નથી. સુવર્ણ વગેરે ખનિજ પદાર્થ અનાદિકાલથી માટીથી સંબંધ રાખતાં હોવા છતાં પણ અગ્નિ વગેરેના સંબંધથી નિર્મળ થાય છે. એવી રીતે જીવ પણ અનાદિ કાળથી કર્મફળથી સંબંધિત હોવા છતાં જ્ઞાન-ધ્યાન વગેરેની સહાયતાથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કર્મકાંડપ્રધાન વૈદિક ઋચાઓમાં, મેક્ષ તથા એના સાધનનું વિધાન ન હોય તે સંભવી શકે છે, પરન્તુ વેદને જ આખર ભાગ, ઉપનિષદોમાં તે એને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે - “ ત્રઢળી વેહિત પરમાર , તત્ર પર સત્ય સાને મનાં ત્રા” ના નામથી જે તત્ત્વને નિર્દેશ કર્યો છે અને અમે નિવણ અથવા મુકાવસ્થા કહીએ છીએ. ઉકત વિવેચનથી પ્રવાસથી નિર્વાણ વિષયક શંકા દૂર થઈ ગઈ. તે પણ પોતાના છાત્રમંડળ સાથે નિગ્રંથ પ્રવચનની દીક્ષા લઈ ભગવાનના શ્રમણ સંઘમાં સમ્મિલિત થયે. મધ્યમાના આ સમવસરણ(ધર્મસા )માં એક જ દિવસમાં ચુંમાલીસ સો અગિયાર બ્રાહ્મણોએ નિર્ગસ્થ પ્રવચનને સ્વીકાર કરી દેવાધિદેવ ભગવાન મહાવીરના ચરણોમાં નત મસ્તક થઈ શ્રમણ્ય ધર્મ અંગીકાર કર્યો. ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ વગેરે અગિયાર વિદ્વાનોને પોતાના મુખ્ય મુખ્ય શિષ્ય બનાવી એમને “ગણધર” (સમુદાયના નાયક) પદથી સુશોભિત કયો અને એમની છાત્રમંડળીઓને એમના શિષ્ય તરીકે રહેવાની આજ્ઞા આપી. ઇન્દ્રભૂતિ વગેરે વિદ્વાને અને એમની છાત્રમંડળીથી અતિરિક્ત અનેક નરનારીઓએ ભગવાન મહાવીરને દિવ્ય ઉપદેશ સાંભળી અને સંસારથી વિરક્ત થઈ શ્રમણધર્મ અંગીકાર કર્યો. જે શ્રદ્ધાળુ વ્યક્તિઓ શ્રમણધર્મ સ્વીકારવા અશક્ત હતા તેમણે ગૃહસ્થ ધર્મ સ્વીકાર * કર્યો અને શ્રમણોપાસક તથા શ્રમણે પાસિકાના રૂપમાં ભગવાનના સંધમાં પ્રવેશ કર્યો. તે પછી લાગવાન મહાવીરે સપરિવાર રાજગૃહી તરફ પ્રસ્થાન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ વમાન * પ્રકરણ તેરમું ભગવત મહાવીરની પ્રભાવપૂર્ણ દેશના [ ૧૭૩ ] રાજગૃહી તે સમયની ઋદ્ધિસંપન્ન નગરીઓમાં મુખ્ય હતી, જ્યાં શૈથુનાગવંશીય રાજા, (ખિબિસાર) શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમને અનેક રાજકુમારે અને અનેક રાણીએ હતી. દરેકથી માટી રાણી ( પટ્ટરાણી ) ચેલૈણા ભગવાન મહાવીરના મામા વૈશાલીપતિ ચેટકની પુત્રી અને જૈન શ્રમણેાપાસિક ( શ્રાવિકા) હતી. રાજકુમારામાં અક્ષયકુમાર વગેરે પણ નિગ્રન્થ પ્રવચનના અનુયાયી હતા. નાગ રથિક, સુલસા વગેરે ખીજા પણ અનેક રાજગૃહીનિવાસી નિન્થ પ્રવચનને માનવાવાળા હતા. ભગવાન મહાવીર મધ્યમાંથી વિહાર કરીને રાજગૃહીના ગુણુશીલ ચૈત્યમાં સમવસર્યો. ભગવાનના આગમનના સમાચાર રાજગૃહીના ખૂણેખૂણામાં પ્રસરી ગયા. એટલે મહારાજા શ્રેણિક, રાજપરિવાર, રાજક`ચારી, નગરશેઠ, સાહુકાર અને સાધારણ પ્રાગણ ગુણુશીલ ચૈત્યમાં આવ્યા. અલ્પ સમયમાં હુારા મનુષ્યાથી ઉદ્યાન વ્યાપ્ત થઇ ગયુ. સર્વે લેાકે ભગવાનને વંદન કરી ઉપદેશ શ્રવણુ કરવા માટે યથાસ્થાને બેસી ગયા. દેવનિર્મિત સમયસરણ( ધર્મ સભા ) માં ઊંચા આસને બેસી ભગવાન મહાવીરે હૃદયગ્રાહી ઉપદેશ આપ્યું. ભગવાને જણાવ્યુ કે, અનાદિ અનન્ત સંસારમાં ફરતાં જીવને મનુષ્યત્વ, ધર્મ શ્રવણ, સત્યશ્રદ્ધા તથા સંયમવી એ ચાર પદાર્થ મહામુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. એ ચારે મેક્ષપ્રાપ્તિમાં સહાયક બને છે, આથી એનાથી યથાચિત લાભ ઉઠાવવા દરેક વ્યક્તિના ધમ છે. મનુષ્યત્વ મનુષ્ય, દેવ, તિયાઁચ અને નારક ગતિરૂપ આ સ્રસાર એક રોંગભૂમિ છે. એમાં સંસારી જીવ પાતાના કર્મોનુસાર કદી મનુષ્ય, કદી દેવ, કદી તિયંચ અને કદી નારકના રૂપમાં અવતરે છે અને તે તે ગતિ ચેાગ્ય આયુષ્ય પૂર્ણ થતાં પાછા સંસાર ભ્રમણુ કરે છે. આ સંસારનાટકના કયારે પણુ વિનાશ નથી થતા અને એના પાત્રાને કી વિશ્રામ નથી મળતા. આ અનન્તકાલીન નાટકમાં જીવાને વિશેષ સમય તિય ચગતિમાં, એનાથી કઇક એછે. દેવ અને નારકગતિમાં અને તેથી ઓછે સમય મનુષ્યગતિમાં વ્યતીત થાય છે. એટલા માટે જ માનવ ભવ દુભ છે. આત્માની મુક્તિ મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. દેવ ભવ, પુણ્ય ફળ ભાગની અપેક્ષાએ શ્રેષ્ઠ છે પરંતુ આત્મહિતની દૃષ્ટિએ તે મનુષ્ય ભવના મુકાખàા નથી કરી શકત. તિર્યંચ અને નારક ભવ ઘણું કરીને પાપફળ ભાગવવાનુ સ્થાન હાવાથી આ ગતિના જીવ આત્મઉન્નતિ કરવામાં અસમર્થ હાય છે, માટે માનવ ભવ પ્રાપ્ત કરીને દરેક જીવે સ્વાત્મહિત સાધી લેવુ તે જ તેની યથાર્થતા છે. ધર્મ શ્રવણ અનન્તકાળ સુધી ભટકતાં ભટકતાં કદી જીવને મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યાંસુધી તેને ધ શ્રવણું વગેરે વિશિષ્ટ સામગ્રી નથી મલતી ત્યાં સુધી કેવળ મનુષ્યભવ હિતસાધક નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૭૪ ] વિશ્વતિ થઈ શકતે. અનાર્ય પણ મનુષ્ય જ હોય છે પરંતુ એમના જીવનને ઉપાય શું? ધર્મના છેડા પણ અક્ષરો જેના કાને નથી પડ્યા તે મનુષ્ય થઈને પણ શું આત્મહિત સાધી શકશે? અનાર્યોને સ્વભાવથી ધર્મશ્રવણ દુર્લભ હોય છે, પરંતુ આર્યનામધારી સર્વે મનુષ્ય પણ શ્રવણના અધિકારી નથી હતાં. પ્રમાદ, ભ, ભય, અહંકાર, અજ્ઞાન અને મેહ વગેરે અનેક કારણેને અંગે કુલીન આર્યોને પણ ધર્મશ્રવણનું ભાગ્ય પ્રાપ્ત થતું નથી. જેઓને જ્ઞાનાવરણયાદિ કર્મ ક્ષાપશમને પ્રાપ્ત થયા હોય છે તેવા છ જ ધર્મશ્રવણ કરી શકે છે. સત્ય શ્રદ્ધા ધર્મશ્રવણ કરવાવાળા દરેક શ્રદ્ધાળુ નથી હોતા. ધર્મતત્વને સાંભળીને પણ બધા એના પર વિશ્વાસ નથી કરતા. કેઈક વ્યક્તિ કુળધર્મના રાગથી, કે સત્ય ધર્મના દ્વેષથી, કેઈ તત્વને ન સમજવાથી અને કેઈ મતભેદવાળાઓના ભરમાવ્યાથી શ્રવણ કરેલ તત્વ પર શ્રદ્ધા નથી લાવતા, સત્ય પર સત્યતાની અને અસત્ય પર અસત્યની બુદ્ધિ નથી કરતા. પરિણામે એનું તત્ત્વશ્રવણ નિષ્ફળ જાય છે. જેના ભવભ્રમણને અંત નજીક આવી ગમે છે, અંતરંગ નેત્ર ખુલી ગયા છે અને આત્મિક સખપ્રાપ્તિને સમય મર્યાદિત થઈ ગયો છે, એને યેગ્ય પ્રાણીઓના હૃદયમાં સત્યધર્મની છાપ પડે છે, એના ચિત્તમાં જ્ઞાનીને ઉપદેશ શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે. સંયમ–વીર્ય સંસારની અગણિત જીવરાશિમાં મનુષ્ય ઘણું ઓછા છે, તેમાં ધર્મશ્રિતા ઘણુ ઓછા છે, શ્રેતાઓમાં શ્રદ્ધાળુ અને શ્રદ્ધાળુઓમાં પણ સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળા સર્વથી ઓછા છે. તેઓ સાંભળે છે તેમજ શ્રદ્ધા પણ કરે છે, તદુપરાન્ત એ માર્ગ પર ચાલવું એ તલવારની ધાર પર ચાલવા સમાન માને છે. તેઓ ફક્ત કહેતા જ નથી પરંતુ હૃદયથી માને પણ છે કે સંસાર અસાર છે. કુટુંબ સંબંધ ક્ષણિક છે, છતાં પણ તેઓ સંસાર, કુટુંબ અને વિષયને ત્યાગ કરવાને માટે પુરુષાર્થ નથી કરતા. ભગવાને કહ્યું–દેવાનુપ્રિયે! જ્યાં સુધી તમે સંયમમાર્ગમાં અગ્રેસર નહિ થાય ત્યાં સુધી કર્મક્ષય કરીને મુક્તિની સમીપ નહિ પહોંચે અને શારીરિક, માનસિક, wોથી છૂટકારે નહીં મેળવી શકે. . મુક્તિ ધર્મ સંયમ ધર્મના પથિક(મુસાફર) ને સર્વપ્રથમ શુદ્ધ સાચા ગુરુ અને સાચા ધર્મને પીછાનીને એમાં દઢ શ્રદ્ધા અને વિશ્વાસ કરવો જોઈએ. તથા પંચ મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરી વિશુદ્ધ સંયમી બનવું જોઈએ. પાંચ મહાવ્રત નીચે પ્રમાણે જાણવા:૧. પ્રાણાતિપાત-વિરમણ-સૂક્ષમ-સ્થલ સર્વ પ્રકારના જીની માનસિક, વાચિક તથા કાયિક હિંસા કરવાને, કરાવવાને તથા અનુમોદન કરવાને ત્યાગ. ૨. મૃષાવાદ-વિરમણ—મનસા વારા વર્મા અસત્ય ભાષણ કરવાને, કરાવવાને તથા અનુ મેદન કરવાને ત્યાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન [ ૧૭૫] ૩. અદત્તાદાન-વિરમણ-મન, વચન, કાયાથી બીજાની વસ્તુ લેવાને, લેવડાવવાને અને અનુમોદન કરવાને ત્યાગ. મૈથુન-વિરમણ-મન, વચન અને શરીરથી મિથુન સેવન કરવાને, કરાવવાનો અને અનુમોદન કરવાને ત્યાગ. ૫. પરિગ્રહ-વિરમણ-મન, વચન અને શરીરથી ધન ધાન્યાદિ બાહ્ય અને રાગદ્વેષ વગેરે આભ્યન્તર પરિગ્રહ કરવાને, કરાવવાને અને અનુદન કરવાને ત્યાગ. આ મહાવ્રતનું પાલન કરવાવાળા સંયમી “સર્વવિરત” શ્રમણ સંસારભ્રમણને અંત કરી સાત આઠ ભવેની અંદર કર્મમુક્ત થઈ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. ગૃહસ્થ ધર્મ જે મનુષ્ય ઉપર્યુક્ત પંચમહાવ્રતાત્મક ધર્મમાર્ગનું અનુકરણ નથી કરી શકતે, પુરુષાર્થની હીનતાથી પિતાના આત્માને સર્વવિરતિરૂ૫ ચારિત્રલાયક નથી માનતે તે, ગૃહસ્થાશ્રમમાં રહીને દેશવિરતિ ધર્મથી પણ પોતાની આત્મશુદ્ધિ કરી શકે છે. દેશવિરત સંયમી શ્રાદ્ર” અથવા “શ્રમપાસક” કહેવાય છે. શ્રમણોપાસકે દ્વાદ્રશ ત્રાત્મક દેશવિરતિ ધર્મનું પાલન કરવું જોઈએ. શ્રાવક ધર્મના બાર વ્રતો ૧. ભૂલ પ્રાણાતિપાત વિરમણ-ત્રસ (ચાલતાં ફરતાં) જીની નિષ્કારણ હિંસા ન કરવી. ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ-સ્થૂલ જૂઠું ન બોલવું. ૩. સ્થૂલ અદત્તાદાન-વિરમણ–જેના લેવાથી ચાર કહેવાય એવી ચીજે સ્વામીની આજ્ઞા વિના ન લેવી. સ્વસીસંતેષ પરસ્ત્રીવિરમણ–પરસ્ત્રીગમનને ત્યાગ. સ્વસ્ત્રીગમનનું નિયમન. પ પરિગ્રહ પરિમાણ–ચલ–અચલ, સચિત્ત-અચિત્ત સર્વ પ્રકારની સંપત્તિનું નિયમન પરિમાણ. ૬. દિક્પરિમાણુ–સર્વ દિશામાં જવા-આવવાનું નિયમન. ૭. ભોગપભોગપરિમાણ-ખાનપાન, મોજશોખ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું નિયમન. ૮ અનર્થદંડ પરિમાણ–નિરર્થક પ્રવૃત્તિઓને ત્યાગ. ૯. સામાયિક-રોજ એછામાં ઓછી બે ઘડી (૪૮ મિનિટ) મિનિટ સુધી સાંસારિક પ્રવૃત્તિઓને છેડી સમભાવ-નિવૃત્તિ માર્ગમાં સ્થિર થવું. ૧૦. દશાવકાશિક–સ્વીકૃત મર્યાદાઓને ઓછી કરવી. ૧૧. પિષધપવાસ–અષ્ટમી, ચતુર્દશી વગેરે દિવસમાં સાંસારિક પ્રવૃત્તિઓને છેડી અહોરાત્ર (રાત્રિ અને દિવસ) ધાર્મિક જીવન વિતાવવું. ૧૨ અતિથિસંવિભાગ-પૌષધોપવાસની સમાપ્તિ કરી શ્રમણ વગેરે અતિથિને આહાર વગેરે દાન દેવું. = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬] વિશ્વયેતિ ઉપરોક્ત ૧૨ નિયમ ગૃહસ્થના દ્વાદશ વ્રત કહેવાય છે. આ નિયમોનું પાલન કરવાવાળા “ શ્રમણોપાસક” અનુકમથી આત્મશુદ્ધિ કરતે મક્તિ સન્મખ પહેરે ભવાન્તરમાં શ્રમણ ધર્મની પ્રાપ્તિ કરી એક્ષપ્રાપ્તિ કરી શકે છે. જે મનુષ્યોમાં શ્રમણ તથા શ્રમણોપાસક ધર્મને પાલન કરવાનું સામર્થ્ય નથી એઓએ પણ પિતાની ચિત્તભૂમિમાં સુદેવ, સુગુરુ, સુધર્મરૂપ તત્ત્વત્રયીમાં શ્રદ્ધા રાખવી જોઈએ. જેવી રીતે માર્ગમાં રહેલ કમર ( તાકાત વિનાના) પુરુષ પણ કદી કદી ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી લે છે તેવી રીતે અવ્રતી શ્રદ્ધાવાન્ જીવ પણ માર્ગાભિમુખ રહી ઈષ્ટ સ્થાનને જરૂર પ્રાપ્ત કરી લે છે. ભગવાન મહાવીરની તત્ત્વવાળી દેશનાથી પ્રભાવિત થઈને સભાજનોમાંથી રાજકુમાર મેઘ, નન્દીષેણ વગેરે અનેક પુરુષોએ શ્રમણ ધર્મની પ્રવ્રયા લીધી, રાજકુમાર અભય અને સુલસા વગેરે અનેક સ્ત્રીપુરુષોએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને રાજા શ્રેણિક વગેરે અનેક મનુષ્યએ ભગવાનના પ્રવચન પર શ્રદ્ધા પ્રકટ કરી. એ વર્ષનું ચાતુર્માસ પણ ભગવાને રાજગૃહીમાં વિતાવ્યું અને અનેક મનુષ્યને ધર્મપથ પર લાવી તેમનો ઉદ્ધાર કર્યો. વર્ષાકાળ વ્યતીત થતાં શ્રમણ ભગવાને રાજગૃહીથી વિદેહ તરફ વિહાર કર્યો અને અનેક નગરોમાં ધર્મપ્રચાર કરી ભગવાન બ્રાહ્મણકુંડ ગ્રામ પહોંચ્યા અને નગર બહાર બહુસાળ નામના ઉદ્યાનમાં સ્થિરતા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ષમાન [૧૭૭] પ્રકરણ ચૌદમું પ્રભુ મહાવીર પધાર્યા છે પ્રભુ મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં પધાર્યા. નગરની બહાર વિવિધ જાતિના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત બહુશાળ નામના ચૈત્ય ( ઉદ્યાન) માં દેએ સમવસરણની રચના કરી. પૂર્વ દિશા સન્મુખ મણિના પાદપીઠ સહીત રત્ન સિંહાસન સ્થાપન કર્યું. જેની ઉપર ત્રિલેકના નાથ દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવ બેઠા છે, તેમના પાદપીઠની પાસે ભગવાન ગૌતમસ્વામિ બેઠા છે. દે, મનુષ્ય અને તિર્યંચ સર્વે પોતપોતાના સ્થાને બેઠા છે. શહેરમાં સર્વત્ર સમાચાર પ્રસરી ગયા છે, ઘેરઘેર આનંદ અને ઉત્સાહન પૂર આવ્યા છે અને પ્રભુની દેશના સાંભળવા જવા લેકો ઉમટી રહ્યા છે. પ્રભુ મહાવીર પધાર્યા છે. એના હર્ષનાદ રે અને ચૌટે ગાજી રહ્યા છે. આ વાત સાંભળતાં જ પૂર્વે કહેલા ષભદત્ત નામના બ્રાહ્મણનું મન અત્યંત આનંદનાં ભારથી ભરાઈ ગયું. અને પોતાની પત્ની દેવાનંદા નામની બ્રાહ્મણને કહેવા લાગ્યા કે “હે સુંદરી ! હે પ્રિયતમા ! ત્રણ લોકના તિલક સમાન અને સત્ય પદાર્થની કથા કહેવામાં સમર્થ શ્રી મહાવીર જિનેશ્વર આપણુ શહેર નજીકના ઉદ્યાનમાં સમવસર્યા છે. હે પ્રિયા! માત્ર તેમનું દર્શન પણ અનુપમ કલ્યાણના સમુહનું કારણ છે, તે પછી તેમની પાસે જવું, તેમને વંદન કરવું, અને પાદસેવન કરવું વિગેરે સેવા કરવાથી કયાણનું કારણ થાય તેમાં શું કહેવું? તેથી આપણે જઈએ અને તેમના દર્શનવડે આપણું પિતાનું જીવિત સફળ કરીએ.” તે સાંભળીને દેવાનંદાનું હૃદય પણ આનંદથી વિકસ્વર થઈ રહ્યું. તરતજ પોતાના પતિને કહેવા લાગી કે “હે પ્રિયતમ ! તમે કહ્યું તે યંગ્ય જ છે તેથી ચાલો આપણે જલદીથી જઈએ.” આ દેવાનંદાના ગર્ભમાંથી જે દિવસે જ સ્વામિ અપહાર કરાયા હતા તે દિવસથી જ તે મહાશકને વહન કરતી હતી. પરંતુ જ્યારે ઋષભદત્ત બ્રાહ્મણે ભગવાન મહાવીરના સમવસરણમાં જવાની વાત કરી ત્યારે તેના મેરેમમાં આનંદ, ઉત્સાહ અને કેક અનેરી ભાતનો ઉમંગ અંગે અંગમાં પ્રગટી ઉઠ્યો. ઉત્તમ પ્રકારના બળદથી સુભિત સુંદર રથમાં બેસીને આ યુગલ સમવસરણ તરફ સીધાવે છે. અને ભગવાનના સમવસરણમાં આવી પહોંચે છે. પ્રભુના અતિશય જોઈને તેઓ બંનેએ રથ ઉપરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમવડે સમવસરણમાં પ્રવેશ કર્યો. જીનેશ્વરને ત્રણ પ્રદક્ષિણું દેવાપૂર્વક પ્રણામ કરીને હર્ષિત મનવાળા તે ત્રાષભદત્ત બ્રાહ્મણ ભૂમિ પર બેઠા. દેવાનંદા પણ ભગવાનને પ્રણામ કરીને વિનય સહિત ઉભી રહીને જ શ્રવણ કરવાને ઈચછતી મસ્તક પર બે હાથ જોડી પ્રભુને સાંભળવા લાગી. જે સમયે ભગવાન તેણના ચક્ષુવડે જોવામાં આવ્યા તે સમયે તેણીનું મુખકમળ અત્યંત વિકસિત થયું. તેણીના હર્ષથી પ્રકુટિલત થએલ નેત્રોમાંથી આનંદના અશ્ર ઝરવા લાગ્યા. મેઘની જળધારાથી હણાયેલા કદંબના પુષ્પની જેમ તેના શરીર પર રોમાંચ ખડા થયા. અને તેણીના સ્તનમાંથી દૂધની ધારા નીકળવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૭૮ ] વિશ્વતિ તેવા પ્રકારની તેણીને જોઈ સંશય ઉત્પન્ન થવાથી ગૌતમસ્વામી જગદગુરૂને પ્રણામ કરી પૂછવા લાગ્યા કે –હે ભગવન્! નિમેષ રહિત દષ્ટિવડે આપના મુખને જેતી આ દેવાનંદા પોતાના પુત્રના દર્શનને અનુસરતી અને પ્રેમના સમુહને ધારણ કરનારી અવસ્થાને પામી તેનું શું કારણ? ત્યારે ભગવાને કહ્યું કે –હે ગૌતમ ! આ દેવાનંદા મારી માતા છે. હું આ દેવાનંદાની કુક્ષિથી ઉત્પન્ન થયેલો પુત્ર છું. કેમકે હું દેવભવથી જ્યારે સ્થળે ત્યારથી આરંભીને ખ્યાસી દિવસ સુધી આ માતાના ગર્ભમાં રહ્યો હતો. તેથી પ્રથમના સ્નેહના અનુરાગે કરીને આ દેવાનંદા આ વાતને નહિ જાણવા છતાં આવા પ્રકારના સંભ્રમણને પામી છે.” આ પ્રમાણે જીનેશ્વર દેવનું વચન સાંભળીને તત્કાળ દેવાનંદ સહિત અષભદત્ત અત્યંત આનંદિત થયા. તથા પર્ષદામાં બેઠેલા સર્વે લેકે અત્યંત વિસ્મય પામ્યા. પૂર્વે નહિં સાંભળેલી અદ્ભુત વાર્તા સાંભળીને કણ વિસ્મય ન પામે? ભગવાનની અમૃતવાણી અને વૈરાગ્ય દેશના સાંભળી ત્યારે આનંદના કરનારા નેત્રવાળા તે બંનેને માત્ર પિતાના જ અનુભવથી જાણી શકાય તે કઈ અપૂર્વ આનંદ ઉત્પન્ન થયે. આ સમયે સંસારથી વિરક્ત થયું છે મન જેમનું તેવા કષભદત્ત તથા દેવાનંદા બંનેએ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુએ સાધુને આચાર કહી સંભળાવ્યું. આર્યા ચંદના પ્રવર્તિનીને દેવાનંદાને શિષ્યાપણે આપી. અને ત્રાષભદત્તને સ્થવિરની પાસે સેંપવામાં આવ્યા. પછી તે બંને અતિચાર રહિત ચારિત્રધર્મ પાળવામાં બદ્ધલક્ષ્ય (તત્પર) થઈ અપૂર્વ અપૂર્વ (નવા નવા) તપ કરવામાં તત્પર થઈ, અગીઆર અંગને અભ્યાસ કરી, પર્યત સમયે સંલેખનાનું આરાધન કરી, મેક્ષરૂપી મહા મહેલ ઉપર ચઢવાના સાધનભૂત નિસરણની જેવી ક્ષપકશ્રેણી ઉપર ચડી એક્ષપદને પામ્યા. ત્યાર પછી ભગવાન ક્ષત્રિયકુંડગ્રામ પધાર્યા અહીં પ્રથમથી જ જિનેશ્વરને વિહારનું નિવેદન કરવાવાળા પુરૂષોએ નંદિવર્ધન રાજાને સ્વામીના આગમનની વધામણી આપી. સપરિવાર હાથીની અંબાડી ઉપર વિરાજમાન થઈ નંદિવર્ધન રાજા પ્રભુ મહાવીરને સમવસરણમાં વંદન કરવા પધાર્યા. અહીં પ્રભુની પુત્રી પ્રિયદર્શના તથા તેના પતિ એટલે ભગવાનના જમાઈ જમાલિએ ભગવાનની વૈરાગ્યમય દેશના સાંભળીને બંનેએ દીક્ષા ગ્રહણ કરી. જમાલિએ પાંચ રાજકુમારે સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરી તથા એક હજાર રાજકન્યાઓ વડે પરિવરેલી અને વૃદ્ધિ પામતા સંવેગવાળી પ્રિયદર્શન પણ સાધ્વી થઈ. ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામી શ્રમણ સંઘ સહિત એક ગામથી બીજે ગામ વિહાર કરતા રાજગૃહનગરમાં પધાર્યા. તે નગરની બહાર ગુણશીલ નામના ચેત્ય (ઉદ્યાન)માં દેએ સમવસરણ રચ્યું. આ અવસરે શ્રેણકરાજા સમવસરણમાં વિરાજમાન ભગવાનને સાંભળીને અભયકુમાર, મેઘકુમાર અને નંદિષેણ વગેરે પુત્ર પરિવાર સહિત જગદગુરૂને વાંદવા માટે આવે છે. અને પ્રભુ મહાવીરના પરમ ભક્ત બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૭] પ્રકરણ પંદરમું ચોમાસાં અને નિર્વાણ પ્રભુના એકંદર ચોમાસાં શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને આશ્રીને વર્ષાકાળમાં રહેવા માટે પહેલું અંતરાવાસ-માસું કર્યું. ચંપા અને પૃષ્ઠચંપાને આશ્રીને વર્ષાકાળમાં રહેવા માટે ત્રણ ચોમાસાં કર્યા. વૈશાલી નગરી અને વાણિજય ગ્રામને આશ્રીને બાર ચોમાસા કર્યા. રાજગૃહનગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના પાડાને આશ્રીને ચૌદ માસા કર્યા. છ માસાં મિથિલા નગરીમાં, બે ભદ્રિકા નગરીમાં, એક આલંભિકા નગરીમાં, એક શ્રાવસ્તી નગરીમાં, એક વભૂમિ નામના અનાર્ય દેશમાં અને એક મધ્યમ પાપા નગરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનની જીર્ણ સભામાં અપશ્ચિમ છેલ્લું મારું કર્યું. પાપા નગરીનું નામ પ્રથમ તે અપાપા હતું, પણ પ્રભુ તે નગરીમાં કાળધર્મ પામ્યા તેથી દેવોએ તેનું નામ ફેરવીને પાપાપુરી પાડયું. આ રીતે પ્રભુના છદ્મસ્થકાળમાં અને કેવલી અવસ્થામાં બધા મળીને બેંતાલીશ ચેમાસ થયા. પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા શ્રમણ ભગવાન મહાવીર જે વર્ષાકાળમાં મધ્યમ પાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં છેલ્લું ચોમાસું વર્ષોમાં રહેવા માટે કર્યું તે ચોમાસાને વર્ષાકાળને ચેથા મહીને આ માસ (ગુજરાતી)ના કૃષ્ણ પક્ષના પંદરમા દિવસે એટલે અમાવાસ્યાએ પાછલી રાત્રીએ કાળધર્મ પામ્યા. કાળ સ્થિતિ અને ભવ સ્થિતિની જાળથી છુટા થયા. સંસારને પાર પામી ગયા. સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લેકાગ્ર લક્ષણ ઉંચે સ્થાને સ્થિર થયા તેમના જન્મ, જરા અને મરણના બંધને–બંધનના હેતુભૂત કર્મો છેદાઈ ગયા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભોપગાહી કર્મોથી મુક્ત થયા. સકળ દુ:ખોથી અંત પામ્યા. સમગ્ર સંતાપથી પર થયા. શરીર અને મન સંબંધી સર્વ દુઃખેથી અળગા થયા. શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે ચંદ્ર નામને સંવત્સર હતું. આસો વદી અમાવાસ્યાની રાત્રિને વિષે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાને યેગ પ્રાપ્ત થયે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા. તેમના શરીર અને મન સંબંધી સર્વ દુઃખ ક્ષીણ થયાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને, બાર વરસથી કંઈક અધિક સમય સુધી બાર વરસ અને સાડા છ મહિના સુધી છવસ્થ પર્યાય પાળીને, ત્રીશ વરસથી કંઈક ઓછા સમય સુધી ઓગણત્રીશ વરસ અને સાડા પાંચ મહિના સુધી કેવલી પર્યાય પાળીને, એકંદર બેંતાલીશ વરસ સુધી શ્રામય પર્યાય-ચારિત્ર પર્યાય પાળીને, સર્વ મળી કુલ ઑતેર વરસ સુધી, પિતાનું સર્વ આયુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] વિશ્વયોતિ પાળીને, વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભપગ્રાહી કર્મો ક્ષીણ થયે, આ અવસપિણમાં દુષમા સુષમા નામને ચેથા આરે ઘણેખરે ગયા બાદ-ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, મધ્યમ પાપાનગરી વિષે હસ્તિપાલ નામના રાજાનાં કારકુનાની સભામાં, રાગ-દ્વેષ રહિત હોવાથી એકલા, અદ્વિતીયપણે-ઋષભ દેવાદિ તીર્થકરે દસ હજાર વગેરે પરિવાર સાથે મેક્ષે ગયા, તેમ બીજા કોઈની સાથે નહીં–પણ એકાકીપણે, નિર્જલ છઠ્ઠ તપ વડે મુક્ત થઈને, સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાને વેગ પ્રાપ્ત થયે, પ્રભાત કાળરૂપ અવસરને વિષે ચાર ઘડી રાત્રી અવશેષ રહેતાં, સમ્યક પ્રકારે પદ્માસને બેઠા, પુણ્યના ફલ વિપાકવાળા પંચાવન અધ્યયન, પાપના ફલ વિપાકવાળા પંચાવન અધ્યયને, અને કેઈના પૂછળ્યા વિના છત્રીસ ઉત્તરે કહીને, પ્રધાન નામનું મરૂદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા, કાળધર્મ પામ્યા, સંસાર સમુદ્રને પાર પામ્યા, સંસારમાં ફરીથી આવવું ન પડે તેમ સમ્યક્ પ્રકારે ઊર્ધ્વ પ્રદેશમાં ગયા. તેમના જન્મ–જરા-મરણનાં કારણભૂત કર્મો છેદાઈ ગયા, તેમના સર્વ અર્થ સિદ્ધ થયા, તત્વના અર્થ બરાબર પામી ગયા, ભોપગ્રાહી કર્મોથી છુટા થયા; સર્વ દુ:ખને અંત પામ્યા, સર્વ પ્રકારના સંતાપથી અળગા થયા અને શરીર તથા મન સંબંધી સર્વ દુ:ખો છુટી ગયાં. જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા–ચાવતું સર્વ દુ:ખથી મુક્ત થયા તે રાત્રીએ ઘણું દેવદેવીઓ સ્વર્ગમાંથી આવવા અને પાછાં જવા લાગ્યા, તેથી આકાશમાં સર્વત્ર ઉદ્યોત ફેલાયે, રાત્રિ પ્રકાશમય બની ગઈ, સ્વર્ગથી નીચે ઉતરતાં અને ઉચે ચડતાં દેવદેવીઓને લીધે રાત્રિ જાણે અતિશય આકુળ થઈ હોયની એ ભાસ થયે ! જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા તે રાત્રિએ કાશી દેશના મદ્રકિ જાતિના નવ રાજાઓ, અને કેશલ દેશના લેછીક જાતિના નવ રાજાઓ જેઓ ભગવંતના મામા ચેટક રાજાના સામંત હતા, અને જે કાર્યવશાત્ પાવાપુરીમાં ગણન મેળાપ કરવા એકઠા થયા હતા. તે અઢારે ગણુ રાજાઓએ અમાવાસ્યાને વિષે, સંસાર સમુદ્રથી પાર પહોંચાડનાર તપ પૌષધેપવાસ (ઉપવાસ) કર્યો હતો. તે અઢારે રાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેથી ભાવ ઉદ્યોત તે ગયે, પણ હવે આપણે દ્રવ્ય ઉદ્યોત કર જોઈએ. તેથી તેમણે તે રાત્રિએ દીવા પ્રગટાવ્યા. ત્યારથી દીપોત્સવ-દીવાળી નામનું પર્વ શરૂ થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ વિભુ વર્ધમાન [૧૮૧] પ્રકરણ સેળયું શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન તે જ રાત્રિએ ભગવાનના શ્રેષ્ઠ અંતેવાસી–મોટા પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રના શ્રી ઈન્દ્રભૂતિ અણુગારને શ્રી મહાવીર પ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું. અને અનંત વસ્તુના વિષયવાળું, અવિનાશી, અનુપમ, યાવત્ કઈ પણ વસ્તુવડે ખલના ન પામે એવું, સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાયે યુક્ત, સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયથી સંપૂર્ણ પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીનો પિતાની ઉપર પ્રશસ્ત નેહરાગ છે એમ જાણી, તે નેહરાગ નિવર્તન કરવા માટે પોતાના અંત વખતે–અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં, શ્રી ગૌતમસ્વામીને નજીકના કેઈ ગામમાં, દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધવા મેકલ્યા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા અને દેવશર્માને પ્રતિબંધ કરી, પ્રભાતે પાછા આવતાં રસ્તામાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળ્યું. સાંભળતાં જ ક્ષણવાર વજથી હણાયા હોય તેવા શૂન્ય થઈ ગયા. થોડીવાર સ્તબ્ધપણે ઉભા રહી, તેઓ બેલવા લાગ્યા કે - હે સ્વામી! આટલે વખત મેં આપની સેવા કરી પણ અંત સમયે જ મને આપના દશનથી દૂર કર્યો? | હે જગપતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રહ્યો છે, કુતીથીરૂપી ઘુવડ ગરવ કરી રહ્યા છે, અને દુકાળ, યુદ્ધ, વૈર વગેરે રાક્ષસે રાહ જોતાં બેઠાં છે! હે પ્રભુ! તમારા વિના આજનું ભરતક્ષેત્ર, ચંદ્રને રાહુએ ગન્યા હોય અને જેવું આકાશ લાગે તેવું નિસ્તેજ લાગે છે. તમારા વિના સુનું લાગતું ભરતક્ષેત્ર, દીપક વિનાના મહેલ જેવું, જાણે ખાવા ધાતું હોય તેવું લાગે છે. હે નાથ! હું હવે કોના ચરણકમળમાં મારું માથું ઝુકાવીને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું “હે ભગવાન!” “ભગવંત” કહી કેને સંબોધીશ? મને પણ હવે બીજે કણ આમ વાણીથી ગૌતમ-ગાયમ કહીને બોલાવશે ? ' અરેરે ! વીર ! હે વીર!! આપે આ શું કર્યું? આવે ખરે અવસરે જ મને કાં દૂર કર્યો? હે ભગવન ! તમને શું એમ લાગ્યું કે હું એક બાળકની પેઠે આડે પડીને આપને છેડે ન છોડત? હું પાસે હેત તે તમારા કેવળજ્ઞાનમાં ભાગ પડાવતી અને મને કદાચ તમારી સાથે મોક્ષ પર્યત રાખ્યું હોત તે શું મેક્ષમાં સંકડાશ પડત ? તમને હું શું ભારે પડતું હતું કે મને મૂકીને ચાલ્યા ગયા?” આ પ્રમાણે છેડે વખત સુધી તે તેમના મુખમાંથી “વીર ! વીર !!” નામને જા૫ અખલિતપણે વહેવા લાગ્યો. ડીવારે તેમની જ્ઞાનદષ્ટિ સતેજ થઈ. શોકનો આવેગ શમી ગયે. તેઓ જ્ઞાનદષ્ટિએ વિચારવા લાગ્યા કે “અરેરે ! હું કેવી મિથ્યા ભ્રમણામાં પડી ગયે? વીતરાગ તે સ્નેહ વિનાના જ હોય, એ સત્ય મને કેમ ન સૂઝયું? મારે જ અપરાધ થયું કે મેં તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ [૧૮૨] વિશ્વતિ શ્રતનો ઉપયોગ ન દીધું. એ નિર્મોહીને તે વળી મારી પર શાને મેહ હેય? ખરેખર હું પિત જ મેહમાં પડ્યો છું. મારા આ એકપક્ષી નેહને ધિક્કાર છે! મારે એવા સ્નેહનો આ ક્ષણે જ ત્યાગ કર જોઈએ. વસ્તુત: મારૂં કેણુ છે? હું એકલો છું. મારૂં કઈ જ નથી. તેમ હું પણ કેઈનો નથી.” આવી રીતે સમભાવના વિષે આરૂઢ થતાં શ્રી ગૌતમસ્વામીને પણ તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પ્રાત:કાળમાં ઇંદ્રાદિએ આવીને મહોત્સવ કર્યો. મેક્ષમાર્ગમાં પ્રવર્તેલા સાધકને સ્નેહ એ વજીની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રી વીર પ્રભુ જીવતા રહ્યા ત્યાં સુધી તેમના પર નેહ ધરાવનાર શ્રી ગૌતમસ્વામી કેવળી ન થઈ શકયા. પરંતુ એકંદરે ગૌતમસ્વામીને બધું સવળું પડી ગયું. એ એક આશ્ચર્યની વાત છે. તેમને પ્રચંડ ગર્વ–પાંડિત્યનું અભિમાન તેમને પ્રભુ પાસે ખેંચી ગયું અને ત્યાં બંધ પામ્યા. એટલે એક રીતે અહંકાર જ તેમને પ્રતિબોધમાં સહાયક નીવડ્યો, તેમને રાગ પ્રભુ ભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલે ખેદ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયે. શ્રી ગૌતમસ્વામી બાર વરસ સુધી કેવળી પર્યાય પાળી, સુધર્માસ્વામિને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણું સોંપી મે સીધાવ્યા. કાર્તિક સુદ એકમને દિવસે દેવેએ શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહત્સવ કર્યો ત્યારથી તે દિવસ પણ લેકેમાં આનંદ ઉત્સવમય ગણાય. પ્રભુના મોટાભાઈ નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત ખિન્ન થયા, એ ખિન્નતા ટાળવા તેમની બહેન સુદર્શનાએ તેમને સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પિતાને ઘેર બોલાવી ભેજન કરાવ્યું, ત્યારથી “ભાઈબીજ ” નામનું પર્વ પ્રવત્યું. સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકાની સંપદા શ્રમણ ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વિગેરે ચૌદ હજાર સાધુઓ હતા. આર્ય ચંદનબાળા વિગેરે છત્રીસ હજાર સાધ્વીઓ હતી. શંખ શતક વિગેરે એક લાખ અને ઓગણસાઠ હજાર શ્રાવકે હતા. અને સુલસા, રેવતી વિગેરે ત્રણ લાખ અને અઢાર હજાર શ્રાવિકાઓ હતી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની એટલી ઉકષ્ટ સંપદા પ્રભુને હતી. ભગવાનને ત્રણ ચૌદપૂવ હતા. ચૌદપૂવી અસવા હેવા છતાં સર્વજ્ઞ જેવા જ હેય. અકારાદિ સર્વ અક્ષરના સંયોગને જાણે, સર્વજ્ઞની જેમ સાચી પ્રરૂપણ કરે. ભગવાનને અતિશયે એટલે આમષધી વિગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલા તેરસ અવધિજ્ઞાનીઓ હતા. સંપૂર્ણ–સંભિન્ન શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા સાતસે કેવલજ્ઞાનીઓ હતા. પિતે દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત થયેલા–દેવની અદ્ધિ વિમુર્વવાને સમર્થ એવા વૈક્રિય લબ્ધિવાળા સાતસે મુનિએ પ્રભુને હતા. અઢીદ્વીપ અને બે સમુદ્રને વિષે રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયના મને ગત ભાવને જાણનારા, પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ વિભું વધ માન [ ૧૮૩ ] દેવ, મનુષ્ય કે અસુરની સભામાં વાદને વિષે પરાજય ન પામે એવા પ્રકારના ચારસ વાદીઓ હતા. શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્યા અને ચૌદસે સાધ્વીએ મુક્તિ પામ્યા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયાં. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિએ આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી જેનુ કલ્યાણ છે એવા આઠસા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા પ્રભુને થઇ. પ્રભુ મહાવીરના શાસનમાં શ્રી મહાવીર પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષે મેાક્ષમાગ ચાલુ થયે તે તેમના પટ્ટધર ત્રીજા પુરુષ સુધી શ્રી જંબુસ્વામી સુધી મેક્ષમાર્ગ ચાલુ રહ્યો. શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી ખાર વર્ષે ગોતમસ્વામી, વીસ વર્ષે સુધર્માંસ્વામી અને ચાસઠ વર્ષે શ્રી જંબુસ્વામી મેક્ષે ગયા ત્યારપછી દશ વસ્તુઓ વિચ્છેદ ગઇ— (૧) મનઃપ`વજ્ઞાન. ( ૨ ) પરમાધિ, કે જેના ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહૂત ની અંદર કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ( ૩ ) પુલાક લબ્ધિ, જેનાથી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂરા કરી શકાય. ( ૪ ) આહારક શરીર લબ્ધિ. ( ૫ ) ક્ષપકશ્રેણી. ( ૬ ) ઉપશમશ્રેણી. (૭) જિનકલ્પ. ( ૮ ) સંયમત્રિક-પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મ સ’પરાય અને યથાખ્યાત ચારિત્ર લક્ષણ ( ૯ ) કેવળજ્ઞાન અને (૧૦) મેક્ષ મા. વિષ્ણુ વમાનના જીવન-સિદ્ધાંતાની વિશિષ્ટતા પ્રભુ મહાવીરના જીવનના એકેએક પ્રસ’ગો એટલા આકર્ષીક છે કે તેના વિચારમાત્ર આશ્ચર્યચકિત બનાવી મૂકે છે. એમની અહિંસા આકાશની સમાન વ્યાપક અને સૂક્ષ્મ છે; એમની તપશ્ચર્યા અને સહનશક્તિ અનુપમ છે; એમની ગૃહસ્થ અને સાધુસ ઘની વ્યવસ્થાપકતા– ખંધારણ મહાન રાજનીતિજ્ઞાને પણ મુગ્ધ કરે એવી છે. પરમાત્મા મહાવીર પાસે કેવલજ્ઞાનરૂપ યેતિ હતી, તેમાંથી ગણધર મહારાજાએ રૂપ અનેક દીપજ્યોતિ પ્રકટી, કેવલજ્ઞાનના બિંદુરૂપ દ્વાદશાંગીનું જ્ઞાન એમણે જગત્ સમક્ષ મૂકયું; ત્રીજા ભવમાં મન-વચન-કાયાની પવિત્રતાથી રામરાયની વિકસ્વરતાપૂર્વક ‘સર્વિ જીવ કરું શાસન રસી 'ની ભાવનાના જે સંકલ્પ વી†લ્લાસપૂર્વક કર્યાં હતેા તેના પુણ્યાનુષી પુણ્યથી તીર્થંકરપણું પ્રાપ્ત થતાં કેવલજ્ઞાનના સારભૂત દ્વાદશાંગીના સૂત્રો જગત સમક્ષ મૂકવા જે હજારા વર્ષો સુધી ભવ્યાત્માએ ગ્રહણ કરશે અને મુક્તિ માટે જન્મજન્માંતરમાં પ્રયાણ કરશે. * ઉપાશ્ર્ચયધ્રૌવ્ય યુń સત્' એ સારભૂત સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જગતના તમામ પદાર્થાં અનાદિ હોવા છતાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ સત્તારૂપે અચળ રહે છે; આ વિજ્ઞાન એમણે વર્ષો પહેલાં જનસમાજ સમક્ષ મૂક્યું. મહાન ઇશ્વર શ્રી મહાવીરે જગત બનાવ્યું નથી પણુ જગતનું સ્વરૂપ બતાવ્યું છે; આત્મા પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે; માતાના ગર્ભમાં આવી પાતે જ આહાર લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] વિશ્વજ્યોતિ મૂકવા વગેરે છ પર્યામિએ (શક્તિઆ) ઉત્પન્ન કરે છે અને જીવન પર્યંત તે શક્તિઓનુ પાલન કરે છે. તેમ જ જીવન પૂરું થયે તે વિસર્જન કરે છે; અને નવા જન્મેામાં એ રીતે ક્રિયા થયા કરે છે. આ વસ્તુસ્થિતિમાં કર્માંજન્ય કાય છે; અન્ય કાર્યનું નથી. આત્મા અને ક મળીને આ સંસાર અનાદિકાળથી સરજાયા છે. સરજાય છે અને સરજાશે. જગતકર્તા ઇશ્વર જેવી વચ્ચે કોઈ વ્યક્તિ રડેતી નથી, આ તેમના સજ્ઞ સિદ્ધાંત છે. એમનું તત્ત્વજ્ઞાન નિત્યાનિત્યપણું, એક અનેકપણું, મૂર્ત અમૂ પણું, નિશ્ચય અને વ્યવહાર, દ્રવ્યગુણ, પર્યાય, સાત નયેા, સસભંગીએ, છ દ્રવ્યેા, પાંચ સમવાયા અને જ્ઞાનનિયામ્યાં મોક્ષ:વગેરે સૂક્ષ્મ હકીકતાથી ભરપૂર છે; આઠ કર્માનુ સૂક્ષ્મ સ્વરૂપ બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, સંક્રમણ વગેરે અન્ય દનામાં દૃષ્ટિગોચર થતુ નથી. આ આત્મા સંચાગવશાત્ કર્માંની વિચિત્રતાથી કઈ સ્થિતિએ પહોંચે છે, કેવા દુ:ખ અનુભવે છે, જીવન વિકાસના માર્ગમાં આવ્યા છતાં કેવી રીતે અધ:પતનના ઊંડા ખાડામાં પટકાઈ પડે છે, અને પછી કેવા પુરૂષાર્થ અને કેવું અપૂવી તારવી સંપૂર્ણ ઉન્નતિના શિખરે પહોંચે છે, એ દૃષ્ટાંત શ્રી મહાવીર પ્રભુનું મુખ્ય અને અદ્ભુત છે. નયસારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પછી વમી નાખ્યું. પરંતુ જેમ બીજને ચન્દ્રમા પૂર્ણિમા બની જાય છે તેમ આખરે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું, તે વચ્ચેના છવ્વીસ જન્મા એમના જીવનમાંથી મનનપૂર્વક સમજવાથી કર્મ અને આત્માની લડાઇમાં છેવટે આત્માને જય થાય છે. કેમકે એમને પુરુષા ક્રમેક્રમે બળવાન થતા ગયા અને સત્તાવીસમા ભવમાં તી કરપણું પ્રાપ્ત કર્યું. છેવટે કાઁ ઉપર વિજય મેળવી સ્વતંત્ર મુક્તિપદ પ્રાપ્ત કર્યું અને આપણને પૂજ્ય બન્યા. સંસારમાં અનેક જીવે જન્મે છે અને મૃત્યુ પામે છે, તે તે! સામાન્ય ક્રમ છે. તેને ઊહાપા હેતા નથી, પરંતુ વિપત્તિના પહાડ તૂટી પડ્યા હાય, મરણાંત કષ્ટો, ઉપસર્વાં એક પછી એક આવતા હોય, એક વખત ઉન્નતિના શિખરે ગયા પછી અધઃપતનના ખાડામાં પડ્યા રહેવુ હાય છતાં હિમ્મતપૂર્વક, આત્મશ્રદ્ધાપૂર્વક, પુરુષા પૂર્વક અડગપણે કોઈની પણ દયાની ભિક્ષા માગ્યા વગર દેવ કે ઈંદ્રની સહાયની અપેક્ષા વગર આ ધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વગર ઉપસર્ગ કરનાર પાપી વ્યક્તિએ ઉપર પણ અનુક ંપા ચિંતવીને પોતે કરેલાં પૂર્વ કર્મોના ફળ સમજી તેને બહાદુરીથી ભાગવી, ઉન્નત અને દિવ્ય આધ્યાત્મિક જીવન જીવી, સંસારના અનેક પ્રાણીઓનુ કલ્યાણ કરી મુક્તિસ્થાનમાં પધાર્યાં છે. આવું મહાન અને પ્રભાવશાળી વ્યાપક જીવન વીર પરમાત્માનું છે. આ રીતે પોતાના આત્માના સ ંપૂર્ણ વિકાસ સાધી ઉન્નતિના શિખરે ચડનાર આત્માએ જ મહાપુરુષા અને વિશ્વવદ્ય બને છે. પરમાત્મા મહાવીરે કહ્યુ છે કે મારી પાસે મુક્તિ કે મેક્ષ નામની કેાઈ ચીજ નથી કે હું તમને આપી શકું, પણ તમા સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રના માર્ગે ચાલવા પ્રયત્ન કરશે; જિનપ્રતિમા અને જિનાગમનું આલખન લેશે, ગુષ્ટિ રાખી સમભાવની વૃદ્ધિ કરશે, જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધનાકરશે, સાત નયાને સાપેક્ષ રાખી, ખંડનાત્મક પ્રવૃત્તિથી દૂર રહી અનેકાંતવાદ સ્વીકારશેા, અહિંસા, તપ, ત્યાગ અને સંયમમાં પુરૂષાર્થ કરશે; શ્રદ્ધાબળ, જ્ઞાનખળ, ચારિત્રમળ અને ધ્યાનબળના આત્મામાં વિકાસ કરતા રહેશેા અને ભવાંતર માટે પણ શુભ-સંસ્કારો લેતા જશે તેા અવશ્ય આ અનાદ્યન ંત સંસારનેા તમારે માટે છેડા આવશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ વિભુ વધમાન ** [ ૧૫ ] તેમ જ આત્માના અનંત ગુણ્ણાના વિકાસ થતાં કમ થી સ્વત ંત્ર રીતે પોતે જ પેાતાને મુક્ત કરી કશો. પરમાત્મા મહાવીરે કર્માંના સૂક્ષ્મ સિદ્ધાંત કેવલજ્ઞાનથી તપાસી જે રીતે રજૂ કર્યો છે તે વનપણાની સાખિતી છે; આત્મા પોતાથી પર-જડભાવ-વિભાવ પરિણતિમાં પડે ત્યાર પછી તે દ્વેષ, ચાર કષાયા વગેરે વડે શરીર, પુત્ર, પરિવાર, હાર્ટ, હવેલી વગેરેમાં મમત્વ વધતા ન એ રીતે વિષચક્રમાં આત્મા ગૂંચવાઈ કમ ખાંધી રહ્યો છે. જ્ઞાન ચેતનાની જાગૃતિ વગર તાનાઅને કફળચેતના અનુભવી રહ્યો છે. આ કર્માનું અંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઝંગ વગેરેનું સૂક્ષ્મ સ્વરૂપ જૈન દર્શન સિવાય અન્ય સ્થળે નથી. અહિંસા, સત્ય, અસ્તેય, યા, અને અપરિગ્રહ, ચાર અનુયાગા, માર્ગાનુસારીપણું, જિનપૂજા, જીવદયા, ગુણસ્થાને, ગૃહમાં ખાર વ્રતો, ઓછામાં ઓછી ગૃહસ્થની સવા વસા દયા, સાધુ ધર્મની વીસ વસા શીલ, તપ, અને ભાવ, દ્રવ્યગુણુપર્યાય, નવ તત્ત્વા વગેરે તત્ત્વજ્ઞાન અને ક્રિયામા વચ્ચ બંધારણ-વીર પ્રભુએ વ્યાપક દૃષ્ટિએ આપણી સમક્ષ મૂકેલું છે. એ બંધારણ પ્રમાણે મનુષ્ય વર્તે તો ઓછામાં ઓછા ભવે પુણ્યાનુખ ધી પુણ્ય ઉપાર્જન કરી પ્રાંતે નિર્જરા સર્વ કર્માંના ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે. ' કાલ,ભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને ક રૂપ પાંચ સમવાયેાથી જગત-સંસાર ચાલ્યા કરે છે. તેમ ત્રચ્ચે કાઈ ખીજી વ્યક્તિની જરૂર રહેતી નથી, ક અને આત્માના પૂરુષા બાબતમાં એશે કનુ સ્વરૂપ આત્માને અધ:પતન કરાવનારૂં બતાવીને છેવટે પુરુષાર્થ ઉપર મુખ્યતા મૂકી. પુરુષાથૅ કર્યાં વગર કર્મોના વિનાશ ન થઇ શકે. આપણા આત્મામાં ભૂતપૂર્વ કર્માંના સામ્રાજ્યે લઈને નિ`ળતાએ ભરી પડી છે. જેથી આપણને કાળનેા પરિપાક થયે નથી. કનુ ખા છે, ભવિતવ્યતા બળવાન છે, વગેરે વગેરે નિમિત્તોને આગળ કરીને આપણે આશ્વાસ લઇએ છીએ. અને આપણી નિ`ળતા છુપાવીએ છીએ. પણ પુરુષાને આગળ કરીએ એલે ક્રમેક્રમે કાળ અને ભવિતવ્યતા વગેરે સમવાયે તેમાં સમાઈ જાય છે. અને આત્મા બળવત્તર બનતાં સકળ કર્માને ક્ષય કરી શકે છે. શ્રી વીર પરમાત્માના આલખનથી અનેક આત્માએ એમની હયાતિમાં સંસારસમુદ્રથી તર્યાં છે; મેઘકુમાર, ચૌશિક સર્પ, અર્જુનમાલી, ચંદનમાલા વગેરે વગેરે; એમનુ શાસન સાડા અઢાર હુંજાર વર્ષે લગભગ રહેશે. અગિયારે ગણધરોને વેદવાકયોને જૈન દનમાં સમન્વય કરી પ્રતિબેાધ એમણે કર્યાં. આ તેમની અપૂર્વ વિશિષ્ટતા છે. તેથી જ શ્રીમદ્ આન દઘનજીએ ‘ ષડ્કશન જિન અંગ ભણીજે’ રૂપે શ્રી નેમનાથજીના સ્તવનમાં કહ્યું છે. હજી ' પદાર્થોવિજ્ઞાન તેા (Science) પરમાત્મા મહાવીરના અનંતજ્ઞાનના વિભાગ છે. દા॰ ત॰ શ્રી ભગવતીસૂત્રમાં ભાષાવણાનાં પુદ્ગલાને કયા કથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શે છે તે ગૌતમસ્વામીજીનાં પ્રશ્નોના ઉત્તર પ્રભુ મહાવીરે આપ્યા છે. આવું સૂક્ષ્મ જ્ઞાન સજ્ઞ સિવાય ખીજા કાઇને હાઇ શકે નિહ. હજારો વર્ષો પહેલા પરમાત્માએ કહ્યું છે કે ભાષાવા એ પુદ્ગલરૂપ છે. તે હાલમાં રેડીએ અને ગ્રામે ફાન દ્વારા સિદ્ધ થયું છે તેમ જ શરીરની છાયાના અને પ્રકાશનાં પુદ્ગલ પણ કેમેરાથી ઝડપાયા છે. પરમાત્મા મહાવીરનાં વ્યાપક જીવનના સારરૂપે આપણે એમનુ આલેખન સ્વીકારી એમની આજ્ઞા પ્રમાણે વવા પ્રયત્નશીલ થઈએ, સંગઠિત થઈ એમના જીવન સિદ્ધાંતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૬] વિશ્વતિ કાર્યમાં ઉતારીએ, નજીવા કલેશેને નિલાંજલી આપી, જૈન સમાજની ઉન્નતિ માટે એક થઈએ. એમના સિદ્ધાંત પરદેશમાં ફેલાવવા મિશન મોકલીએ, એમના જીવનને મહાન ગ્રંથ-ઐતિહાસિક, વૈજ્ઞાનિક, ચૌગિક અને આધ્યાત્મિક રીતે ગૃહસ્થ જીવન, સાધુ જીવન માતૃ-પિતૃ ભક્તિ, બંધુનેહ, ગણધરવાદ, તીર્થસ્થાપના વગેરે અનેક દષ્ટિબિંદુઓથી સી ભાષામાં તૈયાર કરાવીએ, આલસ્ય ખંખેરી પુરુષાર્થ–પરાયણ થતા રહીએ, અહિંસા, સ, તપ, સામાયિક, બ્રહાચર્ય, દાનધર્મ વગેરેમાં પ્રગતિ કરતા રહીએ તે તે સંસ્કાર viાં પાડતાં આપણે આપણા આત્માની અનંત શકિતઓને વિકાસ કરી એમની માફક રશ્ય મુક્તિગામી બની શકશું એ નિર્વિવાદ સત્ય છે. ભગવાન મહાવીરને આહંતધર્મ ઉષશું કરે છે કે કર્તવ્ય કર્મોને આદરી (વર્તન ધારણ કરજે, ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય કે જે મને બળને નબળું પાડનાર અને આત્માના ભાવિ ઉદયને અટકાવનાર છે તેમને હૃદયમાં પેસવા દેશો નહિ, નિરંને આત્મચિંતવન કરજે, કટુતામાં મધુરતા રાખજે, દુ:ખમાં સુખ માની લેતાં શીખજે, દુ:ખે અનુભવી ઢીલા થશે નહિ, અને સંતાપના દિણું રડશે નહિ, તમારા આત્માને દર્શન/જ્ઞાન અને ચારિત્રમાં ઓતપ્રોત કરી નિશ્ચયબળ (will Power)થી તેને ટકાવી રાખી ઉત્તરોત્તર પ્રગતિ કરજે. NS ~~~~ ~~ जय स्वामिन् ! जिनाधीश ! जयदेव ! जगत्प्रभो! વૈોતિર્લ્સ! સંસાતાળ ; स्वामिनामपि यः स्वामी, गुरूणामपि यो गुरु । । देवानामपि यो देवस्तस्मै तुभ्यं नमो नमः ॥ नमो दुर्वाररागादि-वैरीवार निवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने । कल्याणपादपाराम, श्रुतगंगा हिमाचलम् । विश्वांभोजरविं देवं, वंदे श्री ज्ञातनंदनम् ॥ पांतु वः श्री महावीर-स्वामिनो देशनागिरः । भव्यानामांतरमलप्रक्षालनजलोपमाः ॥ प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्नम् । वदनकमलमंकः, कामिनीसंगशून्य: ॥ करयुगमपि यत्ते, शत्रसंबंधवंध्यम् । तदसि जगति देवो, वीतरागस्त्वमेव ।। ~ ~ ~ ~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ 2cPhil 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com