________________
વિષ્ણુ વધમાન
[ ૧૦૭ ]
રાઢભૂમિના વિહારપ્રસ ંગનું વર્ણન કરતાં સૂત્રકારો જણાવે છે કે-આ અનાય ભૂમિના અનેક મંદિરનાં સ્થાપિત યક્ષ, દેવે, અસુરે અને વ્યંતરાની પ્રતિમાના અધિષ્ઠાતા દેવ સ ક્ષાત્કારે પ્રગટ થઈ પ્રભુની સેવા કરતા, પોતપોતાની હદ સુધી પ્રભુને કુશળતાપૂર્વક પહાંચાડવામાં મદદગાર બનતા હતા, છતાં પ્રભુને તેમની કાંઈ જ પડી ન હતી. તેમને તે માત્ર પેાતાના કર્મીની નિરાની જ પડી હતી. એટલે તેઓ આવા બંધનયુક્ત પ્રસંગાને તુરત વટાવી આગળ નીકળી જતા અને કર્મ-નિર્જરાર્થે અસહ્ય ઉપસર્ગો સહન કરતાં પાતાના કાર્ય સિદ્ધાંતમાં લીન ખનતા.
*
પ્રભુન! સત્સંગથી તેમના સાથીદાર બનેલ ગોશાલકને અનેક વખત વિચાર થતો કે-શા માટે મારા ધર્માચાર્ય આ પ્રમાણે દિવસે દિવસે અધિકાધિક કષ્ટ અને ઉપસર્ગો હસતે મુખે જાણી જોઇને વેચે જાય છે?
આર્યભૂમિમાં પ્રભુ અને ગેાશાલક
પ્રભુ મહાવીર અને ગેાશાલક અનાય ભૂમિમાંથી નીકળી અભૂમિ તરફ વળ્યા. માર્ગમાં પૂર્ણ કલશ નામના સનિવેશમાં ગેશાલક સહિત પ્રભુ પ્રવેશતા હતા તે વખતે અનાભૂમિમાં ચેરી કરવા બે ચાર જઈ રહ્યા હતા. તેઓએ પ્રભુના દર્શનને અપશુકનીયા માન્યા, તેથી ક્રોધે ભરાઇ શુકનને નિષ્ફળ બનાવવા ખડ્ગથી તેમના પર આક્રમણ કર્યું. અચાનક ઈંદ્રને અવધિજ્ઞાન દ્વારા આ પ્રસંગની જાણ થતાં તેમણે આ આક્રમણને નિષ્ફળ બનાવી દીધું.
ત્યાંથી પ્રભુ ગોશાલક સહિત આ પ્રદેશમાં આવી પહોંચ્યા અને મલયદેશ તરફ વિહાર કર્યા. આ દેશની રાજધાની ભિલ નગરીમાં પ્રભુએ ચાતુર્માસની સ્થિરતા કરી. પેાતાનુ પાંચમુ' ચાતુર્માસિક તપ અનેક પ્રકારના આસનાથી તેમ જ ધ્યાનથી પૂર્ણ કર્યું".
ચાતુર્માસિક તપનું પારણું પ્રભુએ બલિમાં કર્યું અને ગુરુશિષ્યની બેલડીએ ત્યાંથી કદલીસમાગમ તરફ વિહાર કર્યો.
બોધદાયક દુહા
ભવસિંધુ પારે પમાડશે, કાળી નાગણ કામિની, અનુચિત કરતાં જે નવી ડરે, વ્યભિચારે જસ મન વસ્યું, અર્થાત કરતા નવ ડરે, સસારરૂપ સાગમહી, એ નાવના આશ્રિતા, તપ તેજે કરી શાશ્વતા, એવા આતમ થઇ શકે, મ ભડે કે દુ:ખ હૈ, તારા સા ન્યારા રહે,
આરાધના દૂર રહેા પણ, રાગ શાસનના મને; એહુ નિશ્ચય સુજ મને. ૧૧ પર્નશુ જે લીન, થઈ મન્મથ આધીન. ૧૨ તેહુ તણી શી વાત? તેના કર અવદાત. ૧૩ ગુરુ છે નાવ સમાન, સદા રહે ગુલતાન. ૧૪ ક્ષમા સદા ધરનાર, શિવમણી ભાર. છેડે સે દુ:ખ દૂર, ગ્રહે ચંદ્ર આર
સૂર
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫
www.umaragyanbhandar.com