________________
[ ૧૫૬ ]
[જૈન સિદ્ધાંતમાં જેને “ગધરવા” કહેવામાં આવે છે. તેનુ અતિ વિસ્તૃત વિવેચન જૈનાગમામાં કરવામાં આવ્યુ છે. આ ગણવરવાદ જો સૂક્ષ્મ રીતે વાંચવામાં આવે તા જૈન શાસનના દરેક તવાનું સુંદર જ્ઞાન થાય છે અને આ સિદ્ધાંતા કેટલા અકાટ્ય અને અપૂર્વ છે તેના પણ અનુભવ થાય છે. ]
૧.
૧. ગણધર શ્રી ઈંદ્રભૂતિ-મગધ દેશના ગામર ગામમાં ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ, વસુભૂતિની પત્ની પૃથ્વીદેવીના પુત્ર હતા. તેઓ મગધમાં મહાપંડિત તરીકે વિખ્યાત હતા. તે ૫૦૦ વિદ્યાથી ઓને ભણાવતા હતા તેમજ યજ્ઞ-હેામ વગેરે વિધિવિધાન કરાવતા હતા. તેઓ પેાતાના શિષ્યપરિવાર સહિત સામીલ વિપ્રને ત્યાં પયજ્ઞાથે પધારેલ હતા. આ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી.
3.
પ્રકરણ અગિયારમું
ગણધરોનુ' સક્ષિપ્ત વર્ણન
૫.
વિશ્વજ્યાતિ
૭.
૪. ગણધર વ્યકત-કાલ્લાકનિવાસી ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ ધમિત્ર અને વારુણી દેવીના પુત્ર થતા હતા. તેએ પેાતાના ૫૦૦ શિષ્યે સહુ પધાર્યા હતા. તેમની વય ૫૧ વર્ષની હતી.
૮.
ગણધર અગ્નિભૂતિ-તે ઇન્દ્રભૂતિના ભાઈ થતા હતા. તેમની વય ૪૭ વષઁની હતી. તેઓ પેાતાના ૫૦૦ વિદ્યાર્થીએ સહુ અપાપામાં યજ્ઞક્રિયાર્થે પધારેલ હતા.
ગણધર વાયુભૂતિ-ઇન્દ્રભૂતિના ભાઈ થતા હતા. તેમની વય ૪૨ વર્ષની હતી. તે પેાતાના છાત્રાલયના ૫૦૦ વિદ્યાર્થીએ સહ પધારેલ હતા.
૬. ગણધર મડિત--મૌય ગામના વિપ્ર વિશિષ્ટ ગોત્રવાળા ધનદેવ અને વિજયાદેવીના પુત્ર થતા હતા. તેમનું વય ૫૪ વતુ હતું. તેએા પેાતાના છાત્રના ૩૫૦ વિદ્યાર્થીઓ સહ યજ્ઞાથે પધારેલ હતા.
ગણધર સુધર્માવામી-કાલ્લાકનિવાસી અગ્નિ વૈશ્યાયન ગેાત્રવાળા બ્રાહ્મણ ધનમિત્ર અને શિલાદેવીના પુત્ર થતા હતા. તેઓ પેાતાના ૫૦૦ શિષ્યા સહ અપાયામાં પધાર્યા હતા. આ સમયે તેમનું વય ૫૦ વર્ષનું હતું.
ગણધર મૌય પુત્ર-મો ગામનિવાસી બ્રાહ્મણ મૌય અને વિજયાદેવીના પુત્ર થતા હતા. તેમની ઉંમર ૨૫ વર્ષની હતી. તેઓ પેાતાના ૩૫૦ વિદ્યાથીએ સહ યજ્ઞાર્થે પધારેલ હતા.
ગણધર પિત-મિથિલાના ગૌતમ ગોત્રીય દેવ બ્રાહ્મણુ અને જયંતિના પુત્ર થતા હતા, જેમનું વય ૪૯ વર્ષનું હતું. તેઓ ૩૦૦ શિષ્યા સાથે અપાપાપુરી પધાર્યા હતા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat