________________
વિભુ વધમાન
**
[ ૧૫ ]
તેમ જ આત્માના અનંત ગુણ્ણાના વિકાસ થતાં કમ થી સ્વત ંત્ર રીતે પોતે જ પેાતાને મુક્ત કરી કશો. પરમાત્મા મહાવીરે કર્માંના સૂક્ષ્મ સિદ્ધાંત કેવલજ્ઞાનથી તપાસી જે રીતે રજૂ કર્યો છે તે વનપણાની સાખિતી છે; આત્મા પોતાથી પર-જડભાવ-વિભાવ પરિણતિમાં પડે ત્યાર પછી તે દ્વેષ, ચાર કષાયા વગેરે વડે શરીર, પુત્ર, પરિવાર, હાર્ટ, હવેલી વગેરેમાં મમત્વ વધતા ન એ રીતે વિષચક્રમાં આત્મા ગૂંચવાઈ કમ ખાંધી રહ્યો છે. જ્ઞાન ચેતનાની જાગૃતિ વગર તાનાઅને કફળચેતના અનુભવી રહ્યો છે. આ કર્માનું અંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઝંગ વગેરેનું સૂક્ષ્મ સ્વરૂપ જૈન દર્શન સિવાય અન્ય સ્થળે નથી. અહિંસા, સત્ય, અસ્તેય,
યા,
અને અપરિગ્રહ, ચાર અનુયાગા, માર્ગાનુસારીપણું, જિનપૂજા, જીવદયા, ગુણસ્થાને, ગૃહમાં ખાર વ્રતો, ઓછામાં ઓછી ગૃહસ્થની સવા વસા દયા, સાધુ ધર્મની વીસ વસા શીલ, તપ, અને ભાવ, દ્રવ્યગુણુપર્યાય, નવ તત્ત્વા વગેરે તત્ત્વજ્ઞાન અને ક્રિયામા વચ્ચ બંધારણ-વીર પ્રભુએ વ્યાપક દૃષ્ટિએ આપણી સમક્ષ મૂકેલું છે. એ બંધારણ પ્રમાણે મનુષ્ય વર્તે તો ઓછામાં ઓછા ભવે પુણ્યાનુખ ધી પુણ્ય ઉપાર્જન કરી પ્રાંતે નિર્જરા સર્વ કર્માંના ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે.
'
કાલ,ભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને ક રૂપ પાંચ સમવાયેાથી જગત-સંસાર ચાલ્યા કરે છે. તેમ ત્રચ્ચે કાઈ ખીજી વ્યક્તિની જરૂર રહેતી નથી, ક અને આત્માના પૂરુષા બાબતમાં એશે કનુ સ્વરૂપ આત્માને અધ:પતન કરાવનારૂં બતાવીને છેવટે પુરુષાર્થ ઉપર મુખ્યતા મૂકી. પુરુષાથૅ કર્યાં વગર કર્મોના વિનાશ ન થઇ શકે. આપણા આત્મામાં ભૂતપૂર્વ કર્માંના સામ્રાજ્યે લઈને નિ`ળતાએ ભરી પડી છે. જેથી આપણને કાળનેા પરિપાક થયે નથી. કનુ ખા છે, ભવિતવ્યતા બળવાન છે, વગેરે વગેરે નિમિત્તોને આગળ કરીને આપણે આશ્વાસ લઇએ છીએ. અને આપણી નિ`ળતા છુપાવીએ છીએ. પણ પુરુષાને આગળ કરીએ એલે ક્રમેક્રમે કાળ અને ભવિતવ્યતા વગેરે સમવાયે તેમાં સમાઈ જાય છે. અને આત્મા બળવત્તર બનતાં સકળ કર્માને ક્ષય કરી શકે છે.
શ્રી વીર પરમાત્માના આલખનથી અનેક આત્માએ એમની હયાતિમાં સંસારસમુદ્રથી તર્યાં છે; મેઘકુમાર, ચૌશિક સર્પ, અર્જુનમાલી, ચંદનમાલા વગેરે વગેરે; એમનુ શાસન સાડા અઢાર હુંજાર વર્ષે લગભગ રહેશે. અગિયારે ગણધરોને વેદવાકયોને જૈન દનમાં સમન્વય કરી પ્રતિબેાધ એમણે કર્યાં. આ તેમની અપૂર્વ વિશિષ્ટતા છે. તેથી જ શ્રીમદ્ આન દઘનજીએ ‘ ષડ્કશન જિન અંગ ભણીજે’ રૂપે શ્રી નેમનાથજીના સ્તવનમાં કહ્યું છે.
હજી
'
પદાર્થોવિજ્ઞાન તેા (Science) પરમાત્મા મહાવીરના અનંતજ્ઞાનના વિભાગ છે. દા॰ ત॰ શ્રી ભગવતીસૂત્રમાં ભાષાવણાનાં પુદ્ગલાને કયા કથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શે છે તે ગૌતમસ્વામીજીનાં પ્રશ્નોના ઉત્તર પ્રભુ મહાવીરે આપ્યા છે. આવું સૂક્ષ્મ જ્ઞાન સજ્ઞ સિવાય ખીજા કાઇને હાઇ શકે નિહ. હજારો વર્ષો પહેલા પરમાત્માએ કહ્યું છે કે ભાષાવા એ પુદ્ગલરૂપ છે. તે હાલમાં રેડીએ અને ગ્રામે ફાન દ્વારા સિદ્ધ થયું છે તેમ જ શરીરની છાયાના અને પ્રકાશનાં પુદ્ગલ પણ કેમેરાથી ઝડપાયા છે.
પરમાત્મા મહાવીરનાં વ્યાપક જીવનના સારરૂપે આપણે એમનુ આલેખન સ્વીકારી એમની આજ્ઞા પ્રમાણે વવા પ્રયત્નશીલ થઈએ, સંગઠિત થઈ એમના જીવન સિદ્ધાંતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com