________________
વિભુ વર્ધમાન
[૧૫૧] આ પ્રમાણે અઢાર વિષમ ઉપસર્ગો તથા ઘર વિડંબના સહન કરતા અને વિવિધ તપશ્ચર્યા કરતા તેમજ ધ્યાનને નિરંતર અભ્યાસ કરતા દ્રઢપ્રતિજ્ઞ વીર ભગવાને બાર વર્ષથી કંઈક અધિક સમય સુધી કઠિન સાધના કરી કોધ, માન, માયા, અને લેભ જેવા કષાયોને જીતી પિતાનામાં ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતેષ પ્રભૂતિ આત્મક ગુણોને વિકાસ કર્યો. અને પિતાનું વ્યકિતત્વ લેત્તર અને જીવન સ્ફટિક સમાન બનાવ્યું.
પરમાત્માને જે જે ઉપસર્ગો થયા તેના શાસ્ત્રકાર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર દર્શાવે છે. કટપૂતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્ય, સંગમદેવે જે કાળચક મૂકું તે મધ્યમ અને ગોવાળે જે શલાકા કર્ણમાં નાખી તે ઉત્કૃષ્ટ. આ રીતે પરમાત્માને ઉપસર્ગની શરૂઆત વાળથી થઈ અને પૂર્ણાહૂતિ પણ વાળથી જ થઈ.
સાડાબાર વર્ષ પર્યન્ત પરમાત્માએ ઉગ્ર તપશ્ચર્યા કરી, દેહદમનની સાથે સાથે અપૂર્વ આત્મ-વિકાસ સાધ્યો. સાડાબાર વર્ષમાં માત્ર ૩૫૦ પારણાં પરમાત્માએ કર્યો. તે તપશ્ચર્યાને લગતી સંકલના નીચે પ્રમાણે છે –
છસ્થપણાના કાળમાં પ્રભુએ કરેલ તપશ્ચર્યા અને પારણાની સંખ્યા તપનું નામ
કેટલા કર્યા એકંદર દિવસ સંખ્યા પારણાની સંખ્યા પૂર્ણ છમાસી
૧૮૦ પંચ દિવસ ઊણ છમાસી
૧૭૫ ચાર માસી
૧૦૮૦ ત્રણ માસી
૧૮૦ અઢી માસી
૧૫૦ બે માસી દેઢ માસી એક માસી
१० અધમાસી
૧૦૮૦ પ્રતિમા અઠ્ઠમ તપ છ તપ
૪૫૮ ભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા સર્વતોભદ્ર પ્રતિમા
-
-
0
Y
N'
®
જ
ર
છે
૩૬
.
૪૧૬૫
૫e
ઉપરના કેકમાં છઠ્ઠ બસ ને ઓગણત્રીશ જણાવી, પારણાના દિવસે બસને અઠ્ઠાવીશ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે-છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અને છઠ્ઠનું પારણું તે પછી કરેલ છે તેથી તે પારણુ આ છદ્મસ્થ કાળની ગણત્રીમાં લેવામાં આવેલ નથી
ઉપરના કોઠા પરથી સમજાય છે કે-જઘન્ય(કનિષ્ટ)માં જઘન્ય તપ છઠ્ઠને છે. તમામ તપ ચૌવિહાર કરેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com