Page #1
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
विक्रम सम्वत् १९६२ उपायेन हि तत् साध्यं, न यत् साध्यं पराक्रमैः
ye Jain Swetamber Gonference
ITERALD.
A CONFERENCE MONTHLY JOURNAL CONDUCTED IN ENGLISH AND YERNACULAR)
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
हरैल्ड.
वीर सम्वत् २४३२.
Vote No. 1. January 1906.
Conducted by.
GULABCHAND
DHADDA
MA.
من
JAIPUR.
जयनि
अनुशासनमा
कॉन्फरन्स
पुस्तक २, नम्बर १. जनवरी सन १९०६.
Published by,
THE JAIN (S.)
CONFERENCE
Z
ICE.
BOMBAY.
संपादक –—–— गुलाबचंद ढड्ढा एम. ए.
-
प्रगट कर्ता
श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई -
Annual Subscription with postage Re. 1 वार्षिक मूल्य डाकका मूल समेत सिर्फ रु. १.
Page #2
--------------------------------------------------------------------------
________________
- ૨
,
विषयानुक्रमणिका.
પૃ.
વિષય. બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલ અને દવાખાનું. ૧ | શ્રી સંઘ પ્રાર્થના. ... .... શ્રી જૈનધમ વિદ્યાપ્રસારક વર્ગનો ત્રિવાર્ષિક રીપોર્ટ. ૪
નામદાર દેશી રાજાઓ અને જીવહિંસા. ચેથી કંન્ફરન્સમાં ચર્ચવાના વિષયો.... ૬ બંગાળામાં સર્વથી નિર્દય ધંધે. •... શ્રી બનારસ યશોવિજ્યજી જૈન પાઠશાળા.... ૧૦ ગ્રંથાવલોકન ... .. ••• • • પૂજ્ય મહાત્મા દાદાઈ નવરોજી.... ..... ૧૨. . વર્તમાનચર્ચા .. ... ... વિટામૈ વોથી વ ન્સ. . . ?ક | નવીન સમાચારસંગ્રહ. ...
આ પત્ર અને તેના ગ્રાહકે. ગ્રાહક બંધુઓ, એટલું તે સર્વ સુજ્ઞ જનોને વિદિત હશે કે માસિકને મુખ્ય આધાર લવાજમ પરજ છે. નવા વર્ષને આ પ્રથમ અંક છે, તેથી વર્ષ પૂરું થતું હોવાથી સર્વ ગ્રાહકને લવાજમ મોકલી આપવા નમ્ર વિનંતિ છે. આ કામ શુભ ખાતાનું છે અને કૉન્ફરંસ ફેડની આ માસિક પાસે મોટી રકમ લહેણી ખેંચાય છે અને તેથી જે કઈ ગ્રાહકે લવાજમ મોકલવામાં ઢીલ કરશે તે તેઓ શુભ ખાતાના દેવાદાર રહેશે. વળી કેટલાક ગૃહસ્થા થોડા અંક રાખી બીજા અંક નહિ મોકલવા લખે છે તો તેવા ગૃહસ્થોને નમ્ર વિનંતિ છે કે કેન્ફરંસ ફંડના દેવાદાર રહેવાને બદલે જેટલા અંક રાખ્યા હોય તે દરેકના ર આના લેખે મેકલી દેવા કૃપા કરવી. ગયા વર્ષમાં માસિક બહાર પાડવામાં થોડી ઘણી ઢીલ થઈ છે, પણ હવે પછી તે બરાબર નિયમસર કાઢવા ગોઠવણ કરી છે. ગ્રાહકે પોતાનું લવાજમ જેમ બને તેમ જલદી વગર ઢીલે મોકલી દેશે, એમ આશા રાખીએ છીએ.
- यह पत्र और उसके ग्राहक.
प्रियवर ग्राहक भाईओ, सब सज्जन महाशयोंको मालूम है कि महावार पत्रका तालुक उसके मूल्यके साथ है. दुसरा वर्षका यह प्रथम अंक होनसे प्राहकोसे निवेदन है कि गतसालका मूल्य शीघ्रतासे भेजवानेकी कृपा करें. यह कार्य शुभखाते के तालुकका है, और कोन्फरंस फंडकी एक बडी रक्कम यह पत्रपर लेहेणी पडती है. इस लिये यदी कोई ग्राहक मूल्य भेजनेमें प्रमाद करेगा तो वह शुभखाता के देनदार होगें. बाजे ग्राहक चंद महीनोंके अंक रखनेके बाद आयंदाको नये अंक नही भेजनेके लिये लिखते हैं इसलिये ऐसे महाशयों को चाहिये कि फी अंक दो आनके हिसाबसे उनका मूल्य भेजनेकी कृपा करें ताकि वे साहबान शुभखाताके करजदार नही रहेगें. प्रथम सालमां यह पत्र प्रसिद्ध होनेमें कभी २ देर हुई है, परं भविष्यमें वो ठीक समय पर प्रसिद्ध करनेका प्रबंध किया गया है. उमेदकी जाती है कि सब ग्राहक महाशय मूल्य अति शीघ्रतासे भेजनेकी कृपा करें. ज्यादा क्या लिखें?
Page #3
--------------------------------------------------------------------------
________________
તે જૈનમ સિનઃ .
यः संसार निरास लाउसमतिर्मुत्क्यर्थमुतिष्टते, यं तीर्य कथयति पावनतया येनाऽस्ति नान्यः समः॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तिर्यस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થ જે સંઘ, સંસારના ત્યાગને વિષે ઈચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુક્તિના } સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રાણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન
બીજે કઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમ તિર્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સજનનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક ) ગુણે રહે છે. એવા સંધની, (હે ભવ્ય જી) પૂજા કરે.
-
The Jain Swetumber Conference Herald.
Frol, II. ]
January 1906.
[ No.
બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલ અને દવાખાનું.
લક્ષ્મી ચળ છે એવું સમજી તેને સદુપયોગ કરનાર શ્રીમાન ગૃહસ્થ પ્રમાણમાં બહુ થોડા છે. મુંબઈ જેવા અતિશય ખર્ચાળ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગને જે મુશ્કેલીઓ પડે છે તેના ખ્યાલ સોનારૂપામાં રમેલ બાળકે કેવી રીતે જાણી શકે ? સાધારણ સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિમાં આવી સાધારણ સ્થિતિને ભૂલી નહિ જતાં તે વર્ગના માણસોને બની શકતી સહાય કરવી જે મનુષ્યત્વ છે, એજ ખરે દયાધર્મ છે, એજ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું પાલન છે. પાટણના રહીશ બાબુ પનાલાલ પૂરણચંદ (જૈને અત્યારસૂધી પનાલાલ પુનમચંદજ જાણતા હતા.) કે જેઓ આજથી આશરે સાત વર્ષપર દેહમુક્ત થયા હતા તેમણે છેલ્લે પ્રસંગે વીલ કરી રૂ. ૮૦૦૦૦૦ ની બાદશાહી સખાવત કરવાનું પિતાના પુત્ર અને ટ્રસ્ટીઓને ફરમાવ્યું હતું. પાર સાઓ સખાવતમાં અને તે પણ ખરા પ્રકારની સખાવતમાં પહેલે નંબરે આવે છે. હિંદુઓની જેમ અલમસ્ત આળસુઓને રૂષ્ટપુષ્ટ બનાવવાની બેટી સખાવત પ્રમાણમાં તેઓ ડી કરે છે. સર જમશેદજી, સર દીનશા પીટીટ અને માનવંત મરહુમ શેઠ જમશેદજી તાતાની અઢળક સખાવતો કરતાં બાબુ પનાલાલની સખાવત જરા ઓછી છે તો પણ જૈનેમાં હાઈસ્કૂલ-કેળવણી-જ્ઞાનના કામમાં, અને ગરીબ સ્વધર્મબંધુઓને ઐશ્વની મફત મદદ આપવાની બાબતમાં આ તેમને દાખલે અનન્ય છે, અનુકરણીય છે, પ્રશસ્ય છે. તેમણે ધર્મના બીજા ક્ષેત્રોમાં પણ
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન કન્ફરન્સ હેડ.
[ જાન્યુઆરી
શુભ વ્યય કર્યો છે, પણ એક સાથે આવા ઉત્તમ કામમાં આવડી મોટી રકમ ખર્ચનાર કાઇ જો જૈનબ દૃષ્ટિગાચર થતા નથી. તેમણે કરેલી ખીજી સખાવતામાં પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના દેરાના જર્ણોદ્ધારમાં ખુચેંલ રૂ. ૪ લાખ તથા પાલીતાણે યાત્રાળુ ભાઇ માટે મ ધાવેલી ધર્મશાળા મુખ્ય છે. આ પ્રમાણે સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે કે તેમણે સાતે ક્ષેત્રમાં યાશક્તિ ઉત્તમ વ્યય કર્યેા છે. હાઇસ્કૂલ અને દવાખાનું ઘણી ઉત્તમ સેવા બજાવશે તેમાં સશય નથી.
મકાન ત્રાંબાકાંટાપર મધ્યમાં આવેલું હાવાથી જૈાને બહુજ પાસે પડશે એમ આશા છે. મકાન ઉત્તમ બાંધણીનું છે. તેપર જમીનની કીમત સુદ્ધાં રૂ. ૨૦૦૦૦૦ ખર્ચાયા છે, મકાનને ટાચે માખરે મયૂરવાહની વીણાધારી સરસ્વતીદેવીનું કાતરકામ મનને આનંદ પમાડે તેવું છે. મયૂરવાહની એ એવું સૂચક હોય તેા ના નહિ, કે વિદ્યા લેવા માટે આસન કામળ અને આધુ એએ, ગાદી તકીઆપર બેસી વિદ્યા મેળવવી મુશ્કેલ છે. વીણાધારી એ અર્થમાં કદાચ હશે, 'વિદ્યા સંગીત સાથે બહુ ત્વરાથી અને સારી રીતે અસર કરી શકે છે. મકાન ઉત્તમ ખવાયું છે એમ તા કહ્યા વિના ચાલતુ નથી.
ઉપર જણાવેલી રૂ. ૮, લાખની સખાવત રૂ. ૯૦૮૦૦ની વ્યાજસહિત થઈ છે. તેમાંથી રૂ. ૨,૦૦,૦૦૦ જતાં બાકી રૂ. રા લાખ આશરે નિખાવ કુંડ તરીકે ટ્રસ્ટીઓએ જુદા રાખ્યા છે, અને તેના વ્યાજમાંથી ખર્ચની વ્યવસ્થા કરવા ધારી છે. યાજના બહુ ઉત્તમ છે, ગરીબ ભાઇ ને કાંઇ દાન આપીએ અને પાછું તેને ખીજેથી દાન લીધાજ કરવું પડે તેના કરતાં તેને એવી શક્તિ આપીએ કે જેથી તે પેાતાના નિર્વાહ ચલાવીશકે તે જેમ ઉત્તમ છે, તેવીજ રીતે કઈ પણ સંસ્થા કાઢતી વખત તેના નિભાવ માટે કઇ રકમ જૂદી કાઢી રાખવી ઉત્તમ છે. એવી નિભાવની રકમ કાઢી ન શકાય ત્યાં સુધી વિચારી જવુ ઉત્તમ છે.
>
મુંબઇ ઇલાકાના નામદાર ગવર્નર લાર્ડ લેંમીંગ્ટનને હાથે આ હાઈસ્કૂલ ઉધાડવાનું મુહૂર્ત તા. ૯ જાન્યુઆરી ૧૯૦૬ ના રેાજ સાંજના ૫ નું હતું. તે પ્રમાણે તે નામદારે મકાન ખુલ્લું મૃયુંછે. ખુલ્લું મૂકતી વખત મરહુમ ગૃહસ્થના સગાંઓએ જે વિશેષ ઉદારતા બતાવીછે, તે પણ ઉત્તમ પ્રકારની છે. જ્ઞાનદાન સમાન બીજું દાન નથી. ભાઈ જીવણલાલ, ભગવાનલાલ તથા મેાહનલાલ પન્નાલાલ અ ત્રણેએ મળી રૂ. ૨૫૦૦૦, રૂ. ૫૦૦૦ બાબુ પનાલાલની વિધવા બાઇ પાર્વતી તરફથી, ચુનીલાલ પુનાલાલ તરફથી રૂ. ૧૫૦૦, અમીચંદ પનાલાલ તરફથી રૂ. ૧૦૦ તથા રૂ. ૧૦૦૦ આજીસાહેબના ભાઈ નાનકચંદ પુરચંદ તરફથી એ પ્રમાણે રૂ. ૩૩૫૦૦ ની સખાવત કર્યાનું જાહેર થયું છે. એ સખાવતને શું પ્રકાર થશે તે હવે પછી જણાવવામાં આવશે. તથા ખાઈ કેશરભાઈ તે બાપુસાહેબની પુત્રોના તરફથી તેમની પુત્રીના સ્મરણાર્થે રૂ. ૨૦૦૦ એવી સરતે આપવાનું જાહેર થયું છે કે તેના વ્યાજમાંથી સ્કોલરશિપ આપવી. Ăાલરશિપ, ઉપરના ગરીબ વિદ્યાર્થીઓને આવા સબધી સરત થાય તેા ઉત્તમ થાય. આ હાઇસ્કૂલમાં ગરીબ તથા મધ્યમ વર્ગના છોકરાઆજ આવવાના વિશેષ સંભવ છે તેાપણુ એવુ જોવામાં આવ્યું છે કે કેાઈ કાઇ વખતે શ્રીમાના ઉપલી પદવીએ ાવતાં તેમને સ્કોલરશિપ મળેકે, તા તેથી કંઈ તેને ખાસ ઉત્તેજનની જરૂર ન હાવા છતાં ભર્યાંમાં ભરાય છે, જ્યારે બીચારા ગરીબ વિદ્યાર્થીને ઉત્તેજનની જરૂર હોયછે તે રહી જાયછે. સ્કોલરશિપની આ બાબત વિષે અમારા કઈ પ્રતું નથી, પણ માત્ર વિચારવાજેવી સૂચના છે. બુકી રૂ. ૩૭૫૦૦ જે કામમાં અહુજ જરૂર હોય તેમાં વાવરવાનું ધ્યાનમાં રાખવા ટસ્ટીઓને વિન ંતિ છે.. ભરતીમાં ભરતી નિહ કરતાં જ્યાં ખરી જરૂર હોય ત્યાંજ—હાઇસ્કૂલ અથવા દવાખાનાની કાઇ ઉપયોગી બાબતમાં—ખરચવા સૂચના છે. આપણા શાસ્ત્રમાં દાનવિષે એવું કહેલું સાંભળ્યું છે કે સીદાંતા ક્ષેત્રમાંજ દાન કરવું અને તે પછી Prior
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૬ બાબુ પનાલાલ નહાઈસ્કાર અને દવાખાનું.
જે સંસ્થાને જરૂર હોય તે સંસ્થાને મદદ કરવી. આ સંસ્થાને દરેક પ્રસંગે યાદ કરવા, મુંબઇના અને હિંદના–રાળ સંધને નમ્ર વિનંતિ છેખાતું બહુ ઉત્તમ છે. મંદને પાત્ર છે. જે સાતિઓ, દાનને
ખરે પ્રકાર શીખી શકી છે તે જ ખરા પ્રકારના પ્રમાણમાં તરશે. પ્રથમ વર્ષ પૂર્ણ થયે સરકારી ઈટર પાસે પરીક્ષા લેવરાવી હતીમાતા લાગે તે મદદની પ્રાર્થના પણ માંગ્યા છે. સાંતે વધે શિક્ષકને કામ કસ્થામાં સારે ઉત્સાહ રહે છે તે છે : ' t .
આ સંસ્થાથી અમુક દરજે ભિન્ન પણ જૈનોને લાભ કરતી માંગેલ જૈનર્સ તરફથી બેઠવા યેલી, કી, ધાર્મિક શિક્ષણવાળી ફેર્ટ હાઈસ્કૂલની એક શાખા પાયધણપર અત્યાર સૂધી ગયા પાંચ વર્ષથી ચાલતી હતી, અને તેથી પણ જૈન બંધુઓને ઘણો ફાયદો છે. તેમાં આ હાઈસ્કુલની વધારે થયેલ જોઈ અમને અતિશય આનંદ થાય છે. આવી સંસ્થાઓને અનુદવી, એવી ઉત્પન્ન કરાવવાની ઈચ્છા ઉત્પન્ન કરવી એજ કોન્ફરન્સનું ખરું કર્તવ્ય છે.
ભાવનગર સંસ્થાનમાં કેળવણી ખાતામાં જોવામાં આવ્યું છે કે દરેક ગામમાં સ્કૂલ કમીટી હેય છે. તે કમીટીને સ્કૂલની તપાસ કરવાને, સુધારા સૂચવવા તથા વ્યવસ્થા ઉત્તમ રાખવાની સૂચના આપવાને સામાન્ય અધિકાર હોય છે. એવી જ કેઈ સ્કૂલ કમિટી જૈન ભાઈએાનીજ નીમવા નમ્ર સૂચના છે. આથી શિક્ષકે તથા વિદ્યાર્થીઓને ખંત તથા ચીવટ રહેશે. કમિટીના ગૃહસ્થમાં વધુ સંબંધ જોડાવો. - જ્ઞાનપ્રાપ્તિ એ મનુષ્ય જીવનનું ઉત્તમમાં ઉત્તમ સાર્થક છે. શિક્ષકને ધંધો સર્વોત્તમ છે. પરંતુ આસીસ્ટંટને પિતાની સાથે જેમ બને તેમ નીકટ સંબંધમાં રાખવા અને તે રીતે વિદ્યાર્થીઓમાં પણ સંપની ઈચ્છા ઉત્પન્ન કરવા નમ્ર સૂચના છે.
મકાન ખુલ્લું મૂકનાર નામદાર ગવર્નર લૉર્ડ લેસ્બીંગ્ટનના ભાષણના અગત્યને સાર નીચે પ્રમાણે મનન કરવા જેવો છે –
એ ખરેખર બહુજ અજાયબ જેવું છે કે જૈને, જેઓનો પૂર્વને ઈતિહાસ બહુ ઉત્તમ છે, અને જેઓ હાલ પણ દયા માટે અને ખરી ઉદારતા માટે અતિશય પ્રસિદ્ધ છે, એટલુંજ નહિ, પણ જેઓ મનુષ્યજાતિ ઉપરજ દયા બતાવીને નહિ અટતાં મૂગા પ્રાણીઓ તરફ પણ કયા બતાવે છે, તેઓએ અત્યારસૂધી આવી સંસ્થા કાઢી નહિ! મેં પહેલી જ વખત જાણ્યું છે કે હિંદુસ્થાનમાં તેઓ જે જગ્યા અસલ રેતા હતા તેમાંથી તેઓ ધીરેધીરે પાછળ હઠતા જાય છે. હું જેનકેમને અતિય ઉદ્યોગ તથા સખાવતના કામમાં ખરેખર બહુજ ઉદાર ગણતો આવ્યો છું. જે જૈનકેમની સ્થિતિ કઇરીતે પણ આગળ વધે તેમ હોય તો તે કામે પોતાનાં બાળકની કેળવણી માટે પૂર્ણ સંભાળ રાખવાથી જ વધી શકશે. મત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે લાભ મળ્યા છે તે તેઓ સમજશે. અને તેને સારે ઉપયોગ કરશે. શિક્ષકે માત્ર છોકરાઓનાં મનજ કેળવવાનાં નથી, પણ તેઓનું વન પણ ઉત્તમ બનાવવાનું છે. હાલ આખી દુનિયામાં એ તે સાધારણ રીતે સ્વીકારચલો નિયમ છે કે ધ મક શિક્ષણવિના ખરી કેળવણી મળી શકે જ નહિ. તે વિનાની ઉત્તમમાં ઉત્તમ કેળવણી નકામી છે.”
ભાષણનું છે અરે હર્ટ ઉપરનો સારાંશમાં છે. શિક્ષકે વિદ્યાર્થીઓનું વર્તન ઉત્તમ કેવી રીતે બનાવવું એ ૨૫ . ' તર સવાલ છે.. બિચારે શિક્ષક આખો દિવસ અને આખી રાત દરેક છોકરાની સાથે અને પાક જ નહિ, પણ જે પાંચ કલાક તે વિદ્યાર્થીઓની સાથે રહે. તેટલે વખત તેમની નજરે શિક્ષક વ , " ' ઉત્તમ લાગવું જોઇએ કે જેથી મોટપણે પણ તેઓ ભૂલે નહિ. બાળકનાં
Page #6
--------------------------------------------------------------------------
________________
જેન કરન્સ ૨૯.
[ જાન્યુઆરી સહાયક, ઉપસતાયુક તથા લાઈફ મેમ્બરે મદદ કરે છે. આનંદના, સહાયક રૂ. ૫૦, મધુકરના રૂ ૨૫, આનંદના ઉપસહાયક રૂ ૫, મધુકરના રૂ. ૨૫, આનંદના લાઈફ મેઅર ૨૫ અને મધુકરના રૂ. ૧ આપે છે. આનંદ અને સધુકરના લેખે લખનારાઓનાં નામ પરથી જણાય છે કે જામનગરના વતની ચતુર્થ વ્રતધારી અને સરલ પંડિત લાલન, મુનિ કરવિજયજી, મુનિ રત્નવિજયજી, ગિરધર હેમચંદ, નારણજી અમરશી, ચુનીલાલ વર્ધમાન, સાકરચંદ માણેકચંદ, ચકેરચંદ્ર કુંડલાકર, વિગેરે છે. બને માસિકના બદલામાં ૨૩ માસિક આવે છે એ પણ આનંદની વાત છે. આનંદ ભુવન લાઈબ્રેરીમાં ૬૦ પુસ્તકો છે. જુદા જુદા પ્રહસ્થા તરફથી રૂ. ૨૮૨ પુસ્તકાલયને ભેટ થયા છે. અને આખરે પુસ્તકાલય બેડીંગ શાળાને ભેટ કરવામાં આવ્યું છે. આનંદ ભુવનને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં રજીસ્ટર કરવામાં આવ્યું છે, તે પણ સારું કર્યું છે. વર્ગ તરફથી જે માનપત્ર અપાયાં છે તેમાં સર્વથી પ્રથમ પાલીતાણાના મરહુમ નામદાર ઠાકર શ્રી સર માનસિહજીનું નામ છે. આ વાંચીને માનપત્ર આપવામાં કેમને કેટલું નુકશાન થયું છે તે યાદ કરતાં અમને અતિશય ખેદ તથા ગ્લાનિ થાય છે. અમે ગઈ ગુજરી યાદ કરવા માગતા નથી. પરંતુ માનપત્ર કેવા પુરૂષોને આપવું એ પ્રથ ગથીજ નિર્ણયની જરૂર છે, બહુ દીર્ધદષ્ટિની અને વિચારની જરૂર છે. મરહુમ ઠાકોર સાહેબે જેઓ તેવી સગવડ કરી આપી હોય તે પણ માનપત્ર આપવું, આપીને જુદાં જુદાં પત્રમાં પ્રસિધ્ધ કરાવવું અને તે દ્વારા નામદાર સરકારને જણાવવું કે જેનેને નામદાર ઠાકોર સાહેબ સગવડ કરી આપે છે અને જૈને તેમને ચાહે છે, એ બાબત બહુ ગંભીર, ધર્મને અને તીર્થને નુકસાન કરનારી અને ઘણું. શાંત સુશીલ જૈનબંધુઓને દુઃખવનારી થઈ પડી હતી. આ બાબત અત્ર ચર્ચવાનો અમારે આશય એટલો જ છે કે આપણું અંગત સગવડ માટે નામદાર ઠાકોર સાહેબે જોઈએ તેવું કર્યું હોય તે પણ કંઇ એવું પગલું લેવું ન જોઈએ કે જેથી તીર્થ અને ધર્મને હાનિ પહોચે. આ વિચાર દર્શાવવામાં અમારે શુભ આશયજ છે. કૅન્ફરન્સના પ્રમુખ રાય બહાદુર બદ્રીદાસજી, શેઠ વસનજી ત્રિકમજી તથા શેઠ ખેતશી ખીઅશીને માનપત્ર આપવામાં યોગ્યને યોગ્ય સન્માન મળ્યું છે અને મંડળે ફરજ બાવી છે.
- આ વર્ગ હસ્તક ચાર ખાતાંઓ છે. વર્ગ નિવાહ કંડ ખાતામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકના દર ફારમે ૨૧ જમે કરવામાં આવે છે. સદુપયોગ ખાતામાં ભરાયેલાં નાણામાંથી વિદ્યાર્થીઓને ઈનામ, ગરીબ શ્રાવક ભાઇઓને મદદ, તથા બીજાં સત્કાર્યો થાય છે. જીવદયા ખાતામાંથી પાલીતાણાની પાંજરાપોળમાં ખેડાં ઢેરે તથા ઘેટાં વિગેરેની બરાબર સંભાળ લેવાય છે કે નહિ, તેની તપાસ રાખવા એક માણસને પગાર આપવામાં આવે છે. ઉગવર્ધક ખાતામાંથી ગરીબ શ્રાવકોને ધંધે લગાડવામાં આવે છે તથા જૈન બાળકને હુન્નર ઉદ્યોગ શીખવા માટે સાહિત્ય પૂરાં પાડવામાં આવે છે. ચારે ખાતોને આશય ઉત્તમ છે. સદુપયોગ ખાતામાં આવક રૂ૪૩૪ ની થઈ છે જ્યારે ખર્ચ માત્ર રૂ ૩. થયું છે. ઉગ વર્ધક ખાતામાં પણ આવક રૂ૪૮ થઈ છે જ્યારે ખર્ચ માત્ર રૂ. ૬ થયા છે. આ બન્ને બાબતે વિષે માત્ર એટલું જ કહેવાનું કે એ બન્ને ખાતાંઓ માટે કયાં ખર્ચવુંએ સવાલ થઈ શકે તેમ નથી. માટે જેમ બને તેમ એ રકમો વાપરવી ઉત્તમ છે. સંઘરી રાખવી ઉત્તમ નથી. છેવટે અમે આ વર્ગને ફતેહ ઈચ્છીએ છીએ.
ચોથી કોન્ફરન્સમાં ચર્ચવાના વિષયે. ચેથી કેન્ફરન્સ પાટણ મુકામે ફાગણ સુદ બીજથી મળશે. તે પ્રસંગ બહુજ આવા દાયક હવા સાથે આપણે કેમની ભવિષ્યની સ્થિતિ પર મજબૂત અસર કરનાર છે, અને આખી
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬
ચેથી કોન્ફરન્સમાં ચર્ચવાના વિષે. કોમની દષ્ટિ તે તરફ સ્વાભાવિક રીતે ખેંચાયેલી રહે છે. આ વખતની કેજરસના પ્રમુખ તરીકે શેઠ વીરચંદ દીપચંદ સી.અાઇ , ને પસંદ કરવામાં આવ્યા છે. તે પસન્ની થોગ્ય સ્થાન ઉતરે છે. ખરી અગત્યતા આ પ્રસંગે ક્યા વિષયો પર ચર્ચા કરવાનો છે તે પર રહે છે. આ વખતે પાટણના સુજ્ઞ વિદ્વાનોએ કુંકુમ પત્રિકા સાથે સૂચના રૂપે કેટલાક વિષે ચર્ચા વિચાર બતાવ્યો છે તેથી તેજ ભૂમિકા પર આપણે વિચાર ચલાવીએ.
અગ્રપદે “કેળવણી નો વિષય આવે છે અને તે પ્રમાણે તેને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. અમે વારંવાર જણાવ્યું છે કે જ્યાં સુધી કેળવણીની બાબતમાં યોગ્ય બંદેબસ્ત કરવામાં આવશે નહિ ત્યાંસુધી સર્વ સવાલ નકામા છે. જ્યારે જૈનભાઈએ કેળવણી લઈ પોતાની ફરજ સમજશે ત્યારે જીણોદ્ધાર, પુસ્તકેદ્ધાર, હાનિકારક રિવાજોને ત્યાગ વિગેરે કોન્ફરંસના લીસ્ટ પર દેખાતા સર્વ વિષયોમાં પિતાની મેળેજ સુધારે થઈ જશે. એ સંબંધમાં પછી કાંઈ પણ ભાષણ કે ઉપદેશની આવશ્યક્તા રહેશે નહિ. અમારું પિતાનું આધીન મત તે એટલે દરજે છે કે કન્ફરંસમાં કેળવણીનો વિષય એકલો જ ચર્ચવામાં આવે તે પણ કેન્ફરંસ હેતુ પાર પડે. કેળવણીના વિષયને પ્રાધાન્ય આપવામાં આવે છે એ નિઃસંશયછે, છતાં પણ એ વિષય પર હજુ બહુ બેલાવાની જરૂર છે. સ્થાને સ્થાને લાઈબ્રેરી, ગામે ગામમાં ધાર્મિક કેળવણીની સંસ્થા, યુનિવર્સિટીમાં સ્કોલરશિપ, ભાષણની શ્રેણુઓ અને ધાર્મિક શોધખોળ વિગેરે વિગેરે અનેક પ્રકારે કેળવણીને મદદ થવાની જરૂર અમે જોઈએ છીએ અને તે હકીકત બેતાના મન પર ઠસાવવાની જરૂર છે. તેટલા માટે આ અગત્યના વિષયને એક આખો દિવસ આપવામાં આવશે એમ આશા છે. જાપાનના શાસનમાં ફરમાવ્યું છે કે “મારા આખા રાજ્યમાં અભણ માણસને ધારણ કરનાર એક પણ ગામ કે શહેર ન રહેવું જોઈએ ” એજ શાસન દરેક જૈનની બાબતમાં ખરું પડતું જેવીની કવરૂઆત એકદમ કરી દેવી જોઇએ. આ બાબત પર બની શકે તેટલા વિદ્વાન વક્તાઓ ચુંટવા અને વિષયને સર્વ દિશાએથી સર્વ અપેક્ષાએ ચર્ચવાની અમે ભલામણ કરીએ છીએ.
બીજો વિષય છર્ણમંદિરે દ્ધારનો છે. એ સવાલ જુને છે, અને તેને માટે ફંડની જરૂર છે. બાકી, દરેક વરસે એ સવાલ લેવાની જરૂર રહેતી નથી. એને માટે છેવટે એક સમુચ્ચય ઠરાવ (Omnibus Resolution ) મૂકો અને તેમાં આ ઠરાવપર જરા વિવેચન કરવું. મારવાડ વિગેરે જગાએ એ બાબતમાં બહુ કરવાની આવશ્યકતા છે. પૈસા એકઠા કરવાની જ જરૂર છે. પ્રાચીને પુસ્તકેદ્ધારની બાબતમાં જેસલમીરમાં થએલા કામ માટે સતિષ બતાવવો અને અલભ્ય ગ્રંથ છપાવવા અથવા કિપી કરાવવા ભલામણ કરવી એજ અશેષ કર્તવ્ય છે. જે બની શકે તો એ બાબતમાં એક કમીટી નીમવી અને નહિ એ ઠરાવને પણ સમુચ્ચય કરાવામાં લઈ જ.
જૈન પુસ્તકોને અંગે અને કેળવણીના વિધ્યને અંગે સુચના કરીએ છીએ કે એવી જૈન સેંટ્રલ લાઈબ્રેરી જેમાંથી સર્વ પ્રકારના જૈનપુસ્તકો છાપેલાં અને લખેલાં લભ્ય થાય, એવી મધ્યબિંદુ, ગણુતા
ઈ શહેરમાં સ્થાપવાની ખાસ જરૂર છે. વિદ્વાનોને એથી સગવડ થશે અને સર્વ અમુલ્ય વસ્તુઓ જળવાઈ રહેશે. આ સૂચનામાં પણ મોટા ખરશ્ચનો સવાલ છે અને તે બની શકે તેવો છે તેથી તે બાબતમાં એક નાની કમીટી નીમી તેઓનો રિપોર્ટ લેવાની ગોઠવણ કરવાની જરૂર છે.
વાંચનમાળાને લગત છે. ધાર્મિક કેળવણીની ખામી સ્પષ્ટ દેખાય છે અને તેમાં સુધારો કરવા સારૂ યોગ્ય ગ્રંથની જરૂર છે. કેટલાક લોકે ચાલુ સરકારી વાંચનમાળાને બદલે જૈન માળા દાખલ કરાવવા માંગે છે. આ વિચાર પુસ્તકપર કે ભાષણમાં શોભે છે, પણું તેને વહેવારૂ રૂપ આપવા સારૂ જે અસાધારણ વિદ્વત્તાની જરૂર પડે છે તેવા વિદ્વાને આપણું કેમમાં હાલ જોવામાં આવતા નથી. અમે કોઈ પણ બાબતપર તેલ રેડવા ઈચ્છતા નથી. પણ વસ્તુસ્થિતિના ખરા ભાન વગર કેટલીકવાર શક્તિને નકામે ઉપયોગ થાય છે તે બચાવવાની જરૂર
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હોલ્ડ
[ જાન્યુઆરી, છે. પાઠશાળાઓ તથા કન્યાશાળાઓમાં ચલાવવા માટે યોગ્ય ગ્રંથોની જરૂર છે અને તે સાફ વિદાનવીની કમીટી મીમી તે કાર્ય પૂરા પૈસા ખરચી તૈયાર કરાવવા અમે ભલામણ કરીએ છીએ. જેને વર્ગમાં સક્ષરે ઉત્પન્ન થશે ત્યારે વાચનમાળા બનાવશે, અત્યારે તો ધાર્મિક શિક્ષણ સારૂ દ્રવ્યોનુગ તથા ચરણેકરણનુગના સાદા પણ ઉચા જ્ઞાન સાથે આનંદી કથાનુગનું મિશ્રણ કરીને
કર્ષણીય ગ્રંથા બહાર પાડવાની જરૂર છે. કોઇપણ ચેકસ ઠરાવપર આવવા પહેલાં કોન્ફરન્સ આ બાબતમાં પણ એક નાની કમીટી નીમી રિપોર્ટ માંગશે તો વધારે ચેકસ કામ થશે. પાંચમો વિષય શિલાલેખોને છે. એ નવીન પણ સારે વિષય છે. આ સંબંધમાં કેન્ફરન્સ હવે કાંઈ કરવું જોઈએ. ઈનામ આપી વલ્લભીપુર તથા બીજા પ્રાચીન મંડેની શોધખોળ કરાવવી જોઈએ. આ બાબતમાં Wilson Philological Lectureship fezla zgoy Alla vila el Hi CHARLHION જેવી એકાદ ભાષણમાળા પણ ઉધાડવાની જરૂર છે. જેથી શોધક બુદ્ધિના માણસો પ્રયાસ કરી વળી હકીક્ત અજવાળામાં લાવશે. આ ઉપરાંત શેખેળ કરનારને બીજી રીતે પણ ઉત્તેજન આપવાની જરૂર છે, જ્યાં સુધી ઈતિહાસની મદદથી જૈન ધર્મની પ્રાચીનતા સ્થાપવામાં આવશે નહિ ત્યાં સુધી નવીન સંસ્કારથી અભ્યાસ કરેલા મનપર તે મોટું માન ઉપન્ન કરશે નહિ તેથી એ બાબત ધર્મભાવના દૃઢ કરવામાં અને તેને પિષવામાં બહુ ઉપકારી થઈ પડશે. આ એક સામાન્ય લાભ છે તે ઉપરાંત બીજા પણ અનેક લાભ છે જે વિચાર કરવાથી સહજ જણાઈ આવે તેવા છે.
છો વિષય જીવદયાને છે. જૈન ધર્મનો પાયો અહિંસા ઉપર બંધાય છે તેથી આ વિષય બહુ અગત્યનું છે. તે બાબતમાં યોગ્ય વિચાર કરીને કાંઈ બંધારણ બાંધવાની બહુજ જરૂર છે. હાલમાં આપણી પાંજરાપોળે ચાલે છે તે અસલના રણ પ્રમાણે ચાલે છે તેમાં સમયાનુસાર ફેરફાર કરવા ઉપરાંત પ્રાણીઓ ઉપર નિર્દયતા અટકાવવા માટે યોગ્ય જગાએ અરજીઓ, માંસાહારી લોકોમાં ફળાહારથી થતા ફાયદાને ચેપાનીયા ઉપરાંત આ વિષયે બાબત આપણે હવે હાથ પર લેવાની જરૂર છે. બનતાં સુધી કાગળપર શોભે એવા ઠરાવો કરવાને બદલે હવે કેટલીક બાબતમાં વ્યવહારૂ રીતે કામ કરવાનો વખત આવી લાગે છે. જનાવરની વિરાધનાથી બનેલી ચીજો ન વાપરવા માટે કન્ફરંસ ભલામણ કરે તેજ બસ છે. અશક્ય ત્યાગ શિવાય વિચારવંત જૈન એવી વસ્તુને અડે પણ નહિ..
સાતમો ઠરાવ મુનિ કોન્ફરન્સના છે. સંસારના ત્યાગી, વસ્તુતઃ રાગદ્વેષ રહિત, નિરભિમાની અને સંસારપર ઉપકાર કરવાની નિષ્કામવૃત્તિથી જીવન અર્પણ કરવાવાળા નિસ્પૃહી મુનિઓનું મંડળ મળવું અશક્યજ ધારવામાં આવે એ પંચમકાળને પ્રભાવ છે, કેટલાક કારણથી બીજી કોન્ફરંસ વખતે એક * નિયમ કરવામાં આવ્યો છે કે મુનિ મહારાજ સંબંધી વિષય આપણે લેવા નહિ અને ભાષણ કરનારે તેઓના સંબંધમાં કાંઈ બોલવું નહિ. આ નિયમ બહુજ ડહાપણુથી ઘડવામાં આવ્યો છે અને હાલ તુરત આ ઠરાવ છેડી દેવાનું અમે ડહાપણું ભરેલું ધારીએ છીએ, એના કારણે લખવાની જરૂર લાગતી નથી. આ ઠરાવને અમલ સાધુઓની વિચારણું અને આપણી સ્થિતિ સુધારવાની ફરજના ખ્યાલઉપર . રાખવો વધારે અનુકૂળ પડશે.
આઠમો ઠરાવ શુભખાતાઓના હિસાબ બહાર પાડવા બાબતનો છે. એને ટુંકામાં પતાવી દે જોઈએ, અથવા સમુચ્ચય ઠરાવમાં લઈ જવો જોઈએ. એ બાબતમાં આગેવાન, દેરાસર તથા તીર્થના ટ્રસ્ટીઓનું ધ્યાન ખેચવું જોઈએ. આ સબંધમાં એક તીર્થરક્ષક કમીટી' જેવી સંસ્થા કરવાની જરૂર છે. આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓનેજ એ કમીટીમાં ફેરવી નાખવા જોઈએ, અથવા તેઓ સાથે બીજાને જોડવા જોઈએ. આ કમીટી સર્વ તીર્થની દેખરેખ રાખવાને હમેશા તૈયાર રહે. દીગબર ભાઈઓએ એવી એક સંસ્થા ઉભી કરી છે અને તેથી બહુ લાભ થયો છે એમ કહેવાય છે . આ બાબત સજેકટસ કમાટી ધ્યાન પર લેશે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
ચેથી કેફરન્સમાં ચવાતા વિષયે. નવમે હરાવ સ્વધમાં ભાઈઓને આશ્રય આપવા માટે છે. તેમાં ત્રીજે પિટા મુદો પરદેશગમનના સવાલ સાથે સંબંધ ધરાવે છે. કેટલાક ઠરાવો એવા હોય છે કે કાગળપરું અમુકે હૈદરુંધી પહોંચ્યા પહેલાં મૂકવાથી વાત બગડી જાય અને બગડી ગયેલી વાત ઠેકાણે આવતાં વરસ લાગે. આ ઠરાવ એવા પ્રકારની છે કે જે તેમાં મમત થઈ જાય તે જે સવાલની બાબતમાં અત્યારે. સકારક સ્થિતિ ચાલે છે તે ઉલટાઈ જાય તેટલા માટે આ બાબતમાં કોઈપણ ઠરાવ કરવાની જરૂર નથી એવો અમારે આધીને મત છે. નિરાશ્રિત જૈનેના સવાલને અંગે માબાપ વગરના બાળક માટે મુંબઈ જેવા શહેરમાં “એરફનેજર (નિરાશ્રિતાલય) સ્થાપવાની જરૂર છે. આ વરસે આ સવાલ ઉપાડી લેવામાં આવેલ ઠીક પડશે, મુખ્ય મુદે નિરાશ્રિતની બાબતમાં કોઈપણુ બંધારણની જરૂર છે. અશક્ત કે વૃદ્ધને મર્દદ આપવા ઉપરાંત બીજા માણસોને યોગ્ય ધંધે ચડાવવા સારૂ બંદોબસ્ત કરવો જોઈએ. આ સવાલ સ્થાનિક સેક્રેટરીઓ ઉપાડી લે એવા બધારણવાળી યોજના મૂકવી ઠીક થઈ પડશે.
દશમો ઠરાવ લવાદીથી ચુકાદો કરવાનો છે જે પેપર પર શેભે છે. આપણું હાથમાં સત્તા ન હોવાથી જીતનાર તેનો લાભ લેવા ખુશી થાય પણ હારીજનાર અંતે કેટને આશ્રય લે છે. આ બાબત સૂચના કરવી જ બસ છે, કારણ કે કોર્ટમાં જવામાં વખત અને પૈસાને ભોગ થાય છે તે લોકો સમજે છે અને બૃનતા સુધી પંચથી પતાવવાની વેતરણ કરે છે.
અગ્યારમે હરાવ હાનિકારક રીત રીવાજો બંધ કરવાનો છે. સાંસારિક સ્થિતિ સુધર્યા વગર દેશની કે કેમની ઉન્નતિ થવાની નથી એ નિર્વિવાદ જેવું છે. છતાં રિવાજોમાં ફેરફાર કરવા માટે કેળવણું– ઉચા પ્રકારની કેળવણી અને ખાસ કરીને સ્ત્રી કેળવણીની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી લોકે પોતાની મેળેફરજ સમજી સુધારા કરવા નીકળે ત્યાં સુધી આપણે સૂચના કરવી એ કામ સારૂ છે. બાકી ખરૂં કામ તે કેળવણીના પ્રચારથીજ થશે. રીવામાં પાંચમી સૂચના જૈનધર્મની કન્યા અન્યમને નહિ આપવા માટેની સૂચના છે. આવી રીતે કન્યા આપવાનું ક્ષેત્ર ઘટાડવાની સૂચના છે ત્યારે જૈન કેમમાં અરસ્પર કન્યા આપવાની પણ સચના કરવી જોઈએ. કાંઈ નહિ તો શ્રીમાળી, ઓશવાળ વગેરે પોતપોતાનામાં સર્વત્ર વ્યવહાર કરે એવું તે થવું જ જોઈએ. આટલી સુચના વધારવાની જરૂર છે, કારણ કે અસલના વખતમાં દુર દેશમાં વ્યવહાર વધારવાથી કન્યાને દેશવટે મલવા જેવું થતું હતું જ્યારે હાલમાં કાઠીઆવાડ ગુજરાતને વ્યવહારના સાધન વણ વધી ગયાં છે. બાકી બાળલગ્ન, વિવાહ કન્યાવિથ, રડવાફૂટવા વિગેરે હસવો માટે તે બેમત જેવું છેજ નહિ. બારમો ઠરાવ સ્વધર્મ બાંધામાં કુસંપ દુર કરી ઐક્યતા કરવા માટે છે. આ ઠરાવને હેતુ શું છે તે સમજી શકાતો નથી. પણ આપણા ભાઈઓ અને સ્થાનકવાસી જૈને વિગેરેમાં એક્યતા વધારવાની સૂચના કરવાની હોય તે ઠરાવ આદરણીય છે અને તેને વહેવારૂ રૂપ કેવી રીતે આપવું તે વિચારવા યોગ્ય છે. હાલમાં કેટલીક જગાએ બન્ને કામ વચ્ચે નપસંદ કરવા લાયક ટંટા દેખાય છે થાય છે તે અટકાવવા માટે બન્ને પક્ષના આગેવાનોની એક વગવાળી કમીટી નીમવાની યોગ્યતા બાબત વિચાર કરવો જોઈએ. આ કરાવ વધારે યોગ્ય સદોમાં અને પ્રૌઢભાષામાં લખી વિચાર ચલાવો એ સારૂ છે.
- તેરમે ઠરાવ લોકલ ઈન્ડસ્ટ્રી (સ્થાનિક ઉદ્યાગ) ને ઉત્તેજન આપવાનો છે અમારા અનુભવ પ્રમાણે કોન્ફરન્સ એ વિષયને અડી શકે નહિ. આપણે એ સવાલ લેવાની અગત્યતા પણ નથી અને લેવો હોય તે તેને ધાર્મિક આકારમાં લઈ શકાય. બાકી તે કોન્ફરન્સના અંગમાં સમાઈ શકતો નથી.
ચઉદ ઠરાવ પર્વ દિવસે રજા મેળવવા અરજી કરવાને છે. . . . . પંદરમો ઠરાવ પ્રાંતિક કેન્ફરન્સ ભરવાની અગત્યતા ઠસાવવા માટે છે જે સારે છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હરે....
[જાન્યુઆરી સેળ ન કેન્કરન્સનું બંધારણુ મજબૂત કરવા માટે છે, જે બહુજ અગત્યનું છે. સેબમા કરાવપર ર્વિચાર કરી બંધારણ મજબૂત કરવું જોઈએ. એ બાબતમાં અમે અગાઉ ઘણું લખ્યું છે તેથી અત્ર પિષ્ટ પેષણ કરતા નથી. A. છેવટે અમે જણાવીએ છીએ કે હવે કમીટી વિગેરે નીમી વહેવારૂ કામ કરવાની બહુ જરૂરી છે અને રાજા વહેવાર ૨૫ લેવાય તેવા કરવા અમે સબજેકટસ કમીટીને ભલામણ કરીએ છીએ. કરન્સથી મુહા લાભ છે એ નિઃસંશય છે. પ્રયાસ સફળ છે, કામ ક્રી ધર્મને ડકે વગાડવા અમે. સ્વધમાં બંધુઓને આગ્રહ કરીએ છીએ,
મૌક્તિક.
શ્રી બનારસ યશોવિજયજી જૈન પાઠશાળા,
આ પાઠશાળા બનારસમાં આશરે અઢી વર્ષથી સ્થાપના થઈ છે. તેમાં પહેલાં ૭ મુનિરાજ અને ૧૦ વિદ્યાર્થી જે ગુજરાતમાંથી પગે ચાલીને ત્યાં ગયા હતા, તેઓ અભ્યાસ કરતા હતા. ગુજરાતથી બનારસ સુધીના તેમના એ પ્રવાસમાં તેમને ઘણી મુશ્કેલી નડી હતી. વચ્ચે શ્રાવકોની વસ્તિજ ન હોય એવાં ગામે આવતાં ત્યારે આહાર માટે પણ વિચાર થઈ પડે. એક ચાલુ કામ ઉપાડી લેવું તેમાં જે. સરલતા છે, તેવી સરલતા નવું જ કામ માથે લેવામાં અને પાર ઉતારવામાં હોતી નથી. પરંતુ માથે લીધેલું કામ ખરી ખંત અને શુદ્ધ નિષ્ઠાથી પાર પાડવામાં મનુષ્યત્વ છે. દિનારદિન પાઠશાળાનું કામ વધતું ગયું; મકાનની મરામત તથા વેચાણ લેવા માટે. દ્રવ્યની સહાય પણ જ્ઞાતિહિત સમજનાર શ્રીમાન શેઠેએ સારી રીતે કરી. પાઠશાળા તરફથી “શ્રી યશવિજય જૈન ગ્રંથમાળા” પણ છપાવવાનું કામ ચાલે છે. આ ગ્રંથમાળામાં હાલસૂધી નીચે પ્રમાણે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. ઉજમણું-ઉદ્યાપન–પ્રસંગે ચંદરવા, તોરણ, પૂઠીઆ તથા એવો. બીજે ભપકે દેખાડનાર, જ્ઞાનની સમૃદ્ધિ બહુજ ભપધથી જાળવનાર, જે સાધનેમાં પૈસા ખર્ચાય છે તે આવા જ્ઞાનત્રને સહાયમાં ખર્ચવામાં આવે તેજ જ્ઞાન જળવાઈ રહેવા સંભવ છે. પુસ્તકનાં નામ “સિધ્ધ હૈમ લધુવૃત્તિ, (૨) લિંગાનુશાસન (૩) પ્રમાણ નય તત્વાલક અલંકાર (૪) ગુવલિ (૫) રત્નાવતારિકા. આ પાંચ પુસ્તકે સંસ્કૃત છે. આ પુસ્તકે છપાવવાનું તથા મુફ તપાસવા વિગેરેનું કામ મુનિરાજ શ્રી ઈદ્રવિજયજી કરે છે. ( ૧ ) ક્રિયા સ્ન સમુચ્ચય (૨) તેત્ર સંગ્રહ (૩) સિધ્ધ હૈમ અષ્ટાધ્યાયી એ ત્રણ સંસ્કૃત પુસ્તકે હાલ છપાય છે. હાલ પાઠશાળામાં પર વિદ્યાર્થી અને ૪ મુનિરાજ છે મુનિ મહારાજે (૧) ધર્મવિજ્યજી (૨) ઈદ્રિવિજયજી (૩) મંગલવિજયજી અને (૪) વલ્લભવિજ્યજી ત્યાં હાલ વિરાજે છે. આ ઉપરાંત (૧) અમીવિજ્યજી (૨) કીર્તિવિજયજી (૩) મેહનવિજ્યજી એ ત્રણ મુનિમહારાજે જે તેમની સાથે હતા તેઓ હાવ ત્યાંથી બીજે વિહાર કરી ગયેલ છે. કળિકાળ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યનું બનાવેલ “સિધ્ધહેમ લઘુત્તિ” જેવું મુશ્કેલ અને કઠણ વ્યાકરણ પણ કેટલાક વિદ્યાર્થીઓએ પૂરું કર્યું છે, તથા હાલ તેઓ ન્યાય મંજૂષા તથા હીરભાગ્યકાવ્ય વિગેરેનો અભ્યાસ કરે છે. આગ્રા અને અયોધ્યાના સંયુક્ત પ્રાંત જયાં આપણી વસ્તિ બહુ ઓછી છે, જે આપણું પૂજ્ય તીર્થકરોની ઘણી કલ્યાણક ભૂમિઓ ધરાવે છે, અને જ્યાં વિહાર કરી ભૂલી જવાયેલા જૈન સાધુનું ઉત્તમ ચરિત્ર કેવુ હેઈ શકે તે બતાવવાની ખાસ જરૂર હતી, ત્યાં અત્યંત શ્રમ લઈને આ કામ ઉઠાવવામાં આવ્યું છે તે અતિશય સ્તુતિપાત્ર છે. મુનિરાજ શ્રી ધર્મવિજય બનારસ આસપાસના ગામમાં ઉપદેશ દેવા વિચરે છે અને તે ઉપદેશની અસરથી કેટલાક લોકોએ માંસાહાર કરવો છેડી દીધો છે. અત્યાર સૂધી આપણે પૂજ્ય મુનિરાજે વ્યાખ્યાનશાળામાં જે વ્યાખ્યાનધારાઓ ચલાવે છે, તેનાથી આ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
શ્રી અનારસ યથા વિજયજી જૈન પાઠશાળા.
*
પ્રયાસ અમુખ્ય અંશે નૂતન, સ્તુત્ય તથા અનુકરણીય છે. પરધર્મી આપણા ધર્મની ખૂબી અને ઉત્ત મતા જોઈ જૈન થાય એ સર્વોત્કૃષ્ટ છે, પરંતુ પરધર્મીઓ આવી બાધા લે, એ પણ એક આડકતરીરીતે જૈન ધર્મના વિજ્ય ડંકા છે. અનારસમાં બ્રાહ્મણા પણ માંસાહાર કરે છે, અને તેમાંના થાએક મુનિમહારાજના ઉપદેશની અસર થવાથી તેઓએ માંસાહાર ત્યાગ કર્યો છે. કાશીમાં ધણા ઘાટા છે, અે તેમાંના એક “ ભદેણી ” ધાટપર જીવહિંસા થતી હતી, તે મુનિરાજના પ્રયાસથી બધ થઈ છે. આવ ધાર્મિક કાર્યો શાંતિથી કરાવવાં એમાંજ સાધુપણાનું—મનુષ્યજીવનનુ—સાફલ્ય છે. ઉપદેશપધ્ધતિ ફેરવવા સબંધી——અમુક અંશે રીત અલ્વા સંબધી—બાબતષર્ સાધુવર્મનું લક્ષ નમ્રરીતે ખેચીએ છીએ, ગદ કાર્તક વદ ૪ ચેાથે તે જીલ્લાના કલેકટર મી. રમાશંકર મિશ્ર, એમ. એ. પાઠશાળાની મુલાકાતે પધાર્ય હતા. આ ગૃહસ્થ રૂ. ૧૩૦૦ ના માસિક પગારથી ગાજીપુર જીલ્લાના કલેકટર છે. જાતે બ્રાહ્મણ છે. અસલને! સમય એવા અધ મમત્વના હતા કે મારૂં તેજ સારૂ અને ખીજાવુ જોઇએ તેવું સારૂ તે પણ ક! નહિ. હાલ ઈંગ્લિશ કેળવણીના પ્રતાપે અને ઉત્તમ અસર તરીકે એ સ્થિતિ અમુક અંશે ખદુઃ લાઇ ગઇ છે. પરધર્મનું પણ જે ઉત્તમ હાય તે ખુલ્લા દિલથી કબૂલ કરવું એ હાલના ઈંગ્રેજી રાજ્ય અમલ દરમ્યાનની એક ઉત્તમ ખૂખી છે. બ્રાહ્મણધર્મ અને જૈનધર્મને મધ્યકાળમાં કૈવેદ્ય નિકટ સંબંધ હતા, તે તે ઇતિહાસવાચકાને સારીરીતે વિદિત છે ! પરંતુ કલેકટરની પદવીના એક બ્રામ્હણ આપણી આ એક પુરી પાડશાલાને વખાણુતા ોઇ અમને અતિશય હર્ષ થાય છે. આ ગૃહસ્થ બે વર્ષ પછી નાકરીમાંથી વાનપ્રસ્થ થવા સંભવ છે. તેએની ઈચ્છા એમ છે કે વાનપ્રસ્થ થવા પછી હું મારૂ જીવન પાઠશાળાનેજ અર્પીશ. અમને અત્યારે ઇંગ્લિશ અને દેશી વાનપ્રસ્થ જીંદગી ગાળવાના પ્રસંગ, અને તેના તફાવત યાદ આવી નય છે. આપણા દેશમાં ૫૫ વર્ષ તે ઉમરની આખર જેવું ગણાય છે, જ્યારે વિલાયતમાં ૭૫ વર્ષે પણ દેશસેવા માટે ખડા રહેલા મુબઇ ઇલાકાના આગલા ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન અને હિંદના પૂજ્ય પ્રતાપી વાઇસરોય લોર્ડ રીપન જેવા અનેક દેશભકતા છે. ધાર્મિક ક્રિયા આવશ્યક છે, પહેલ પગથીઆ સમાન છે, કાઈરીતે વિસારવા જેવી નથી. પરંતુ દેશસેવા, પાપકાર, જ્ઞાતિશ્રેય એ પ્રકારે તેટલાજ ઇષ્ટ છે. હાલમાં શાંત, દાંત, ધીર મુનિરાજ શ્રી કપૂરવિજયજી જે વલ્લભીપુરના રહીશ છે, અને સેંટ્રીકયુલેટ છે, તે શ્રી અનારસ આ પાઠશાળાના કામમાં બની શકતી સહાય આપવા ત્યાં વિચર્યા છે. જેવીરીતે ખ્રિસ્તીઓનાં મિશનેા દેશના સર્વ ભાગામાં જૂદા જૂદા પથરાઈને, તેની માન્યતા પ્રમાણે, જન કલ્યાણનાં કાર્યો કરે છે, તેવીજ રીતે જૈના, સાધુએ, અને દરેકને માટે આ ઉત્તમ મિશન છે. જ્ઞાનદાન બહુ ઉત્તમ અને ઉચિત દાન છે. તે દેવાથી આત્માનું ખરૂં શ્રેય થાય છે. આ પાઠશાળાનેા મુખ્ય ઉદ્દેશ વિદ્વાને તૈયાર કરવાનેા તથા સંસ્કૃત ભાષાની વૃધ્ધિ કરવાના છે. પાઠશાલામાં ઉદાસી સાધુએ, સન્યાસ તથા બ્રાહ્મણાપણુ અભ્યાસ કરે છે. અમુક અંશે આપણા ધર્મપર તેમની શ્રધ્ધા વધે તેમાં નવા જેવું નથી. વર્ષમાં અે વખત પરીક્ષા લેવાય છે. પહેલી છમાસિક પરીક્ષા પંડિતવર પદ્મનાભ શાસ્ત્રીએ લીધી હતી. બીજી છમાસિક એટલે પ્રથમ વાર્ષિક પરીક્ષા ત્યાંની કિવન્સ કાલેજના અધ્યા પક સુપ્રસિધ્ધ પડિત, ન્યાયરન, તર્કવાગીશ પંડિત સીતારામ શાસ્ત્રીએ લીધી હતી. ત્રીજું શ્રીમાન મહામહોપાધ્યાય પડિતઅગ્રણી શિવકુમાર શાસ્ત્રીજીના શિષ્ય પંડિત રઘુનંદન શાસ્ત્રીએ લીધ હતી, ચેાથી શ્રીમન મહામહેાપાધ્યાય સર્વત ંત્રસ્વતંત્ર સ્વામી રામમિત્ર શાસ્ત્રીએ લીધી હતી. છેલ્લું એટલે પાંચમી પરીક્ષા તેમના શિષ્ય પડિત શ્યામસુંદરાચાર્ય વૈશ્યે લીધી હતી. આ છેલ્લા પરીક્ષ ગૃહસ્થ પરીક્ષાના પરિણામથી એટલા બધા સતેવું પામ્યા કે પેાતાના પદથી તેમણે ઇનામે વહેચ્યાં, એટલુંજ નહિ પણ એવા ઉત્તમ રોરા કરી ગયા છે કે “મને આશા છે કે પ ૫-૬ અથવ ૯-૧૦ વર્ષમાં જૈનેામાં આશરે ૧૦૦ પડિતા સત્ર થશે.” આ પાઠશાળામાં પંડિત અંબાદત્ત શાસ્ત્રી વાણીશજા શાસ્ત્રી, અને હરનારાયણ શાસ્ત્રી, એ પ્રમાણે ત્રણ તે બ્રાહ્મણ પંડિત શિક્ષકા છે. આ ઉપરથી અમે ઘેાડાક અનુમાના ઉપર આવીએ છીએ. કાશીના ધુરંધર પડિતા આપણી પાઠશાળામાં આવે
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન કન્ફરસ હેડ
[ જાન્યુઆરી "ધરીલ લે, એટલે દરજે સભ્ય અને કૃપાળુ બન્યા છે. ઉત્તમને સંગ હમેશાં ઉત્તમ પરિણામ લાવે છે, અને અનુસાર અવાર-૫ર્તિ શિશામસિંગાય અને વ્યાકરણ, છેદ અને સાહિત્યમાં આપણને અમુક પછી ઉપર ચડે તેમ સંભવિત છે. -આપણી પાઠશાળાની પરીક્ષા લઈ શકે. એર્ષ ધુંરધર આયા અર્થઘસિંહ જ નથી એ દિલગીરી. આ વિષયને અને બિમારી એટલી પ્રાર્થનો છે ૬ ક્ષે ત્રમાંનું એક અંગ-ર્ણ પુસ્તક દ્વાર–આ અને આવ પાશાળાઓની ફતેહથીજ અમુકે છ ફળીભૂત થશે. શ્રીમાન ગૃહસ્થને શ્રીને લાવો લેવા ખા ઉત્તમ સંસ્થા છે. તીક્ષ્ણ બુધ્ધિશાળી પણ ગમે તે સ્થિતિના-શ્રીમાન યા ગરીબ-વિદ્યાર્થી માટે આ ઉત્તમ સંસ્થા છે. આત્માણ કરવા માટે આં પાઠશાળા જેવી બીજી સંસ્થાઓ છેડી છે.
પૂજ્ય મહાત્મા દાદાભાઈ નવરેજી.
निन्दन्तु नीतिनिपुणा याद वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम्
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा .
.. न्याय्यात् पथः प्रषिचलन्ति पदं न धीराः સકળ હિંદમાં જે કઈ મૂર્તિ નિવાર્થ, ફરજ સમજીને, દેશની દાઝમાં ભસ્મ થતી હોય તે બા વિષયના નાયક, વડોદરાના માજી દિવાન, એલ્ફીન્સ્ટના કોલેજના એક વખત પ્રોફેસર, તથા હિંદને સાચા પ્રતિનિધિ મી. દાદાભાઈ નવરોજજ છે. આ ગ્રહસ્થને એકને એક પુત્ર ગત થયા છે, બાશાનું કંઈ કિરણ રહ્યું નથી, છતાં જેના હૃદયમાં દેશ તરફની ફરજ એજ જીવન સાફલ્યનું
ક્ષ્યબિંદુ હોય એવા મહાત્મા કયા માણસને પૂજ્ય ન હોય? આ વખતની ઈગ્લંડની ચુંટણીમાં મેંશી વર્ષની ઉમરે હિંદનું શ્રેય કરવા પાર્લમેંટમાં દાખલ થવા તેમણે જે ઉમેદવારી કરી હતી, તે આપણું કમનસીબે નિષ્ફળ ગઈ છે, તે માટે અમે અમારે ખરા હૃદયનો શોકે પ્રદર્શિત કરીએ છીએ, મને ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં તેઓ ફતેહમંદ થઈ પાર્લામેંટમાં આપણું શ્રેય કરે. પાર્લેમેંટની બહાર રહીને પણ તેઓ આપણી–હિંદની સેવા મૂંગે મોઢે બજાવ્યા જાય છે, અને તે છે જીવનપર્યત તેઓ બજાવતા રહેવાનાજ, પરંતુ પાર્લામેંટમાં દાખલ થવાથી વિશેષ લાભ કરી રક્ત એ નિઃસંશય છે. જેવી રીતે ઈંગ્લંડની પાલમેંટ બધા સુધરેલા દેશોની પાર્લામેંટની મતા સમાન છે, તેવી જ રીતે આખા હિંદુસ્તાનમાં દૃષ્ટાંત હૈવા જેવી નૅશનલ કોંગ્રેસ છે. આ કોંગ્રેસ રિફ દાદાભાઈ અનહદ ચાહ ધરાવે છે, તેને જ દેશના ઉધ્ધારનું ઉત્તમ સાધન ગણે છે, અને કોંગ્રે૧ના હિત માટે પિતાના પદરથી પણ ખર્ચ કરે છે. મતલબ કે અર્થની વાત આવતાં છટકી જતા
થી, પણ શક્તિ અનુસાર તે મદદ પણ કરે છે, એકવીસમી બેઠક આ વર્ષ બનારસમાં થઈ હતી, | વખત પૂજ્ય દાદાભાઈએ એક સંદેશ કોંગ્રેસના પ્રેસીડેટ ઍનરેબલ પ્રોફેસર ગેખ પર મોકલ્યો છે, જેમાં કોંગ્રેસ દેશના ઉધ્ધાર માટે આવશ્યક છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે. ઉત્તમમાં Bત્તમ મગજનો આ અભિપ્રાય તદન ફેરવી ન શકાય એવે છે. કોગ્રેસની દલીલ આપણી
ન્ફરન્સને પણ લાગુ પડે છે. તેમણે મોકલેલા સંદેશામાંની કેટલીક બાબતે આપણને પણ ઉપયોગી હોવાથી તેનો સારાંશ નીચે આપીએ છીએ.—–“Bગ્રેસ થવા પહેલાં આપણે આપણી સ્થિતિ બરાબર નણતા નહતા. કોંગ્રેસે આખા દેશના સર્વ વગે, સર્વ ધર્મા, સર્વ જ્ઞાતિઓ વચ્ચે દઢ ઐકયા કર્યું છે. કોંગ્રેસ સ્વતંત્ર બ્રિટિશ શહેરીઓ તરીની ફરજો આપણને સમજાવે છે અને બ્રિટિશ
Page #13
--------------------------------------------------------------------------
________________
S
૧૦૬]
પૂજ્ય મહાત્મા દાદાભાઈ નવરોજી. પ્રજામત કેવી રીતે કેળવે અને આપણે માગણીઓ આપણને કેવીરીતે મળે તેને રસ્તા પર
ને બતાવે છે. ઐવિના આપણા સુઘળા પ્રયતને નકામા જશે. જે . માણુણ આપણામ ભંગાણ પડાવે અને આપણી સૂક્તિઓને, નિરાઇ કરે અથવા મંદ કરી નાખે તે નાના દેશને ખરેખરો અશુભેચ્છકજ છે. આપણી આગળ જે અસંખ્ય મુશ્કેલીઓ પડી છે તે જોતાં આપણામાં ભંગાણ પડે એ આપણને કોઈ રીતે પાલવે તેમ નથી. હિંદીવાનોએ અંગત અને સંબંધી મોટા ભાગે આપવા માટે નિશ્ચય કરો જાએ. ઈન્ડીયા, દરેક પક્ષને એક વાર હોય છે તેમ, વિલાયતમાં હીંદી કમિટી અને હિંદી કામનું ખરેખર શસ્ત્ર અને હેતુ છે, અને તે તેવી જ રીતે રહેવું જોઈએ. હું બહુજ ખુશ થયો છું કે આ વખતની કેંગ્રેસ સાથે સોશ્યલ કૉન્ફરન્સ તથા ઐગિક કોન્ફરન્સ પણું ભરાવાની છે. મારી સલાહ છે એજ છે કે કદી નિરાશ થતા નહિ અથવા નાહિમત થતા નહિ, પણ તદન એકત્ર થઈને ચલાવ્યાજ જાઓ. સુખ આવેકે દુઃખ આવે તે પણ કદી વિશ્રામ લઈને--વિરામ પાસને—બેસશે નહિ, પણ જ્યાં સુધી સ્વરાજ્યની જીત મેળવાય ત્યાંસુધી ગમે તે ભોગે ખાંતથી મંડ્યા રહેજે. પંચાવન વર્ષના હિંદના ખરેખરા લાંબા અદ્વિતીય અનુભવી સ્વદેશભક્ત શિરોમણું, દેશદીપક શેઠ દાદાભાઈના આ શબ્દ સોનાના ભૂલના છે. વધારે મનન કરવાથી વધારે રહસ્ય સમજાય તેવા છે. કોઈપણ સંસ્થા પિતાની ઘારેલી મુરાદ કેવી રીતે પાર પાડી શકે તેને રસ્તે બતાવનાર શુભ ભમી છે. કેટલીક બાબતો કોગ્રેસ અને આપણે કૉન્ફરન્સને સામાન્ય છે, તેનું વિવેચન કરતા નથી. પણ બીજી બાબતો વિવેચન યોગ્ય છે. આપણું કૉન્ફરન્સે આપણી જ્ઞાતિઓ વચ્ચે અદશ્ય રીતે પણ દતર બંધન કર્યું છે, એ નિર્વિવાદ છે. કોંગ્રેસને બ્રિટિશ પ્રજામત કેળવવાનું છેઆપણે આપણે જૈન પ્રજામત કેળવવાનો છે. કૉન્ફરન્સ હરેડ પણ ઈન્ડીયાની માફક એક વાછત્ર છે. ખામીઓ બતાવવી અને સુધારા સુચવવા એ ફરજ છે, પણ લાંબું થઈ સુઈ જાય એમ ભવિષ્ય ભાખવું એ કામને નુકસાનકારક છે. એ વાજીંત્રને જેમ બને તેમ સબળ બનાવવું એ દરેક જૈનની ફરજ છે. કોન્ફરન્સ થવાથી આપણી ડીરેકટરી ચેકસ થશે. તેને અંગે આપણે અત્યાર સુધી સાંભAતા આવ્યા છીએ કે આપણી વસ્તિ પંદર લાખની છે, તે બાબત નિશ્ચય થશે, દેરાસર ૩૬૦૪ છે, સાધુજીએ આશરે ૩૦૦ છે, સાધ્વીજી કેટલી છે તે ચોકસ- જાણતા નથીપ્રતિમા કેટલાં છે તે પણ ચેકસ જાણતા નથી. વળી આપણામાંથીજ કઈ કઈ કહે છે કે આપણી વસ્તી તે માત્ર ૭-૮ લાખની છે. આ બધી બાબતો ચેસ થશે. તે થવા પછી કઈ દિશામાં કામની જરૂર છે તે નકી થતાં, હાલ કોન્ફરન્સ ભરીને જૈન ઉદયને પાયો નખાયો છે, કામ શરૂ થશે અને આપણા પૂર્વજો જે કરી ગયા છે, જે જાળવી રાખવાને આપણે આપણા પૂર્વ તરફ માનની લાગણીને ખાતર બંધાયા છીએ, પણ જે વિષે અજ્ઞાન હોવાથી આપણે કંઈ કરી શક્યા નથી, તે કરશું અને જૈનદયનાં પગથી ચડતા જઈશું. કરેલું જાળવી રાખવું એ ગંભીર ફરજ છે, તેમાં ભૂલ કરવી એ દેશપાત્ર ગુનહે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે કૅન્ફરન્સ અને તેનું વાજીંત્ર હરેલ્ડ બન્ને ઉપયોગી છે. જૈન તરીકે આપણી શી ફરજે છે તે કૅન્ફરન્સ સુચવે છે અને સમજાવે છે. મતપે તે માણસે વચ્ચે, પક્ષો વચ્ચે અને પ્રજાઓ વચ્ચે પડે. પણ તે મતફેરનો ઉપયોગ અંગત બાબતમાં જ કરવાનું છે, સાર્વજનિકમાં નહિ. ધારો કે બે માણસોને વિરોધ પડશે, તો તે બને જણાને એક બીજાનું બગાડવા ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પરંતુ તે સામા માણસનું જ બૂરૂ થાય એવું હોય તે તે ઠીક, પણ તે સામા માણસનું બૂરું કરતાં કોઈ સંસ્થાનું બૂરું થાય એમ થવું ન જોઈએ. હિંદના ઈતિહાસમાં પૃથુરાજ અને જ્યચંદને દાખલે બહુ કરૂણરસિક છે, દેશની અને સંસ્થાની, સાતિની પડતી કેવી રીતે થઈ તે બતાવે છે. ચડતી કરવી હોય તે જયચંદની જેમ નહિ વર્તવું. તાસ એજ છે કે દરેક માણસે વેરલેવા
Page #14
--------------------------------------------------------------------------
________________
बैन कॉन्फरम्स हरैल.
[ जनवरी rઇચ્છતી વખતે-બૂરું કરવા ઈચ્છતી વખતે–સંસ્થાને અડચણ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. છે એક તાંતણે શરીર ઢાંકી શકતા નથી. છૂટા છૂટો ૧૦૦૦ તાંતણું પણ જેવી જોઈએ
તેવી સારી રીતે શરીર ઢાંકી શક્તા નથી. પણ તેજ જે વણાય—–એકત્ર થાય–તો કેવું સસ્સ તે કામ બનાવી શકે છે. શરીરનું જરાપણ છિદ્ર બહાર દેખાવા દેતા નથી. તાંતણ એને એ છે! પણ
એકત્ર થવા છે પસી, નગર વિગેરે કામે એકદિલીથી–મતું ભલું થઈ શકે ત્યાં સુધી તેમજ કરવું અવી વૃત્તિથ-કેવું સરસ બજાવી શકે છે તે સુવિદિત છે. માટે એકત્રતા-ઐક્ય-વિના કોઈની અસ િનથી. જૈન બંધુઓ, ધ્યાન રાખજે. પૂર્વે દાદાભાઈએ, ભંગાણ પાડનારાને અશુભેચ્છક કહ્યા મછે, તે બાનમાં રાખશે. શારિરીક અને ધન સંબંધી યથાશક્તિ ભોગ વિના કેઈ કેમ કે દેશ વળ નથી. એ તિહાસ અવલોકનરને સહેજ સમજાય તેવું સત્ય છે. કેન્ફરન્સ જેવા અતિ આવશ્યક મડળને ધન સંબંધી ભોગવિના નિભાવવું તલ્મ અશક્ય છે. આપણું લાક્ષણિક પ્રદર્શન પણ કન્ફરંસને પ્રતાપ છે. હમેશની પરિચિત વસ્તુઓ આપણને છેડી નવાઈ ઉપજાવે પણ એ શુભ બી કેવાં શણ ફળ આપશે, એ અનુભવજ દેખાડશે. માત્ર નવકાર મંત્ર સિવાય બીજું કઈ નહિ જાણનાર ગામડાના ગરીબ જૈન બંધુએ આ ચીજે જોશે, ખપમાં લેવા બનતે યત્ન કરશે, ધર્મ સમજશે, બીજા જૈન વેપારીઓને કામ કરશે. આમભેગવિના કોઈપણ કાર્યની સિદ્ધિ નથી એવા દૃષ્ટાંતરૂપ દાદાભાદના માં વારંવાર યાદ કરવા વિનવીએ છીએ
___पाटनमें चोथी कॉन्फरन्स. । अब पाटममें चोथी कॉन्फरन्स का जलसा शीघ्रही होनेवाला है. दिन नियत कर देने 'पर चोहो हजार वरस का समय क्यों न दिया जावे नियब किया हुवा समय आही जाता 'है. हमारे पाटन निवासी सजनोंने जबसे इस जलसा की तारीख मुकर्रर हुई है, अथाग परिश्रम, उठाकर हरतरहका बंदोबस्त जैसा कि चाहिये कर लिया रहापहा अब करते जाते हैं गरजकि पाटनमें इस महा सभाका जलसा किसी तरह न्यून नही होगा. पाटनके संघने साक्षात वीरपुरुष धर्म वीर सेठ वीरचंदजी दीपचंदजी सी. आई. ई. को प्रमुख स्थान पर 'चुन कर अपनी चतुराई को भली प्रकार दिखलादी है. क्योंकि सेठ वीरचंदजीमें विद्या और
दोलत दोनोंके गुण म झुद है. लक्ष्मी और सरस्वती एक जगह बास कर रही है. आशा की (जाती है कि उक्त सेठजीके प्रमुखपणांमें कॉन्फरन्स का कामकाज ठीक तौरपर चलेगा. । क्यूंकि कॉन्फरन्स एक कौमी जलसा है जिसमें हरतरहके प्रतिनिधियों का शामिल होना जरूरी है. इस लिये हमारी सकल संघसे प्रार्थना है कि जिस तरह बम्बई की कॉन्फरन्म में हिंदुस्थान के कुल प्रान्तोंके सेठ साहूकार जोहरी, वकील, डाक्टर वगैरह अच्छी संख्या पधारे थे उसही तरह इस कॉन्फरन्समें भी जरूर पधारेंगे; क्यों कि यह काम कुल समुदाय का है, कि जो समुदायकी सहायतासेही पार पडसकता है..
... प्रथम कॉन्फरन्स के प्रमुखपदको जोधपुरनिवासी महना बखतावरमल जीने धारण किया था परन्तु उसके बाद बम्बई और बडोदा की कॉन्फर-सौमें वे शामिल नहीं हुवे इसही तरह
Page #15
--------------------------------------------------------------------------
________________
१९०६]
पाटणम चौथी कॉन्फरन्स.
पर कलकता निवासी राय बहादुर बदरीदासजी मुकीम बम्बई की कॉन्फरन्सके प्रमुख थे परन्तु बडोदाकी कॉन्फरन्समें शामिल नहीं हुवे. इन दो प्रमुखों की नजीर लीजाने तो कहा जासकता है कि बडोदा कॉन्फरन्स के सभापति मुर्शिदाबाद निवासी राय बहादुर बुद्धिसिंहजी भी शायदही पाटन कॉन्फरन्स में पधारे. इस बात पर विश्वार करते हुवे. 'हमकी अफसोस होता है कि जिन सज्जनों पर हिंदुस्थान का संघ विश्वास करके अपना नायक बनावे और प्रमुख पदकी महान अलभ्य इज्जत देवें वह सज्जन उस पदको प्राप्त करके फिर उस संघ की आयंदा सेवा न करें. जिन को एक दफे इस तरहकी आबरू मिल चुकि है उनको हर बक्त संघ की सेवामें हाजर रहनाही उचित है. हम आशा करते हैं, कि हमारे ऐक्स प्रेसिडेंटस जुरूर पाटनके जलसेमें शरीक होवेंगे.
1
बम्बईके जलसेमें गुजरात, मालवा, राजपुताना के और पजाबके जिस कदर आगेवान और प्रतिष्ठित श्रावक पधारे थे उतने बडोदामें शामिल नहीं हुवे और अगर सही नजीरपर खयाल किया जावे तो जितने बडोदामें पधारे उतने पाटनमें नहीं पधारेंगे अगर ऐसाही हाल रहा तो कोई समय ऐसा आवेगा कि जिस वक्त ऐसे सज्जन बिलकुल कम नजर आयेंगे. हम अपने आगेवान प्रतिष्ठित सज्जनोंसे प्रार्थना करते है कि इस कॉन्फरन्स में काम काज चलाने में उनको हरवक्त कटिबद्ध रहकर संघकी सेवा करनाही उचित है. हम विश्वास करते हैं कि हमारे सेठ साहूकार पाटन जरूर पधारेंगे.
अन्य प्रतिनिधियों की संख्याभी इस जलसेमें जियादा होना चाहिये क्यौं कि पाटन यह प्राचीन शहर है कि जहांपर कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्यनें कुमारपाल राजाको जैनी बनाकर जैनधर्म का उद्योत किया था, जहांपर सैंकडों प्राचीन मनोहर मन्दिर और सहस्रों सुंदर जिन बिम्ब मौजुद हैं. यह वह स्थान है कि जहांपर पूर्वाचार्यैने अपूर्व ग्रंथोके भंडार स्थापन करके हम लोगों के वास्ते अमुल्य विरासत छोडे हैं, इस जलसे के साथ पाटन में इन प्राचीन भंडारोंका ऐगजीबीशन होगा कि जिससे अपने शास्त्रों की महत्वता अपने धर्म की सचावट मालूम होसकती है और यह भी देख सकते हैं कि उन पुस्तकोंकी क्या हालत है, उनकी हिफाजत कैसे होसकती है, उनके ज्ञानका लाभ हमको किस तरह मिलसकता है गरजाक पाटन कॉन्फरन्ससे पुस्तकोद्धारकी और ज्ञानके प्रचारकी पूरी नवि लगसकती है. ऐसे शुभ काल में हरखास व आम को शामिल होने की उत्कंठा होनी चाहीये.
2
श्वेताम्बर कॉन्फरन्स की कार्यवाहीनें ढूंढीया समाज को भी अपनि सम्प्रदाय की कॉन्फरन्स करनेकी उत्कंठा दिलाई कि जिससे उनकी कॉन्फरन्सभी मोरबी में उन्हीं तारीखों में होगीकि जिन तारीखोंमें अपनी कॉन्फरन्स पाटननें होंगी बहतर होता के दोचार रोजके आगे पीछे इ। कॉन्फरन्सों का जलसा होता और हरेक समाज के अनुष्ययों को एक दूसरे
Page #16
--------------------------------------------------------------------------
________________
و
जैन कॉन्फरन्स हरेल्ड...
[ जनवरी * के जलसेमें शामिल होकर सुधारे और इतफाकका मोका मिलता-परन्तु हिन्दुस्थानमें जोतिप " बलवान है दोनों समाजोंनें, इनही दिनोंके श्रेष्ट समझकर अपने जलसे मुकर्रर करदिये-अब ॐ संभव है कि दोनों समाजोंके समझदार मनुष्य जोतिषियोंसेभी जियादा बलवान निकलकर * कॉन्फरन्सके पहिले या पीछे परस्पर मिलकर इत्तफाक पैदा करें-घरकी फूट घरको खाती है, " आपसमें कट कंट भरनेसे खुदकी ही हानी होती है पूर्व कालमें एसी लडाईयें हो चुकी है छ परन्तु उनका परिणाम कुछ ठीक नहीं निकला है अब समय ऐसा नाजुक आ गया है कि
जिसमें इत्तफाक की बडी भारी जरूरत है. हम आशा करते है कि दोनूं समाजके समझदार * मनुष्य आपसमें मिलकर जरूर किसी अच्छे विचारपर आगे कि जिससे भविष्य कालमें कुछ
बहतरी की सूरत पैदा हो. + दंदियावों का जिकर करते हुवे हमको दिगाम्बर समाज परभी जुरूर ध्यान देना भचाहिये. हमारे जलसों की जैसे दिगाम्बर समाजमेंभी सालाना जलसे होते हैं और समाज के
सुधारे बधारे पर पूरा विचार किया जाता है. जैन यङ्ग मैन्स एसोसिएशन की यह कोशिश है कि श्वेताम्बरों दिगाम्बरों में जो नाइतफाकी हो रही है वह मिटादी जावे और दोनों फिरकोंमें सम्प बढाया जावे. समयानुसार यह कोशिश बहुत ठीक है और इस इत्तफाक के बढनेका प्रथम जरिया यहही है कि एक फिरके की समाज के जलसेमें दूसरे फिरके को समाजवाले 'अवश्य शामिलहों चुनाचि इस आखरी जलसे दिगाम्बरियोंमें श्वेताम्बरी शामिल हुवेथे इसही तरह दिगम्बर सम्प्रदाय वालों को चाहिये कि श्वेताम्बरियोंके जलसे में शामिल होकर आपसमें इत्तफाक बढावे. स अबतकके जलसों में देखा गया है कि तीन दिन या चार दिन जलसेमें विविध विषचुयोंपर विचार चलता है, अछे २ वक्ता भाषण देते हैं. श्वेताम्बरोंके दिलोंको अपनी तरफ खेंच दलेते हैं परन्तु सिवाय सुनने सुनाने के कोई समय ऐसा नियत नही किया जाता है कि जजिसमें एकठे होकर उन बातोंपर विचार कि जिनके सबबसे तीन दिन के जलसे का काम
आयंदा साल भर तक ठीक चलता रहै. पाटन कॉन्फरन्सके समय इस कार्यपर अवश्य ध्यान होदनेका मोका है. हमारा प्रथम कर्तव्य यह है कि हम आयंदा का प्लैन सोचें और उसके मेंसुवाफिक महासभाका काम चलावें. चारों जनरल सेक्रेटरीयों को काम करते हुवे एक अरसा पहोगया उनके कामपर गौर करके फेरफार करना मुनासिब है, हर सजनको चाहीये कि इस कवेषयपर पूरा तय्यार होकर आवे और आयंदा इस तरहका रस्ता पसंद करे.
आयंदा कोम्फरन्सका जलसा किस जगह हो यह बात अगरचे सबसे पीछे लीगई है थारन्तु सबसे अवल गोरतलब है-कॉन्फरन्सके खैरखुवाहों को इस बातपर अवश्य ध्यान कर इसका निर्णय पहिलेसे ही करना उचित है.
Page #17
--------------------------------------------------------------------------
________________
कार्यवाही जैन यन मैग्स एसोसिएशन आफ इंडिया.
जैसलमेर भंडार
जो जो रंग जैसलमेर के पुस्तक भंडार की टीप करने में पेश आये हैं उनसे वांचकवृंद नावाकिफ नही है उनको यहांपर फिर रंगना बेमोका है - टीप हो जानेके बाद कई शर्ते जीर्णोद्धारमै फंसाई गई उनकोभी कबूल करनेपर भंडार नही खोलागया पंडित बदस्तूर मोजूद रहा और खत किताबत बराबर चलती रही - आखिरकार शेठ चांदमलजी रतलामवालों की पूरी सहायतासे भंडार खोला गया है पुस्तकों के लिखनेवालोंको नागोरसे जैसलमेर भेजा गयैहे उद्धारका काम जारी हो गया है - इसखुशीमें शेठ चांदमलजीने किला के मन्दिरमें सतरह भेदी पूजन खूब ठाठ माठसे कराई जिसमें जैसलमेर दरबार और रियासतके दीवान और ओहदेदार सबं पधारेथे सम्पूर्ण पूजा सुनते रहें, दरबारने आते आते दोनूं दफे श्रीजिन प्रतिमा के दर किये और अपनि खुशी प्रगट की - अब आशा है कि शहरके पुस्तक भंडारों की टीपका कामभी शीघ्र जारी हो जावे.
१९०६]
श्री.
कार्यवाही जैन यङ्ग मैन्स एसोसिएशन आफ इंडिया
दिगम्बर जैन महासभा के सालाना जलसा की
जो सहारनपुर में ता. २५ से २९ दिसम्बर १९०५ तक हुए.
ता. २५ दिसम्बर को सहारनपुर के स्टेशनपर ठीक ७॥ बजे प्रातःकाल गोडी आई. ष्टेशनके प्लेटफार्मपर अनुमान ४० प्रतिष्ठित पुरुष स्वागतके अर्थ सभापति मानकच न्दजी हिराचन्दजी उपस्थित थे जिनमें से मुख्यपर बाबु जुगमन्दिरदास रईस नजीबाबाद का स्वागत का वृत्तांत बाबु जुगमन्दिरलाल एम. ए. एडीटर जैन गज्ट इंग्रेजी, बाबु चेतनदास बी. ए. मंत्री जै. य. मै. एसो., लालाखूबचन्द सहारनपुर निवासी निमन्त्रणदाता महासभा, बांबु चन्दूलाल वकील सेक्रेटरी रिसेप्शन कमेटी, बाबु बदरीदास रईस सहारनपुर सेक्रेटरी रिसेप्शन कमेटी, बाबू सुलतानसिंह वकील मेरठ, बाबू शीतलप्रसाद लखनऊ निवासी एडीटर हिन्दी जैन गजट, बाबू बनारसीदास एम. ए. एल. एल. बी. जनरल सेक्रेटरी महासभा, बाबू चन्द्रसेन इटावानिवासी मेम्बर जैन कालिज डेपुटेशन पार्टी, बाबू अजितप्रसाद एम. ए. एल. एल. बी. लखनऊ, बाबू अर्जुनलाल सेटी बी. ए. मनेजर जैन महाविद्यालय, बाबू मालीलाल कासलीवाल, बी. ए. मन्त्री जैनविश्वदत्त मित्रमंडल जयपुर, मिष्टर जैन वैद्य जयपुर, बाबू ईश्वरीदास हिसार निवासी, बाबू नियामतसिंह हिसार, इनके अतिरिक्त ४ वा ५ रईस सहारनपुर और भी थे, महाविद्यालय के ५ विद्यार्थी भी थे. गाडी
ર
Page #18
--------------------------------------------------------------------------
________________
मैन कॉन्फरन्स हरेल्ड.
[जनवरी प्लटेफार्मसे ५० कदम आगे ठहरी इसका सर्वको भागकर शीघ्रही उनके उतरनेके पहिले पहुंचना पडा; सबसे आगे बाबू सुलतानसिंह थे. उनने स्वागत किया, और गाडीके बराबरही एक कालीन बिछाया गया उसपर सभापति साहेब आनकर खड होगए. प्रथम महाविद्यालयके विद्यार्थियोंने उनके शुभागमन के हर्षमें लिखित अभिनन्दन पत्र गाया और बाबू भर्जुनलाल सेठी बी. ए. मनेजर जैन महाविद्यालयने अभिनन्दनपत्र जो एक रेशमी रुमालपर मुद्रित था एक मोठे कागजके तख्तेपर लगाहुवा सभापति साहबके भेट किया. इसके बाद बाबू चन्दुलाल बकीलने एड्रेस हिन्दीमें कहा और एक माला जो गोटेकी बनाई गई थी सभापति साहबको पहनाई. बाबू ईश्वरीदासने इंग्रेजीमें सभापति साहबकी प्रशंसा की. बाबू जुगमन्दिरलाल एम. एन जैन यङ्ग मन्स एसोसिएशनकी ओरसे अंग्रेजीमें धन्यवाद दिया. मिष्टर जैन वैद्यने हिन्दीमें उनकी प्रशंसा की. इनके उत्तरमें सभापति साहबने सभापति किए जाने की गौरवता प्रगट की, और अपने कुल कर्तव्यों व कार्योको केवल आत्माका धर्मही बताया, और कोई प्रशंसनीय सार्थ न बताया. इस तरह अपनी न्यूनता प्रगट की. पश्चात् बाबू बनारसीदासने सभापति साहबसे सर्व प्रतिष्ठित पुरुषोंकी भेट कराई. ष्टेशनसे प्लेटफार्मसे लेकर बाहरतक लाल खारवा बिछाया गया कि जिस पर होकर सभापति साहब गुजरे, ष्टेशनके बाहर हाथी (जिसपर चांदीका गोल होदाथा) पर सभापति व उनकी तीन छोटी २ पोतियां सवार हुई. सवार होते वक्त मेरटकी वाजेवालोंकी कम्पनीने सलामी दी. हाथीपर सभापति साहबके पीछे लाला खूबचन्द बैठे और बाबू गोवर्द्धनदास और ईश्वरीदास दोनुं चांदीकी छडी लिए हाथोकी पीठ परही सवारहुए. जिस समय सभापति साहब ष्टेशनसे बाहर आए ष्टेशनके बाहरभी १०० तथा १२५ आदमी मोजुद थे. और गाडीयोंकी घूमधामका अजब समाथा. . सबसे आगे मेरठ कंपनीका बाजा था. उसके पीछे सभापति साहबका हाथी और उसके पीछे गाडियां और रथों की कतार दूरतक थी. इस प्रकार शहरमेंसे होकर सभापति साहबके डेरे तक बडी धूमधाम से वेलायेगये. सभामडप लम्बाई चौडाईमें अनुमान ५ हजार आदमियों के लिये काफी था. उसके दक्षिणमें
. उत्तर पूर्व करते हुवे एक मिटीका ऊंचा स्थान (Dais) बनाया गया २५दि म्बरक जैन
था. उसपर कालीन बिछाया गया. और सभापतिसाहब के लिये कुर्सी सामन्स एसासएशनके जलस.का वृत्तांत
- लगाई जिससे आगे एक मेज रखी गईथी. एसोसिएशनकी ओरसे पांच
- प्रतिष्ठित पुरुष सभापति साहबके डरेपर ? || वज लाने वास्ते गए और सभापति साहब २॥ बजे सभाम पधारे इनके आगमनसे पहिले उरमड जिला पंजाब की भजनमंडली. हारमोनियमपरः भनुमान १ घंटेसे भजन गाहीथी. कार्य चलसा । बजे प्रारभ हुवा...
.... १ बामू जिनेश्वरदोस दहली निवासीने बङ्गलाचरण पर . ..
Page #19
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
कार्यवाही जैन यङ्ग मैम्स एसोसिशन आफ इंडिया.
२ बाबू मानकचन्द मनेजर जैन गज्ट इंग्रेजीने सेठ साहबके सभापति नियत किएजाने का प्रस्ताव पेश किया. बाबू चेतनदास बी. ए. ने उनका समर्थन किया. सभापति साहबने प्रेसीडेंशीयल एड्रेस पढा. आशय यह था.
मैं अंग्रेजी बिलकुल नहीं जानता हूं और एसोशिएशनके मेम्बर्स अधिकांश अंग्रेजीसे अविज्ञ नहीं इस कारण अंग्रेजीसे अविज्ञ को सभापति का आसन मिलना अधिक गौरवता है. इस एसोसिएशननें जो अबतक कार्य किए है प्रशंसनीय है . इंग्रेजी शिक्षितोपर जो धार्मिक शिक्षा न पाने का आक्षेप किया जाता है वह अब दूर होजावेगा एसोसिएशनको चाहिए के इंग्रेजी शिक्षाके साथ धार्मिक शिक्षाकाभी प्रबन्ध करे. श्वेताम्बर और दिगम्बर जैनियों के मेल बढनेका उपाय सोचना और उनको क्रिया द्वारा पालन करना इसका मुख्य उद्देश है इसका प्रस्ताव महा सभामेंभी किया जाना अयोग्य नहीं.
जैनग्रंथों का विश्वविद्यालयोंमें दाखिल किएजानेका आन्दोलन हो रहा है. एसोसिएशन की इस विषयपर जार देना चाहिए. इससे सहसा जैन धर्मका प्रचार होसक्ता है. जैन ग्रंथोंका तर्जुमा अंग्रेजीमें किए जानेका प्रबन्ध और वैजिटेरियन किताबों का हिंदीमें अनुवाद होने का प्रबन्ध एसोसिएशनको करना चाहिए.
काठियावाड में जैनधर्मका प्रचार कम है इस कमी के पूरा करनेका खयाल भी एसो सिएशनको चाहिए. ( २० मिनिट ).
३ तत्पश्चात् बाबू चेतनदास सेक्रेटरीने सालियाना रिपोर्ट पढी ( ३२ मिनीट ) - ४ बाबू जुगलकिशोरने धर्मशिक्षापर व्याख्यान दिया. ( २८ मिनीट. )
५ बाबू जुगलकिशोर का समर्थन मिष्टर जैन वैद्यने उत्तम प्रकारसे किया (१३ मिनीट.) -६ बाबू चेतनदास सेक्रेटरीने मेडल्स ( Medals ) जिन २ महाशयोंने जिस २ हेतु दिएथे प्रदान किए. और इसके उपरांत आगामी वर्षमें जिन २ को इनाम व मैडल्स प्रदान करनाथी अपना अभिप्राय प्रगट किया इन सबमें अत्यंत प्रशंसनीय १००, रु. मासिककी छात्रवृत्ति तीन वर्षके लिएथी जो बाबू फूलसिंह रईस ( Excutive Engineer ने जापान जाकर विद्या सीखनेवालेको प्रदान कीथी कि जिसके लिए बाबू मानकचन्द खंडवा विषासीने जापान जाकर विद्या सीखना स्वीकार किया और इस उत्तम कार्यपर मि. जैन बैद्यने सभामें प्रस्तात्रकर सर्व सम्मतिमें बाबू फूलसिंह को "जैनभूषण" का पद प्रदान किया.
७ बाबू अजित प्रसाद एम. ए. एल. एल. बी. ने धार्मिक शिक्षा के अभावपर महारुवान दिया. जिसका आशय यह था कि मुख्य २ शहरों में जैन बोर्डिम हाउस होना चाहिए कि जहांवर धर्म शिक्षा दी जाय और एक १०, रु. मासिककी स्कालरशिप उस विद्यार्थी को देनेका इकरार किया जा एन्स पास करने हे पद सैन्ट्रेल हिंदुकालेज बनारस में पढे
Page #20
--------------------------------------------------------------------------
________________
.. जैन कॉन्फरन्स हेरैल्ड.
जनवरी और साथही स्याद्वाद पाठशालामें धार्मिक शिक्षाभी पावे और वहां रहे और स्वाध्याय प्रतिदिवस जैन शास्त्रोंकी एक घंटा कियाकरे.
___ इसके बाद ५१ बजे जलसा बर्खास्त हुका... ....... सभापति साहब जलसेमें १॥ बजे पधारे.
.१ बाबू अजित प्रसादने मङ्गलाचरण पढा. ता. २६ दिसेम्बरके
*. २ मगनबाई सुपुत्री . शेठ मानकचन्दजी सभापतिने स्त्री शिक्षाफर जलसेका वृतान्त. 1
. व्याख्यान दिया जिसका आशय यह था कि स्त्रियोंका मेलोंमें बडा कर्तव्य होता है और ये . वास्तवमें किसतरह समय व्यतीत करती है इसके अर्थ उत्तम प्रकार शिक्षाकि आवश्यकता और इसके गुण कहे. स्त्रीगणमें कन्या विधवा आर सौभाग्यवती तीनोंका कर्तव्य भले प्रकार बताया. और इस व्याख्यामका असर स्त्रीगणपर बहुत हुदा ३० मिनीट.) . . . . . . . . .
.... ३ बाबु जुगमन्दिरलाल एडीटर जैन गजेटने भी स्त्रीशिक्षापर व्याख्यान दिया जो १ भागोंमें विभक्त था. , ...
. . १ औरतों की तालीम सब हिस्सोंमें जरूरत मानी गई है. .. ...२ जैनियोंके मतमें जाबजा विद्या सीखनेकी हिदायत है. ३ हमारे मतको, हमारी कोमको और हमारे चालचलनको ज्यो पढी लिखी.
औरते फायदा पहोंचा सक्ती हूँ और तरह नहीं पहुंच सक्ता .... ४ हमारे यहां स्त्रीशिक्षा ने तरकी क्यों नहीं पाई इसका कारण. ६ औरतों को तालीम देने के लिए क्या क्या जरिये हमे काममें लाना
" चाहिये. ( ३० मिनिट.) ४ श्रीमती कालीचरणकी माताने मगनबाईका समर्थन किया एक और स्त्रीने भी इनके पश्चात् 'कुछ कहना चाहाथा 'परन्तु समय न होनेके कारण नहीं कह सकी. .....
५ बाबू अर्जुनलाल सेठी बी. ए. ने श्रीमती मगनबाईकी प्रशंसा की और एसोसिएशन या महासभासे प्रार्थीहुए कि इनको ५०, रु. का सोनेका मैडल दिया जावे कि और स्त्रियोंको भी उत्तेजन हो. . . . . .
• ६ बाबू मानकचन्दने भी मगनबाईका समर्थन किया अधिक यह था कि उन्होने क्रिपामें लानेके दो मुख्य कारण बताये. ..... ...
र अपनी स्त्री और माताओंको अवश्य शिक्षा दिलाई जावे. . २. एसोसिएशनका कर्तव्य है कि · अध्यापिका पैदा करें और इसके वास्ते
..स्कालरशिष नियत होना चाहिए. .. . ... .............. इसके पश्चात् बहुतसे मैडस्स और स्कालरशिप्सस दी गई.। ........
Page #21
--------------------------------------------------------------------------
________________
१९०६]
श्रीसंघको प्रार्थना ७ इस कार्य के पश्चात् बाबू चेतनदासने एक ट्रेक्ट कमेटी कायम किए जानेका प्रस्ताव पेश किया. बाबू बाबूलाल साहिब मुरादाबाद निवासीने इनका समर्थन किया. उसमें सभापति लालाजीयाराम एम. ए. नियत किए गये और ११ मेम्बरोंकी कमेटी नियतकी गई.
८ बाबू अजितप्रशादने प्रस्ताव किया कि मुख्तलिक सुवेजात हिन्दकी विश्वविद्यालयों को तहरीक दीजावे कि उनके मुख्तलिक इमतिहानोंमें जैन पुस्तकें और शास्त्र शामिल किए जावे अर्थात् अंग्रेजी के साथ २ संस्कृत की जैन मतकी किताबें अवश्य शामिल कीजावे.
___९ मि० लठे मुम्बईनिवासीने इनका समर्थन किया, और प्रस्तावपास किया गया और एसोसिएशनकी तरफसे कोशिश किया जाना तैं पायाः
१० सेठ हीराचन्दजी नेमीचन्दजी सोलापूरवालोंने प्रस्ताव किया कि जेलमें जैनियोंकी संख्या अलग नहीं की जाती अर्थात् एडमिनिस्ट्रेशन रिपोर्ट में जैनी और बोद्ध सब एक खातेमें लिखे जाते हैं इससे जैनियोंकी गणना बहुत मालुम होती है. इस कारण एसोसिएशनको इसकी कोशिश करना चाहिए की जैनियोंकी गणना अलगही लिखी जावे सरकारसे दर्खास्त करनेपरही यह काम होसकेगा.
__ ११ बाबू सुलतानसिंह मेरठवालोंने इसका समर्थन किया और यह निश्चित हुवे कि सभापति साहबकी औरसे गवर्नमेंट के जनरल सेक्रेटरी से इस विषयमें लिखत पढत होगी.
१२ बाबू अजित प्रशादने प्रस्ताव पेश किया कि हमारे शाहनशाह हिन्दके शहाजादे जो आजकाल हिंदुस्तानकी यात्रा कर रहे हैं उनकी खितमतमें महासभाको औरसे मुबारिकबादिका तार दिया जावे. बाबू चेतनदासने इसका समर्थन किया और प्रस्तावपास किया गया
__४॥ बजे जल्सा पूर्ण हुवा इस प्रकार जैन यङ्ग मैन्स एसोसिएशनका वार्षिक अधिवेशन समाप्त हुवा.
श्री संघको प्रार्थना. श्री परम पूज्य श्री १००८ श्रीसकल चतुरविध श्रीसंघ समस्त भारतखंडवासी की सेवामें प्रफुलितगात्र होकर प्रगट करता हूं की ईस सेवकका प्रस्थान डग (राज झालरा पाटन मुलक मालवा) में है. यहांपर मंदीर २ है जिसमें मंदीर प्रथममें श्री
आदेश्वर भगबान विराजमान है और मंदिर दुसरेमें श्री पदम प्रभुजी विराजमान है, और यहांपर कुलवस्ती ओसवाल श्रावकों की १०० धर के अंदाज है जीसमें मंदिर मार्गीआमनाके कूल घर ३१ के अंदाज है जीस में खासकर दोनों मंदीरोंकी देखरेख व पूजा प्रक्षाल सेठजी गणसदासजी नेमीचन्दजी ढवा मालीक मिलापचंदजी व मोतीलालजी जमनालाल
Page #22
--------------------------------------------------------------------------
________________
जैन कॉम्फरम्स हरैल्ड.
[ जनवरी बेदमुता व गुलाबचंदजी गिरधारीलालजी गांग करते हैं. उक्त सरदार धर्मके पुरे रागी और रुचि रखनेवाले हैं. अतिआनन्दका अवसर है की मुनीमहाराज श्री १००८ श्री चमनविजयजी महाराज विहार करते करते पधारे और एक मासतक ठेरकर धर्म उपदेश दिया
और प्रगट कीयाके ग्राम पडासली कीतनी दूर है वहांपर पुराणा मंदीर और प्रतिमाजी हैं ऐसा सुनने में आया है सो मेरी इच्छा जात्रा करनेकी है तब उक्त महाशयो सहित श्री मुनी महाराजने अन्दाजन श्रावकों २५ सहित आनंद से चैत्रमास शुक्लपक्षमें जात्रा की. ग्राम पडासली नामसे प्रसिद्ध है (प्रगणा रामपुरा ) राज हुलकर सरकार इन्दोरका है यहांपर प्राचीन संप्रती राजाके वक्तका बनाहुवा मंदीर मोजुद है जीसमें श्री १००८ श्री तीर्थकर महाराज श्री ऋषभदेव स्वामी की प्रतिमाजी बीरसंमत ६८८ के सालकी प्रतिष्टा कीये हुवे विराजमान है. बीब अति मनोहर और चमत्कारिक है यहांपर पुजन हमेसासे एक ब्राहमण साधारण रितसे करताथा. पश्चात् उक्त मुनी महाराजने ईस तिर्थ की प्रथम जात्रा करके अपनी आत्माको बहोत प्रफुल्लित कीया और प्रगट कीया के यांपर हमेसा मेला होना चाहिये ऐसा विचार करके और तीन दीन मुकाम करके ग्राम रुनीजेकी तरफ विहार करगये तत्पश्चात मुनी महाराज श्री १००८ श्री तीर्थविजयजी व रामविजयजी प्रामानुग्राम विहार करके डगमें पधारे और ५ दीन मुकाम करके धर्म उपदेस देकर प्रगट कीया की मेने श्री 'पडासलीजी प्राचीन तिर्थ श्रवण करनेमे आया है सो मेरी भी इच्छा जात्रा करनेकी है
और उस स्थानपर मेला कायम करनेकी इच्छा है तव उस वक्तमें सोहा गुलाबचंदजी 'गीरधरलालजी गांग के बहांपर बाईके बिवाहपर रुनीजा भानपूर गंगधार वगेराके श्रावक "महेमान आये थे वह सब श्रावक व उक्त ग्रामके सब श्रावक व्याख्यानमें मुजुदथे उसी वक्तमें सलाह होकर आसपास के ग्रामोंमे चीटीये देकर मीती आसाड वुद ४ की जात्रा का ठराव कीया और ईन्द्र धुवजभी तयार कराया और सामान वगैरे का इन्तजाममी ग्राम रुनीजाके श्रावकोने करना स्वीकार करके सब सामान इकठ्ठा करादिया था. ततपश्चात् मिती आसाड वुद २ को बीहार करके श्रीपडासलीजी पधारे. आसाड वुद ४ के ८ बजे उसवक्त उक्तमुनी महाराजने देरासरजीमें पधारकर दरशन कीये और ईस्तुति करके प्रगट कीया के जैसी मेने महेमा सुनी थी वैसीही तिर्थभूमी है. बादमें रात्रीमें आरतीभी आनंदसे हुई और बाद आसाड वुद ५ को ८ वजे तक कुलजात्री श्रावक श्राविका अंदाजन २००० के एकत्रीत होगये थे ऊसवक्तमें व्याख्यान व पुजनका आनंदमी अछा रहा और व्याख्यानमें समस्त श्रीसंघकी सलहासे मीति फालगुन सुदी. ५ का मेला हमेसा के लिये मुकर्रर करके “सब जात्रीकों प्रगट करदिया. बादमें श्रीजीकी भेट हुई और जलजात्राकी त्यारी कराई गई उसवक्तमे महात्मा हुकमीचंदजी महाराज को ग्राम पीपलीनसे सराबगीयोके मन्दीरकी लाई हुई सोनेकी पालखी व चांदीके चयर छडी सजाये गये थे. और पंचतीर्थीजीके प्रतिमा विराज
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
નામદાર દેશી રાજાએ તે જીવહિંસા.
मान करके अति आन्दसे जलस्थानके निकट संनातर पुजन व ... n n 110 र उस वक्त के आनंदका वर्णन करनेकी मेरी शाक्त नहीं है. ईस वठाठसे उक्त मुनी महाराजने जात्राकी. कुल रु. ११०० के अन्दाज मंदीरमें आया वह रुपीया खजीनेमें सहा सुरजमलजी गुलाबचंदजी के यहापर जमा हैं और अव मेरी प्रार्थना यह हैं के ईस तिर्थकी सकल संघने जात्रा कर के जीवन सफल करना चाहीये और देव द्रवको बढाकर ईस तीर्थका जीरणोद्धार कराना चाहीये ईससे धर्मकी उन्नती और आतमाका कलियाण होगा इति.
नोट-ईसतीर्थके जीर्णोद्धारमें कोनफ्रंसकी तरफसे भी कोसीस करना चाहिये. मिती पोष वद १३ दीतवार संवत १९६२.
प्रगट कर्ता आपका सेवक, श्रावक चुनीलाल नाथुलाल.
સવાર છેટેનાથ (૩૫). राजझालावाड, मु. मालवा ईस्टेसन उजेन व मंदसोर.
નામદાર દેશી રાજાઓ અને જીવહિંસા. અમને જણાવતાં અતિ હર્ષ થાય છે કે કાઠીઆવાડમાં આવેલ પહેલા વર્ગના રાજ્યકર્ત.. સાહિત્ય અને વિદકના ખાસ શોખીન, પ્રજાનું શ્રેય કરવામાં તત્પર, નામદાર ગેંડલના ઠાકોર સાહેબ સર ભગવતસિંહજી જી. સી. એસ. આઈ એલ. એલ. ડી. એમણે પોતાનું રાજ્ય કે જેનું ક્ષેત્રફળ આસરે ૩૦૦ માઈલ છે, અને જેની વસ્તી આસરે ૨ લાખ જેટલી છે, તેમાં હાલ એ ઠરાવ, પોતાના રાજ્યના ગેઝેટ મારફતે, બહાર પાડછે કે ઘેટાંનાં બચ્ચાં અથવા લવરડાને, તેઓ અમુક ઉમરના થાય ત્યાં સૂધી કઈ ભરવાડ, રબારી. અથવા તેમને પાળનારાએ છૂટા મૂકી દેવાં નહિ. જે કઈ રખડતાં મૂકી દેશે તે દોષપાત્ર છે, અને તેને માટે અમુક શિક્ષા ફરમાવી છે. આવી જાતના જીવદયાના હુકમે અત્યાર સૂધી પાલણપુર, રાધનપુર, બજાણા, જામનગર તથા ગંડલમાં નીકળેલા જાણવામાં આવ્યા છે. પહેલાં ત્રણે મુસલમાન રાજયે છે, પરંતુ જામનગરના ભગીરથ પ્રયાસી દેશી. કરશનજી જગજીવનની ખાસ મહેનત અને ઉત્સાહથી એ મુસલમાન રાજ્યએ આવી. જાતના ઠરા બહાર પાડી પોતાના તથા પ્રજાના આત્માનું અમુક અંશે શ્રેય ક્યું છે, તથા દેશની આર્થિક ઉન્નતિમાં પણ મદદ કરી છે. આપણા દેશમાં ૮૦ ટકા માણસે એક યા બીજી રીતે ખેતી પર આધાર રાખે છે. તેથી ગાયે, બળદોને બચાવવા એ સૌથી અવશ્યનું કર્તવ્ય છે. સંવત ૧૯૫૬ ના દુકાળમાં અમદાવાદ ખાતે એક યુરોપીયને ચામડાનું કારખાનું કાઢયું હતું, અને તે વખતે સંખ્યાબંધ જનાવરોના ચામડાં ત્યાં, રૂપિયાની લાલચે જીવતાં જનાવરને મારીને પણ, લાવવામાં આવ્યાં હતા. એમાણે
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન ઇન્ફ્રા હૅરેલ્ડ.
[ જાન્યુઆરી
એ વર્ષમાં હજારા બળદો, ભેસા તથા ગાયા ઘાસ પાણીવિના કમેાતે મરીગયાં હતાં. દેશની ખેતીને તેથી અતિશય ધક્કો પહોંચ્યા હતા. તેમાંથી જરા જરા ટટાર થવાને સમય આવેછે, પણ હજી ઉપરા ઉપરી ખરામ વા આવવાને લીધે ખેતીને આપણે દેશ ટટાર થઇ શમ્યા નથી. બળદો ખેતીને માટે તથા ગાયે દૂધ, દહી, છાશ, ઘી, તથા બીજા પૈાષ્ટિક પદાર્થોમાટે ખરેખર ઉપયાગી છે. અનાજ, દેહના નિભાવ અર્થે અને દુધ વિગેરે, પુષ્ટિમાટે આવશ્યક છે. એવા પ્રાણીઓની હિંસા થતી અટકાવવામાં આપણે આપણુંજ શ્રેય કરીએ છીએ. જે દેશી રાજાએ જીવહિંસા થતી અટકાવેછે તે વસ્તીનુંજ ખરી રીતે શ્રેય કરે છે. વસ્તી ખિચારી અજ્ઞાન હાવાથી પોતાનું ખરેખરૂં હિત અહિત સમજી શકતી નથી, તેથી અજ્ઞાનને લઇને જીવહિંસા કરે, પણ દીર્ઘ દૃષ્ટિ રાજ્યકર્તાઓએ હિંદને માટે તે ખેતીનાં ઉપયાગી ઢારામાટે તથા ઘેટાં, કે જેએ ઉત ઉત્પન્ન કરી આપી એક નવા ધંધા આપેછે, તેવાં પશુએના રક્ષણમાટે ખાસ કાયદા આંધવા જોઇએ. આવે। પ્રયાસ મી. કરશનજીએ ભાવનગરમાં કર્યેા હતેા, પણ તેનુ· પરિણામ આવ્યું કઇ જાણ્યું નથી.. તેા નામદાર ભાવનગર નરપતિને તથા ખીજાહિંદુ મુસલમાન સર્વ રાજ્યકર્તાઓને અમારી નમ્ર પ્રાર્થના અને ભલામણ છે કે તેઓએ પેાતાની પ્રજા તથા પેાતાના હિત અર્થે ( પ્રજાના હિતમાંજ પેાતાનુ હિત સમાયલું છે. ). આવા પ્રાણીરક્ષક કાયદાએ આંધવા મહેરબાની કરવી. નામદાર ઈંગ્રેજ સરકાર તા માંસાહારી હેાવાથી, તથા યુરોપની સર્વ પ્રજાઓની માફ્ક જીવદયાની ખાખતમાં આછું સમજતી હાવાથી આપણે તેની પાસેથી આવા કાયદાની આશા રાખવી એ ફેટ છે. પણ દેશી રાજ્યકર્તાઓની આ પહેલી ફરજ છે, તે તેએ ધ્યાનમાં લેશે. મુસલમાને ગામાંસ ખાયછે અને કાઇ કાઈ પ્રસંગે ગમતથી પણ તેએ હિંદુભાઇનાં દિલ દુખવી ગાવધ કરવા હઠ લે છે. આજના વિષયના નાયક ઢાકાર સાહેબ સર ભગવતસિ’હુજી તેજ દઢરાજા છે, કે જેણે પોતાની હુકુમતમાં આવેલા ધારાજી નામના ગામમાં ( જ્યાં મુસલમાનાનું અતિશય પરિબળ છે ત્યાં) ગોવધની મનાઈનેા ઠરાવ બહાર પાડયેા ર્હતા. મુસલમાન ભાઇએ આ પ્રમાણે વર્તશે કે નહિ તે એક ગભીર સવાલ હતા, કારણકે ધેારાજના મુસલમાના આખા હિંદના માટા વ્યાપારી અને શ્રીમાન છે. પણ નામદાર ઠાકાર સાહેબે તે ખાખતમાં ઈંગ્લંડની પ્રીવી કાંઉંસીલમાંથી છેવટના એવા ચુકાદા મેળળ્યેા કે ઢાકાર સાહેબના ઠરાવની આડે અમે આવી શક્તા નથી, તેથી પરિણામ અહુ શુભ આવ્યું હતું. અજ્ઞાન રૈયત પેાતાનુ હિત ન સમજે, તે પણ દેશી નૃપતિઓએ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી આ ખામતમાં પ્રજાહિતમાટે ઠરાવેા બહાર પાડવા જોઇએ. નામદાર ગોંડલ ઠાકેાર સાહેખને તેમના આ ઠરાવ માટે અમે મુખારકબાદી આપીએ છીએ, અને તેમના દાખલેો લેવા હિંદુ સુસલમાન સર્વ રાજ્યકર્તાઓને વિનવીએ છીએ.
અગાળામાં સર્વથી નિર્દય
ધેા.
મનુષ્યમાત્રે કઇ પણ ઉદ્યમ કરી પેટનિવાહ કરવા જોઇએ. જીવહિંસા રહિત ધંધા સંવાત્તમ છે. પણ હાલના સમયમાં તદ્દન જીવહિંસા રહિત ધધા ખડુ થાડા છે. હાથથી
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હૅરેલ્ડ.
[ જાન્યુઆરી
એ વર્ષમાં હજારા ખળદો, ભેસા તથા ગાયે ઘાસ પાણીવિના કમેતે મરીગયાં હતાં. દેશની ખેતીને તેથી અતિશય ધક્કો પહોંચ્યા હતા. તેમાંથી જરા જરા ટટાર થવાને સમય આવેછે, પણ હજી ઉપરા ઉપરી ખરા વર્ષેા આવવાને લીધે ખેતીને આપણા દેશ ટટાર થઇ શમ્યા નથી. ખળદો ખેતીને માટે તથા ગાયા દૂધ, દહી, છાશ, ધી, તથા બીજા પૈાષ્ટિક પદાર્થોમાટે ખરેખર ઉપયાગી છે. અનાજ, દેઢુના નિભાવ અર્થે અને દુધ વિગેરે, પુષ્ટિમાટે આવશ્યક છે. એવા પ્રાણીઓની હિંસા થતી અટકાવવામાં આપણે આપણુંજ શ્રેય કરીએ છીએ. જે દેશી રાજાએ જીવહિંસા થતી અટકાવેછે તે વસ્તીનુંજ ખરી રીતે શ્રેય કરે છે. વસ્તી મિચારી અજ્ઞાન હેાવાથી પેાતાનું ખરેખરૂં હિત અહિત સમજી શકતી નથી, તેથી અજ્ઞાનને લઇને જીવહિંસા કરે, પણ દીર્ઘ દૃષ્ટિ રાજ્યકર્તાઓએ હિંદને માટે તે ખેતીનાં ઉપયાગી ઢારામાટે તથા ઘેટાં, કે જેએ ઉત ઉત્પન્ન કરી આપી એક નવા ધંધા આપેછે, તેવાં પશુઓના રક્ષણમાટે ખાસ કાયદા બાંધવા જોઇએ. આવા પ્રયાસ મી. કરશનજીએ ભાવનગરમાં કર્યેા હતેા, પણ તેનું પરિણામ આવ્યું કઇ જાણ્યું નથી. તેા નામદાર ભાવનગર નરપતિને તથા ખીજાહિંદુ મુસલમાન સર્વ રાજ્યકર્તાઓને અમારી નમ્ર પ્રાર્થના અને ભલામણ છે કે તેઓએ પેાતાની પ્રજા તથા પોતાના હિત અર્થે ( પ્રજાના હિતમાંજ પાતાનુ હિત સમાયલું છે. ) આવા પ્રાણીરક્ષક કાયદાએ આંધવા મહેરબાની કરવી. નામદાર ઈંગ્રેજ સરકાર તેા માંસાહારી હેાવાથી, તથા યુરોપની સર્વ પ્રજાઓની માફ્ક જીવદયાની ખાખતમાં આછું સમજતી હાવાથી આપણે તેની પાસેથી આવા કાયદાની આશા રાખવી એ ફાટ છે. પણ દેશી રાજ્યકર્તાઓની આ પહેલી જ છે, તે તેએ ધ્યાનમાં લેશે. મુસલમાના ગામાંસ ખાયછે અને કાઇ ફાઇ પ્રસંગે ગમતથી પણ તેઓ હિંદુભા એનાં દિલ દુખવી ગેાવધ કરવા હઠ લે છે. આજના વિષયના નાયક ઢાકાર સાહેબ સર ભગવતસિંહજી તેજ દઢરાજા છે, કે જેણે પોતાની હકુમતમાં આવેલા ધારાજી નામના ગામમાં (જ્યાં મુસલમાનનું અતિશય પરિબળ છે ત્યાં) ગોવધની મનાઈનેા ઠરાવ બહાર પાડયેા હતેા. મુસલમાન ભાઇએ આ પ્રમાણે વર્તશે કે નહિ તે એક ગભીર સવાલ હતા, કારણકે ધેારાજીના મુસલમાના આખા હિંદના માદા વ્યાપારી અને શ્રીમાન છે. પણ નામદાર ઢાકાર સાહેબે તે બાબતમાં ઈંગ્લંડની પ્રીવી કાંઉસીલમાંથી છેવટના એવા ચુકાદો મેળવ્યેા કે ઢાકાર સાહેબના ડરાવની આડે અમે આવી શક્તા નથી, તેથી પરિણામ બહુ શુભ આવ્યું હતું. અજ્ઞાન રૈયત પેાતાનુ હિત ન સમજે, તે પણ દેશી નૃપતિઓએ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી આ માખતમાં પ્રજાહિતમાટે ઠરાવેા અહાર પાડવા જોઇએ. નામદાર ગેાંડલ ઠાકેાર સાહેબને તેમના આ ઠરાવ માટે અમે મુબારકબાદી આપીએ છીએ, અને તેમના દાખલેો લેવા હિંદુ સુસલમાન સર્વ રાજ્યકર્તાઓને વિનવીએ છીએ.
અગાળામાં સર્વથી નિર્દય ધધા.
મનુષ્યમાત્રે કઈ પણ ઉદ્યમ કરી પેટનવાહ કરવા જોઇએ. જીવહિંસા રહિત ધંધે સંવાત્તમ છે. પણ હાલના સમયમાં તદ્દન જીવહિંસા રહિત ધંધા બહુ થોડા છે. હાથથી
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
બંગાળામાં સર્વથી નિર્દય ધધ. માણસ કામ કરી શકે તે કરતાં સંચાથી અતિશય વધુ કામ ઉતરતું હોવાથી સંચાઓ વગર ચાલી શકે એમ લાગતું નથી. મીલ, જીન, પ્રેસ, વિગેરેમાં ઉના પાણીના હાથમાં હજારે જીવની વિરાધના થાય, તથા તે સંચાઓ માટે ચરબી વાપરવી પડે એ ખરું, પણ હાલના જમાનામાં સંચાથી કામ કરનાર દેશે અતિશય ફાવી શકે છે. જ્યારે હાથે કામ કરનારને બહુ મુશ્કેલી પડી જાય. આટલે સૂધી તે કંઈક ઠીક છે. જો કે આપણું શાસ્ત્રમાં તે પંદર કર્માદાનમાં આ સંસ્થાઓને સમાવેશ થઈ જાય છે, પરંતુ જમાનાની જરૂરીઆતને લીધે બીજો ઉપાય નથી. બીજા ધંધાઓ સાથે મરી ગયેલાં જનાવરેના ચામડાને વેપાર એ પણ એક ધંધે છે, અને તે આપણા શાસ્ત્ર પ્રમાણે નિષિદ્ધ છે, પરંતુ તેથી પણ ખરાબ હકીકત એ બહાર આવી છે કે જીવતાં જનાવરાનું ચામડું ઉતરડી તે વેચવા માટે બંગાળામાંથી અમેરિકા જાય છે. કેવો નિર્દય ધધઅસલના વખતમાં રાજાની ખફા કોઈ માણસ પર ઉતરતી તે તે તેની ચામડી ઉતરડાવી નખાવતે. અસલના હિંદુ રાજ્ય કરતાં અંગ્રેજી રાજ્યઅમલમાં જીવહિંસા તે ઘણું જ છે, કારણ કે તેઓને માંસનો નિષેધ નથી, અને તેઓનું જોઈને આ દેશમાંના કેટલાક દેશીઓ પણ ભ્રષ્ટ થયા છે. પરંતુ જીવતાં જનાવરની ચામડી ઉતારવાનું કારણ તો એમ સમજાય છે કે એવાં ચામડાંનો ભાવ વધારે ઉપજે છે! પૈસાખાતર પચેટ્ટી જનાવરની ચામડી જીવતાં ઉતારતાં પણ અચકાતા નથી એ પંચમકાળનું અતિ વૃષ્ટ હદય છે. કલકત્તાના આ વેપારીઓ અમેરિકા ચામડાં ચડાવે છે અને અમેરિકાના વેપારીઓના લક્ષમાં આ વાતે આવતાં જ તેઓએ તે બાબત પિતાને તિરસ્કાર જાહેર કરી કલકત્તાની જાનવરો પર ગુજરતું ઘાતકીપણું અટકાવનારી મંડળીપર પત્ર લખ્યો છે. બંગાળમાં મુઝફરપુર જીલ્લામાં આ ધધો ખાસ કરી ચાલતો કહેવાય છે અને બંગાળાની સરકારનું ધ્યાન પણ તે તરફ ખેંચવામાં આવ્યું છે. કૉન્ફરન્સ જીવદયાના પેટામાં આ વિષે ઠરાવ પસાર કરી નામદાર બંગાળ સરકાર તરફ મોકલી આપે તે એગ્ય થાય. બીજું એ સૂચવવાનું કે કલકત્તા, મુર્શિદાબાદ વિગેરે બંગાળના શ્રી જૈનબંધુઓ તરફથી સ્થાનિક દિલગીરીના ઠરાવો બંગાળના નામદાર લેફટનન્ટ ગવરનરપર જવા જોઈએ, કે જેથી તેમના હદયમાં વાત ઉતરે. અમેરિકાથી જે પત્ર આવ્યું છે તે ન્યુર્કથી રોકે મેન્યુફેકચરર્સ એસોસીએશનને આવેલ છે. બંગાળ પ્રાંતમાંના આ બકરાં બીજા પ્રાંતોનાં બકરાં કરતાં કદે નાનાં હોય છે અને તેથી તેનું ચામડું શેડા ઇંચ વધુ લાંબું થશે એમ ધારી આ જીવતાં ચામડાં ઉતારવામાં આવે છે. ખરેખર તે એવાં ચામડાં નકામાં અને નાની કીંમતના છે તે પણ ખાટા ખ્યાલથી જ આ નિર્દય કામ થાય છે. આ કામ માટે ઉપલી એસોસીએશને રૂ. ૨૨૮૧ ની હુંડી પણ બીડી છે. માંસાહારી અમેરિકનોમાં પણ દયા છે, તેને આ દાખલો બહુ ઉત્તમ છે. આ બાબતમાં કોન્ફરન્સને તથા સ્થાનિક રહેવાસીઓને અમારી ઉપરની પ્રાર્થના છે. આ કામ તદન બધ કરનાર, કરાવનાર બહુ પુણ્યને ભાગી થશે. જીવન આ એકલું જ નથી, પણ આવતા ભવ માટે બી જેવું છે તે લક્ષમાં રાખવા જેવી બાબત છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
વર્તમાત થ.
લઈ જાય છે એ સમસ્ત પુર્ણ મેળવી શકાય છે. ઉચ્ચ જીવ બહુ થોડા હોય છે, સામાન્ય ઘહોય છે. જીવની પરીક્ષા બહારના પહેરવેશથી, સુઘડતાથી અથવા ભામકાથી થઈ શકતી નથી. એ પરીક્ષા તે અનુભવેજ આભે આત્મા અથવા સર્વજ્ઞજ કરી શકે. આ શ્લોક શ્રીમદ્ સમપ્રભાચાર્યના સિદર પ્રરમાંથી લેવામાં આવ્યો છે. શ્રીમદ આચાર્ય સંઘને કેટલો બધે પજ્ય ગણે છે ? ઉપર કહી ગયા પ્રમાણે સામાન્ય અને તેથી પણ ઉતરતા દરજજાના ઘણા સ્વામી ભાઈઓ હોય છે. તેઓ પણ સંઘ તરીકે પૂજ્ય છે. તેઓને પણ ગણતરીમાં લેવાના છે. વિશેષ સંઘ કેવો છે, કે તેની ઈચ્છા સંસારના ત્યાગની છે. આપણામાંના ઘણાને સંસારમાં અનેક પ્રસંગોએ કટુ અનુભવ થતાં વિરાગદશા ઉત્પન્ન થઈ જાય છે, છતાં સ્વામી વિવેકાનંદ કહે છે તે પ્રમાણે સંસારી મનુષ્યનું જીવન કર્તવ્ય કર્યાથીજ ફળીભૂત થઈ શકે; ઉપર પણ એજ હેતુથી લખાયું છે કે મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે. મુક્તિના સાધન માટે સાવધાન ક્યારે થઈ શકાય? ઉચ્ચ વિચારે, પવિત્ર શબ્દ અને શુદ્ધ વર્તન, શ્રાવકનાં બાર વ્રત, ચાર ભાવના, તથા પ્રભુ પાસે અત્યંત નમ્રતા, વિગેરે બની શકે ત્યારેજ મુક્તિના સાધનને રસ્તો બની શકે છે. આચાર્ય સંઘની પૂજા કરવાનું લખે છે તે આવા આવા ગુણો સંધમાં છે એમ સ્વિકારીનેજ લખે છે. સંધે—સંઘની દરેક વ્યક્તિએ બની શક્યા પ્રમાણે ઉપર દર્શાવેલું પાળવા યત્ન કરવો, એમાંજ વ્યક્તિની–સમષ્ટિની–સંધની પૂજ્યતા છે. કોઈ પણ સ્થળને તીર્થ ક્યારે કહેવાય ? આગળ આવી ગયેલા અતિ ઉત્તમ પરમાણુઓ જ્યાં નિવાસ કરી રહ્યા છે, તે સ્થળનેજ તીર્થ કહેવાય, સંઘમાં એવા ઉત્તમ પરમાણુઓ છે એમ માનીનેજ શ્રી તીર્થંકર મહારાજ શ્રી સંધને તીર્થરૂપ ગણે છે. સમહને કદી પણ તિરસ્કારવાને નથી. સમૂહની શક્તિ અજબ છે. ઉપર કહેલા અનેક ગુણોવાળોજ સંધ છે. વ્યક્તિમાત્ર એટલે સંધ. દરેક વ્યકિતએ પોતાથી બની શક્યા પ્રમાણે ઉચ્ચ સ્થિતિમાં આવવા યત્ન કરે, અને સંઘને દીપાવવો એજ ફરજ છે. કેન્ફરન્સ એ ગામેગામોના સંધનો સમુચ્ચય છે, મહાસંધ છે.
કમીટીના મેંબરો અને ઈ–ભાવનગરમાં ચાલતી કન્યાશાળા એક કરતાં વિશેષ કારણને અંગે દષ્ટાંતરૂપ છે. તે કન્યાશાળા એક સ્ત્રીની ઉદારતાથીજ સ્થપાયેલી છે. સ્ત્રીઓ જે પ્રકારની સખાવત કરે છે, તેના કરતાં સ્ત્રી કેળવણી માટેની સખાવત અતિ ઉત્તમ પ્રકારની છે, એમ સ્ત્રીઓ સમજે, એ આ આગળ વધતા જમાનાની શુભ નિશાની છે. નામદાર સરકાર હસ્તક ચાલતી કન્યાશાળાઓમાં પણ સ્ત્રીશિક્ષકે મેળવતાં કેટલી મુશ્કેલી પડે છે, અને સ્કૂલેનાં પ્રમાણમાં સ્ત્રીશિક્ષકે કેટલી બધી ઓછી છે તે અનુભવજ કહી શકે. ભાવનગર ઉજમબાઈ કન્યાશાળામાં આવી સ્ત્રી શિક્ષકે મળી શકી છે, એ પણ જ્ઞાતિના શુભ નસીબજ છે. કારણ કે, આપણી જ્ઞાતિમાં સ્ત્રીઓ થોડીઘણી ભણેલી હોય છે, પરંતુ તેમાંથી શિક્ષકનો ધંધો પસંદ કરવા કોઈને તયાર કરવી એ અતિશય વિકટ કામ છે. આ કન્યાશાળા તે બાબતમાં પણ નસીબદાર નીવડી છે. કન્યાશાળાની વ્યવસ્થા માટે એક વ્યવસ્થાપક કમીટી છે. કોઈ લાઈબ્રેરી, સ્કૂલ, વિગેરેમાં મેમ્બર અથવા વિદ્યાર્થીની ફી હોય, પરંતુ એક લેખ પરથી હમણા જણાય છે કે ત્યાંની વ્યવસ્થાપક કમીટીમાં જે માણસો મેમ્બર થવા ઉમેદવારી કરે તેણે ફી રૂ. ૧ આપવા તૈયાર થવું જોઈએ. અમે આ નિયમનું વાસ્તવિકપણું સમજી શકતા નથી. વ્યવસ્થાપક કમીટીના મેંબરો આ વિષેનો ખુલાસો બહાર પાડશે એમ આશા છે.
સ્ત્રી અને પુરૂ: કઈ કઈલેખકે એવો સવાલ ઉઠાવે છે કે શ્રાવિકા એ સૌથી અગત્યનું સંઘનું અંગ હોવા છતાં તેને છેલ્લું શા માટે મૂકવામાં આવતું હશે ? શ્રાવક કરતાં સાધુ જીવન અતિશય ઉચ્ચ, પવિત્ર, શતગણું ઉત્તમ છે. સાધુ એ પહેલું અંગ તદન વાસ્તવિક છે. “ પુરૂષ અને સ્ત્રી ” નામના પુસ્તકમાં અતિશય. સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે પુરૂષનું અને સ્ત્રીનું શરીરનું બંધારણ તદન જુદાજ નિયમેપર છે. સ્ત્રીનું શરીર કમળ છે, પુરૂષનું
Page #28
--------------------------------------------------------------------------
________________
જેલ કોન્ફરન્સ હરેડ.
[ જાન્યુઆરી ખડતલ છે. સ્ત્રીની પ્રકૃતિ નરમ છે પુરૂષની ઉમ્ર છે. હાલ એમ પણ વાંચવામાં આવ્યું છે કે અતિશય ઉચ્ચ અભ્યાસક સ્ત્રીઓની જનનેંદ્રિયને એટલી બધી હરકત, મગજપર અતિશય બેજાને લીધે થાય છે કે તેઓ ગર્ભધારણ માટે નાલાયક થઈ પડે છે. આ પરથી સમજી શકાશે કે જેવી રીતે એમ. એ. જેવા ઉચ્ચ અભ્યાસ માટે પુરૂષ લાયક છે, તેવી રીતે સ્ત્રી લાયક નથી. મતલબ કે જ્ઞાનપ્રાપ્તિ માટે, ન્યાય અને તત્વજ્ઞાન જેવા ગહન વિષયો માટે સ્ત્રીએ મહેનત કરે તે કદાચ પુરૂષ સાથે હરીફાઈ કરી શકે, પણ તેમ કરવા જતાં સ્ત્રી તરીકેની એમની જે ખાસ ફરજ–માતા થવાની–તેને માથે મૂકાયેલી છે, તેમાં તેણી નિષ્ફળ જશે. વસ્તીને વધારે થતું જાય છે, અને આપણે એક નહિ પરણુએ તે વસ્તીને વધારે અટકવાનો નથી, એવો ખ્યાલ થજ ન જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની ફરજ બજાવવાની છે. જે ભૂલશે તે પોતાને તથા આસપાસનાને હેરાન કરશે. આ પરથી જોઈ શકાશે કે સાધ્વી કરતાં સાધુ, અને શ્રાવિકા કરતાં શ્રાવકનું પદ ઉચ્ચ છે, કારણ જ્ઞાનપ્રાપ્તિ માટે વિશેષ યોગ્યતાને લીધે જ. - મુનિપ્રયાસ–મુનિરાજ શ્રી મણિવિજ્યજી છેડા સમય પર જામનગર વિરાજતા હતા અને ત્યાં નિવાસ દરમ્યાન ઘણું સ્વામી ભાઈઓને તેમણે કારજ કરવાની બાધા આપી છે. ત્યાંથી વિહાર કરતાં વાંકાનેર પધાર્યા હતા. અને ત્યાં પણ સંધના મોટા ભાગને કન્યાવિક્રયની તથા, ચાળીશ વર્ષની ઉમરથી ઓછી ઉમરે ગુજરી ગયેલાનું કારજ નહિ કરવા બાધા આપી હતી. આ પરથી કેટલાંક અનુમાન કુદરતી રીતે નીકળે છે. મુનિરાજે એકલું વ્યાખ્યાન વાંચે, તેથી તેઓની ફરજ સંપૂર્ણ થતી નથી, પરતું આવી રીતે અઢાર પાપ સ્થાનકના જે વિભાગમાં હાલ ચાલતા કુરીવાજો ગણી શકાય, તે વિભાગ વિષે વ્યાખ્યાન ચાલતાં તે કુરીવાજનું પણ હૃદયભેદક વર્ણન આપવાની જરૂર છે. એવી રીતે ચાલુ બાબતે વિષે સાંભળતાં જનવૃત્તિ વિશે જાણવા તત્પર થશે, અને દઢ છાપ પડતાં, સમજણ સહિત જ્ઞાન મળતાં, પોતાની ભૂલ જોઈ સમજી, સુધારવા યત્ન કરશે. બીજું જોઈએ તેવો શુદ્ધ શ્રાવક ઉપદેશ કરે, તે પણ તેનીજ સાથના દરજજાના સાધુજીના ઉપદેશ કરતાં તેની અસર ઓછી થશે. આવા કુરીવાજોને કાળક્રમે કેળવણીની અસરથી ધીમે ધીમે જાત એ ખરું, પણ તે જતાં દરમ્યાન અતિશય નુકશાન થાત, તે થતાં રહી ગયું છે, અને તેના કારણિક મુનિરાજ શ્રીમદ્મણિવિજયજી છે. ઉપદેશાત્મક સાધુજીવન અતિ ઉચ્ચ છે. સર્વ સાધુ મુનિરાજેએ આવા યોગ્ય ફેરફારે કરાવી આર્થિક, માનસિક વિગેરે લાભે કરવા એજ પ્રાર્થના છે.
નૂતન સંસ્થા–કાઠીયાવાડમાં આવેલ ગેહલવાડના એક જૈનબંધુએ એમ ઈચ્છા જણાવી છે કે મુંબઈ અભ્યાસ કરવા આવતા અથવા ધંધે શીખવા આવતા જૈન ભાઈઓ માટે રહેવાની બહુજ અગવડ છે. હાલના જમાનામાં જે ધંધાઓ શીખવાથી ભવિષ્યમાં સારો લાભ થાય એવા. ધંધા શીખવા ઈચ્છતા ગરીબ જૈન ભાઈઓ, જેઓ પાસે પૈસાની ખેંચ હોય, તેઓને અમુક વ્યાજે નાણા ધીરવા પણ તેઓ ઈચ્છે છે. આ પ્રમાણે રહેવાની અગવડવાળાને રહેવાની તથા પૈસાની અગવડવાળાને પૈસાની સગવડ થઈ રહેશે. વળી આ ગ્રહસ્થ સારા વસીલાવાલા માણસ હોવાથી પાંચ ભાઈઓ માટે કઈ જગ્યાએ વેપારમાં ભલામણ પણ કરી શકે ખરા. ધંધે અથવા શર્ટ હન્ડ, ટાઈપ રાઈટીંગ, એકાઉન્ટન્સી––લેનારને આ પ્રમાણે ભલામણ પણ વગર માગી મળી શકશે. અમે આ સંસ્થાને ફતેહ ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમુક ભેગ આપવા પડે છે તે આપીને પણ ધારેલી સંસ્થાને પાર પાડવા તેઓ કઇરીતે પાછા નહિ હડતાં દઢ રહેશે.
બાધિત વસ્તુઓ એક પત્રમાં એવું લખાયું છે કે ચામડાનાં પૂઠાં, પીછાંવાળી ટોપીઓ, હાથીદાંત, કચકડાના ચૂડા વિગેરે નહિ વાપરવા કોન્ફરન્સ ઠરાવ તથા ભલામણ કરી છે તે યોગ્ય છે, પરંતુ હીંગ, કસ્તુરી, ગોચંદન વિગેરે ચીજો નહિ વાપરવા કેન્ફરંસ ઠરાવ કરે તે જરા હદ કરતાં વિશેષ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
નવીન સમાચાર સંગ્રહ, લાગે છે, અને એવી રીતે નામોની સંખ્યા વધાર્યા જઈશું તે ક્યાં પાર આવશે? મતલબ કે જ રીતે નામો આપવાની જરૂર નથી. અમારે અંગત અભિપ્રાય તે એ છે કે જે ઠરાવો અમલમાં મૂકી શકાય તે કર્યા કામના, બીજા કાગળપર શેભે પરંતુ વ્યવહારમાં રતિભાર પણ નકામા ઠરાવો કરવા કામના નથી. કાઠીઆવાડ અને ગુજરાતમાં હાથીદાંત બંધ થયો છે? બંધ થાય એવી આશા હાલ રખાશે ખરી? કસ્તુરી બહુ થોડા માણસે વાપરે છે, તે બંધ થઈ શકે ખરી. પણ હીંગ, જે જૈનમાં સામાન્ય ઉપયોગની છે તે બંધ કરવી શક્ય લાગે છે? નામ તે આપવાં ઉત્તમ છે, એમ અમારું માનવું છે, કારણ કે તેથી સંઘના ધ્યાનમાં રહે કે ફલાણી વસ્તુઓ નિષિદ્ધ છે. - સ્વાર્પણ–હિંદુસ્તાનમાં ગૃહસ્થ અને યાચક વર્ગ એવા બે મુખ્ય વિભાગ દરેક પંથમાં છે. આથી યાચક વર્ગ ઉદરનિર્વાહ જેટલું મેળવી બાકીનું જીવન જનસમુહના કલ્યાણ અર્થે અર્પી શકે. જેમ સિવાય બીજા પંથ અને કેમમાં કાં તે યાચક વર્ગ ધનની ઈચ્છાવાળો થયો છે અથવા તે ઉદરનિર્વાહ મેળવીને લોક કલ્યાણ કરવાની ઈચ્છા રહિત થયો છે. આપણું પવિત્ર મુનિરાજોને પૈસાની ઈચ્છા નથી, અને પોતાની ફરજ–વ્યાખ્યાનકારા લોકોને ઉપદેશી જનહિત કરવાની–બજાવે જાય છે. ઉદરનિર્વાહ જેટલું મેળવી પિતાની ઉત્તમોત્તમ શક્તિ આપવી એ એક જાતનું સ્વાર્પણજ છે. પુણાની ફરગ્યુસન કોલેજમાં એવા દક્ષિણ પ્રોફેસરો ઉદરનિર્વાહ જેટલો પગાર લઈ કામ કરનારા પડ્યા છે કે, જેની જોડી માત્ર ગણીગાંઠી જગ્યાએ જ જડી શકે તેમ છે. લાહોરનું ગુરૂકૂળ પણ અસલ આર્યાવર્તન ગુરૂકૂળ જેવું-સ્વાર્પણવાળું છે. વિદ્યાર્થીને કઈ ફી વિગેરે આપવાનું નહિ, પણ જતી વખત શક્તિ હોય તે પ્રમાણે આપે. આવું જ એક ગુરૂકૂળ સંયુક્ત પ્રતિમાં બદાયુનું છે અને ત્યાં બ્રહ્મચારી કદત સ્વાર્પણથીજ કામ કરે છે. આપણા જૈનબંધુઓમાંથી જે કોઈ આ આત્મભેગ, આત્માપણું, કરવા માગતું હોય તેને માટે પનાલાલ જૈન હાઈસ્કૂલ તથા યશવિજ્યજી જૈન પાઠશાળા, બનારસ છે.
બાળબોધ લિપી-હિંદુસ્થાનમાં જૂદી જૂદી ભાષાઓ એક ક્યારે થઈ જશે અથવા થઈ શકશે એ એક ગંભીર સવાલ છે, પરંતુ એક લીપી હોય તે ગમે તે ભાગને માણસ ગમે તે દૂરના ભાગનું લખેલું વાંચી શકે. આવા ઉદાર હેતુથી કોઈ કોઈ માણસે બાળબેધ લિપિમાંજ લખે છે. ભાષા રસજ્ઞ માણસે એવું લખે એ તો ઠીક પરંતુ સંયુક્ત પ્રાતમાં આવેલા સહરનપુરના એક વેપારી લાલા શાદીરામે પિતાના ચોપડાઓમાં, પત્રમાં વિગેરે બધી જગ્યાએ બાળબધજ લખવા નિશ્ચય કર્યો છે, અને તે પ્રમાણે હાલ લખે છે.
ટાઈમ–મુંબઈ ઇલાકામાં અને મુંબઈ શહેરમાં સર્વ સરકારી ઓફી, બેક, રેલવે તથા ટપાલ અને તાર ઓફીસ, પર્યત્રસ્ટ વિગેરેમાં નામદાર સરકારના હુકમ અનુસાર તા. ૧ જાનેવારીથી સ્ટાન્ડર્ડ ટાઈમ-મુંબઈ ટાઈમથી ૩૯ મીનીટ વેહેલ અને લંડન ટાઈમથી પા કલાક પાછળ ટાઈમ–દાખલ થયો હતો. પરંતુ મુંબઈ મ્યુનિસીપલ કોરપોરેશનમાં પડેલા મત ઉપરથી જપુાય છે કે ૩૧ વિરૂદ્ધ ૩૦ મતે તેણે સ્ટાર્ડ ટાઇમ સ્વીકાર્યો છે. કેરપરેશનના બંને જૈન મેંબરે એ દરખાસ્ત વિરૂદ્ધ મત આપે હતે. એક માણસે બીજાને પૂછયું, કે અમુક વખતે અમુક દીવસે કેઈના નસીબમાં મૃત્યુ હોય અને ઘડીઆળો તે ૩૦ મીનીટ વહેલી થઈ ગઈ તો એટલું આયુષ્ય ઓછું થઈ ગયું ને ? કોઈ જવાબ દેશે?
| નવીન સમાચારસંગ્રહ, . • માર્તિઓ–નામદાર પ્રિન્સ ઓફ વેસના હિંદના પ્રવાસ દરમ્યાન તેમની સાથે ગયેલા “ જામેજમશેદ” ના ખબરપત્રોએ એવી ખબર તે પત્રમાં આપી હતી કે
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરૈ૮.
[ જાન્યુઆરી. વાલીયરમાં ખડકમાં કતરેલાં જૈનેનાં સંખ્યાબ ધ રાક્ષસી બાવલાં છે. એક બાવલું તે પ૭ ફીટ ઉંચું છે. નેમનાથજીનું બાવલું ૩૦ ફીટ ઉંચુ છે. એક બાવલાના માથાને મેગલ શહેનશાહ બાબરે નાશ કર્યો છે (ખંડિત કર્યું છે.) અને જે ભાગે જીર્ણ થઈ ગયા છે તે રંગીન પ્લાસ્ટરથી દુરસ્ત કરાય છે, વિગેરે. આ સંબંધમાં “મુંબઈ સમાચાર” માં જે ચિત્ર આવ્યા હતા તે પરથી જણાય છે કે તે મૂર્તિઓ આપણી નહિ પણ બની લાગે છે. જન અને બોધમૂર્તિમાં બહુ ફેર નહિ હોવાથી તે ખબરપત્રીને માલૂમ પડયું નહિ હોય. - બેડીંગ-માંગરોળના મુંબઈમાં રહેતા ભાઈઓ વધુ જાગૃત છે એમ તેમ લાગે છે. હમણા વળી શેઠ અમરચંદ તલકચંદ માંગરોળમાં જૈન ભર્ડીગ કાઢવા પ્રયાસ કરે છે એમ સાંભળ્યું છે.. બેડીંગ એ અમુક અંશે અસલના ગુરૂકુલે છે. એવા ગુરૂકેલેની બહુજ આવશ્યક્તા છે. આ બેડીંગનું કામ જેમ બને તેમ જલદી હાર પડો, એમ ઈચ્છા છે.
કેલેજ-દિગંબરી ભાઈઓએ બનારસમાં જેવી રીતે યશવિજ્યજી પાઠશાળા છે તેવીજ રીતે સ્યાદ્વાદ પાઠશાળા કાઢી છે. અને વિશેષમાં ઈગ્રેજી-સંસ્કૃત કોલેજ પણ ઉઘાડી છે. - સખાવત–મુંબઈ કચ્છી દશાઓશવાળ જન બોર્ડીંગમાં હાલ રૂ. ૧૨૫૦૦ ની સખાવત થઈ છે. કચ્છીભાઈઓને આ પ્રયાસ બહુ સ્તુત્ય છે.
સ્થાનકવાસી કેન્ફરન્સ–આ કોન્ફરન્સ પણ પાટણની કોન્ફરન્સના દિવસે એજ ભરવા નક્કી થયું છે. ડેલીગેટેની ફી રાખી નથી. વીઝીટરની ફી ખુરસીને રૂ. ૧ તથા બાંકડાને રૂ. • સખે છે. વિશેષ સ્થાનકવાસી ભાઈઓની એમ ઈચ્છા જાણી છે કે આપણું અને તેમની વચ્ચે જે બીન જરૂરી મતભેદ હોય તે દુર કરવા. આ માટે પહેલી સૂચના તેઓની એવી હતી કે પાટણ અથવા મે બી એ બે કન્ફરમાંથી એકની મુદત જરા આગળ પાછળ લઈ જવી. પણ તેમ બની શકે તેમ ન હોવાથી એમ સંભવ છે કે અમદાવાદ અથવા કોઈ બીજા મુકામે બને પક્ષના મુખ્ય માણસો મળી નિવેડે આણશે.'
સમેતશિખરજીને સંધ-તા. ૧૫ મીએ અત્રેથી સુરતી, નગરી તથા ગુજરાતી ભાઈઓને એક સંધ ( આશરે ૨૦૦ માણસ ) શ્રીમંત રક્ષ પાર્શ્વનાથજી તથા સમેત શિખરની જાત્રાએ ગયો છે. ચંપાપુરી, પાવાપુરી, રાજગ્રહી, વિશાલા, કાશી વિગેરે આપણાં પ્રાચીન પવિત્ર સ્થળોએ પણ સંઘ જનાર છે લક્ષમી મેળવવી જ એક જીવનને હેતુ નથી. પણ મેળવ્યા પછી પવિત્ર સ્થળો નિડાળી, ત્યાંના ઉત્તમ પરમાણુ લેવા યત્ન કરવો એ પણ એક હેતુ છે. અતિ પ્રવૃત્તિમાન મુંબઈનિવાસી બંધુઓએ આ કામ ઉત્તમ નિર્ધાર્યું છે.
રાજદ્વારી માન–નામદાર ઈગ્રેજ સરકાર તરફથી હમણાજ રાવબહાદુરને ખીતાબ પામેલા શેઠ નગીનદાસ ઝવેરચંદને મસ્કતના નામદાર સુલતાન તરફથી તથા ઓમાનના ઈમામ તરફથી આરબ ઘોડાની સુંદર જેડીની ભેટ મળી છે. ત્યદરબારમાં બની શકતા વગવસીલો રાખવે બહુ કામના છે. જે કામ લાગી કરી શકતી નથી તે સબ જ કરી શકે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
નવીન સમાચાર જાગ્રહ | દાકતર ત્રિભુવનદાસની યાદગિરી–જુનાગઢના માજી ચીફ મેડીકલ ઓફીસર, કાઠીયાવાડમાં આંખના સર્વોત્તમ દાક્તર, તથા ગિરનારજીના વ્યવસ્થાપક મરહુમ દાક્તર ત્રિભુવનદાસ મોતીચંદ શાહના સ્મરણાર્થે અત્રેની ગ્રાંટ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ તરફથી ઉભા કરવામાં આવેલા ફંડમાં રૂ. ૫૦૦] ભરાયા છે.
બેડીંગ જૈન બોર્ડિંગ અત્યાર સૂધી ભાવનગર, મુંબઈ એ બે સ્થળોએ કલેજના વિદ્યાર્થીઓ માટે જાણવામાં છે. પરંતુ તે બન્ને નામનાં બેડગે છે. બોર્ડીંગ એટલે ભજનગૃ. તેવી રીતે તે બને ભોજનગૃહ નથી. પણ માત્ર લોગ એટલે રહેવાના સ્થળ છે. આપણામાં કંઈ સાધન નહોતું તેના કરતાં આટલુંએ ઠીક છે. આવું એક બેડીંગ પેથાપૂર પ્રાંતિક કોન્ફરન્સ વખતે સ્થાપવામાં આવેલા ફંડમાંથી અમદાવાદમાં ઉઘાડવામાં આવ્યું છે. આ ફંડમાં રૂ. ૨૦૦૦ ભરાયા હતા. આ બેડીંગ પાંચકૂવા પાસે નવા દરવાજાને રસ્તે આવેલા રણછોડલાલ કપુરચંદના મોટા ડેલામાં છે, અને તેને માટે એક વ્યવસ્થાપક કમીટી નીમવામાં આવી છે.
કાળધર્મ–પૂર્વાશ્રમમાં પાટણનાજ વતની પન્યાસ ધર્મવિજયજીના શિષ્ય સુની સિદ્ધિવિજયજી પાટણમાં કાળધર્મ પામ્યા છે.
હાઈસિકલ અને દવાખાનું-બાબુ પનાલાલ હાઇસ્કૂલમાં આશરે ૨૪૦ વિદ્યાર્થીઓની જૈનની સંખ્યા થઈ છે. દવાખાનાને લાભ દરરોજ આશરે ૫૦ માણસો લે છે.
માંગરોળ જનસભા હાઈસ્કુલ–બાબુ પનાલાલ હાઈસ્કૂલ થતાં હવે આ હાઈસ્કૂલની જરૂર નથી એમ ધારી તે કાઢી નાખવા અને તેને બદલે ક્યા ઉત્તમ ખાતામાં એ રૂપિયા ખર્ચવા તે સંબધી નિર્ણય કરવા મળેલી મેનેજીગ કમીટીએ તથા જનરલ સભાએ એવો રાવ કર્યો છે કે કન્યાશાળા ઉઘાડવી. મેનેજીંગ કમીટીએ બહુ વિચારપૂર્વક કામ કર્યું હશે, પણ અમને લાગે છે કે એક વર્ષ પનાલાલ હાઇસ્કૂલનું કામ હાર પડ્યા પછી નિર્ણય કર્યો હોત તે બહુ સારું થાત.
બ-સાપના અને વીંછીના ડંખમાટે શેરડીને સરકે સર્વથી ઉત્તમ ઈલાજ ગણાય છે.
હોસ્પીટલ-મુંબઈમાં રહેતા માંગરોળના વણિકો અને તેમાં ખાસ કરી જેને વેપાર, ધધામાં ઠીક આગળ પડતા છે, તેઓને જણાયું કે તેમની જન્મભૂમિમાં હોસ્પીટલની અગત્ય છે. તેથી ૬ માસ પર એક ફંડ ઉઘાડવામાં આવ્યું હતું અને તેમાં દર માસે રૂ. ૨૫૦ થી ૩૦૦ ભરાતાં તેઓએ હોસ્પીટલને પાયે માંગરોળના નામદાર શેખસાહેબને હાથે નખાવવાનો નિશ્ચય કર્યો. માંગરોળ શ્રીમાળી સમાજ તરફથી માંગરોળના શ્રીમાળી વણિક બંધુઓને ઉંચા પ્રકારની કેળવણી મફત મળે જાય એવી ગોઠવણ થઈ છે, અને તે પાંચ વર્ષથી સંષકારક રીતે ચાલે છે. દેશમાં દવા અથવા વૈિદક મદદ મુંબઈના જેવી મેંઘી નથી હોતી તે પણ ગરીબ ભાઇઓને આટલી મદદ પણ બહુ ઉત્તમ છે. જણાયછે કે, માંગરોળના દવાખાનામાં સગવડ થઈ શકે તે કરતાં વિશેષ દરદીઓ આવતા હશે, અને તેથી આ દવાખાનાની જરૂર માલુમ પડી છે દાકતર તરીકે ભાવનગરના રહીશ ઠકર કેશવલાલ વિઠ્ઠલદાસ એલ. એમ. રમન્ડ. એસ ને નીમવામાં આવ્યા છે. હાલ તુરત આ હોસ્પીટલની મદદ ત્રણ વર્ષમાટે છે દવાખાનું દશા શ્રીમાળી વણિક કોમ માટે છે નામદાર દરબારશ્રીએ સુયાણ માટે કરેલી ભલામણ ઉત્તમ છે. સંસ્થાનના દવાખાનામાં
Page #32
--------------------------------------------------------------------------
________________
ગોદરેજ અને બાઈસ.
તીજોરીઆ, તાળા, તથા કળ બનાવનાર. ગેસ ક’પનીની પાસે, પરેલ—મુબઇ.
ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈંગ્લંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી તાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાંજ સાંચા કામથી ત્રીનેરી બનાવે છે. એ સાંચા ચાળીસ ઘેાડાનાં બળના વરાળનાં ઇન્જનથી ચાલે છે. ગેાદરેજ અને બાઇસની ત્રીજોરી દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીનેરીઆની માફક હોવા છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે, એ ત્રીજોરીએ આગમાં કાગળીયા સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે.
જાહેરમાં કરેલા આગના એ કૃતેહમદ અખતરાના હેવાલ મંગાવેથી માલવામાં આવશે ગાદરેજ અને બાઇસની ત્રીજૅરી પારકે હાથે ખરી ચાવીથી પણ ઉડતી નથી આવી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં હાતી નથી
ગાદરેજ અને બાઇસની ત્રીજોરીને દરેક પ્રદર્શનમાં પેહેલાં ઈનામ, સાનાના ચાંદ મળ્યાછે.
प्रिय विरादर भाई रामलाल कंचनलालजी जनरल मर्चन्ट, खंडवा जिनेंद्र.
जिल्द १ डायरीकी पहुंची मेंने इसको देखा, अपने जैन कोमपर बड़ा भारी उपकार किया है. एसी उमदा डायरी जिसमें ज्योतिषकी जरूरी बातें, डांकघर, तारघर और रेलवे की जरूरी हिदायत कानूनी कारवाई की वह बातें जो रोज जाना सबको काम पडता है सब कुछ लिख दिया है. जैन यात्रा का व्यौरा एसा सिल सिलेवार लिखा है जो यात्रीयोंके बडे कामकी डायरी हो गई. जैन धर्मकी एसी २ बातें प्रगट कर दी जो विसीयों शास्त्रके मथनसेभी मालूम होना असंभव था. कीमतभी मेहनत से बहुत कम है. जैन " सम्वतकी एवज वीर निर्वाण सम्वत या महावीर निर्वाण सम्वत लिखा जाता तो बहतरथा. हमारा धर्म अनादि निधन है. आर्गे ख्याल रखना. इसकी कदर करना उत्साह बडाना हमारा कर्तव्य है. में उपहार धन्यवाद सहित कबूल करताहूं.
તા. ૨૩૨૨-૨૨૦૬
આપા,
डिप्टी चम्पतराय -कानपूर.
Page #33
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
वीर सम्बत् २४३२. ॐ . - सम्वत् १९६२ .
उपायेन हि तत् साध्यं, नं यत् साध्यं पराक्रमः The Jain Swetamber Gonference
HERAŁO.
TAR
A. S
RAN
हु
(A CONFERENCE MONTHLY JOURNAL CONDUCTED IN ENCLISH
-- AND VERNACULAR. )
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
हरैल्ड.
Vol. 2, 0.2. February 1906.
पुस्तक २, नम्बर २. फेबरवरी सन १९०६.
ता
(Hondurird im.
Published by,
निजैनशी
GULABCHAND
THE JAIN (S.)
VatsAVERY
RANA
DHADDA
CONFERENCE
NO
EM. A.
OFFICE.
भा
हिंसा पर
KANT
STATE
JAIPUR.
BOMBAY.
D
संपादक-गुलाबचंद ढहा एम. ए.
प्रगट कर्ता श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुंबई. Annual Subscription with postage Re. 1 वार्षिक मूल्य डाकका मूल समेत सिर्फ रु. १..
MAN
Page #34
--------------------------------------------------------------------------
________________
ain Conference Herald.
[ February First make yourself worthy and then expect reward is a teaching full of truth and common sense. Let us start with this axio our mother-land problem by means of its analysis. 'Politics, political status, discussion and speechifying on matters • political and beggary for political gifts will never furnish you with those entities which make life wort a living, embellish your career and secure'you a wished-for reward They are attempts of a child yet not strong enough to stand on its legs to cross the bridge and you know the result. Pity that our intelligent and shrewd brethren have so misdirected their energies and waste their brain in controversies not in the least beneficial to themselves or their country. They are mistaking cause, for effect. It is our social side that, when properly watched and improved will make us worthy to expect those political rewards which our leaders are trying to obtain. That their efforts are doomed to hopeless failure needs no demonstration. May God, if He is. reclaim these way-laid honest folks. Taking it for granted then that our mind and body, our relations with other human beings must first. be placed on a sound and satisfactory footing, we must know the means which make these results sure. Reader, imagine for a moment what will make you brave, kind,'noble, courteous; sympathetic, increase your information, widen your feelings, regulate your intelligence and shape your wit. foster in you qualities of honesty, truth and unity and finally make you a citizen happy at home and abroad, if you can imagine that, you have won the mark. If not, you are plunged in a mire beyond recovery. Our answer is Education" in its widest significance. . Perhaps it requires a . little explanation. Education includes education' received at the institutions appointed for the purpose and education received in the world at large. Now, the first kind of education implies male and female education and the second kind necessitates foreign travels. But notwithstanding that education is within our reach, if the soil on which the seed is sown is not sufficiently fertile, no trees will sprout up. Similarly, if our boys and girls are not in a fit condition to receive that high training and reap its advantages it is as good as worthless. For this purpose stoppage of infant marriages and boy marriages is a salutary and much needed reform. This gained moves us a mile 'farther. We thus see that eliminating male education which, however, requires no preaching, female educațien, freedom for travels and stopping of intant inarriages are the only reforms which stare us in the face and call for immediate introduction. No other reforms are necessary. Others will care for them. selves. If you will consider well, you will, I trust, agree in my views. I know there are many religions scruples and superstitions of tremendous force besetting our path but against a resolute will and determinate attack they.must vapisi as an apparition. Logically then our analysis of "make
Page #35
--------------------------------------------------------------------------
________________
૩પ
૧૯૦૬ ]
કન્યાવિય. yourself worthy” comprises these threė elements and when you have literally made yourself worthy, its consequent reward,' political status, affluence, independence, liberty and equality are sure to follow as day follows night and night the day.
આર્ય તનુજોના ક્રૂર ઘાતકી રીવાજની એક જબરી સાંકળ.
કન્યાવિક્રયે. ( લખનાર–શા. મહાસુખરામ લક્ષ્મીચંદ, બી. એ. બહીયલ તાલુકે દેહગામ.)
શાર્દૂલવિક્રીડિત, કન્યાવિય.જે કરે ધન લઈ, પાપી પૂર જાણ, બુદ્ધિહીન મનુષ્ય તે કુર અતિ, લૅભી પૂરો માન; અને એ ચડાલને દુઃખ પડી, નમેં ઘસી જાય છે,
વિષ્ટામાંસ સમાન વિક્ય તણે, પિસે નકી થાય છે. આર્ય ગૃહસંસારના સામ્રાજ્યમાં ઉત્તમ મકાનમાં પણ સૂડલે અને સૂપડે જે અધમ દુર્ગધ સોવાય છે, કન્યાઓને નષ્ટપ્રાય વ્યાપાર ચાલે છે તે બીજામાં વૃક્ષરૂપે વૃદ્ધિને પામેલ ફળનો કડવો સ્વાદ આર્ય તનુજે ચાખી કુદરતના કાનુન પર કુહાડો મારી અપરાધી અને છે; ઘાતકી માબાપોની ઘાતકી વર્તણુકની વકીલાત-ઉત્તમ ન્યાયાધીશના દેવાલયમાં શેભે, પરંતુ મુખત્યાર રૂપે પણ ચાયનીતિના સિદ્ધાન્તપર પગ મુકનાર પંચ અને પુત્રીના માબાપ પ્રત્યે મારી દલીલ રજુ કરવી ગુન્હા ભરેલી નથી. કઈ પણ વસ્તુ દ્રવ્ય આપીને લેવી તેનું નામ કય (જ) કહેવાય છે. અને કોઈ પણ વસ્તુ દ્રવ્ય લેઈને વેચાતી આપવી તેનું નામ વિક્ય (વિશ્વસ) કહેવાય છે. તેથી ધાન્યવિજ્ય, રવિય, અને ગુલામવિકયના જેજ બલકે તે સર્વેને કુરતામાં હંફાવનાર અને પાણી ભરાવનાર કન્યાવિક્ય છે. આ ફાની દુનીઆમાં, સર્વ મનુષ્યો કંથામતિ સુખને માટે પરિશ્રમ કરે છે. જેમકે –
સો સંસારી ધન મેળવવા, કરે જવાની માં પ્રયત્ન,
પછી પુત્રને સેંપી ખટલો, નિવૃત્તિ પામે તજી યત્ન. • તેમાંનાં કેટલાંક તો પૈસે પૈદા કરો અને તેને સંગ્રહ કર એમાંજ સુખ માને છે. તેવી વૃત્તિવાળાં કેટલાક તે પિતાના બાળકને વેચીને પણ પૈસો મેળવવાને ચૂક્તા નથી. “આ વૃત્તિ તદન અધમ છે. આપની ઉત્તમ સમાજને કલંક લગાડનારી છે. “ અહિંસા પરમો ધર્મઃ' માનનારા સ્વધર્મ રક્ષકે! માણસ એ બીજી વસ્તુઓની માફક વેચવા સાટવાં કે વ્યાપારની વસ્તુ નથી. શાસ્ત્રકારોએ કન્યાવિક્યની સ્પષ્ટ મના કરેલી છે. દીકરીના પૈસા ખાવા લઈ તેનું દાન કરવું એ દાન નથી પણ વિક્ય છે. જે વસ્તુનું દાન કરવામાં
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરૈ૪.
[ફેબ્રુઆરી આવે તેના દામહોય નહિ. પૈસા લઈને વસ્તુ આપીએ તે વેચાણ આપી કહેવાય અને વેચેલી વસ્તઉપર વેચનારને પછી કઈ હક નથી એટલે કે તે વેચાણ લેનારની થઈ, તેથી તેને દાન આપી શકાય નહિ. એટલે પિસા લઈને દીકરી આપવી તે કન્યાદાન નથી પણ કન્યા વિક્ય છે. હવે નીચે પ્રમાણે જ્યાં જાહેરાત લીલામ થતું હોય.
પદાર્થ, પશુ, પંખી તણ થાય હરાજી જેમ,
કન્યાવિક્ય મનુષ્યની, કરે ખુવારી તેમ; * * ત્યાં પરણવું તે શું? પ્રેમ ? અને લગ્ન તે શું? તેની યથાસ્થિત ભૂઝ તે કયાંથી જ હાય! અફસોસ ! પ્રેમની પવિત્ર દેરી માબાપોએ તેડી નાંખી છે, હવે પ્રેમને બંધન છે. પ્રેમ પિસે મળે છે અને બીજા ગોથાં ખાય છે. શી પ્રેમની બલીહારી ! આર્યાવર્તની અદભુત લીલામાં હવે પ્રેમ ઉપર પીસ્તાલીશ ટકા ટેટે પડયે છે. પ્રેમ પરહતે વેચાય. છે. પિસાવડે ખરીદાય છે. પ્રતિવિના પરસ્પર તનમન અર્પતું નથી જેમકે –
રસ એક્ય વણ મન એક્ય નહિ–એ સૂત્ર શીખવ્યું તે દિને,
મન અિકય વણ નહી મિત્રતા પ્રભાવે ગુરૂજી કે રીતે. અને તેથી જ દમ્પતી (સ્ત્રી પુરૂષના જેડાની) જેવી ગાઢ મિત્રતા થવી જોઈએ તેવી. થતી નથી. જેમ કે –
અન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દમ્પતી, વિનિમય કરે નિજ રસ તણે, ઉર ઊર આગળ ઉઘડી; સંસાર સ્વાથ અભિન્ન થાતાં, ભેદનું કારણ નહિ, સ્ત્રી પુરૂષની તેથીજ સઊમાં મિત્રતા ઉત્તમ કહી. જ્યાં પ્રેમની થાતી નથી કીંમત ત્યાં એક ઘટી, નવ થોભવું, નહીં લોભવું, સેંદર્યતા હોએ કદી, ઉડા હદયમાં જે જડાયે, પ્રેમ નીકળે નહિ કદી, 'નિત્ય રહે વળતું હદય, તે સ્નેહમાળા જ્યાં પડી. જે સ્વધર્મ માટે પ્રેમ લે ને, દે ખરે તે વેક છે, અંતઃકરણમાં લાગણું જે પ્રેમની તે શ્રેષ્ઠ છે;
જ્યાં લાગણું આત્મા મહીં, બહુ હાય પ્રેમીને સદા, બહુ થાય છે દ્રઢ પ્રેમ તે તે, તુટશે નહીં તે દા. પ્રસાદી પ્રેમની વિના જગત્ સઊ વ્યર્થ હું જાણું, .
મળે નાણું મળે ટાણું મળે પ્રેમ પરમાણું. હવે લગ્ન (#) એ મનુષ્ય જના નથી, પણ ઈશ્વરી આજ્ઞા છે. લગ્ન તે ફાયદાને. કરાર નથી પણ પ્રભુની પ્રેરણાથી જન્મ પામેલા સ્ત્રી પુરૂષના પવિત્ર પ્રેમની ગ્રંથી છે. જેમકે
લગનગાંઠ છે સંસાર જગમાં–પુરણ પવિત્ર મહ ભારે. આદમ જાતની વસ્તી વધવા-ફરજ મેલી કિરતારે;
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કન્યાવિક્રય,
લગ્નગાંડ ખીંજ માનવી હાલત, ગણાએ અરધી અધુરી, લગનગાંઠ જો હાતે નહિ તેા માનવી હાલત જાનવરી નરનારનું જોડુ બનવા—ખુદાવંદની છે રાજી.
વરૂ ધીરેલા ચાલુ રાખન્ના-માંડીએ ઉત્તમ માજી લગ્ન જલથી માહખત જીની-મરણ ઘડી તક રહે તાજી પાજી પાપી તેજ માનવી, નાખે માજી એ, ભાંજી.
લગ્ન ગાંઠથી નરનાર મેઊ-ખને છે સુખ દુઃખના સાથી એક વિના છે બીજું નકામું-દુઃખી ડાલતું ને ભ્રાંતિ
૩૭ .
અરેરે ! તે લગ્નરૂપી પવિત્ર પ્રેમની ગ્રંથી ( ગાંઠ), હવે કન્યાવિક્રય કરનારાંઓએ મેાચી પાડી નાંખી છે. અને તેથી કરીનેજ આર્ય સંસારમાં આર્યે, દેવી, પ્રિયા એવ શબ્દો વપરવાને બદલે અલી, રાંડ ’ વિગેરે ઉદ્દગારા નીકળે છે, હવે આસુર લગ્નને અહીં પ્રચાર થયા છે. અને તેથી આફ્રીકાના ગુલામ આરા આપણે અહીં પ્રત્યક્ષ જોઈએ છીએ તે અનુભવીએ છીએ. કન્યાઓના કાળરૂપી કંટક પુરૂષા, કે જેએ! ઘાતકીપણે કન્યાના કાંધપર કુહાડા મારી, કમર કસી, દીકરી દે।કડે વેચવા તૈયાર થાય છે. અને બીજાઓને સાથે લેવા તત્પર રહે છે તેમાં મૂર્ખત્વની પ્રતિમા-ઊસ્તાદ્ગથી પણ નિર્મૂળ થતી નથી. દીકરીના પૈસા વડે મેાજ શેખ ઊડાડી મફતના મલીંદા ખાનાર, સંતાનનું સત્યાનાશ વાળનાર, રાંક પુત્રીને સંકષ્ટમાં નાંખનાર, લક્ષ્મીની લલુતામાં મનુષ્ય જીવન નષ્ટ કરનાર,પુત્રીનું સર્વસ્વ લુંટી લઇ તેની જીદગી અકારી કરનાર, શાયામૃત સ્વદેશનું ગુમાવનાર, સેંધા મનુષ્ય અવતારની કીંમત નહીં સમજનાર, રક્ષણ કરવાને દાવે! ચલાવી ભક્ષણ કરવાનું ધારનાર, શરમને સાતમા સ્થાનપર ચઢાવી આપનાર, સ્વાર્થમાં સારૂં નરસુ· નહીં પરખનાર, ન્યાવિક્રય કરનારાઓને માટે નર્કનું દ્વાર પણ ઉઘાડું નથી, પણ યમદુતાં તેમને પાતાળમાં પધરાવશે, કુંભીપાકમાં કયાં નાંખશે, રેારવ નર્કમાં હામશે, એવું શાસ્ત્ર પણ પાકારી પાકારીને કહે છે. જેમ કેઃ—
कन्याया विक्रयो नैव कर्तव्यः क्वापि केनचित् ॥ ब्राह्मणेन विशेषेण यत्कर्ता याति रौरवं ॥
એટલે કન્યાવિક્રય કેાઇએ કરવા નહિ કારણ કે કન્યાવિક્રય કરનાર તમામ રૌરવ * નર્કના અધિકારી થાય છે. પરતુ શાસ્ત્રને પણ સૂતું મુકનાર, પૈસા લેવાન! પ્રાપ્ત પ્રાપચિક મેહુથી,કે કુળાંગાર કહેવાતા કુપુત્રાના વર્તનથી કન્યાવિક્રય કરીને, કહેડુ કરીને કન્યાનું અળિદાન કરનાર કાલા ઘેલા માબાપા, કન્યા વેચી તેમના લેાહી માંસનું ભક્ષણ કરી રક્ષણ પણાને દાવા કરે છે. એમના વેચાણના પૈસે વિવાહમાલે છે, અને નાતજાતને મિષ્ટાન પાન આપી વાહવાહ ખેલાવરાવવાનું ધારે છે. ધિક્કાર છે તે પાપી માબાપેાને જેથી જનમ'ડળ ભ્રષ્ટ થઇ, નષ્ટપ્રાય થઇ ગયાછે, થતા જાયછે અને થશે. એમની મૂર્ખાઇ ભરેલી રૂઢીઓથી આર્યદેશ પરતંત્રતા રૂપી બેડીમાં પડયા છે, અને તેથીજ ધર્મને નામે ધગ ઉભાં થયાંછે, ગારૂડી વિદ્યાને ઠગવ્યાપાર ચાલુ થયા છે. પૈસા ઉસી લીધા પછી સારૂં મૂહુર્ત જોવાન
Page #38
--------------------------------------------------------------------------
________________
• ૩૮ જૈન કેન્ફરન્સ હરૈલ્ડ.
[ફેબ્રુઆરી, વવાન' શું પ્રયોજન છે? દુઃખતે ચોરીમાંથીજ કંકણ દેરાએ બાંધી આપે છે, ચોરી બાંધી • ચોરી કરાવે છે, દીકરીના પિસા લેતાં અચકાતા નથી, ત્યારે નકામાં ઢગ કરી બેડું માથું કરી તેના ઘેર જમતાં (અરે પિતાનું પેટ ભરતાં) શરમાવાનું શું પ્રયોજન છે? આસુર લગ્ન આબરૂદાર અને ગરીબને એક લાકડીએ ચલાવવા માગે શોધ્યા છે કન્યા વેચનાર કાઠી આવાડી કાછીઆ નથી, પણ દીલ્હી, મુંબઈ કે સુરતના કાછીઆ જેવા છે, ઘડી તે પણ એક પળને પણ ઉદ્યારે તેમના આગળ ચાલતું નથી. ફક્ત વેચાણમાંજ ફેરફાર માત્ર બજાર ખુલે ભરાતો નથી. આફ્રિકાના ગુલામઆરામાં તે જંગલી લોકો પરાયાં મનુષ્યને વેચે છે, પણ તેથી ચઢે તે જુઓ આ આયંદેશને ધર્મ ધારે કે જ્યાં માબાપ પિતે જ પોતાનાં બાળકોને વેચે છે, ગાય ઘડાની પેઠે સાટાં પટાં કરે છે, માલ પ્રમાણે મૂલ અંકાય છે; બેલ બે દાંતે-જોવાય છે; પ્રાતિનાં સાટાં બદલે માલનાં સાટાં થાય છે ત્યાં બેટ શા માટે અમે? પુત્રીને જન્મ ખોટનો કે વટાવનો ગણાય છે. કન્યાકય કરનારાઓ પુત્રીને જન્મ વટાવને ગણે છે. ને તેને નોટ (હડી) ની માફક વટાવે છે, તેને આંક મૂકાય છે, ભાવ ' ખંડાય છે, અને વધઘટ લેવાય છે તેમાં બ્રાહ્મણે દલાલે થાય છે. ધર્મને નામે ધોળે દહાડે ધાડ પડે છે, વેચાણ ખત લખાય છે, પિસા માટે પુત્રીઓ વેચાય છે, ભારોભાર દેખાય છે, સાટાનો સટ્ટો થાય છે, અને પિસા માટે પ્યાર વેચાય છે, પ્યાર ખરું જોતાં બીજાને વેચાય નથી, અને વેચાય છે તે પ્યારી પ્યારનું કામ કરતું નથી. દીકરીઓનું હાથે કરી દુર્ભાગ્ય કરનાર, પારકે પૈસે ભાગ્યવત થવા ઈચ્છનાર કૂર માબાપ, કન્યાની કેડ ન કચરે, લાડકવાયી પુત્રીને ભવ ન બગાડે, પુત્રીની દીનતાવાળી દલીલપર વિચાર કરો, દયા દર્શાવે, વેચવા ન કહાડે, કસાઈને ન આપે, પાપી પિસાના પ્રપ્રચમાં રમાતી રમત ન રમો લોકલજજાને ડર રાખે, અને દીકરીને ચિતાની અંદર ન સૂવાડે; આંખ ઉઘાડે, આસપાસ નજર કરો, દીકરીને પિસા લેનારની કેવી સ્થિતિ છે તે તપાસો, તેમને અન્ન અને દાંતને પણ વેર થયા, થોડા દિવસ ઉજળું ઉજળું ફક્ત દૂધજ દેખાયું છે. તે પૈસે કોઈની હવેલીઓ થઈનથી. થઈ હશે તો તેનું કેઈભેગવનાર નહિ હોય, અગર ખાનાર નહિ હોય એટલે કે તેનું નિર્વશ. જાય છે અને જો માણસ હયાત હશે તે તેમને અન્ન અને દાંતને પણ વેર થયા હશે. ભૂખના ભડાકા પડતા હશે. માટે યાદ રાખજો કે “દીકરીના દોકડા ને પૂરનાં લાકડાં કદી કામ આવે નહિ,” આ દુનિયામાં નામ રહેશે. પણ નાણાં રહેવાનાં નથી” માટે હાડ હાડ ન થાઓ, કીર્તિની કલગી ઝાંખી ન પાડો. સ્ત્રીધનવડે જીવવું એ અતિ પાપ છે, આપત્તિસમયે ચામડાંમાં ભરેલું પાણી પીવું એ કેટલીક રીતે માંસ ખાવા તુલ્ય છે તેમજ કન્યાવિક્ય છે; કન્યાનું દ્રવ્ય લેનાર માતા તેનું કાળજું કેરી ખાય છે, પિતા માથું ખાય છે, ભાઈએ તેના હાથ પગ ખાય છે અને મંડપમાં જનારાં રૂધિર પાન કરવાવાળા છે.
વળી મનુ, પારાશર વિગેરે ઋતિકાર આગળ ઉપર અધર્મી પ્રજા થશે એમ. જાણ અગમચેતીથી કન્યા વિકયના મહા પાપોના માટે થોડું ઘણું પણ લખી ગયા છેજુઓ મહાત્મા મનુ કહે છે કે –
आददति न शुद्रोपि । शुल्कं दुहितरं ददन् ॥ .शुल्कं हि गृह्णन् कुरुते । छन्नं दुहितृविक्रयम् ॥ १ ॥
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કન્યાવિક્ય. ' અર્થાત ગુપણ દીકરીને પરણાવીને તેનું મૂલ્ય ન લેવું જોઈએ, તે પછી દ્વિજ, ક્ષત્રી અને વૈશ્યથી તે લેવાયજ કેમ?
સજજન આપણુમાં કન્યાવિક્ય નામના દુષ્ટ રીવાજ રૂપી અસુરે પ્રથમ પગ. પેસારો નહોતો કર્યો, પણ આપણા વડીલોએ કન્યાને વિધવાપણું પ્રાપ્ત થાય તે પાછળથી ગુજરાન ચલાવવાને હરકત ન પડે, તેના માટે એ કન્યાના નામની રકમ (પલું) ત્રાહિતના ત્યાં, અથવા કન્યાની પાસે આપી મૂકતા તેના બદલે હવે અધમી લોકોએ પહેલાને બદલે ગર્લ્ડ ચલાવવા માંડયું છે. સીતા-દમયંતી-શકુંતલા ઈત્યાદિ કન્યાઓના માબાપોએ તેમની સંભાળ લેનારાઓનજ સ્વયંવર રચી કન્યાઓને ઈચ્છિત પ્રેમની વસ્તુ શોધી લેવા દીધી છે. તેમ કરનાર સ્ત્રીઓ અને તેમના માબાપોએ આ પુરાતન કાળની પવિત્ર ભૂમિ ઉપર પિતાની કીર્તિદેવજ કેવી ફરકાવી છે, તેનાં ધવળ મંગળ અહર્નિશ આપણે ઉચ્ચારીએ છીએ. * ૨. વળી કન્યાવિક્ય કરનારા કન્યાવિય કર્યા છતાં કન્યાદાન આપવા સંકલ્પ કરે છે તેથી ઈશ્વરને પણ ઠગે છે. કન્યાદાન કરતી વખતે તમે સંક૯૫ કરો કે-વ્હારા જે સમસ્ત પિતૃલેકે અસગતિને પામેલા હેય, તેમના ઉદ્ધારને અર્થે અને સ્વર્ગ પામવાને અર્થ આ વરેને હું મારી કયા અર્પણ કરું છું. એ પુણ્યના પ્રભાવે કરીને મારી બાર પેઢી પ્રથમની અને બાર પેઢી હવે પછીથી થનારી, તેને પવિત્ર કરવા માટે તેમ મારા પિતાના આત્માના કલ્યાણને અર્થે પરમેશ્વરની પ્રીતિ મેળવવા સારૂ આ કન્યાદાન હું કરું . '
વળી પ્રતિજ્ઞા કરીને એવું પણ કહે છે કે –“ સુવર્ણનાં આ ભૂષણોએ કરીને યુક્ત એવી જે આ કન્યા તે વિષ્ણુપ જમાઈને બ્રહ્મલોકની પ્રાપ્તિને અથે હ અર્પણ કરું છું” અરે! કન્યાવિક્ય કરનાર કન્યાઓના માબાપો! તમે કન્યાદાન કરતી વખતે ખેટે ઢાંગ શા માટે કરે છે? શું સંકલ્પ કર્યા પ્રમાણે પિતૃઓના અને તમારા ઉદ્ધારને માટે કન્યાનું દાન કરે છે ? કે તમારા પૈસાના સ્વાર્થોને માટે તેનું ગાય, ઊંટ, ભેંશ, ઘેડાની પેઠે જાહેરાત રીતે લીલામ કરો છો? અરે શું બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે તેને અર્પણ કરેછો ?-કે તેના સખત શ્રાપ લેવાને માટે તેનો પ્રાણઘાત કરે છે ? અરે તમે સૂર્ય ચંદ્રને અગ્નિ દેવતાને સાક્ષી રાખી માટી પ્રતિજ્ઞા કરે છે ? અરે! અરે બેટી પ્રતિજ્ઞા કરનારાઓ! તમે ઈશ્વરને પણ ઠગે છે. શું તમારી ઠગાઈથી ઈશ્વર અજ્ઞાત (અજા ) છે? એમ સમજતા હો તે તમારી મોટી ભૂલ છે. ઉંડા ભેંયરામાં અંધારા ઓર ડામાં કે હજાર હાથના કુવામાં ઉતરીને પણ જે કુકર્મો કરશે તે ઈશ્વર જાણે છે; કારણકે તે સર્વ વ્યાપક છે. માટે તમે વિચાર કરો કે એક ઠગાઈના કૃત્ય માટે-અથવા ખોટો દસ્તાવેજ બનાવ્યાના ગુન્હામાટે–અથવા પ્રતિજ્ઞાઉપર ખોટી હકીકત જાહેર કર્યાના ગુન્હામાટે-ન્યાયની કોટે સખત શિક્ષા કરે છે! તે અદલન્યાયી ઈશ્વર તમને શિક્ષા કર્યાવગર કેમ રહેશે ? આ પણ આપણું પડતીનું એક કારણ છે. અભાગીઆઓ! તમને રીબાવીને ઈશ્વર અઘેર નર્કમાં નાંખીને સાપ અને વીંછી પાસે છુંદાવશે ! ધિક્કાર છે તમને હજારવાર ધિક્કાર છે! આ લેક અને પરલોક બનેમાં દુઃખી થવાનો ભય દૂર કરીને પણ તમે કાળાં કૃત્ય કરે જાઓ છે. જુઓ ! રાજા સગરને કન્યાદાનના પુણ્યપ્રભાવે કરીને
Page #40
--------------------------------------------------------------------------
________________
[ ફેબ્રુઆરી
જૈન કોન્ફરસ હૉલ્ડ સાર્વભૌમરાજ્ય પ્રાપ્ત થયું હતું. અને તેથી કરીને ફરી ઉગ્ર તપકરી સાઠ હજાર (૬૦) કન્સાઓ માગવાને પ્રયત્ન કર્યો હતો અને એટલા બધા પુણ્યથી તે ઈંદ્રાસન લેશે એ • ભય ઈદ્રને ઉત્પન્ન થવાથી અવળી વાણીને પ્રેરી ૬૦૦૦૦ દીકરાની માગણી કરાવી હતી. જેની ‘કથા ભાગવત પુરાણમાં મોજુદ છે. આવી રીતે કન્યાદાન કરવાથી અનહદ પુણ્ય થાય છે! અરે તે પૂજનીક પુરાણ સાંભળવાને તમે બેટો ઢગ કરી બેસે છ-સાંભળો છો–તે છતાં પણ તે કુકર્મો કર્યા જાઓ છે અને તેવાં કુકમ થતાં અટકાવતા નથી. તેઓને ઈશ્વર કેમ શિક્ષા ન કરે છે તેઓ કુંભીપાક જેવા નર્કના અધિકારી કેમ નહિ થાય ?
3. કન્યાવિયથી તમારી પુત્રીઓ જીદગીપયત દુઃખ ભોગવી અંતઃકરણ કકળવાથી જે શ્રાપ દે છે તે તમારી પડતીનું ત્રીજું કારણ છે. કારણકે વગર તકસીરે ગાયજેવી ગરીબડી બાળાને દુઃખ દેવાથી શ્રાપ પણ જલદી લાગે છે. ગૃહસૂત્ર (શાસ્ત્ર ) માં કહ્યું છે કે વખ્યા TV ફુટચ પ્રકા એટલે કન્યાને જે કેપ તે કુળ તથા દ્રશ્યને નાશ કરનાર
છે તમારા સ્વાર્થ આગળ બાળાઓના સુખદુઃખને લગીર પણ વિચાર તેમે કરતા નથી. પિસાના તેજમાં તણાઈ જઈ, તેનું હિત લગીર પણ તમે જેતા નથી તમે ધોળે દિવસે લુંટનાર લુંટારાઓ છો! અરે લુંટારાઓ તે જરાક ઓળખાણ પડતાં શરમીંદા થઈ લૂંટ્યાવિના ચાલ્યા જાય છે, અને તમે બેદાડે તમારી પુત્રીઓનેજ લુટે છે. મહારી ભુલ થાય છે કે હું તમને લુટારા કહું છું. તમે તે લુંટારાઓના પણ સરદાર છે. કારણ કે લુંટારાઓ તે પિતાનાં બાળકને લુંટતા નથી અને લુંટ કર્યા પછી હોડું સંતાડતા છુપાઈ જાય છે અને તમે તે તમારી બાળકીઓનેજ લૂંટી નફટ થઈ પિસાદારનો ડોળઘાલી મોટા સાહકાર થઈ ફરો છો.
જેમ કસાઈઓ, ચંડાળો અને માંસાહારી મનુષ્ય, અજા, ગાય ઈત્યાદિ પશુઓને શા માટે ઉછેરે છે? મોટાં કરી આખરે તેમને ઘાતકી પણ નાશ કરવા માટે. તમે તમારી બાળકીઓને શામાટે ઉછેરી મોટી કરો છો ? જીવતાં દુઃખનું દાન દઈ અંધારા કુવામાં તે રત્નને પથ્થર સાથે પટકાવામાટે? અરે! તમારી પુત્રીઓને જન્મ પછી અમુલ્ય ખજાનાંથી તથા શ્રીમતી મહારાણીસાહેબના કેહીનૂરથી–હીરાથી પણ વધારે જતન કરે છે-તે શું અંતે તેનું જાહેરાત રીતે લીલામ કરવામાટે?
હા! તમારી કસાઈની સાથે સરખામણી કરતાં મને કેટલી દીલગીરી થાય છે તે હું જાણું છું અને બીજો એક ઈશ્વર જાણે છે. અરે! હું તો કસાઈનું ઉદાહરણ આપું છું. પણ બીજો તે કન્યાવિક્રય કરનારને કસાઈ કરતાં પણ અધિક અધમ ગણે છે. કન્યાવિક્ય તે કસાઈ પણ કરતા નથી. કસાઈતે પશુઓને એક ઝટકે ઠેર મારે છે, પણ તમે તો શેડે છેડે રીબાવીને ઠેર સારો છે; પ્રાણીઓમાં સાથી ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય જાત છે અને તેથી તે તરતા વર્ગના પશુ છે. કસાઈઓ તે મૂર્ખાઈ ભરેલા વિચારથી પોતાને ધંધો માનાને પશુઓને મારે છે. અને તમે તે તમારું કર્તવ્ય નથી એમ સમજ્યા છતાં પણ સંહાર કરે છે. કસાઈઓ જેને સંહાર કરે છે તે તેમનાં સંતાન નથી. પિતાના સંતાનને તે તે પાળે છે. અને તમે તે તમારા બાળકને જ ઘાણ વાળો છે. શાસ્ત્ર પણ કહે છે કે –
व्याधा श्रेष्ठा मनुष्याणां । कन्याविक्रय कारिणाम् ॥ 'તે નિયા ઉઘેવા પુત્રાપુ વાપરા / ૬ . .
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કન્યાવિક્રય. એટલે જે માણસ કન્યા વેચે છે તેના કરતાં પારધી હજાર દરજે સારે; કારણ કે તે બીજા પ્રાણીઓને માટે જ નિર્દયતા વાપરે છે. પણ પોતાના બાળક ઉપર તે દયા રાખે છે. વળી તે એટલો દયાળુ છે કે તે એકદમ પ્રાણ લે છે. અને કન્યાવિય કરનાર તે રીબાવી રીબાવીને મારે છે. અરે શ્રેષ્ઠ કુળમાં જન્મેલા આર્યો! તમે કોણ છે? તમારા પૂર્વજો કોણ હતા? તે કેવા સદગુણ હતા ? કેવા પરાક્રમી હતા? કેવા સમર્થ હતા? કેવા પુન્યશાળી હતા? તમે હાલ અધમ દશાને પહોંચ્યા છે ! તમે હાલ નીચ કરતાં ઉતરતા નીવડ્યા છે? તમે હવે દંભી અને ઢેગી થયા છે ? તમે ઈશ્વરને ઠગનારા પાક્યા છો ? તમારા કપાળ માં જે ટીલાં છે. આવા સંજોગોમાં તમારે એમ સમજવાનું છે કે તમારા કાળા કૃત્યની સજાના ડામ છે. એમ ફેગટ ટીલાં કરનારને શું સ્વર્ગને દરવાજો મળશે કે મેક્ષને દરવાજો પાપી પુરૂષને પ્રવેશ કરાવવાને એ દરવાજા નથી એ પાપીની આ વાત જાણી સ્વર્ગદ્વાર બંધ થઈ ઉપર ખંભાતી તાળાં દેવાશે. તથા વજની ભારે ભેગળે ભીડાશે. એટલું જ નહિ પણ એવા અધમ ઓને પાછા પછાડી પાતાળમાં અઘેર નર્કમાં રીબાવી રીબાવીને ઠાર કરશે.
દીકરી અને ગાય-જ્યાં દોરે ત્યાં જાય–બિચારી નિર્દોષબાળાઓને લૂલા, લંગડા ખેડા, બોબડા, બહેરા કે આંધળાની સાથે પણ પરણાવતાં આથકો ખાતા નથી. દીકરીનું દ્રવ્યહરણ કરી તેને જીંદગી સુધી ટુકડા માગતી કરનારને-વિદ્વાનો અને સજજનેચડાળ કહે-કસાઈ કહે કે અઘોર કર્મ કરનાર પાતકી કહે તેના સામી આપણે કઈ દલીલ કરી શકીશું ?, તેઓ બિચારી અબળાઓને-નિર્દોષ બાળાઓને-કુમળા પુષ્પો ઈલાજ ચાલે ? આખી જીંદગી સુધી દુઃખ ભોગવી માબાપને અંતઃકરણપૂર્વક શ્રાપ દે. વિના અપરાધે દેહાત દંડ દેનાર માબાપને ઈશ્વર તરફથી કંઈ ઓછી શિક્ષા મળતી નથી. ઈશ્વરના કોપે–અને તમારી બાળાઓના શ્રાપે અને તમારાં કુકર્મથી તમારી પાયમાલી થઈ છે, અને થશે.. • વળી : (સ્વર્ગ) = (નર્ક) વિષે વિદ્વાનોનું પણ એજ મત છે કે –જે માણસ પિતાની ફરજ સમજીને તે અદા કરે છે તેનું સ્થાન તે સ્વર્ગ (વ) છે. અને જે માણસ - કન્યાવિક્ય કરીને–ચોરી કરીને કોઈના જાનમાલને નુકશાન કરીને રૂશ્વત લઈને જે દ્રવ્ય મેળવે છે તે મનુષ્યનું રહેઠાણ તેજ નર્ક (7) છે.
એક એવી પણ વાર્તા મારા સાંભળવામાં આવી છે કે એક બાળકની પ્રાપ્તિ માટે એક અજ્ઞાન માતુશ્રીએ માંસ ભક્ષણ કરવાની બાધા રાખેલી, તે બધાના બંધમાંથી મુકત થવાને તેને માંસ ખાવાનું જરૂરનું લાગ્યું. એટલે એક પંડિતની સલાહ લેતાં તેણે શાસ્ત્રથી ખાતરી કરી આપી કે –કન્યાવિયથી પિસ મેળવનારને ત્યાં જમવું અને માંસ ભક્ષણ કરવું એ બેમાં કાંઈ તફાવત નથી. તે ઉપરથી તેણે તે ઈલાજ કામે લગાડે– આ હકીકત તમને શલ્યરૂપ લાગશે. પૃથ્વીદેવી માગ આપે તે પૃથ્વીમાં ઉતરી પડી એ એવું કહેવરાવશે; પણ બંધુઓ હવે પશ્ચાતાપ નકામે છે. ભૂલ્યા ત્યાંથી ફરીને ગણે, બે બાજુઓ તપાસી જુઓ, તમારી જીદગી શૂળધાણી થતાં બચાવો. (અપૂર્ણ.) *
Page #42
--------------------------------------------------------------------------
________________
. . जैन कॉन्फरन्स हरेल्ड.
[ फेबरवरी सामाजिक उन्नतिकी सफलता आर रद्दिकी रीतीयां.
. ( महता अमृतसिंह-नाथद्वारा - मेवाड.) - श्रीजैन श्व॑ताम्बर कान्फरन्स हरैल्ड मेरेपास जबसे यह प्रचलित हुवा है-बराबर आता है और जो जो लेख इसमें सामाजिक उन्नति यानि जैन धर्मकी उन्नतिके बारेमें उपदेशयुक्त दरशाये जाते हैं और जो जो रीतियें इस धर्मके फेलावके बारेमें विद्वान.व धार्मिक पुरुषोंकी सम्मतिसे जाहिर की जाती है इन सब बातोंको सोचकर में यह आशा करता हूं कि यह जैन धर्म जो एक प्राचीन धर्म है और जिसमें किसी प्रकारकी आशंका नहीं है बहोत शीघ्र उन्नति प्राप्त करेगा और अपने भाई इस धर्मको अपना मुख्य अंग समझकर इसपर पूरे तौर अमल करें और फिर किसी प्रकारका विघ्न उत्पन्न नहीं होगा. .. सामाजिक उन्नतिकी सफलता और बृद्धिकी रीतियां. . सामाजिक धर्मकी वृद्धिके लिये अति धार्मिक, विद्वान और बुद्धिमान पुरुषोंकी आवश्यकता है-उन बुद्धिमान पुरुषोंको उचित है कि सोच विचारके साथ निष्पक्ष और स्वार्थरहित होकर अहर्निश जाति उन्नतिकी साधारण रीतियां सोचते रहें. यह नहीं की थोडेसे अनभिज्ञ युवा अवस्थावाले लौकिक लालसाओंसे भरे हुवे किसी समयमें एकत्र होकर व्याख्यान दे लें वा नेत्र मंदकर तोतेकी भांति याद की हुई प्रार्थना करलें ओर समझलें की यहही सामाजिक उन्नति है.
सामाजिक उन्नतिके लिये जितने साधन सहित विद्वान, सच्चे उत्साही और पूर्ण पराक्रमी अधिक एकत्र होते हैं उतनीही अधिक सफलता होती जाती है. सामाजिक उन्नतिकी सफलताके हेतु यहभी आवश्यक समझना चाहिये कि एक पब्लिक ओपिनियन अर्थात् सार्वजनिक लोकमत स्थापित कीया जावे-पब्लिक ओपिनियन जितनी बलबान ' की जावेगी और उसका जितना आदर किया जावेगा उतनीही भले प्रकारसे सामाजिक उन्नति होसकेगी और इसके द्वारा असंख्य लाभ प्राप्त होंगे.
__ पब्लिक ओपिनियनको दृढ करनेको साधारण रीति यह है कि जब कोई मनुष्य, वह, चाहे कैसेही छोटे पदका क्यों नहो, कोई उत्तम काम करे तो उसका पूरा मन्मान कीया जावे, इससे ओरोंकोभी वैसेही कार्य करनेकी वाञ्छा होगी और. जब कोई मनुष्य वह चाहे कैसाही बडा क्यों नहो, कोई अनुचित काम करे तो तुरंत उसके लीये कोई ऐसा प्रबंध सोचा जावे कि जो उसके धन, अधिकार, पहुंच, रायादिके प्रभाव परभी उसको लज्जित करनेवाला हो. परन्तु वह 'प्रबंध ऐसाभी नहो जिससे वह पुरुष सदैवके लीये निर्लज हो जावे. इस प्रकार प्रारंभ ही पकड़ होनेसे प्रत्येक प्रतिष्ठित मनुष्यकोभी भय रहेगा
Page #43
--------------------------------------------------------------------------
________________
१९०६ ] क्या श्वेताम्बर और दिगम्बर जन समाजमें संप हो सकता है ? ओर वह चाहे जितने बड़े पदवाला क्यों नहो सामाजिक उन्नातिके नियमोंके विरुद्ध काम करनेका साहस न करसकेगा और सारी जातीमें कोई बुराई न फैल सकेगी... . यदि प्रारंभमें बड़े मनुष्योंके अनुचित कामोंसे यह समझकर आंख चुराई जाती है कि सर्व लोगोंके सामने उनकी तुराई होगी वा वे बडे मनुष्य अलग हो जायेंगे तो सामाजिक उन्नतिको हानि होगी और छोटे पदवालोंकी उत्तम सेवाओंसे यह विचार कर आंख फेरली जाती हैं कि उनका अधिक नाम होनेसे वे प्रतिष्ठित पुरुषोंसे बढ जावेंगे जिससे वे प्रतिष्ठित पुरुष अप्रसन्न होंगे तो उत्तम सेवा करनेवालोंका मन मुरझा जाता है और उनका निरादर देखकर दूसरे मनुष्यभी निरुत्साही हो जाते हैं. वृद्धि नहि होने पाती, सत्पराक्रम नष्ट हो जाता है. और पबलिक ओपिनियन निर्बल और निकम्मी हो जाती है.
सामाजिक उन्नतिमें अत्यन्त गुणवान और दीर्घदृष्टि मनुष्य होने चाहिये और प्रत्येक व्यवहारमें उनको सत्यता, न्याय और निष्पक्षताके साथ वादविवाद करना चाहिये. अपनी सम्मति निर्भयतासे देना, औरोंकी सम्मतिको सोच .विचार और धीरजसे सुनना, पंचायतकी व्यवस्थाको मानलेना, पबलिक ओपिनियनके नामको बढाते रहना, उसको सदैव दृढ करना,
और उसका आदर करते रहना, यह सब बातें सामाजिक उन्नतिकी सफलता और वृद्धिकी रीतें हैं. सामाजिक उन्नतिरूपी वृक्षको धनरूपी जलसे जितना अधिक सींचा जाता है.. उतनाही दृढ और हराभरा होकर अधिक फलदायक होता हे !-अतिशुभम्.
. क्या श्वेताम्बर और दिगम्बर जैन समाजमें ...
. . संप हो शकता है?
पाठक! इस प्रश्नको सुनकर एकदम चोंक मत पडो. ज्ञानदृष्टीको खोलकर जरा विचार करो और आपने अपने रोबरू २५०० वर्ष पहिले के समय को खडा करके उसकी सैर करो तो मालूम होगा कि इस भर्तखंडमें एक महान चमत्कारी मूर्ति परोपकारार्थ देश विदेशमें भ्रमण कर रही है, और अपने अखंड ज्ञानद्वारा तीनों कालोंके कृत्योंको जानकर भव्य जीवोंको अपने वचनामृतद्वारा निबोध रही है. उस समय स्वभावि प्रतिपक्षी जीवोंने अपना अपना बैर छोड कर एक दूसरे के साथ मित्र होकर उस उत्तमोत्तम उपदेशनाका · पान कर के चिंतित फल पाया है. उस एक सूर्यके तेजसे तारामंडल ढका हुवा था. उस केवल ज्ञान के प्रकाशसे अन्य ज्ञानों को उत्तेजन मिलता था. तुच्छ बुद्धि के कारण जो संशय उत्पन्न होता था उस को फोरन निराधार होताथा. उस दीपक से अज्ञान तिमिर दूर होताथा. परंतु अफसोस काल गिरता
Page #44
--------------------------------------------------------------------------
________________
... जैन कॉन्फरन्स हेरील्ड.
. [ फेबरवरी हुवा है यह अपनी महिमा दिखलाये बगैर नही रह शकता है. केवल ज्ञान बंद हो गया पीछे छद्मस्त महात्मावोंको संशय उत्पन्न होने लगे उनका समाधान करनेवाला नजर नहीं आया, जब स्वकपोल कल्पित अर्थ लगाकर, अपना मतलब सिद्ध किया. श्रीमहावीर स्वामीके ६०९ वर्ष पश्चात् अर्थात् विक्रम सम्वत १३९ में उस एक जैन समाजके २ टुकडे हुवे और उस वक्तसे श्वेताम्बर और दिगाम्बर २ फिरके अल्हदा अल्हदा नजर आने लगे. पानीका स्वभाव है कि जरा छिद्रः पानेसे पहाड क्यों नहो तोड डालता है. इसही तरह जब किसी बातपर भ्रान्ती पड कर रायका इखातेलाफ हो जाता हैं तो आयंदा उसका फरक जियादाही बढता जाता है, अगर भाग्यही अच्छा हो तो टूटे हुवे के संधि लग सकति है.
श्वेताम्बर और दिगाम्बर सम्प्रदाय वालोंमें कुछ मोरूसी विरासतके तकासमें का कोई झगडा नही है क्यों कि यद्यपि इन दोनों के मूहिसे अल्ला एकही है तो भी जब . कृष्ण सूरीके समय में दिगाम्बर सम्प्रदायके मन्दिरमें श्वेताम्बर और श्वेताम्बर सम्प्रदायके मन्दिरमें दिगाम्बरका जाना अपवित्रताका कारण समझने लगे-अगर इसही बातपर . मामला खतम हो जाता तोभी खुशीकी बात थी परन्तु इस अवसर्पिणी काल को तो अपना पूरा जोर दिखलाना था और दोनों फिरकोंके जैनियोंमें परस्पर विवाद होना था इस लिये एक मजबूत पाया झगडेका तीर्थक्षेत्रोकी मालकियत के बाबत खडा किया गया. श्वेताम्बरियोंने अपना कदीमी कबजा छोडना नही चाहा, दिगाम्बरीयोंने अपने पैर जमाने में कमी न रखी-जब जिसका मोका आया गालिब हो वैठा. यहां तककि मन्दिर और कब्जा दर किनार पवित्र मूर्तियोंपर झगडा चलने लगा. सिद्ध क्षेत्रमें हजारों मंदिर श्वेताम्बरीयोंके होते हुवे समयपाकर एक मन्दिर दिगाम्बरियोंकाभी कायम किया गया. गिरनारपर दोनों फिरकों के मंदिर कायम हुवे-जहां बस न चला उसही मन्दिर और मूर्तिको दोनों फिरके मानने लगे. रिषभ देवजी . ( केसरियानाथजी ) के दरशन करनेको दोनों सम्प्रदायवाले जाते है हालांकि इन्तजाम और कज्जा श्वेताम्बरियोंका है इसही तरह श्रीफलोधी पार्श्वनाथ के उत्सवमें मन्दिर, प्रतिमा और इल्तजाम श्वेताम्बरियोंका होने परभी दोनों सम्प्रदाय के मनुष्य शामिल होकर उत्सव करते हैं. जब मक्षीजीकी तरफ नजर डाली जाती है तो हृदय फटता है. दोनों आमनाय वालोंने अपने २ पक्षको पुष्ट करने की गरजसे आपसमें खूब लढाई की राजदरबार में फरयादी हुवे और उस पवित्र प्रतिमा के साथ गुडियोंका खेल मचाया. कितने बड़े अफसोस की बात है कि उसही प्रतिमाके प्रतिदिन नेत्र लगाये जाकर फिर उखाडे जावें. बहतर होता कि कोई एक सम्प्रदाय अपने दावेको छोड़ देती और दूसरी सम्प्रदाय उस प्रतिमाको अपने असूल के मुवाफिक पूजती-परन्तु मानका छाया कब टूट सकताथा-असातना होनेपर भी लढाई कब बंद होसकति थी?
Page #45
--------------------------------------------------------------------------
________________
१९०६] - क्या श्वेताम्बर और दिगांबर जैन समाजमें संप हो सकता है ? ४५ • जब घरमें ही फूट हो तो दूसरेसे लडनेके. वास्ते कब सम्प होसकता है ? और खास करके उस हालतमें कि जब जहालत का बाजार गरम हो यवनोंके समयसे हमारी विद्या नष्ट हुई, ईर्षा, कषाय बढगई, खोटे रीति रिवाज जड पकड बैठे कि जिनसे इस न्याय सम्पन्न ब्रिटिश राज्यमें भी हमारा, छुटकारा पाना कठिन मालूम होता है. आजकलके नोशिक्षित जैनियोंका यह खयाल है कि इस कुसम्पकी जड बुढे कुपढ जैनी हैं जब उनका जौर हट जावेगा नई रोशनीके जवान जैनियोंका जमाना आवेगा दोनों सम्प्रदायोंमें सम्प होजावेगाइस बातके सुबूतमें आर्य समाजियोंके साथ जो मुकादमा चला और उसमें दोनों फिरकों के जैनियोंने जो इतफाक दिखलाया, पेश किया जाताहै. इस के सिवाय जैन यङ्ग मैन्स एसोसिएशन का खास मनशा यह ही है कि किसी तरह दोनों फिरकोमें इत्तफाक हो और हालके जमानेमें दोनों फिरकोंके महासभावोंके मुख्य सज्जनोंकाभी विचार इसही तरफ है. जाहिराबातोंसे उम्मेद होसकती है कि इनदोनों फिरकोमें बहुत जल्द इत्तफाकहो, परन्त अफसोस इस बातपर आता है कि लोगोंके दिखलाने के लिये तो हमारी कोशिश यह हो कि हम हित बढाना चाहें और खोनगी तौरपर एक दूसरे कि जड काटते हुवे दरेग नकरें. हमारी एसी दुरंगी विद्वतासे इकरंजी मूर्खता .अच्छी. ...
पालीताणाके मईम ठाकुर साहेबने जूता पहने हुवे सिद्धगिरीपर चढकर जो पवित्र स्थानकी अशातनाकी वह दोनों फिरकों के मन को पूरा पूरा दुखानेवाली थी. इसही खयालसे जैनं गजेट के सम्पादक महाशयनें इसबारे में कुछ गवर्मेटसे ठाकुरसाहेब महमके खिलाफ अर्ज करनेकी तदबीर सोचीथी और श्वेताम्वरियोंके साथ हमददि दिखलाने का उपाय घडाथा परन्तु दूसरी तरफसे ठपका दिया गया और पाल ताणा के राजा के खिलाफ कारख़ाई करनेसे इस गरजसे रोका गया कि “ कृपासे है" और इसही कारण श्वेताम्बरियों का प्रयत्न दिगाम्वरी प्रतिमा और मन्दिर को अपने कबजेमें. करलेनेका “ निष्फल" गया. . जबकि इस तरहपर राजाओं की दिगाम्बरी है कि दोनों समाजमें . सम्प होजावेगा ? और क्याजवे एक प्रान्त के समजदार विद्वान् दिगाम्बरी श्रावक की तरफसे दूसरे प्रान्तके दिगाम्बरी श्रावक को श्वेताम्बरीयों के निसवत एसे २ बुरे शब्दोंमें सूचना दीजावे कि जिनको हम कागजपर । लाना मुनासिव नही समझते तो क्या यह उम्मेद हो सकती है कि इन दोनों समाजोंमें इस समय कुछ इतफाक हो सकता है ? .
समजदारों के वास्ते इशारा काफी है. अगर दिगाम्बरी श्रावक समुदाय श्वेताम्बरी समुदाय के साथ इतफाक करना चाहती है तो हाथीके दांतों के बर्तावको छोडकर साफ दिलसे काम करें तो विचारे हुवे फलकी प्राप्ति हो सकति है. .
Page #46
--------------------------------------------------------------------------
________________
जैन कॉन्फरन्स हरैल्ड.
[फेबरवरी विलायती भ्रष्टः खांड (शारकर.)
. (लेखक-शोभागमल हरकावट-अजमेर. ) अहो जैन धर्मानुयायों! जरा अपने धर्मकी ओर तो दृष्टीको फैलाओ और उन अभक्ष पदार्थोका स्मर्ण करो कि जिनको जैन सिद्धान्तोमें सर्बथा निषेध की हैं. अब जरा इस बिलायती खांड ( शारकर ) की तरफ ध्यान देवो तो वहभी सर्वथा अभक्ष है. बिलायती खांड जिसको मोरस खांडभी कहते हैं. चुकन्दर, आलूकी मांडी तथा एक तरहसे खिजूरके वृक्षके फलों आदि पदार्थोंसे बनाई जाती है और उसके साफ करनेमें कैंसी २ घृणित, अपवित्र और भ्रष्ट चीजें काममें लाई जाती हैं जैसे,—बैलका खून, हड्डीका कोयला और आंडेकी सफेदी इत्यादिक. क्या ऐसी चीजोंके नाम मात्रहीके सुननेसे आप लोगोंके चित्तमें । उक्त खांडकी तरफ घृणा उत्पन्न न हुई होगी और क्या हृदय कम्पायमान हुए बिना रहे होंगे ? यदि आप लेशमात्रभी जैन धर्ममें रुचि रखते हो अथवा जैनियोंके सतप्तंगी हो तो मैं आशा करता हूं कि इस बिलायती भ्रष्ट खांड ( शारकर ) को और मुख तो दूर रहा बल्कि दृष्टिभी न करोगे और धार्मिक तथा सांसारिक कृत्योंमें कदापि व्यवहार न करोगे.
अब इस विलायती भ्रष्ट खांडके साफ करनेमें जो २ घृणित और अभक्ष पदार्थ काममें लाये जाते हैं उनके सच्चे प्रमाणोंके हेतु निम्न लिखित अंग्रेजी लेखोंकी नकलें लिखी जाती हैं जिनके पढने तथा सुननेसे हृदयका सन्देह तुरन्तही क्षणभरमें दूर होजायगा.
नायगा.
; A few opinions of European Doctors regarding foreign sugar ex. tracted from reliable English books;
Sugar thus cleansed is well prepared for the next refining pro
cess, which consists in putting it into a large square copper-cistern along with some lime water, ( a little bullock's blood, and from 5 to 20 per cent of bone black.)
Other refiners use both the blood and finings with advantage: Bone black is now very frequently employed by the sugar refiner. -
When the blowing up cistern is charged with sugar, finely gronad bone black, and blood, the mixture must be passed through a proper system of filters etc, etc. see Dictionary of Arts, manufactures and mines 3rd edition by Doctor Vre London 1846; Page 1205 etc...
___.Cylinders of wrought or Cast Iron, varying in diameter from 5 to 10 feet, and in height from 10 to 30, having a perforated false bottom a couple of inches. above the true one, are filled with granulated animal charcoal.
Page #47
--------------------------------------------------------------------------
________________
•
१९०६ ]
विलायती भ्रष्ट खांड.
One ton of charcoal is sometimes used to purify two tons of sugar; and in at least one refinery, when inferior sugar is operated on, two tons of charcoal serve for one ton of sugar. In most provincial refineries about one ton of charcoal is used to one of sugar etc., etc. :—
See Dictionary of Arts, manufactures and mines 6th Edition by Doctor Vre London 1867 Pages 829 etc., etc.
Now as it is the albumen of the blood only which assists in clarifying the sugar--solution, and not the blood itself, it would be far better that albumen alone, as white of egg, should in all cases be employed.
Blood is a fluid compounded of fibrine albumen, and a variety of salts and effete substances, its use therefore in the manufacture of lumpsugar, is not merely disgusting, but is calculated to prove injurious to the
health
•
The sugar refiner will tell us that the whole of the blood employed is removed by the process of filteration adopted. This is not the case, however, as may in general be readily proved by dissolving a few knobs of lump-sugar in a large wire-glass of warm water, and subjecting the sediment which usually falls into the bottom, to microscopic examination and chemical analysis; the first shows that the sedimentary matter consist of angular flocculi, taking the form of the interstices of the crystals and the second, that is composed of coagulated albumen.
The only considerable advantage derived from the use of blood, is its cheapness; but when not merely cleanliness but health is concerned, the question of economy ought not to be entertained for one moment.
We have now adduced incontestable evidence of the impure condition of the majority of brown sugar, as imported into this country,,and particularly as vended to the public. These impurities prevail to such an extent, and are of such a nature-consisting of live animal culae or acari, sporules of fungus, starch, grit, woody-fibra, grape-sugar etc. that we feel compelled, however reluctantly, to come to the conclusion that the brown sugar of commerce in general, is in a state wholly unfit for human consumption.
...One portion of our advice to the public must therefore be, not to purchase the inferior brown sugars of the shops etc, etc, see food. and its adulerations by Doctor Hassel London 1855 Page 17, 31 etc, etc.
Grape sugar is a low sugar, deficient in sweetening powers, therefore it is evident that by admixture with grape sugar that of the cane must be greatly depreciated in value.
Doctor Pereira states that brown sugar is extensively adulterated with sugar prepared from the potato.stock as well as with that made from
Page #48
--------------------------------------------------------------------------
________________
* ૪૮
•
• જૈન કેન્ફરન્સ હરડ.
ફેબ્રુઆરી Sago-flour (these substances are anologous with grape-sugar). Potatosugar is manufactured at Staford, In Essex. It is claming and wants that sparkling crystalline appearance possessed by West India Sugar, is much less sweet than the latter, and possesses a bitter, somewhat unpleasant taste.
Every investigation that has been made into the colouring matters used by confectioners for the adornment of their sweetmeats has invariably ended in the discovery of poisons of the most destructive and deadly nature etc., etc, see Tricks of Trade London 1856 Pages 42, 43, 44, 45, etc.
કોન્ફરન્સના ઉપદેશકનો પ્રવાસ. ન્યુરન્સના ઉપદેશક મી. ટોકરસી નેણસીના જાવરા તથા મંદિરના પ્રવાસ તથા કાર્યસિદ્ધિ વિષે અમે ડીસેમ્બરના અંકમાં જણવી ગયા છીએ. આ વખતને તેમનો પ્રવાસ તર્થ પ્રયાસ ફળીભૂત થયા છે, એમ નીચેની હકીકત પરથી વાચકને સ્પષ્ટ થશે. તેમને . પ્રવાસના પત્રો પરથી સારભૂત નીચલી હકીકત અમે તારવી કાઢી છે.
મંદર, તા ૨૨-૧૨-૦૫–અહિંથી ગાઉ દૂર વાઈ નામના ગામમાં પ્રાર્થના થજીનું મંદિર છે. ત્યાં વાર્ષિક પૂજા મહેસૂવપર આસપાસના ગામોના માણસો પણ આવ્યા હતા. મંદિર પ્રાચિન છે. બિબ ચક્ષુ ટીલા રહિત હતા, મદસરથી મગાવી. ચડાવ્યા છે. ત્યાં બે ગરીબ જનબંધુઓના ઘર છે. વ્યવસ્થા મદસર હસ્તક છે. માર્ગમાં બાતલગજ નામે નાના ગામમાં એક જીર્ણ ઘરમાં પધરાવેલ પ્રાચિન મંદિરની એક પ્રતિમા તથા ચાંદમલજી શેઠેબાંધવું શરૂ કરેલ પણ અપૂર્ણ નવું મંદિર જોયું.
પ્રતાપગઢ –તા. ૨૪-૧૨-૦૫ મી. લક્ષ્મીચંદ ઘીયાએ બહુ પ્રયાસ લીધેલ છે. મી. ઘીયા, જે માળવાના પ્રાંતિક સેક્રેટરી છે તેમણે પોતાના વિભાગમાં કોન્ફરન્સને આશય વિગેરેમાટે એક ટૅન્ડબીલ છપાવ્યું છે (જે વિષે ટૂંક હકીકત ડીસેંબરના અંકમાં નવીન સમાચારમાં અમે લીધેલી છે.) અને તેવી રીતે હેન્ડબીલ છપાવી ફેલાવવા પ્રાંતિકસે કેટરીઓ કેશિષ કરે કોન્ફરન્સને આશય અમુક અંશે પાર પડે. વાઈનું તીર્થ પ્રાચિન છે અને બિંબ સંપ્રતિરાજાનું ભરાવેલ છે. મંદસોર શહેરમાં સ્થપાયેલ પાઠશાળાનું નામ
આત્મારામ જૈન પાઠશાળ” રાખ્યું છે. ઉપર જણાવેલ બેતલગંજ ગામમાં જે ઘરમાં પ્રતિમા છે ત્યાં પણ પડે છે અને આશાતના બહુ છે (આ આશાતનાને અંગે શેઠ ચાંદમલજીને અમારી નમ્ર પ્રાર્થના છેકે ચારાશી લક્ષ યોનિમાંથી મનુષ્ય અવતાર અનેક જન્માંતરે આવી શકે છે, તેમાં પણ આર્યદેશ, શ્રાવક કુળ, ઉત્તમ શરીર અને દ્રવ્ય એ બધાં સાધને મળવાં દુર્લભ છે. એ બધાં મળ્યા પછી પરમોપકારી, જગત ત્રાતા, પૂજ્ય તીર્થંકરની પ્રતિમા, છતી શક્તિએ, આમ આશાતનામાં રહે એ કેઈપણ રીતે ઈષ્ટ નથી, અંબષ કરનાર છે. માટે મહેરબાની કરી આ આશાતને ટાળવા યત્ન કરશે.)
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કાન્ફ્રન્સના ઉપદેશકના પ્રવાસ,
૯
પ્રતાપગઢ—તા ૨૬-૧૨-૦૫—મી. ધીયાના ઇંગીચામાં તમામ જૈનાની સભા રાત્રે થઈ. ૨૦૦ ગૃહસ્થા તથા ૫૦ સ્ત્રીઓ હાજર હતી. કાન્ફરન્સના હેતુ તથા કાર્યમાટે ૨ કલાક ભાષણ ચાલ્યું. કેન્ફરન્સના હેતુ પાર પાડવા અત્રે એક કમીટી નીમાઈ,
•પ્રતાપગઢ,—તા૦ ૨૮-૧૨-૦૫ અત્રે નીચે પ્રમાણે ડરાવા થઈ સહીએ થઇ ગઈ છે. ૧ શ્રીજૈન શ્વેતાંબર સભા, પ્રતાપગઢ, સ્થાપન કરવી. આ સભા દર પખવાડીએ મળશે. જાદી જાદી જ્ઞાતિના આગેવાના સહિત ૩૩ જણની કમીટી નીમાઈ.
૨ સભાના સુકૃત ભડારમાટે માણુસ દીઠ ચાર આના આપવા. વધારે આપે તે તેની ખુશી..
૩ કાઈ સ્વામી ભાઈને ત્યાં ખુશી, સાદી વિગેરે પ્રસ`ગે આવે ત્યારે સભાના ૨ જણા એ તેને ત્યાં જવું અને તે આપે તે સ્વીકારવું.
૪ કાઈ પ્રસંગે દારૂખાનું ફાડવું નહિ.
૫ જૈનિધિ મુજખ લગ્ન 'કરવાં.
૬ પરદેશી સાબુ અને સીણખત્તી, ( ચરખીવાળાં હાવાથી ) જાનવરોના પીછાવાળી ટાપીએ તથા ચામડાનાં પૂઠ્ઠાં વાપરવાં નહિ.
છ મેારસ સાકર કેઇએ વાપરવી નિહ અને વેપાર કરવા નહિ. અનારસી ખાંડજ વાપરવી. ગામની એક જાહેર સભામાં પણ વ્યાખ્યાનદ્વારા સાબુ, મીખતી, ખાંડ વિગેરે પરદેશી ચીજો ન વાપરતાં સ્વદેશી ચીજો વાપરવાના ઠરાવેા કરાવ્યા હત!. બીજી એક આપણી મીટીંગમાં નીચલા ઠરાવેા થયા.
૧ છેકરા હેકરીનાં લગ્ન ૧૧ વર્ષ પહેલાં કરવા નહિ.
૨ પચાસ વર્ષ પછી પુરૂષે લગ્ન કરવું નહિ.
૩ એકવીશ વર્ષસુધીના મૃત્યુ પાછળ જમણવાર કરવું નહિ.
૪ મૃત્યુ પાછળ દીવડાનો રીવાજ બંધ કરવા.—દીવડા=પ્રત્યેક દીવાળીએ મૃત્યુ પાછળ રાવા જવાનેા રીવાજ,
-
કંદોઇને એલાવી પરદેશી ખાંડ ન વાપરવાના ઠરાવ કરાવ્યા અને સહીએ લીધી. પ્રતાપગઢમાં મી. ઘીયાએ તથા તે રાજ્યના મુખ્ય અધિકારી માજી કામદાર મનાલાલજી ભાયાવતે, ગાંધી દેવરાજ તથા ત્યાંની સ્થાનિક કમીટીના સભાસદોએ અમારા ઉપદેશકને જે સગવડ, સરલતા ઉત્સાહુસાથે કરી આપી છે, તે ખાખત અમે તેમને આભાર માનીએ છીએ. થયેલા ઠરાવે અમલમાં મૂકવા, જીલાના નાના ગામામાં તે સંબંધે પ્રયાસ કરવા અમે તેમને આગ્રહપૂર્વક વિનતિ કરીએ છીએ.
ઉપદેશક મી. ટેકરી લખે છે કે માત્ર કેાઇ એક ચાકસ ભાગમાંજ વારંવાર કેાશિષ કરાય—આખુ′ વર્ષ ચોકસ વિસ્તારજ સોંપાય—એવા મિશનથીજ ‘ધારેલા હેતુ પાર પડી શકશે.
.
Page #50
--------------------------------------------------------------------------
________________
* જૈન કોન્ફરન્સ હરૈ....
[ફેબ્રુઆરી સીતા -તા.૩-૧-૦૬. અહી ત્રણ સભાઓ થઈ. થયેલ ઠરાવ નીચે પ્રમાણે – ૧ દર મહિનાની પહેલી તારીખે સભા ભરાશે. સભામાં કેરમ ૭ મેબરની ગણાશે. ૨ જૈન વિધિ મુજબ લગ્ન કરવાં. ૩ દારૂખાનું ફેડવું નહિ. ફટાણાં ગાવાં નહિ. ' ૪ કન્યાશાળા સ્થાપન કરવી. ૫ કન્યાનાં લગ્ન ૧૧ વર્ષથી ઓછી ઉમરે કરવાં નહિ. 'ક પિસ્તાળીસ વર્ષ ઉપરાંતના વરને કોઈએ કન્યા આપવી નહિ. તેમ તેવા માણસે
લગ્ન કરવાં પણ નહિ. - ૭ એકવીશ વરસનાં મૃત્યુ પાછળ કારજ કરવું નહિ. ' ૮ મરસ ખાંડ, સાબુ, મીણબત્તી, ચામડાનાં પૂઠાં, પીછાંવાળી ટોપીઓ વિગેરે
વાપરવુ નહિ. -૯ સુકૃત ભંડારનો પા રૂપિયા દર વરસે આપ. ૧૦ ફીચરીપર પંચાયતની મોટા સાથ ઓશવાળાએ લાગાના રૂ. ૧૧ દેવા. ૧૧ દરેક ખુશીની રસોઈ પ્રસંગે શ્રીમંદિરને લાગે ગળપર રૂ. ૧, સાકરપર
રૂ. ૨, શીરાપુરીપર રૂ. રા, માલપુવાપર રૂ.૩, લાડુપર રૂ. ૪ અને પકવાન
પર રૂ. ૫, દેવા. ૧૨ નાવારસ જૈન બાળકે તથા વિધવાઓની પરવશી કરવી. - ૧૩ કન્યાવિક્રય કરવો નહિ.
. ઉપરના ઠરાવમાં સહુની સહીઓ થઈ ગઈ છે.
સીતામહ તા. ૫-૧-૦૬ દરબાર સાથે મુલાકાત થઈ. તેઓ વિદ્વાન અને સુધારા તરક દલસેજ છે. દર અઠવાડીએ જાતે ભાષણ આપે છે. નિયમિત સભા ભરાય છે. પરદેશી ખાંડપર મણે રૂ. ૨ જગાત નાખી છે.
મંદર તા. ૮-૧-, પાઠશાળા બેની સ્થાપના થઈ,
Page #51
--------------------------------------------------------------------------
________________
૦૬]
શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર.
પાટણ કોન્ફરન્સના પ્રમુખ શેઠ વીરચંદ દીપચદ. સી. આઈ. ઈ. જે. પી. નું જન્મચરિત્ર.
હાલની કોન્ફરન્સના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ. સી. આઈ. ઈ. વીશા શ્રીમાળી જ્ઞાતિના છે તેઓને જન્મ અમદાવાદ જીલ્લાના આણંદ તાલુકાના ગેધાવી નામના ગામમાં સંવત ૧૮૮૮ ના માગશર સુદી 2 તા. ૨૪ નવેંબર ૧૮૩૨ શનિવારના રોજ - થયો હતો. આ ગોઘાવી ગામ બી. બી. સી. આઈ. રેલવેના સાણંદ સ્ટેશનથી પૂર્વમાં
એક માઈલ દૂર આવેલું છે. તેનું નામ પાંડેના વખતમાં “ગઉધાવી” એવું હતું પરંતુ પાછળથી અપભ્રશ થઈ ગેધાવી કહેવાવા લાગ્યું છે એમ દંતકથા છે. અગાઉના વખતમાં હાલની માફક સ્થળે સ્થળે કેળવણું આપવાનું સાધન ન હતાં. તેથી જગનકુશળ નામના ગોરજી કે જેઓ ગેધાવીમાં તે વખતે રહેતા હતા, તેમની પાસે શેઠ વીરચંદ ભાઈએ ફક્ત ધાર્મિક કેળવણી સંપાદન કરી હતી, અને લગભગ ૧૭ વરસની ઉમર સુધી તેઓને ગોધાવીમાં જ રહેવું થયું હતું. પરંતુ સંવત ૧૯૦૬-૦૭ ઈ. સ. ૧૮૪૯-૫૦ ના અરસામાં તેઓનું અમદાવાદમાં આવવું થયું હતું. જ્યાં અંગ્રેજી તથા ગુજરાતી ભાષાને સારી રીતે અભ્યાસ કરી પેતાને વચમાં મળતી નવરાશને સદઉપયોગ કર્યો હતો. અમદાવાદના સુપ્રસિદ્ધ નગરશેઠ હેમાભાઈના સેક્રેટરી તરીકે શેઠ દલપતભાઈ કામ કરતા હતા તેમના સમાગમમાં શેઠ વીરચંદભાઈનું પ્રસંગોપાત આવવું થયું. અને કેમે કરીને શેઠ હેમાભાઈને તેમની બુદ્ધિ અને ગુણોની પીછાન થવાથી ઈ. સ. ૧૮૫૭ માં અમદાવાદની મ્યુનિસિપાલીટીમાં રૂ. ર૪ ના દરમાયાથી ઈન્સ્પેકટરની જગ્યા અપાવી હતી. પરંતુ મ્યુનિસિપાલીટીમાં એક મહિના અને ૨૧ દીવસ નેકરી કરતાં થયા તેટલામાં છે તે બંધ પડી ગઈ અને તેથી શેઠ હેમાભાઈએ તેમને મુંબઈમાં શેઠ વખતચંદ ખુશાલચંદના નામથી પોતાની તે વખતે જે પેઢી ચાલતી હતી ત્યાં મેકલવા ઇચ્છા બતાવી જે શેઠ વીરચંદભાઈએ ઘણી ખુશીથી સ્વીકારી લઈ શેઠ હેમાભાઈ તરફથી પિશાક મેળવી ઈ. સ. ૧૮૫૭ સં. ૧૯૧૪ ના જેઠ મહિનામાં મુંબઈ આવ્યા. આ સાલમાં હિંદુસ્તાનમાં મોટે બળવો ફાટી નીકળ્યો હતો. જેના ખબર શેઠ વીરચંદભાઈને પહેલવહેલા સુરતને તાપી નદીમાં મળ્યા હતા. હાલ જે પ્રમાણે રેલ્વેના સાધન છે, તેવા તે વખતે નહિ હોવાથી અમદાવાદથી સુરત સુધી પગરસ્ત અને સુરતથી મુંબઈ સુધી આગબેટમાં આવવું પડ્યું હતું.
શેઠ વીરચંદભાઈને મુંબઈમાં આવ્યાને થોડો વખત થયો તેટલામાં તે શેઠ હેમાવાઈ સ્વર્ગવાસ થયા. અને તેમની ગાદી ઉપર શેડ પ્રેમાભાઈ બરાજ્યા. શેઠ પ્રેમાભાઈને માયાભાઈ કરીને જ્યેષ્ઠ પુત્ર હતા. તેઓ ખાનગી રીતે સટ્ટાનો માટે વેપાર કરતા હતા અને તે પોતાની પેઢીએ નહિ નોંધાવતાં મુંબઈમાં બીજી પેઢીઓ મારફત ચલાવતા હતા. જેમ કરવું રેઠ વીરચંદભાઈની નજરમાં જોખમ ભરેલું જણાયાથી તેમણે શેઠ પ્રેમાભાઈ તથા માયાભાઈને તેના ગુરુ દે જાહેર કર્યા જેના પરિણામમાં સેઠ મયાભાઈએ પોતાનો.
Page #52
--------------------------------------------------------------------------
________________
પર
જિન કેન્ફરન્સ હરૈર્લ્ડ.
[ફેબ્રુઆરી તમામ વેપાર શેઠ વીરચંદભાઈના હસ્તક સોંપ્યું અને તેમ કરવાથી શેઠ પ્રેમાભાઈએ શેઠ મયાભાઈને વેપાર પિતાની પેઢીમાં સેંધવા પરવાનગી આપી. શેઠ વીરચંદભાઈએ શેઠ મયાભાઈને તરફથી સારી રીતે કામ કરીને સંતોષ આપ્યું હતું. - ઈ. સ. ૧૮૬ માં અમેરિકા દેશમાં Slave Trade “ગુલામના વેપાર” બાબતમાં ઉત્તર અને દક્ષિણ વિભાગો વચ્ચે મહાન લડાઈ જાગી હતી. મેશર્સ રિટર્ન હબટ કમ્પની વાળા મી. અને અમેરિકાથી કેટલેક માલ ભરીને મુંબઈ આવેલા જેમણે પહેલ વહેલા આ લડાઈને ખબર શેઠ વીરચંદ ભાઈને યોગ્ય જાણું ગુપ્ત રીતે આપ્યા અને જણાવ્યું. કે આ લડાઈ જાગવાથી અમેરિકા દેશમાં રૂને પાક બીલકુલ આ વરસમાં થશે નહિ. જેથી હિંદુસ્તાનના રૂને ભાવ જરૂર વધશે. આ પ્રમાણેની તેની વખતસરની અને ગ્ય સલાહ શેઠ વીરચંદ ભાઈને મુનાસમાં જણાયાથી રૂના તૈયાર માલ અને વાયદાના વેપારની બે કમ્પનીઓ તેમણે ઉભી કરી. તૈયાર માલના વેપારમાં મી. સ્ટર્ન, શેઠ માયાભાઈ શેઠ જેસીંગભાઈ હઠીસંગ તથા શેઠ કરશનદાસ માધવદાસ મળી ચાર ભાગીદાર હતા, અને વાયદાના વેપારમાં શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ અને બાકીના ઉપર જણાવેલા ગૃહસ્થો મળી તેમાં પણ ચાર ભાગીદાર હતા. આ કંપનીઓએ તૈયાર માલનો માટે જ ખરીદ કર્યો તેમજ વાયદાનો પણ મોટો વેપાર કરી સારી રકમ પેદા કરી હતી.
શેઠ વીરચંદભાઈના આ પ્રમાણેના સાહસમાં ફતેહ થવાથી શેડ વખતચંદ ખુશાલચંદની પેઢીનો તમામ વહીવટ શેડ પ્રેમાભાઈએ એમના હાથમાં સોંપી દીધો. તેજ વખતે શેઠ કરશનદાસ માધવદાસના નામની આ કંપની ચાલુ કરવામાં આવી હતી. જેમાં શેઠ કરશનદાસ, માયાભાઈ શેઠ મગનભાઈ હઠીસીંગ અને શેઠ વીરચંદભાઈ મળી ચાર ભાગીદાર હતા. આ કંપનીને સ્ટાર પીગટ કમ્પનીની એજન્સી મળી હતી. જેમાં સારી રીતે પેદાશ થઇ હતી. આ અરસામાં મરહુમ ઓનરેબલ મી. ઝવેરીલાલ ઉમાશંકર યાજ્ઞિક પિતાનો અભ્યાસ પૂરો કરી બહાર પડ્યા અને તેમનું લક્ષ વેપારી લાઇનમાં જોડાવા માટે દોરાયું અને તેથી શેઠ વીરચંદભાઈની મદદ માગી. શેઠ વીરચંદભાઈને સ્વભાવ કુદરતી રીતે જ કોઈને પણ પિતાથી બની શક્ત ઉપકાર કરવાને ઉસુક દેવાથી તેમણે મી. ઝવેરીલાલની દરખાસ્ત સ્વીકારી તેમના નામથી કંપની ચાલુ કરાવી પિતાને ભાગ તેમાં રાખ્યો. આ કંપનીને ગ્રીઝ કોટનની ભરૂચ મિલની તથા નુ કમ્પનીની એજન્સીઓ મેળવી આપી અને તેમાં સારી રકમ પેદા થઈ હતી પરંતુ કેટલાક કારણોને લઈને તા. ૧ ફેબ્રુઆરી સન ૧૮૬૫ થી નુપ કમ્પનીની એજન્સીના કમીશનમાં ફક્ત પોતાને ચો ભાગજ રાખી શેઠ વીરચંદભાઈને
બીજો ભાગ છેડ. દેવાની જરૂર જણાઈ હતી અને થોડા વખત પછી તો તેઓ શેઠ - કરસનદાસ માધવદાસ તથા મી. ઝવેરીલાલ વાળી અને કમ્પનીઓમાંથી સદંતર નીકળી જઈને છુટા થઈ ગયા હતા. - ઈ. સ. ૧૮૬૫ ની સાલ મુંબઈ શહેરના માટે એક ઘણી જ ઈતીહાસિક લેખ્ખાય છે. તે સાલમાં મુંબઈમાં શેરને મોટે સ ચાલ્યો હતો. જેના પરિણામમાં મુંબઈમાં લગભગ ૬૦ કરેડ રૂપીયાનું નુકસાન અડસટવામાં આવ્યું હતું. હજુ પણ આ
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
શેઠ વરચંદભાઈનું જન્મચરિત્ર. . અનાવને Share-mania-ના નામથી ઓળખવામાં આવે છે.. શેઠ વીરચંદભાઈને જે કે Share-mania-માં ઘરને વેપાર નહેતે તે પણ બધા શહેરની સાથે તેમને પણ આથી ખમવું પડયું હતું.
ગીરગામ બેકરોડ ઉપર આવેલા ચીના બાગના નામથી ઓળખાતા ભવ્ય મકાન કે જેમાં હાલ શેઠ મોરારજી ગોકળદાસના જ્યેષ્ઠ પુત્ર શેઠ ધરમસીભાઈ રહે છે ચીના આગ પ્રથમ શેઠ પ્રમાભાઈની માલકીનો હતે. જે તેમણે તે શેઠ કરસનદાસ માધવદાસને વચ્ચે હતા અને તેમના તરફથી છેવટ શેઠ મોરારજી ગોકળદાસને વેચવામાં આવ્યો હતો, અને તેથી શેઠ મોરારજીએ તે લીધા પછી પિતાને વસવાટ ત્યાં કર્યો હતો, આ ચીના આગની દક્ષિણ તરફ જે નાને બગલો આવેલો છે, તેમાં શેઠ વીરચંદભાઈ રહેતા હતા. અને આ પ્રમાણે શેઠ • મોરારજીના તેઓ પડોસી હોવાથી બંને ગ્રહો એકબીજાના સહવાસમાં આવ્યા અને પ્રસંગોપાતના કામકાજથી એક બીજાની મિત્રાચારી વધતી જતી હતી.
શેઠ વીરચંદભાઈને મુંબઈમાં આવ્યાને ૯ગભગ પાંચ વરસ થયા હતા તેટલામ તે તેઓ ઓરીયન્ટલ સ્ક્રીનીંગ, ગ્રેટ ઈસ્ટન સ્પીનીંગ, માણેકજી પીટીટ અને ભરૂચ મીલના ડાયરેકટરને જોખમી હદો મેળવવા પામ્યા હતા. ઉપરાંત બોડેડ વેર હાઉસ અને બેન્ક ઓફ ઈડીયાના ડાઈરેકટર તથા મુંબઈ પાંજરાપોળના મેનેજર તરીકે પણ તેમની નીમણુક થઈ હતી. અને આ પ્રમાણે આટલા ટૂંકા સમયમાં તેઓ, જાહેર પ્રજાને વિશ્વાસ મેળવી શક્યા હતા એટલું જ નહિ, પણ આ હોદાઓને લગતી ફરજો તેમણે ઘણીજ યોગ્ય રીતે બજાવી હતી.
શેઠ મોરારજી ગોકળદાસ બેઓ એન્ડ પશ્ય સ્ટીમ નેવીગેશન કમ્પની વિગેરેના ડાઈરેકટર હતા. અને તે અરસામાં મીલ ઉદ્યોગ તરફ તેમનું લક્ષ ખેંચાયું હતું. તેઓએ શેઠ વીરચંદભાઈની સલાહથી કેટલીક મીલના શેરે લીધા અને તેમાં તેમને ઘણો સારે ફાયદો થવાથી શેઠ વીરચંદભાઈના ઉપર તેમને પ્રતીતિ આવી એટલું જ નહિ પણ તેમના દુરઅંદેશીપણું અને તેમની વિશાળ બુદ્ધિ વિષે શેઠ મોરારજીને સારે અભિપ્રાય બંધાયે.
ઈ. સ. ૧૮૭૦ ની સાલમાં શેઠ મોરારજી, શેઠ ખટાઉ મકનજી તથા લક્ષ્મીદાસ ખીમજી વિગેરેએ મળીને એક જુટ મીલ ખરીદ કરી. પરંતુ તેમાં પછીથી ઘણે એક ફેરફાર કરી તેને કાપડ સુતરની મીલમાં ફેરવી નાંખવામાં આવી અને તેને “મોરારજી મીલ” નું નામ આપવામાં આવ્યું. આ પ્રમાણે ફેરફાર કર્યા પછી તે મીલ શેઠા મેરારજી તથા ખટાઉ મકનજી બંને જણા વચ્ચે રહી. આ મીલનું કામ ચાલુ થય પછી થોડા વખત પછી એટલે ઈ. સ. ૧૮૭૪ ના અરસામાં શેઠ મોરારજી તથા ખટા મકનજીએ “મંગળદાસ મીલ” જેને હાલ યુનાઈટેડ સ્પીનીંગ કહેવામાં આવે છે, તે ખરીદી લીધી. આ પ્રમાણે બે મીલે થવાથી બંને ભાગીદાર એકેક મીલ સુવાંગ પિતાના ભાગમાં રાખીને ભાગીદારીમાંથી છુટા થઈ ગયા અને મેરારજી મીલ” શેઠ મોરારજીએ પિતાના પાસે આવ્યા પછી શેઠ વિરચંદભાઈને પોતાના ભાગી
Page #54
--------------------------------------------------------------------------
________________
. જૈન કેન્ફરન્સ હરેન્ડે.
[ફેબ્રુઆરી દાર તરીકે તેમાં ફરીથી લીધા અને તેજ સાલમાં તેમણે પિતાનું વીલ કરેલું તેમાં શેઠ વીરચંદભાઈને ટ્રસ્ટી તરીકે નીમ્યા હતા.
આજ વરસમાં એટલે ઈ. સ. ૧૮૭૪ માં શેઠ મોરારજીએ બીજી મીલ કરવા ઈરાદે જણાવી શેઠ વીરચંદભાઈને સોલાપુર મલ્યા અને તે મીલને વહીવટ શેડ વીરચંદ ભાઈને સંભાળવાને હતે. શેઠ વીરચંદભાઈએ ત્યાં જઈને રેલ્વે તથા કનાલ વચ્ચેની જમીન પસંદ કરી મીલ બાંધવાનું કામ શરૂ કરવાથી ગરીબ લેકેને ઘણી મારી મળી, અને દુકાળનું સંકટ કેટલેક દરજે ઓછું થવામાં તેનાથી મદદ મળી. અને આ કામ ઘણું ઉપયોગી થઈ પડ્યું. શેઠ વીરચંદભાઈ લગભગ પાંચ વરસ સોલાપુરમાં રહ્યા અને મીલને સારા પાયા ઉપર લાવી મુકી.
ઈ. સ. ૧૮૭૮ માં શેઠ મોરારજી ગોકળદાસ, વિશ્રામ માવજી, શેઠ જેરામ નારણજી, રણછોડદાસ નરેમદાસ અને શેઠ વીરચંદભાઈના ભાગમાં મળીને “મહાલક્ષ્મી નામની ત્રીજી મીલ લેવામાં આવી. અને આ પ્રમાણે મેરારજી મીલ, સોલાપુર મીલ અને મહાલક્ષ્મીને વહીવટ પંત્યાળામાં મૂકવામાં આવ્યો. આ પ્રમાણે ટૂંકા વખતમાં શેઠ વીરચંદભાઈ ત્રણ મીલોમાં ભાગીદાર થયા હતા અને તેથી સારી આવક તેમને પ્રાપ્ત થવા માંડી હતી.
ઈ. સ. ૧૮૭૫–૭૭ માં સોલાપુરમાં પડેલા દુકાળ વખતે શેઠ વીરચંદભાઈ સેલાપુરમાં હાજર હતા. તે વખતે ભાવનગર રાત્યના પેડમીનીટેટરના હોદાઉપરથી આવેલા મી. પરીવલ સાહેબ કલેકટર હતા. હળની અસરથી રૂ. એકની સાત શેર પ્રમાણે જુવારને ભાવ થઈ ગયો અને દીવ દીવસે ઘવારી વધતી જતી હતી. આ પ્રમાણે થયું જોઈને મી. પરીવલ સાહેબે ડેપ્યુટી કલેકટર ખા. વા. દારાશા ડોસાભાઈ મારફત વેપારી લોકોને કહેવરાવ્યું કે જે તેઓ ભાવ વધારી આપશે, અને દુકાળીયા લોકો ભૂખે મરતાં તેમની દુકાને લુટી જશે તે સરકાર તેનું રક્ષણ કરશે નહીં. આ પ્રમાણે વેપારી લોકેને કલેકટર સાહેબનો હુકમ સંભળાવ્યા પછી ડેપ્યુટી કલેકટરે મીલમાં જઈ શેઠ વીરચંદભાઈ ને પણ તે ખબર આપ્યા. શેઠ વીરચંદભાઈને આ ખબર મળવાથી તેમાં રહેલું જોખમ જોઈ . શક્યા અને તેમણે તરતજ કલેકટર સાહેબ પાસે જઈને આ પ્રમાણે કરવાથી દુકાળીયાને લાભ થવાને બદલે ઊલટા ભુખે મરી જશે. માટે પોતે કરેલો હુકમ રદ કરી તેમનું રક્ષણ સરકાર કરશે. અને તેમની મરજી માફક ભાવથી વેચવા આપવાની છૂટ આપવા દલીલ કરી તેમના મનમાં ઉતાર્યું. આ પ્રમાણે કલેકટર સાહેબે છુટ આપવાથી વેપારી લેકેએ તરતજ ભાવ ચડાવી દીધા અને સારી રીતે કમાવાની લાલચમાં પોતાના ગજા ઉપરાંત બહાર દેશાવરથી ખરીદ કરાવી અનાજ સોલાપુરમાં મંગાવ્યું.
બીજી તરફથી શેઠ મોરારજીએ સેલાપુરના દુકાળ માટે ધર્માદા ફંડ ઊઘાડી તેમાં મુબઈમાંથી પૈસા ભરાવી ત્યાં મેકલવા શરૂ કર્યા અને ત્યાંની મીલમાં ધર્માદાફડના હિસાબે મીલમાં દુકાન ઊઘાડી બહાર દેશાવરથી અનાજની ખરીદ શરૂ કરી મંગાવવા માંડ્યું. અને પડેલા ભાવે અગર તેનાથી સસ્તા ભાવે વેચવાને રીવાજ શરૂ કર્યો. જેથી ઘણા લોકો આ ધર્માદા દુકાનેથી અનાજ લેવા લાગ્યા. અને તેથી કરીને વેપારી લેકેનું
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૯૬ 3
શેઠ વીરચંદાભાઇનું જન્મચરિત્ર,
અનાજ ખપી શકયું નહિ. વળી તેમણે મહારથી મગાવેલું અનાજ માંઘા ભાવથી આવેલું હાવાથી સસ્તું વેચાઈ શકે તેમ નહાતુ અને ત્રીજી તરફથી માલના નાણા ભરવાની તાકી થવાથી છેવટે તેમને પણ સસ્તા ભાવ કરવાની જરૂર પડી. અને તેના પરિણામે દુકાળીયા લેાકાને ઘણાજ ફાયદો થયે. જો વેપારી લેાકેાને ભાવની વઢઘટ કરતાં અટકાવવામાં આવ્યા હાત તે તે લેાકેા અનાજ લાખા મણ મગાવત નહી. એટલુંજ નહી પણ અનાજ ખીલકુલ મળી પણ શકત નહી. અને જેથી લાભ કરવાને બદલે ઊલટી હાની થાત. મી. પરસીવલ સાહેબને શેઠ વીરચંદભાઇએ તે વખતે જે સલાહ આપી હતી તેની ખરી. કીંમત પાછળથી તેએ · કરી શકયા. અને શેઠ વીરચ'દભાઈના દુરઅંદેશીપણા અને અગાધ બુદ્ધિ માટે ઘણી પ્રશંસા કરી. આ પ્રમાણે લાકડાવાળ આએ પણ ભાવ વધારીને ખાંડી ૧ નાં રૂ. ૧૬ કર્યા જેથી શેઠ મારારજી ગોકુળદાસની કમ્પની તરફથી મીલમાં લાકડાના જે જથ્થા સંગ્રહ કરી રાખવામાં' આ ચે હતા તે દસ રૂપીયાના ભાવથી વેચવા શરૂ કરી બીજી લાકડાની ખરીદ દેશાવરમાં ચાલુ રાખી તે ભાવને પણ વધવા દીધા નહિ. આવી રીતે નુકશાન ખમીને પણુ લાકનું સકટ ઓછુ કરવામાં શેઠ મારારજીએ તથા વીરચંદભાઇએ મહેનત અને મદદ કરેલી હાવાથી નામદાર સરકારે શેઠ મેરારજીને સી. આઇ. ઈ. ના વીતામ બક્ષી કદરપીછાણી હતી. જ્યારે શેઠ વીરચંદભાઇને માટે તા. ર૪ ડીસેંબર ૧૮૭૬ ન સરકારી ગેઝેટમાં લખાણ કરીને તેમજ તા. ૧ જાનેવારી ૧૮૭૭ ના રાજ મેરીટનું સરટીફીકેટ આપી તેમની સેવાની કદર મુઝી હતી. શેઠ વીરચંદભાઈએ કમ્પનીની મીલમાં ઓરનેજ કરી ન માબાપાં છેકરાંકરીઓને ત્યાં રાખ્યા હતા. અને ઈ સ. ૧૮૭૯ માં શેઠ વીરચંદ્ર ભાઈ મીલના કામ પ્રસંગે કલકત્તા તરફ જઈ આવ્યા પછી સાલાપુર કલેકટર મી. સ્પાઈના કહેવાથી અનેજના કરાોકરીએ મેટી ઊમરના હાવાથી તેમને સીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા.
•
ઈ. સ. ૧૮૭૯ માં શેડ વીરચંદભાઇને સાલાપુરના સીનીઅર એસીસ્ટંટ જડજની કારટમાં એસેસર નીમવામાં આવ્યા હતા. તેજ સાલમાં સેાલાપુર મ્યુનીસીપાલીટીના મેખર નીમાયા હતા. અને મીજાજ વરસે તે મ્યુનીસીપલ કમીશનર થયા હતા શેઠ મારાજી નામદાર ગવર્નરની ધારા સભાના મેખર નીમાયા હતા. ઈ. સ. ૧૮૮૦ માં કાબુલ કંદહારની મેાટી અધાન લડાઈ થઈ હતી તેમાં માર્યા ગયેલા સીપાઇઓની વિધવા તથા છોકરાઓને મદદ કરવા માટે સેાલાપુર કલેકટર મી. સ્પ્રાઇએ કુંડ ઉઘાડયું હતું તેમાં શેડ વીરચંદભાઈને મેખર નીમવામાં આવ્યા હતા. અને તેજ સાલમાં સાલાપુર એરફ્તેજ જે મીલમાં ઉધાડયું હતું તેના છેકરા તથા છેકરીએ મેાટી ઉમરના હાવાથી મી. સ્પાઈના કહેવાથી મીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે બન્ને શેઠ મોરારજી તથા વીરચંદ્રંભાઇ લેાકેાયયોગી કામમાં મદ્દદ કરવા પેાતાથી અનતું કરી રહ્યા હતા તેવામાં શેઠ મેરારજીના જીજ માંદગીના પરિણામે તા ૧૬ અકટાખર સન ૧૮૮૦ ના રોજ કૈલાસવાસ થવાથી શેઠ મોરારજીના કુટુંખ અને શેઠ વીરચદભાઈ ઉપર એક અણુધારેલી આક્ત આવી પડી. અને તેથી શેઠ વીરચંદભાઇને સાલાપુર
Page #56
--------------------------------------------------------------------------
________________
. જૈન કેન્ફરન્સ હરૈઉં. સર હું.
[ફેબ્રુઆરી દાર તરીકે તેમાં ફરીથી લીધા અને તેજ સાલમાં તેમણે પિતાનું વીલ કરેલું તેમાં શેઠ વીરચંદભાઈને ટ્રસ્ટી તરીકે નીમ્યા હતા.
આજ વરસમાં એટલે ઈ. સ. ૧૮૭૪ માં શેઠ મોરારજીએ બીજી મીલ કરવા ઈરાદે જણાવી શેઠ વીરચંદભાઈને સોલાપુર મલ્યા અને તે મીલને વહીવટ શેઠ વીરચંદ ભાઈને સંભાળવાને હતે. શેઠ વીરચંદભાઈએ ત્યાં જઈને રેલ્વે તથા કનાલ વચ્ચેની જમીન પસંદ કરી મીલ બાંધવાનું કામ શરૂ કરવાથી ગરીબ લોકોને ઘણી મજુરી મળી, અને દુકાળનું સંકટ કેટલેક દરજે ઓછું થવામાં તેનાથી મદદ મળી. અને આ કામ ઘણું ઉપયોગી થઈ પડ્યું. શેઠ વીરચંદભાઈ લગભગ પાંચ વરસ સોલાપુરમાં રહ્યા અને મીલને સારા પાયા ઉપર લાવી મુકી.
- ઈ. સ. ૧૮૭૮ માં શેઠ મોરારજી ગોકળદાસ, વિશ્રામ માવજી, શેઠ જેરામ નારણજી, રણછોડદાસ નત્તમદાસ અને શેઠ વીરચંદભાઈના ભાગમાં મળીને “મહાલક્ષ્મી નામની ત્રીજી મીલ લેવામાં આવી. અને આ પ્રમાણે મેરારજી મીલ, સોલાપુર મીલ અને મહાલક્ષ્મીને વહીવટ પંત્યાળામાં મૂકવામાં આવ્યો. આ પ્રમાણે ટૂંકા વખતમાં . શેઠ વીરચંદભાઈ ત્રણ મીલોમાં ભાગીદાર થયા હતા અને તેથી સારી આવક તેમને પ્રાપ્ત થવા માંડી હતી.
- ઈ. સ. ૧૮૭૫–૭૭ માં સોલાપુરમાં પડેલા દુકાળ વખતે શેઠ વીરચંદભાઈ સોલાપુરમાં હાજર હતા. તે વખતે ભાવનગર રાજ્યના એડમીનીટેટરના દાઉપરથી આવેલા મી. પરીવલ સાહેબ કલેકટર હતા. દુકાળની અસરથી રૂ. એકની સાત શેર પ્રમાણે જુવારનો ભાવ થઈ ગયો અને દીવસે દીવસે મેંઘવારી વધતી જતી હતી. આ પ્રમાણે થયું જોઈને મી. પરીવલ સાહેબે ડેપ્યુટી કલેકટર ખા. બ. દારાશા ડોસાભાઈ મારફત વેપારી લોકોને કહેવરાવ્યું કે જે તેઓ ભાવ વધારી આપશે, અને દુકાળીયા લોકો ભૂખે મરતાં તેમની દુકાનો લુટી જશે તો સરકાર તેનું રક્ષણ કરશે નહીં. આ પ્રમાણે વેપારી લોકોને * કલેકટર સાહેબને હુકમ સંભળાવ્યા પછી ડેપ્યુટી કલેકટરે મીલમાં જઈ શેઠ વીરચંદભાઈ
ને પણ તે ખબર આપ્યા. શેઠ વીરચંદભાઈને આ ખબર મળવાથી તેમાં રહેલું જોખમ જોઈ • શક્યા અને તેમણે તરતજ કલેકટર સાહેબ પાસે જઈને આ પ્રમાણે કરવાથી દુકાળીયાને લાભ થવાને બદલે ઊલટા ભુખે મરી જશે. માટે પોતે કરેલે હુકમ રદ કરી તેમનું રક્ષણ સરકાર કરશે. અને તેમની મરજી માફક ભાવથી વેચવા આપવાની છુટ આપવા દલીલ કરી તેમના મનમાં ઉતાર્યું. આ પ્રમાણે કલેકટર સાહેબે છુટ આપવાથી વેપારી લેકેએ તરતજ ભાવ ચડાવી દીધા અને સારી રીતે કમાવાની લાલચમાં પિતાના ગજા ઉપરાંત બહાર દેશાવરથી ખરીદ કરાવી અનાજ સેલાપુરમાં મંગાવ્યું.
બીજી તરફથી શેઠ મોરારજીએ સોલાપુરના દુકાળ માટે ધર્માદાફંડ ઊઘાડી તેમાં મુબઈમાંથી પૈસા ભરાવી ત્યાં મોકલવા શરૂ કર્યા અને ત્યાંની મીલમાં ધર્માદાફડના હિસાબે મીલમાં દુકાન ઊઘાડી બહાર દેશાવરથી અનાજની ખરીદ શરૂ કરી મંગાવવા માંડ્યું. અને પડેલા ભાવે અગર તેનાથી સસ્તા ભાવે વેચવાનો રીવાજ શરૂ કર્યો. જેથી ઘણા લેકે આ ધર્માદા દુકાનેથી અનાજ લેવા લાગ્યા. અને તેથી કરીને વેપારી લેકેનું
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] . * શેઠ વીરચંદાભઇનું જન્મચરિત્ર.
* ૫૫" અનાજ ખપી શકયું નહિ. વળી તેમણે બહારથી મંગાવેલું અનાજ મેંઘા ભાવથી આવેલું હેવાથી સસ્તું વેચાઈ શકે તેમ નહોતું અને બીજી તરફથી માલના નાણું ભરવાની તાકીદ થવાથી છેવટે તેમને પણ સસ્તા ભાવ કરવાની જરૂર પડી. અને તેના પરિણામે કાળીયા લેકેને ઘણોજ ફાયદે થયે. જે વેપારી લોકોને ભાવની વધઘટ કરતાં અટકાવવામાં આવ્યા હતા તે તે લોકે અનાજ લાખ મણ મગાવત નહી. એટલું જ નહી પણ અનાજ બીલકુલ મળી પણ શકત નહી. અને જેથી લાભ કરવાને બદલે ઊલટી હાની થાત. મી. પરીવલ સાહેબને શેઠ વીરચંદ ભાઈએ તે વખતે જે સલાહ આપી હતી તેની ખરી કીંમત પાછળથી તેઓ ‘કરી શક્યા. અને શેઠ વીરચંદભાઈના દુરઅંદેશીપણું અને અગાધ બુદ્ધિ માટે ઘણી પ્રશંસા કરી. આ પ્રમાણે લાકડાવાળા ઓએ પણ ભાવ વધારીને ખાંડી ૧ ના રૂ. ૧૬ કર્યા જેથી શેઠ મોરારજી ગોકુળદાસની કમ્પની તરફથી મીલમાં લાકડાને જે જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યું હતો તે દસ રૂપિયાના ભાવથી વેચ શરૂ કરી બીજી લાકડાની ખરીદ દેશાવરમાં ચાલુ રાખી તે ભાવને પણ વધવા દીધો નહિ. આવી રીતે નુકશાન ખમીને પણ લકનું સંકટ ઓછું કરવામાં શેઠ મોરારજીએ તથા વીરચંદભાઈએ મહેનત અને મદદ કરેલી હોવાથી નામદાર સરકારે શેઠ મેરારજીને સી. આઈ. ઈ.ને વીતાબ બક્ષી કદરપીછાણી હતી. જ્યારે શેઠ વીરચંદભાઈને માટે તા. ૨૪ ડીસેમ્બર ૧૮૭૬ ન સરકારી ગેઝેટમાં લખાણ કરીને તેમજ તા. ૧ જાનેવારી ૧૮૭૭ ના રોજ મેરીટનું સરટીફીકેટ આપી તેમની સેવાની કદર બુઝી હતી. શેઠ વીરચંદભાઈએ કમ્પનીની મીલમાં રફનેજ કરી ન માબાપાં છોકરાં છોકરીઓને ત્યાં રાખ્યા હતા. અને ઈ સ. ૧૮૭૮ માં શેઠ વીરચંદ ભાઈ મીલના કામ પ્રસંગે કલકત્તા તરફ જઈ આવ્યા પછી સોલાપુર કલેકટ૨ મી. સ્પાઈના કહેવાથી અરિફનેજના છોકરા છોકરીઓ મોટી ઊમરના હોવાથી તેમને સીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા. - ઈ. સ. ૧૮૭૪ માં શેઠ વીરચંદભાઈને સોલાપુરના સીનીઅર એસીસ્ટંટ જડેજની કોરટમાં એસેસર નીમવામાં આવ્યા હતા. તેજ સાલમાં સોલાપુર મ્યુનીસીપાલીટીના મેંબર નીમાયા હતા. અને બીજા જ વરસે તેઓ મ્યુનીસીપલ કમીશનર થયા હતા શેઠ મોરારજી નામદાર ગવર્નરની ધારા સભાના મેંબર નીમાયા હતા. ઈ. સ. ૧૮૮૦ માં કાબુલ કંદહારની મેટી અફધાન લડાઈ થઈ હતી તેમાં માર્યા ગયેલા સીપાઈઓની વિધવા તથા છોકરાઓને મદદ કરવા માટે સોલાપુર કલેકટર મી. સ્પાઈએ ફંડ ઉઘાડ્યું હતું તેમાં શેઠ વીરચંદભાઈને મેંબર નીમવામાં આવ્યા હતા. અને તેજ સાલમાં સોલાપુર ઓરફનેજ જે મીલમાં ઉઘાડયું હતું તેના છોકરા તથા છોકરીઓ મેટી ઉમરના હોવાથી મી. સ્માઈના કહેવાથી મીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે બને શેઠ મોરારજી તથા વીરચંદભાઈ લકેયગી કામમાં મદદ કરવા પોતાથી બનતું કરી રહ્યા હતા તેવામાં શેઠ મેરારજીનો જુજ માંદગીના પરિણામે તા. ૧૬ અકબર સન ૧૮૮૦ ના રોજ કેલાસવાસ થવાથી શેઠ મોરારજીના કુટુંબ અને શેઠ વીરચંદભાઈ ઉપર એક અણધારેલી આફત આવી પડી. અને તેથી શેઠ વીરચંદભાઈને સોલાપુર
Page #58
--------------------------------------------------------------------------
________________
જિન કેન્ફરસ હૉલ : (ફેબ્રુઆરી છેડી મુંબઈમાં આવવાની ફરજ પડી. આ પ્રમાણે થવાથી તેમને સોલાપુર મ્યુનીસીપાલીટીના કમીશનરને હોદો છોડે પડે અને ત્યાંની મ્યુનીસીપાલીટીએતેમણે બજાવેલી કીંમતી સેવાની પીછાણમાં તારીખ ૪-૧-૮૧ ના રોજ એક ખાસ ઠરાવ કરી આભાર માન્ય હતે.
શેઠ મોરારજી ગુજરી ગયા. તે વખતે તેમના અને પુત્રે શેઠ ધરમસી તથા શેઠ નત્તમદાસ નાની ઉમરના હતા. શેઠ મોરારજીએ પિતાનું વીલ કર્યું હતું તેમાં શેઠ સોરાબજી શાપૂરજી બંગાલી-શેઠ નરોત્તમ જેરામ-શેઠ વીરચંદભાઈ શેઠ સુંદરજી પ્રેમજી અને શેઠ બાળાજી પાડુરંગને પિતાના ટ્રસ્ટી હરાવ્યા હતા જે પૈકી શેઠ સોરાબજી તથા બાલાજીએ પાવર લીધો નહોતે. શેઠ મોરારજી ગુજરી જવાથી હવે તેમના કુટુંબ ઉપર દેખરેખ રાખી શેઠ મેરારજીની એસ્ટેટ સંભાળવાને જે પણ શેઠ વીરચંદભાઈ ઉપર આવી પડે. જે તમામ કામ તેમણે ખરા દીલથી બજાવ્યું. એટલું જ નહીં પણ શેઠ મોરારજીના બંને પુત્રોને ઉંચી કેળવણી આપી-ગ્રહને છાજતી તમામ ગુણોની તાલીમ અપાવી-અને તેમની મીલકતને વહીવટ પણ સારી રીતે કર પિતાની ફરજ પ્રમાણિકપણાથી અદા કરી હતી જે બદલ તા. ૨૦-૨-૯૬ ના રોજ શેઠ ધરમસી તથા શેઠ નરોત્તમદાસે શેઠ વીરચંદભાઈના માનમાં ચીના બાગમાં મેળાવડે કરી બંને ભાઈઓએ તેમના વહીવટ અને કામથી સંતોષ માની માનપત્ર આપ્યું હતું અને જાહેર રીતે ઉપકાર માન્યો હતો. આ વહીવટ બંને ભાઈઓને ઈ.સ. ૧૯૦૦ માં શેઠ વીરચંદભાઈએ ઘણી આબાદાની ભરેલી રીતે સેંપી દીધું છે. ત્યારથી હજુ સુધી આ બંને ભાઈઓ તથા શેઠ મોરારજીના ધર્મ પત્ની પોતાના દરેક કામકાજમાં શેઠ વીરચંદભાઈની સલાહ અનુસાર ચાલવાનું પસંદ કરે છે.
શેઠ વીરચંદ ભાઈ ઇ. સન ૧૮૮૦માં આખરે સોલાપુરથી મુંબઈ આવ્યા ત્યારથી નામદાર મુંબાઈ સરકારસાથે તેમનો સબંધ દિનપરદીન વધતે. ચાલ્યા. ઈ. સ. ૧૮૮૧ માં હિંદુસ્તાનમાં વસ્તીપત્રક કરવાનું હતું તેમાં મુંબઈમાં વસ્તીપત્રક કરવાના કામમાં લેકેને માહીતી બરાબર નહી હોવાથી નામદાર મુંબઈ સરકારના અંડર સેકેટરીએ તા. ૪-૨-૮૧ ને લેટર લખી તેમની મદદ માગી હતી જે તેમણે મોટી ખુશીથી આપી હતી. તા. ૨૨ જુલાઈ ૧૮૮૧ ના રોજ સેલાપુરમાં વેટર વર્કસ ખુલ્લું મુકવા માટે મુંબઈના તે વખતના ગવર્નર નામદાર સર જેમ્સ ફરગ્યુસન સાહેબ પધાર્યા હતા જે પ્રસંગે શેઠ વીરચંદભાઈ સોલાપુરમાં હાજર થયા હતા. અને તે નામદારને મીલમાં આમંત્રણ કરી તેમના હાથથી એરફનેજના છોકરાઓને કપડા વહેચાવ્યા હતા. શેઠ વીરચંદભાઈને ઈ. સ. ૧૮૮૨ માં નામદાર મુંબાઈ હાઈકોર્ટના ન્યૂરર તરીકે નીમવામાં આવ્યા. બીજે વિર્ષે એટલે ઈ. સ. ૧૮૮૩ માં નામદાર સરકારે એમને જસ્ટીસ ઓફ ધી પીસ બનાવ્યા અને કોઈ પણ જાહેર કામકાજમાં નામદાર સરકાર તેમને અભિપ્રાય લેવાનું કીંમતી ગણતી.
હિંદુસ્તાનમાં ઉપરા ઉપરી દુકાળ પડતા હોવાથી તે બાબતમાં નામદાર સરકારે દુકાળ કમીશન નમ્યું હતું અને તે કમીશને દેશના જુદા જુદા ભાગોના અનુભવી
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર. એના અભિપ્રાય એકઠા કરી ઘણી લંબાણ તપાસ ચલાવી હતી. આ કમીશન હજુર પિતાને અભિપ્રાય રજુ કરવા ગવર્નમેન્ટમાંથી શેઠ વીરચંદભાઈને ફરમાવવામાં આવવાથી તા. ૨ માર્ચ સને ૧૮૯૮ ને લેટર લખી ફેમીન કમીશનના સેક્રેટરી ઉપર મેકલાવી આપેલ હતું. અને તેમાં પોતાને થયેલા અનુભવની ઘણીજ કીમતી સૂચનાઓ કરી હતી. - ઈ.સ. ૧૮૦૦ માં નામદાર ઈડીયા સરકારે ૧૮૯૯ ના આકટ મુજબ Arbitration થી કજીયાને નીકાલ લાવવા તથા તે આખા હિંદુસ્તાનમાં લાગુ કરવા સંબંધી વિચાર કરીને તેમાં ઘટિત સૂચનાઓ કરવા અનુભવી ગૃહસ્થના અભિપ્રાય માગેલા હતા. અને તે ઉપરથી નામદાર મુંબઈ સરકારે તા. ૩૧ ઓગષ્ટ ૧૯૦૦ ના લેટરથી શેઠ વીરચંદભાઈને પણ અભિપ્રાય માગેલ હતું. જે ઘણાજ પુખ્ત વિચાર અને સરળતાથી તે નામદાર હજુર શેઠ વીરચંદભાઈએ રજુ કર્યો હતો. .
નામદાર ગવર્નર લોર્ડ સેન્ડ હર્ટ સાહેબના વખતમાં મુંબઈમાં પ્લેગ સબબે કવારે. ન્ટાઈન તથા તે સંબંધે લેકેને ઘણું અગવડ પડતી હતી. તે માટે તે નામદારના મોઢા મઢ શેઠ વીરચંદભાઈ લેકે ઉપર ગુજરાતી હાડમારી અને તેથી તેમને થતું દુઃખ જાહેર કરવા ચુક્યા ન હતા.
ઈ. સ. ૧૮૯૮-૯૭ માં પણ પાછો સોલાપુરમાં ભયંકર દુકાળ પડયો હતો અને આ વખતે પણ અગાઉના દુકાળમાં કરેલી ગોઠવણ મુજબ શેઠ લખમીદાસ ખીમજી તથા શેઠ મોરારજી ગોકળદાસની કમ્પનીએ મળીને સસ્તા ભાવથી અનાજ વેચવાની દુકાન ઉઘાડવાની શેઠ વીરચંદભાઈએ ગોઠવણ કરી, અને દુકાનમાંથી લેકેનું સંકટ ઓછું કરવા હજારે રૂપીયા ખરચ્યા. એટલું જ નહીં પણ વણકર લેકેને પણ સુતર વિગેરેની મદદ આપી તેમને બનાવેલે માલ પણ પાછા મીલમાંજ રાખી તે લોકેને પણ ભારે સંકટમાંથી બચાવ્યા હતા. જે બધી હકીકત નામદાર સરકારની જાણમાં આવતાં નામદાર મરહુમ મહારાણી વિકટેરિયા તરફથી તા. ૧ જાનેવારી સન ૧૮૮૮ ના રેજ સી. આઈ. ઈ. ને માનવતે ખેતાબ આપી તેમની સેવાની કીંમત પીછાણે હતી. - ઈ. સ. ૧૯૦૩ ના જાનેવારી મહીનામાં નામદાર શહેનશાહ સાતમા એડવર્ડ તથા નામદાર શહેનશાહખાન અલેકઝાન્ડાના રાજ્યાભિષેકના સંબંધમાં દીલ્હીમાં હિંદુસ્તાનના માજી વાઈસરોય લોર્ડ કર્ઝન સાહેબે મોટો દરબાર ભર્યો હતો. અને તેમાં હાજરી આપવા શેઠ વીરચંદભાઈને નામદાર સરકારે આમંત્રણ કરવાથી નામદાર સરકારના ઇજનને માન આપી પિતે ત્યાં હાજરી આપી હતી.
આ પ્રમાણે શેઠ વીરચંદભાઈ નામદાર તાજ તરફથી વફાદાર તરીકે વિશ્વાસ અને માન ધરાવે છે. અને તે પ્રમાણે મુંબઈ ઈલાકામાં ઈલકાબ મેળવનાર જનકેમમાં તેઓ અગ્રેસર ગણાયા છે.
સંવત ૧૫૯ ના પહેલા ભયંકર દુકાળ વખતે કાઠીઆવાડ, સુરત, અમદાવાદ જીલ્લાના કલેકટર તથા ફેમીન ઓફિસરોએ શેઠ વીરચંદભાઈને તે ભાગોમાં પણ
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૮ જૈન કેન્ફરન્સ હરેન્ડ.
[ ફેબ્રુઆરી મદદ કરવા માટે કહેવાથી તેમાં પિતા તરફથી તેમજ પોતે મહેનત કરીને પિતાના મિત્રો પાસેથી ઉઘરાણું કરી મદદ કરી હતી. ત્યાર પછી હમણાજ અમદાવાદમાં આવેલી મેટી રેલથી થઈ પડેલા લાચારેને મદદ કરવાના ફંડ માટે પણ તેમને મેમ્બરો નીમી અમદાવાદના કલેકટરે મદદ લીધી હતી જે કામમાં તેમણે સોલીસીટર ભાઈશકર નાનાભાઈની સાથે મળીને ઘણુજ સરસ રીતે ફાળો મુંબઈમાંથી કરાવી આપ્યો છે એટલુંજ નહિ પણ લાપુરથી પણ તેમાં મદદ મંગાવી આપી છે કાંઈપણ જાહેર ફંડ અથવા તેવા બીજા ધર્માદાના કામમાં શેઠ વીરચંદભાઈએ પિતાને ફાળે આપવામાં કદીપણ પછાતપણું બતાવ્યું નથી. પંઢરપુરને પૂલ બાંધવાના કામમાં એદલજી ફરામજી લેપર હોમ, ગાર ક્ષામાં, લેડી ડેક્રીન ઈન્સ્ટીટયુટમાં, હેમાભાઈ ઈન્સ્ટીટયુટમાં, બૉબે બૅચ રોયલ એશીયાટીક સોસાઈટીને, સોલાપુરમાં હેરીસ રીડીંગરૂમ અને જીમનેશીયમ વગેરે ઘણાં ખાતાએને પિતાથી બનતી રીતે મદદ આપી છે.
તેઓ પોતાની જ્ઞાતિમાં અગર તેવા બીજા જ્ઞાતિના ભાઈઓને ગુપ્ત રીતે મદદ આપે છે જૈન ધર્મના કેટલાક કીંમતી ગ્રથો છપાવવાનું પિતે ખર્ચ આપેલું છે. ઘણા ગ્રંથકર્તાએને મદદ આપી છે. અને તેવા બીજા ઘણી જાતના કામમાં મદદ આપે છે. એટલુંજ નહિ પણ સોલાપુર પાંજરાપોળ તેમની જ મહેનત અને પ્રયાસથી હસ્તીમાં આવવાનું કહીએ તો એમાં કશી અતિશયોક્તિ ગણાય નહિ. જીવ દયા માટે પણ ઘણી કાળજી રાખી પોતે મદદ કરે છે.'
શેઠ વીરચંદભાઈ પોતાના આટલા બધા કામ ઉપર નજર રાખવા ઉપરાંત હજી સુધી એટલે લગભગ ૭૪ વરસની ઉમર થઈ છે છતાં કેટલા કામે પાછળ પિતાનું લક્ષ આપે છે અને મહેનત કરે છે તેને વિચાર એટલાજ ઉપરથી આવી શકશે કે તેઓ લગભગ સાત મિલેના ડાયરેકટર છે. સોલાપુર મીલ અને મોરારજી મિલના તેઓ એકસ ઓફીશી ડાઈરેકટર છે. જ્યારે લેબ મીલ, સેન્ચરી મીલ, સરસપુર મીલ, અમદાવાદ ન્યુ એડવર્ડ મેન્યુફેકચરીંગ મીલના ડાયરેકટર છે. તેમજ નામદાર માઈસોરની સરકારે પોતાના તરફના ડાઈરેકટર તરીકે તેમને માઈસેર મીલ માટે નીમ્યા છે. ઉપરાંત માંડળ જીનીંગના ચેરમન છે. પોતે સ્પેશીયલ રર તરીકે ઘણા વખત સુધી કામ કર્યું અને હવે થોડો વખત થયા પિતાના ઉપરને કામને બે એ કર્યો છે છતાં પણ લાલબાગના અને મુંબઈ પાંજરાપોળના ટ્રસ્ટી છે, તથા બહાર કેટ શ્રી શાંતિનાથજીના દેરાસરના મેનેજીંગ ટ્રસ્ટી છે. ઉપરાંત “ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીયાના,” “ ધી વીરચંદ કરમચંદ જૈન યુનીયન રીડીંગ રૂમ અને લાઇબ્રેરી, ” તથા “મેવાડ જીર્ણોદ્ધાર સભા” ના તેઓ પ્રમુખ છે. બે વરસથી તેઓ કેનફરંસના જનરલ રેસીડંટ સેક્રેટરીનું મોટું કામ બજાવે જાય છે. તે ઉપરાંત તેઓ લંડનની કમરશીયલ ઈનટેલીજન્સ બ્યુરોના લાઈફ મેંબરે છે, લંડનની આર્ટ સોસાઈટી અને રોયલ એશીયાટીક સોસાઈટી, બોમ્બે પ્રેસીડસી એસોશીએશન, નેશનલ એસોશીએશન સેનીટરી એસોશીએશન, પ્રીવેનશન એક કયુએલટી ટુ ધી એનીમલ્સ વિગેરે મંડળના મેંબર છે. તેઓ એક પણ મીટીંગ કે સભામાં હાજરી આપવામાં ચુકતા નથી.
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬1.
શેઠ વરચંદભાઈનું જન્મચરિત્ર. પાલીતાણા, મક્ષીજી, સમેતશિખરજી વિગેરે મંદિરના સંબંધમાં પડેલા વાંધાઓની પતાવટ કરાવવામાં પિતાથી બનતી જાતિ મહેનત લઈને તેઓની મદદ કરી છે. અને બનારસ જેવા દુર પ્રદેશમાં સંસ્કૃત કેળવણી જિન બાળકે સારી રીતે લઈ શકે તેટલા માટે તેમના મિત્ર શેઠ ગોકળભાઈની સાથે મળીને એક ભવ્ય મકાન શ્રીમદયશેવિજયજી પાઠશાળાને વાપરવા માટે ખરીદી આપી તેના ખર્ચમાં પણ અમુક હિસ્સો પિતે આપે છે, તે ઉપરાંત સંવત ૧૯૬૧ ના વૈશાખ મહિનામાં પિતે જાતે ત્યાં જઈ તેની મુલાકાત લીધી હતી. અને તે વખતે શ્રીમહેમચંદ્રાચાર્ય પુસ્તકાલય સ્થાપન કરી તેમાં તમામ રકમ પોતે આપી છે. અને તેમના પત્ની બાઈ ડાહીબાઈએ ત્યાં દેરાસર બંધાવવા માટે પણ સારી રકમ આપવાનું કબુલ કરેલ છે.
શેઠ વીરચંદભાઈને કેળવણી ઉપર ઘણી પ્રીતિ છે, અને કેળવણીની કીંમત તેઓ ઘણી સારી રીતે પીછાણી શકયા છે. ઈ. સ. ૧૮૬૪ ની સાલથી પોતાની જન્મભૂમિ ગોધાવીમાં કેળવણીનું સાધન નહીં હોવાથી ત્યાં પ્રથમ તેમનું લક્ષ ખેંચાયું હતું. તેમણે કેળવણી ખાતા સાથે પત્રવ્યવહાર ચલાવી પિતે ખરચ આપવા તૈયાર થયા. જેથી તેજ સાલમાં ગેધાવીમાં ગુજરાતી નિશાળ ચાલુ કરાવી. ત્યાર પછી ઈ. સ. ૧૮૮૧ માં સપ્ટેમ્બર મહિનાની તા. ૧ ના રેજથી પિતે ખરચમાં ફાળો આપી ઈંગ્રેજી કલાસ તેમાં ચાલુ કરાવ્યું. અને ૧૮૮૩ માં પાછું ખરચ આપવું કબૂલ કરી તે જારી રાખે. ઈ. સ. ૧૮૮૫ માં કન્યાઓને કેળવણી આપવાનું સાધન નહીં હોવાથી તે વાત ઉપર લા આપી એજયુકેશન ખાતાની સૂચના સ્વીકારી લેવામાં આવી. અને તે ઉપરથી તે ખાતાએ “વીરચંદ દીપચંદ ગર્લસ્કુલ એવું નામ આપી કન્યાશાળા ચાલુ કરી, આ વખતે હજુ બાળકીઓને કેળવણી આપવા માટે જોઈએ તેવું ઉત્તેજન ગોધાવીમાં જણાયું નહિ. હોવાથી જે બાળા બરાબર હાજરી આપે તેને દર મહિને બે આના પ્રમાણે આપવાની શેઠ વીરચંદભાઈએ ગોઠવણ કરી ઉત્તેજન આપ્યું, જે ગોઠવણ હજુ સુધી પણ અમલમાં છે. આ પ્રમાણે પિતાની જન્મભૂમિમાં છોકરાઓ માટે ગુજરાતી તથા અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવાનું તથા બાળાઓ માટે કન્યાશાળા સ્થાપી ઘણું જ ઉપયોગી અને લોકકલ્યાણનું કામ તેમણે કરી આપી આશીવૈદ મેળવ્યો છે.
કેળવણીની ચાહના ઉપરાંત કેળવાયલા પુરૂ તરફ પણ કુદરતી રીતે શેઠ વીરચંદ ભાઈની લાગણી સતેજ રહેતી. અમદાવાદમાં જ્યારે પિતે ભણતા હતા ત્યારે મી. કરટીસ નામના યુરોપીયન માસ્તરે તેમના તરફ માયાળુ લાગણું રાખેલી જેના બદલામાં શેઠ વીરચંદભાઈને પિતાને વખત મળતાં તેના છોકરાઓને વિલાયતમાં કેળવણી લેવા માટે પોતાના પદરથી ખર્ચ આપી કૃતજ્ઞતા બતાવી આપી હતી. વળી સોલાપુરની મીલમાં પણ કંપની તરફથી સ્કૂલ ઉઘડાવી કેળવણીને ફેલા કરવાની બનતી દરેક જાતની કેશીશ કરી છે.
જૈન તત્વવેત્તા મરહમ ગાંધી વીરચંદ રાઘવજી જેઓ અમેરિકાના ચીકાગોની ધર્મસંબંધી પાર્લામેંટમાં હાજર થયા હતા, તેમને પાછળથી લંડનમાં રહી બેરિસ્ટરની પરીક્ષા
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરેડ.
[ ફેબ્રુઆરી પસાર કરવા માટે શેઠ વીરચંદભાઇએ એક માટી રકમ તેને પોતાના પદરથી આપી હતી. એટલુંજ નહિ પણ મી. વીરચંદ રાઘવજી માટે તેમણે શ્રીજી પણ ઘણી રીતે મદદો કરી આપી હતી. તેની માંદગી વખતે પણ પોતાને ત્યાંજ રાખીને સારી ચાકરી કરી હતી. પણ ધ્રુવે આ જુવાન પુરુષના અકાળ અત આણ્યો. .
અમદાવાદુંમાં. તેમણે શ્રી રીડીંગરૂમ અને લાઇબ્રેરીની સ્થાપના કરીને વાંચનના ફેલાવા થવા માટે ઘણી સગવડ કરી આપી છે. અને આ સંસ્થાના ઘણા લેાકેા લાભ લેવા લાગ્યા છે. તેમના હાલના ધર્મપત્ની ખાઈ ડાહીબાઇના નામથા જૈનપાડાળા સ્થાપી ત્યાં ધર્મનું તથા વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવે છે.
શેઠ વીરચંદભાઈ માઇસેર, વડોદરા, જુનાગઢ,' કચ્છ, ખ`માત, લીંબડી, પારમ'દર, ભાવનગર, લખતર, પાલણપુર વગેરે રાજ્ય સાથે સારા સંબધ ધરાવે છે, અને કેટલાક રાજ્યામાં પેાતાની આ વગને ઉપયોગ કરી દારા જેવા દિવસેાએ થતા વધ અટકાવવા અદામસ્ત કરેલા છે.
શેઠ વીરચંદભાઇને મરહુમ શેડ વિશ્રામ માવજીએ પોતાના વીલમાં ટ્રસ્ટી નિમ્યા હતા. જેને વહિવટ ઘણીજ અછી રીતે કરી તેમની પુ'જીમાં પણ પેાતાની કુનેહુથી વધારા કરી મરહુમના પુત્ર શેઠ પુરૂષાતમ વિશ્રામને ૧૯૦૧ માં વહિવટ સાંપી દીધા. અને શેઠ પુરૂષોતમે શેઠ વીરચંદભાઇની આ કીંમતી સેવાબદલ મોટા જાહેર મેળાવડા કરી માનપત્ર આપી ઘણા ઉપકાર માન્યા હતા.
•
હાલમાં સેાલાપુરમાં જે મીલ ચાલે છે, તે ઈ. સ. ૧૮૯૧ માં મળી જવાથી શેઠ વીરચંદભાઇને ફરીથી સેાલાપુર જઈ ત્યાં રહીને ફરીથી તે માલ મંધાવવી પડી હતી. અને તેજ મીલમાં લગભગ ખીજી મીલ જેટલેાજ વધારો હાલ કરવામાં આવે છે. શેઠ વીરચંદભાઇને પેાતાના ધર્મની ખાખતની ઘણી લાગણી છે. અને તેએ ઘણા જાણુ છે. તેની સાથે તેમના વિચાર પણ ઘણા ધડા લેવા યેાગ્ય છે. સેાલાપુરના કલેક્ટર મિ॰ પ્રાઈ સ્વદેશ જતાં ઈ. સ. ૧૮૮૦ ના અરસામાં તેના માનમાં આપેલી પાર્ટી વખતે શેઠ વીરચંદભાઇએ આપેલ ભાષણમાં ખતાવેલા વચારે—તેમજ બીજી જૈન શ્વેતામ્બર કાનફરસ મુંબઈ ખાતે મળી તેના સ્વાગત કમીટીના પ્રમુખ તરીકે તેમણે આપેલા ભાષણા ખાસ મનન કરવા ચેાગ્ય છે.
શેઠ વીરચંદભાઇને અમરચંદ્ર અને લલુભાઈ કરીને ખીજા બે ભાઈઓ હતા. અને માણેક અને દીવાળી કરીને એ બેહેનેા હતી. જેએ માંહેના અમરચંદ સંવત ૧૯૪૫ માં, લલુભાઈ ૧૯૧૭ માં, માણેકબા શેઠ વીરચંદભાઈ નાની ઉમરના હતા તે અરસામાં અને દીવાલી! પણ તેવા સમયમાં ગુજરી ગયા છે. શેઠ વીરચંદભાઈના માતુશ્રી સં. ૧૮૧૦ માં એટલે શેઠ વીરચંદભાઈ પહેલવહેલાં મુ ખાઈમાં આવ્યા તે પહેલાંજ ગુજરી ગયા હતા, અને તેમના પિતા શેઠ દીપચદ શેઠ વીરચંદભાઈ તરફનું પૂર્ણ સુખ લાગવી સ. ૧૯૪૧ ના ફાગણ સુટ્ઠી ૨ ના રાજ ગુજરી ગયા છે.
શેઠ વીરચંદ્રભાઈને બધી મળી ચાર સ્ત્રીએ થઇ હતી. જેમાંનુ પહેલું લગ્ન સંવત ૧૯૦૧ માં ખાર વરસની ઉમરે, બીજું સ. ૧૯૧૨ માં, ત્રીજી ૧૯૨૩ માં અને
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૯૬] શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર, છેલ્વે સંવત ૧૯૨૭માં એ પ્રમાણે થયા હતા. શેઠ વીરચંદભાઈને પહેલા લગ્નથી બે
થયેલા જેમાંના એક નાની ઉમ માં ગુજરી ગયા હતા અને બીજા પુત્ર મિ. વાડીલાલ સં. ૧૯૧૨ માં જન્મ્યા હતા. બીજા લગ્નથી એક પુત્ર તથા એક પુત્રી થય. હતા. પરંતુ તેઓ પણ નાનપણમાં ગુજરી ગયા હતા. ત્રીજા લગ્નથી બે પુત્રો થયા હતા તેઓ પણ નાની ઉમરમાં ગુજરી ગયા હતા. ચોથા અથવા છેલ્લા લગ્નથી છ પુત્રાઓ અને બે પુત્રો થયા જેમાંની ત્રણ પુત્રીઓ નાની ઉમરમાં ગુજરી ગઈ હતી. આ પ્રમાણે એકંદર ૭ પુત્ર અને પુત્રીઓ થયા હતા. પરંતુ શેઠ વાડીલાલ, ભેગીલાલ અને સારા ભાઈ નામના ત્રણ પુત્રો તથા જાસુદ, મોતી અને રૂક્ષ્મણી નામની ત્રણ પુત્રીઓનું સુખ શેઠ જોઈ શક્યા છે.
શેઠ વાડીલાલને તથા ભોગીલાલ અને સારાભાઈને સારી કેળવણી આપવા ઘણું મહેનત તેમણે લીધી છે. અને શેઠ વાડીલાલને સોલાપુર મીલના એજટનું કામ સોંપી ત્યાં રાખેલ હતા, પણ દૈવે ઈ. સ. ૧૮૯૮ માં એકાએક નાની ઉમરમાં શેઠ વાડીલાલને પિતાના સપાટામાં લીધા. અને આ પ્રમાણેને એક મોટો અને જબરો કારી ઘા શેઠ વીરચંદભાઈની વૃદ્ધાવસ્થામાં લાગ્યો જે પોતે હજુ સુધી પણ વિસરી શક્યા નથી. શેઠ વાડીલાલ પિતાની પાછળ બે પુત્ર દલસુખ અને કાંતિલાલ તથા એક પુત્રી બેન સમરતને મુકી ગુજરી ગયા છે. દલસુખને પણ સારી કેળવણું આપીને સોલાપુર મીલ એજંટનું ધમ સેંપી દેવામાં આવ્યું છે. જ્યારે કાંતિલાલ હજુ નાની ઉમરના છે.
શેઠ ભેગીલાલ પિતાના પિતા સાથે ધંધામાં જોડાયા છે. અને શેઠ સારાભાઈ હાલ બી. એ. ના કલાસમાં છે. ગઈ ઈનટરની પરીક્ષા તેમણે ફતેહમંદીથી પસાર કરીને ગીઝ પ્રાઈઝ મેળવ્યું છે. અને તેઓ પણ ઘણુ બુદ્ધિશાળી છે. જેષ્ઠ પુત્રી બેન જાસુદને અમદ.વાદમાં શેઠ લાલભાઈ ત્રીકમલાલ સાથે પરણાવવામાં આવ્યા હતા. જે બહેન ઈ. સ. ૧૮૯૬ માં ગુજરી ગયા છે. તેમની જગ્યાએ નાની પુત્રી બેન રૂફમણીને પરણાવવામાં આવ્યા છે. અને તેમને રમણભાઈ નામનો એક ઘણોજ ચંચળ પુત્ર છે. બીજા પુત્રી બેન મોતીને અમદાવાદના ચાલીસ હજારા કુટુંબના શેડ કેશવલાલ વીરચંદ સાથે પરણાવવામાં આવેલા હતા પરંતુ તેઓ પણ ઈ. સ. ૧૯૦૩ માં એક પુત્રી બેન લીલાવતીને મુકીને ગુજરી ગયા છે. ' શેઠ વીરચંદભાઈ સ્વભાવે શાંત, ધર્યવાન અને નિખાલસ મનન છે. તેની સાથે તેમની પરોપકાર અને ઉદારવૃત્તિ છે. કોઈ પણ માણસ તેમની મદદ માગે છે, તેને પોતે નિરાશ કરતા નથી. અને પિતાના આશ્રિત માણસે તરફ તેઓ ઘણું કાળજી રાખે છે. તેઓ પોતે દેલતમંદ હોવા છતાં નિરાભિમાની છે અને ધર્મનિષ્ઠ છે.
તાત્પર્યચથી (પાટણ) કોનફરંસના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદનું જીવન ચરિત્ર બહુજ નવાઈ જેવા બનાવોથી ભરપૂર છે. દરેક માણસના જીવનમાં ઘણું બનાવે હયા છે પણ જે તે માટે થાય તો તેના જીવનના બનાવો પત્ર ઉપર ચડે છે. - " શેઠ વીરચંદને ભાગ્યશાળી પણ કહી શકાશે, કારણ કે પૂર્વ પુણ્યના ગેજ ઉત્તમ આલંબન મળી શકે છે, અને ગુપ્ત રહેલી શક્તિઓ ઉત્તમ અવલંબનને લીધે વધારે
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૨. જૈન કેન્ફરન્સ હરે.
ફેિબ્રુઆરી વિકાસ પામે છે. શેઠ હેમાભાઈ તથા મોરારજી ગોકુલદાસ સાથે સંબંધ એ ઉત્તમ આલંબનજ હતા. - દરેક તકને ઉપયોગ કરે જોઈએ. ઈગ્રેજીમાં કહેલું છે કે –
There is a tide in the affairs of man,
. Which, taken at the full, leads on to fortune. સાર–માણસના વ્યવહારમાં જેમ સમુદ્રમાં દર પખવાડીએ ભરતી આવે છે તેમ, અમક અમુક વખતે ભરતી આવે છે. ભરતીમાં વહાણ હંકારવું બહ સુગમ છે, તેવી રીતે જીવન વ્યવહારમાં સારી તકરૂપી ભરતી વખતે કામ કરવું બહુ સુગમ અને લાભ દાયક છે. જેમ સમુદ્રમાં ભરતી દર પખવાડીએ આવે છે, તેમ જીવનમાં લાભદાયક તક લાંબે અંતરેજ આવે છે. તે તકને ઉપયોગ ન કરીએ તે નકામી ચાલી જાય છે, કાંઈ લાભ કરતી નથી. પણ ઉપયોગ કરીએ તે ભાગ્યશાળી બનાવી મૂકે છે. સને ૧૮૬૦ માં ઉત્તર અને દક્ષિણ અમેરીકાની લડાઈ થતાં રૂને પાક એ ઉતરશે, અને તેથી ખરીદવું લાભકારક છે એ સાહસિક વેપારી બુદ્ધિ શેઠને ઘણું લાભકારક થઈ પડી છે. ઉંચી કેળવણી વિના પણ સાહસિક વેપારી બુદ્ધિ માટે ગુણ છે, તે તે સહિત કેટલે બધે ફાયદે કરી શકે? સાહસિક વેપારી બુદ્ધિ વિના કઈ પણ દેશ કે કેમની ચઢતી નથી.
શેઠ મોરારજી ગોકુળદાસ સાથને સંબંધ એક પડોશીની પ્રીત જે હતે. પણ તે કેટલે બધે વધારી શકાયે, તથા વધ્યા પછી કેવી પ્રમાણિકપણે નિભાવી શકાય, 'મિત્રના દેહમુક્ત થવાથી સંબંધ તેડી નહિ નાખતાં, અથવા દાનત નહિ. વગાડતાં તેના ફરજ નું સારું કેવી રીતે થાય તે બાબત ધ્યાનપૂર્વક કેવી રીતે ઉત્તમ ત્રસ્ટી તરીકે ફરજ બજાવી શકાઈ. વિગેરે વાતે લક્ષમાં રાખવા જેવી છે, શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજની બાળ અવસ્થામાં તેમની મિલકતને ત્રસ્ટી તરીકે વહિવટ કર્યો તે પણ આ પ્રકારનું પ્રામાણિકપણું જ છે. દુનિયામાં અપ્રમાણિક માણસે થોડે ઘણે વખત ફાવી જાય છે એ ખરું, પણ અંતે તે ઉત્તમ ગુણેજ–આત્માની ખીલેલી શકતીજ–ફાવી શકે છે, એ લગભગ નિશ્ચય જેવું છે. પ્રામાણિકપણું બહુજ ઉત્તમ સદ્ગુણ છે.
ત્રણ મીલમાં ભાગીદારી, સાત આઠ મીલમાં ડીરેકટરપણું, નિવાસસ્થાનની ધાર્મિક સંસ્થાઓમાં અગ્ર ભાગ, સરકાર તરફથી પણ ઉત્તમ માન એ બધું અર્થસૂચક છે. ભાગીદારી અને ડીરેકટરપણું એ વ્યવહાર કુશળતાને પૂરાવે છે. ધાર્મિક સંસ્થાઓમાં અગ્ર ભાગ એ કેમનો વિશ્વાસ બતાવે છે, અને સરકાર તરફનું માન નિમક હલાલી તથા પ્રપગી કાર્યોની યાદગીરી છે, આવું ઉત્તમ જીવન ગાળવું એ બહુ થોડા માણસેના નશીબમાં સરજેલું હોય છે, મનુષ્ય જીવનમાં કંઈ કંઈ ખામીઓ તે હોય, કારણ કે સંપૂર્ણ પ્રશસ્ય જીવન તે તીર્થકર જીવન જ છે, પરંતુ આવું શેઠ વીરચંદ જેવું જીવન ગાળવું એ પણ બહુ બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ તથા પુખ્ત મનની અપેક્ષા રાખે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર. • સન ૧૮૭૬-૭૭ માં સેલાપુરમાં ભયંકર દુષ્કાળ વખતે કલેકટરને સમજાવી વેપારની છુટ પાવવી, તેથી બહુ માલ આવ, અને પરિણામે બજાર મંદી રહેવા એ વેપારી સૂક્ષ્મ અવલોકન શક્તિથી બિચારા મનુષ્ય બંધુઓને કેટલો ફાયદે થયે હશે, એને ખ્યાલ થઈ શકે તેમ નથી. આ એક જાતની સર્વોતમ જીવદયા છે. તે પ્રસંગે તથા સન ૧૮૯૬-૯૭ માં સોલાપુરમાં ગરીબ દુકાળીઓ માટે સસ્તા ભાવે અનાજ વેચવાની દુકાન કાઢવી એ પણ પ્રશસ્ય કાર્ય છે. ગોધાવીમાં–પિતાના વતનમાં–ગૂજરાતી સ્કૂલ, અંગ્રેજી સ્કૂલ તથા કન્યાશાળા કાઢવાથી મેસુફ શેઠે બહુ ઉત્તમ ભાતું સાથે બાંધી લીધું છે. મનુષ્ય જીવન એ એક મુસાફરી જ છે. ભાતું સાથે નહિ લેનારને ભૂખે મરવું પડે છે. બહુ પુણ્યના ઉદયથીજ મનુષ્યભવ મળી શકે છે. તે પણ વારંવાર આવી શકતા નથી અમદાવાદમાં ફી રીડીંગરૂમ તથા બનારસમાં યશોવિજયજી જૈન પાઠશાળાની ઈમારત એ શેઠની સખાવતના ઉત્તમ નમુના છે. કેળવણી તથા ગરીબ ભાઈઓમન ને જીવન નિર્વાહ આપે એ ભાતુંજ છે. દાન-ગમે તે પ્રકારનું, ગમે તે હેતુથી ઉત્તમ છે. પરંતુ ફરજને ખાતર સખાવત થાય એ સર્વોત્તમ છે એના સમાન બીજું કશું નથી. ગરીબ અનાથ ડાંઓના લગ્ન કરાવી આપવા એ પણ વ્યવહાર દૃષ્ટિથી ઉત્તમ કાર્ય છે, પશ્ચિમના સુધરેલા કહેવાતા દેશની જેવું સ્વચ્છેદી જીવન ગાળવા કરતાં જોડું થઈને ગૃહવ્યવહાર ચલાવવો સહસ્ત્ર દરજજે ઉત્તમ છે. આખા હિંદમાં ધારાસભામાં બીરાજવાનું માન કેઈ પણ જૈનને મળ્યું હોય તે તે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને મળ્યું હતું અને તેનાથી ઉતરતું બીજું માન– સી. આઈ. ઈ નું–આ બાજુ તરફ તે શેઠ વીરચંદનેજ મળ્યું છે. સેલાપુર યુનિસીપાલીટીના મેમ્બર, કમીશનર, એસેસર, જુવર, જસ્ટીસ ઓફ ધી પીસ, દીલ્હી દરબારમાં હાજર થવાનું માન વિગેરે માન કેઈ પણ માણસને હર્ષ ઉપજાવે તેવાં છે. ફરજને ખાતરજ બજાવેલી ફરજ માટે મળેલા માનની ગણના કેઈથી થઈ શકે તેમ નથી, અતિશય ઉચ્ચ છે. મનુષ્ય જીવન ફરજથી જ ભરેલું છે, અને ફરજ એજ દૃષ્ટિ બિંદુ હોવું જોઈએ. મુંબાઈમાં પ્લેગથી થયેલી હાડમારી દૂર કરાવવા માટે લેર્ડ સેંડહર્સ્ટ પાસે પિતે તે વખતે જવું બહુ યેગ્ય અને કેમને ઉપકારક હતું આવા ઉપકાર કેમ ભુલી શકાય?
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं
निजहृदि विकसंतः सन्ति संतः कियन्तः ॥ કુટુંબની બાબતમાં શેઠ સુખી હતા, પરંતુ આટલાં બધાં ફરજદે અને તેમાં પણ વાડીલાલ જેવા પુત્રનું પરલોકગમન શેઠને માટે અતિશય ભારે થઈ પડે તે કુદરતીજ છે. પિતાને પ્રસન્ન કરવાથી પુત્રધર્મ પણ યોગ્ય બનાવ્યું છે. કેઈ વાચકને ચાર સ્ત્રીઓ બહુ મોટી સંખ્યા લાગશે. પરંતુ હિંદુ સંસારની આ બાબત કેઈ બીજે પ્રસંગે અમે સ્પષ્ટ કરીશું. શેઠ સારાભાઈનું ગીષ્મ પ્રાઈઝ સહિત ઈન્ટરમીયેટ પાસ થવું એને માટે એક વખત અમે લખી ગયા છીએ, છતાં ભાર મૂકીને કહી શકીએ છીએ કે ધનસંપત્તિવાળાએ જ્ઞાનમાં જેમ બને તેજ વધુ વખત ગાળવે એના જેવું બીજું શ્રેયસ્કર એકે નથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
1 ફેબ્રુઆરી આખું જીવન જ જ્યાં દષ્ટાંતરૂપ છે, ત્યાં કદાચ આ ટુંક તાત્પર્ય એ લાગશે પરંતુ અમને કહ્યા વિના ચાલતું નથી કે આવા ઉત્તમ પ્રમુખ મેળવવામાં પાટણ કેનફરસ ખરેખર નસીબદાર નીવડી છે. છેવટે અમારી શેઠને તથા જૈન કોમના બીજા શેઠે, સીલ માલેકે તથા એપેદારોને નમ્રપ્રાથના છે કે બની શકે ત્યાં સૂધી જૈન ભાઈઓને કાણે પાડવા–ચાકરી, ધંધા વિગેરેમાં પ્રયાસ કરશો. ૭૪ વર્ષના આ વયોવૃદ્ધ પુરૂષને પરમાત્માની કૃપાથી લાંબું જીવન વહન થાય એવી અમારી અને સકળ સંઘની પ્રાર્થના છે.
નવીન સમાચાર. નવી સભા–માળવા જીલ્લામાં સિલાના ગામમાં “શ્રી જૈનસભા” સ્થાપિત થઈ છે, અને તેના સેક્રેટરી તરીકે પોલીસ સુપ્રીટેન્ડેન્ટ શ્રીયુત કેડારી હરિસિંહજી સાહેબ નીમાયા છે. દર મંગળવારે સભા મળવાનું નક્કી થયું છે.
અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગ શાળામાં શેઠ ચીમનભાઈ નગીનદાસે રૂ. ૩૦૦ તથા બીજા ભાઈઓએ રૂ. ૬૦ ભેટ આપ્યા છે.
પાટણ કેન્ફરન્સનો-મંડપ ૧૮૦ ફીટ લાંબે તથા ૧૮૦ ફીટ પહોળો થયો છે, પ્રદર્શન માટે મંડપ ૮૦ ફીટ લાંગો તથા ૫૦ ફીટ પહોળો થયે છે. આશરે ૮૦૦ ડેલીગેટો ચૂંટાયા છે. રજપુતાનામાંથી આશરે ૧૦૦ ડેલીગેટે આવવા સંભવ છે. રજપુતાના માળવા રેલ્વે તથા બી. જી. જે. પી. રેલ્વેએ ડેલીગેટો માટે કન્સેશન ટીકીટ આપવા કબૂલ કર્યું છે. આ તેમની મહેરબાની માટે અમે તેમને ઉપકાર માનીએ છીએ.
શ્રી ગિરનારજી–પર્વતપરના દેરાસરમાંથી રૂ. ૫૦૦૦) આશરે ઘરેણાની ચેરી તદન ગુપ્ત સ્થળેથી થઈ છે. જાણભેદુ સિવાય આવી ચેરી થવી તદન અપાઇ છે. આગળ શેઠાં વર્ષપર ગામના દેરાસરમાંથી રૂ. ૧૫૦૦૦ આશરેની ચોરી થઇ હ, પણ ગુપ્ત સ્થળેથી થઈ હતી. એક વખત મારી થઈ તેની પૂરી સંતોષકારક તપાસ ન ગવાયા હે ગાર વધુ લલચાયા હશે. તીર્થનું રક્ષણ કરવું એ ઉત્તમમાં ઉરસ અને અગત્યની ફરજ છે. તેને વિસારી મેલવાથી દેવદ્રવ્યની અપેક્ષાનું બહુ મોટું . હા છે. આ ચેરીને પરત મેળવવા દરેક બની શકતી શિપ કરવા ટ્રસ્ટી. એડ. વિનતિ અને મજબુત ભલામણ છે.
' મુનિરાજ શ્રી ધીરવિજયજી—- આ શાંત, ગુણી અને ડર... ના વિહાર દરમ્યાન શ્રી કાનગર સંરથાનના કુંડલા ગામથી ચારેક ગાઉ દૂર ધારકણી ગામમાં છે કાઠી ભાગદારે જીદગીપર્યત જીવહિંસા ન કરવા તથા મધ . દિવા કબૂલ કરી પ્રમાણે બાધા લીધી છે. ગાધકડા, વડા, પ્યારા, ધારકણી તથા કંડારણમાં તે ઉપદેશથી પાઠશાળાઓ સ્થપાઈ છે.
શ્રાવિકાશાળા–રાજકોટમાં પચાસ શ્રી ભાવવિજ્યજીના પ્રાસી વિડ શાળાનું સ્થાપન થયું છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગોદરેજ અને બાઈસ. તીજોરીઓ, તાળા, તથા કળ બનાવનાર.
ગેસ કંપનીની પાસે, પરેલ—મુંબઈ.
ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી બનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાં જ સાચા કામથી ત્રીજોરીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘોડાનાં બળના વરાળનાં ઈજીનથી ચાલે છે. ગોદરેજ અને બાઇસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની માફક હોવા છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે.
એ ત્રીજોરીઓ આગમાં કાગળીયા સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે.
જાહેરમાં કરેલા આગના બે ફતેહમંદ અખતરાને હેવાલ મંગાવેથી મોકલવામાં આવશે જે * ગેરેજ અને બાઈસની ત્રીજોરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી. આવી ખુબી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં હોતી નથી.
. ગેરેજ અને બાઈસની ત્રીજોરીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ, સેનાના ચાંદ મળ્યા છે.
હમણુંજે છપાઈને પ્રગટ થયે છે. - વડોદરા ખાતે મળેલી
ત્રીજી. શ્રી જૈન શ્વેતાંબર કોનફરંસનો
રિપોર્ટ.
આ રીપોર્ટની ડીકજ નકલ વેચવાને સારૂ છાપવામાં આવી છે. મુંબઈમાં મળેલી બીજી કોનફરન્સના રીપોર્ટની માફકજ આ રીપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે ' અને તેથી એ ઘણું જ ઉપગી પુસ્તક છે. બહાર ગામથી મંગાવનારાઓને વી.પી. થી મેકલવામાં આવશે. . .
મુલ્ય ફક્ત રૂ. –૧–-૦. મળવાનું ઠેકાણું–શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરંસ ઓફીસ,
કોલસા મેહાલે મુંબઈ
Page #68
--------------------------------------------------------------------------
________________
श्री फलोधि खाते मळेली
पहेली श्री जैनश्वेतांबर कॉन्फरन्सनो
रीपोर्ट आ रीपोर्टमां श्री जैन श्वेतांबर कॉन्फरन्स हस्तीमां केम आवी तथा तेने हस्तीमां लाववा सारु झुंभगीरथ प्रयत्न करवामां आव्या ते वीगेरे तथा श्रीफलोघी तीर्थ खाते मळेली हेली बेठकनो सविस्तर रीपोर्ट अपवामां आव्यो छे. मोहोटा बालबोध-जैनी टाईपथी उंचा कागळ उपर आ रीपोर्टने छापवामां आव्यो छे अने तेने सुंदर कपडाना मजबूत पुढाथी बांधेलो छे. बहार गामी मंगावनारने वी. पी. मोकलवामां आवशे.
मुल्य फकत रु. ०-१०-०. तैयार करनारः---मी. गुलाबचंदजी ढढ्ढा. एम. ए. जैपुर. मलवानुं ठेकाणु:-श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफीस,-मुंबई.
श्री मुंबईमां मळेली
बीजी श्री जैन श्वेतांबर कॉन्फरन्सनो
रीपोर्ट. मुंबईमां भरायली बीजी श्री जैन (श्वेतांबर ) कॉन्फरन्सनो रीपोर्ट त्यांनी सिपशन, कमीटीना रीपोर्ट सहीत तैयार छे. आ रीपोर्ट सुंदर ग्लेझ कागळ ऊपर बालबोध टाईपथी छापेल लगभग ४०० पानानु कपडानां पुठानुं सुंदर पुस्तक छे. बीजी कॉन्फरन्समां बीराजेला डेलीगेटोनुं तथा ते वखते जुदां जुदां खातांओमां नाणा भरनारा गृहस्थोनुं लीस्ट, रीसेप्शन कमीटीनी जुदी जुदी सब कमीटीओना रीपोर्टो वीगेरे घणीज उपयोगी बाबतोथी भरपूर छे. जूज नकलो बाकी छे माटे वहेलो ते पहेलो. आ रीपोर्ट श्री जैन ( श्वेतांबर ) कॉन्फरन्स ऑफीस तरफथी प्रगट करवामां आव्यो छे अने तेथी ते पडतर कीमतेज़ वैचवामां आवे छे. बहारगामथी मंगावनाराओने वी. पी. थी मोकलवामां आवशे.
- मुल्य फकत रु.-१२-०. मळवा- ठेका[:-श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफीस,
- कोलसा मोहोल्लो-मुंबई.
Page #69
--------------------------------------------------------------------------
________________
Rez terea No B 525.
.
बक्रम सम्बत् १२१२ तर नव्या में यत सान्य पराक्रमः Swetamber Gouferente FRILD,
EXO MONTALY JCOZNAL CONDUCTED IN EMELIS!
AND VERNACULAR
जेल वताम्बर कोन्फरन्स
PATE
R
निधान
tejaR
CONFERENCE
Via
विवादक-गुलाबचंद दहा एम...
जी जैन श्वेतांबर का कर में ऑफिस, मुबई । . Annual Subscription w. in postage Res!
पापक पल्प डाकका मूल समन सिफ क..
FRESTHA
36
sta
Page #70
--------------------------------------------------------------------------
Page #71
--------------------------------------------------------------------------
________________
11. 337
:11
या संसारनिरासला लसमतिर्मुत्क्यर्थमुत्तिष्टते, वे तीर्य कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ।। orang lagicidai wai 7f4reet Thà,
स्फूतिया परावसति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ . છે—જે રાંધ, સંસારનો ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુકિતના સાધનને માટે સાવધાન થાય છે. વળી જે પવિત્રાણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમ તિથ્થસ” કહી નમરકાર, કરે છે, જેનાથી સજનાનું કલ્યાણ થાય છે, જેનો ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક ) ગુણો
, sal iad, (8 454 gat) you thi. Thiais (Sudamber) Conference Gerald. :
ATVORMI
WIDE
Vol. II.]
Marcit 1906.
[ No. III.
THE INDIAN NATIONAL CONGRESS. With respect to the article " My India" appearing from the pen of Mr. Siray Mul T. A.; B. Sc. of Udaipur we beg to state that the article was allowed to appear in "The Herald " simply because it caine from a graduate of quite different views, about the regeneration of India. Not a single English article has appeared in these columns from any Jain Brother from Rajputana & so we deemed it advisable to publish the article for what it may be worth, and for shewing that some Jaina Educated men also have such notions. wout the means for the regeneration of India we humbly differ from the views expressed by the said gentleman. We hold that all the institutions-political, social, religious and industrial--should work at the same time for the salvation of India. This view was rightly held by the late Hon. Mr. Justice Ranade also. Those who strive for political concessions are striving in no wrong direction; they also do it with a true aim and a noble heart. Be it far from the remotest idea of this monthly paper to attack or lessen the value of the work done by the Indian National Congress.
Page #72
--------------------------------------------------------------------------
________________
अन कॉन्फरन्स हरल्ड.
मिस्टर ढहाका प्रयास. मिस्टर ढढानें ग्रेज्यूरेट्स एसोसिएशनके नियमानुसार कोनफरन्स के प्रस्तावोंको अमलमें लानेकी गरजसे जगह जगह सभायें इकट्ठी करके भाषण देकर कन्या विक्रय छुडाकर जो जो ठहराव औसवाल, सरावगी, अगरवाले वगरह कोमोंसे कराये हैं वहनीचे मुजिबहें:
१ टोरडी. __समस्त पञ्च महाजन जैनी वैश्नव कस्वा टोरडी तहसील व निजामत मालपुराने मन्दिर श्रीजीमें इकठा होकर आजकल जो कन्याका दाम लेकर किसी जगह व्याह करनेका रिवाज होगया है उसपर विचार किया और जैन और वैश्नव धर्मशास्त्रके मुवाफिक कन्याका द्रव्य लेनेमें घोरान घोर पाप समझा इस लिये आजसेही हम कुल पञ्च महाजन 'श्रीजीके सामने प्रतिज्ञा करते हैं कि हमारे १०० घर हैं उनमेंसे कोईभी महाजन बच्चा, गरीब हो या अमीर हो मर्द हो या औरत हो, कन्याका द्रव्य नहीं लेगा अगर कन्याका द्रव्य लेना गुप्ताउ या चोडे साबीत होजावे तो द्रव्य लेनेवाला जति पञ्चायति व्योहार नोता लावणेसे खारिज रहेगा-अगरवालों में रु. ३१) और ५१) परमपरासे नेगोंके लगते हैं और सराबकी, महेश्वरी और बीजाबरजीयोंके जो दाम नेगोंके कदीमसे लगते ह वह तो अपनी अपनी पञ्यायतिके रोबरू लेवेंगे बाकी कन्याके निमित छाने या चोडे कुछ नहीं लिया जावेगा अगर कोई मन बिगाड कर लेवेगा तो उसको जात बाहिर कर दिया जावेगा वह श्री परमेश्वरसे बेमुख होगा अगर कोई भाई गरीबीकी वजहसे 'नुकता आरा कुछ कम करेगा तो उसकी निन्दा जात विरादरीवाले नहीं करेंगे और सब भाई आगे होकर पञ्च, पटैल, चोघरी सब मिलकर राजीखुशी व्याह व नुकतावालेका काम सिरै पार उतार देवेंगे-यह ठहराव हमने हमारी राजीखुशीसे सबने मिलकर परमेश्वरको हाजिर नाजिर समझ कर श्री नाजिमजी साहब श्री गुलाबचंदजी ढहा एम. ए. मालपुरके समझानेसे उनके रोबरू किया सो कुबूल और मंजूर है. इससे हम और हमारे जाये जामते फिरें फिरावें नहीं फिरें फिरावें तो धर्मसे और बच्चोंसे झूटे होवें, इस लेखको सबनें दस्तखत करके नाजिमजी साहबके सिपुर्द करदिया कि इसको महासभाके पत्रमें छपाकर प्रसिद्ध कर देवें और एक नकल इसकी पञ्चायति मन्दिरके भंडारमें रखी जावे मिति कार्तिक वुदि ७ शुक्रवार सम्बत १९६२ मुताविक तारीख २० अक्टोबर सन १९०५ ई. दस्तखत समस्त पञ्च महाजनोंके बकलम रामनाथके दस्तखत रामकुंवार कामदार साविकके कहे सारे भाईयोंके किये-.
दस्तखतः--छगनलाल, फूंदालाल, गोरीलाल, रामप्रताप, शोबद्रय, गणेशलाल. रोडूलाल, गंगाधर, गणेशलाल, जसुलाल, मागीलाल, बखतावरलाल, रोडूलाल, गोवर्धन.
Page #73
--------------------------------------------------------------------------
________________
१९०६] . मि. ढढाका प्रयास.
२ डांबर कलां. समस्त पञ्च सरावगी मोजे डावर कलां तहसील टोडारायसिंघ निजामत मालपुराके में इकठे होकर नाजिमजी साहब श्री गुलाबचंदजी ढढाके रोबरू धर्मोपदेश सुन कर यह ठहराव किया कि जो दस्तूर पञ्चायतिके दीलसे लगता चला आता है वह दस्तुर तो बराबर पञ्च लेते रहेंगे बाकी लडकी की सगाई या व्याहके वक्त कोडा एकभी लेवेंगे नहीं. कने होगा जिस मुबाफिक कम जियादा काम किरावर करके बेटीका व्याह कर देवेंगा. अगर इस ठहराव के खिलाफ किसीका छाने या चोडे बेटीके रुपये लेना साबित हो जानेगा तो वह शख्स जब तक लिये हुवे रुपये श्री चंद्रा प्रभूजी के नहीं चढा देगा उस वक्त तक जात बाहिर रहेगा. यह हमने अपनी राजीखुशीसे किया, जिसकी. पावदि रेखग. मिति कार्तिक वदि १० सम्बत १९६२ मुताविक तारीख २३ अक्टोवर १९०५ ई. दस्तखत कनैलालका. दस्तखतः-गोरूलाल, चुनिलाल पटवारी, छगनलाल, विशनलाल, लखमी. चंद, छीतरमल, जवाहरमल, हजारीलाल, लखमीचंद, विशनलाल, मुशरफ, छोगालाल..
३पनवाड. आज मिति कार्तिक वदि ११ मंगलवार सम्वत १९६२ मुताविक तारीख १४ अक्टोबर सन १९०५ ई. समस्त पंच सरावगीयान, व औसवालान, व महेश्वरीयान, व बीजा बरजीयान, कस्बा पनवाड तहसील टोडा रायसिंघ निजामतं मालपुरा राज्य सवाई जयपुर। मंदिरश्री पार्श्वनाथजीमें एकठे होकर यह ठहराव किया कि लडकी के व्याह के वख्त या सगाई के वक्त जो पंचायति नेग कदीमसे लगाता हुवा चला आता है. वह तो पंचोके रोबरू लिया जावेगा बाकी लडकी के निमित लोभ लालचसे आजकाल जो नया रिवाज लडकी के रुपये लेनेका थोडे दिनोंसे जारी हो गया है. उसको महापापका कारण समझ कर बुरा समझ कर हम लोग श्रीजीके मन्दिरमें बैठकर छोडते हें और ईश्वरका हाजिर नाजिर समझ कर प्रतिज्ञा करते हैं कि हमारी पंचायतिमें कोई भाई इस तरहसे पंचायति नेगोंके सिवाय कन्याके निमित्त कोई पैसा नहीं लेगा, अगर किसीका अणसमझीसे पैसा लेना छाने या चोडे साबित हो जावेगा तो जब तक वह शख्स लिया हुवा रुपयाश्रीजीके मन्दिर न चढा देवेगा उस वक्त तक वह शख्स पंचायति बाहिर रहेगा. अगर किसी भाईकी सरधा किरावर करने की न हो तो वह न करे हम लोग उसको बुरा नहीं । कहेंगे बलकि अपने घरकी रोटी खाकर उस भाई के सब काममें मोजूद रह कर मदद देवेंगे यह ठहराव हमने अपनी राजी खुशीसे किया जिसके पावंद रहेंगे, और एक नकल इसकी पंचायति मदिरमें सनदन रहेगी और एक नक्कल सबके दस्तखति नजिमजी साहब गुलाब
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૮
जैन कॉन्फरन्स हरैल्ड.
[ मार्च
दस्तखतः - राजमल
चंदजीको दी जावे कि वह महासभा के पत्रमें छपा कर प्रगट करें. सोगाणी, हंसराज पटवारी, कुंजलाल, गोरीलाल, परेमसुख, हीरालाल, धन्नालाल, हीरालाल पाटणी, किशनलाल, भूरामल, नारायण, वृद्धिचंद, शिवलाल, भोगीलाल, विहारीलाल, रामलाल, विशनलाल, लखमीचंद, गोगराज, भोलीलाल, कस्तूरचंद, मांगीलाल, मगनलाल, रामरतन, छोगालाल, मोतीलाल.
पनवाडके मन्दिरमें सेवापूजाका बन्दोबस्त.
कसबा पनवाड तहसील 'टोडा रायसिंघ निजामत मालपुरा राज्य सवाई जयपुरके पंच औसवालानने नाजिमजी गुलाबचंदजी ढड्ढाके उपदेश से यह ठराव किया कि आज तक जो दोनों मन्दिरोमें हम लोग आलश्य से सेवां पूजा नहीं करतेथे सेवग से कराते थे सो अब हम सब लोग दोनों मदिरोंमें सेवा पूजा रोज मर्राह करते रहेंगे और केसर, चंदन, धूप, दीपका इन्तजाम पूरा पूरा रखेंगे यह शर्त हमनें धर्म समझकर श्रीजीको हाजिर नाजिर समझकर लिखदी जिस मुवाफिक पाबंद रहेगे.' सम्वत १९६२ मिति कार्तिक वदि ११. दस्तखतः - रामरतन नाभेडा, मांजीलाल हींगड, मगनलाल हींगड, रामलाल, लखमीचंद, गोगराज, मांजीलाल, कस्तूर मल.
આર્યં તનુજોના ક્રૂર ઘાતકી રીવાજની એક જબરી સાંકળ. કન્યાવિક્રય,
( समनार — शा. महासुराम लक्ष्मीयंह, श्री. मे महीयस - तालुडे हेडगाम . ) [ गया थी . ]
૪ જ્યાં કન્યાવિક્રય પ્રવેશ કરે છે ત્યાં બાળલગ્ન પણ પ્રવેશ કરે છે અને તે પણ પડેતીનું મજબૂત કારણ છે. કારણ કે વખતે પુત્રી માદ્રી થતાં ગુજરી થશે, તે હુંડી ટી થશે—વેચવાના હીરા પથ્થર થશે—આવા અધમ વિચારથીજ નાનપણમાં પેાતાની બાળકીઓને એંશી વર્ષના વૃદ્ધ કે મૂર્ખ કે અપગ સાથે પરણાવી દે છે. તેથી નિર્દોષ માળાઓ જીંદગી પર્યંત કુઃખ ભાગવે છે.
પ્રખ્યાત ડાકટરાના પણ અભિપ્રાય છે કેઃ—બાળલગ્નથી શારીરિક અવનતિ થાય છે, ખાળકે અને ખાળકીઓના શરીર ખરાબ થાય છે. નાનપણમાં ઋતુપ્રાપ્ત થઈ ગર્ભધારણ કરે છે—પણુ કાચી વયને લીધે કાંતે ગર્ભપાત થાય છે,-ક્રાંતા બાળક જન્મતાંજ મરી જાય છે અને જીવે છે તે દુર્બળ બની અંતે મરણ પામે છે, અને આવાજ કારણેાથી વસ્તીમાં કમીપણું આવ્યું છે. સ્ત્રીઓની તનદુરસ્તી બગડવી અને અકાળ... મૃત્યુ એ ખાળલગ્નનું ભયાનક દુઃખ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
કન્યાવિય. . ઈ. સ. ૧૮૮૧ ના ભારતવાર્ષિય ગવર્નમેન્ટના સેન્સસ રીપોર્ટના પાને ૧૪૭ માં મી, હાડીએ લખ્યું છે કે–આ દેશમાં બાળકની સંખ્યા ઘણી છે, અને મરણની સંખ્યા તેનાથી પણ વધારે છે.
પ્રાચીન આયુર્વેદશાસ્ત્ર તથા સુશ્રત ગ્રંથમાં પણ કહેવું છે કે ચગ્ય ઉમર સિવાય લગ્ન કરવાથી સંતાનની ઉત્પત્તિ થયાથી સંતાન ગર્ભમાંજ મરણ પામે છે. જે કદાચ તે જન્મે તે વધારે જીવતા નથી, જે તે કદાચ વધારે દિવસ જીવે તે દુર્બળ ઈન્દ્રિયવાળો રહે છે.
. જેમ નાના છોડવાને મોર અને ફળ આવ્યાથી તે છોડ નિસ્તેજ થઈ જાય છે, તેમજ બાલલગ્નથી બાળક અને બાળકીઓનાં શરીર બગડે છે. કેમકે કુદરત બાલવિવાહરૂપ મહાપાતકને દંડ આપ્યા વિના રહેતી નથી. બાલવિવાહ એજ કલેશનું મોટામાં મેટું કારણ છે. તેથી બાળકનું નિશાળમાં જવું બંધ થાય છે. તેથી ઉત્તમ કેળવણું તેનાથી લઈ શકાતી નથી. અને ઈદ્રિય સંયમની કેળવણુને બદલે નાનાપણમાં પરસ્પરના સહવાસથી અસમાયિક ધાતુનો ક્ષય, જાગરણ વિગેરેથી તેઓનું ભેજું, સ્નાયુ, માંસની પેશી વગેરેની દુર્બલતા થાય છે. અને માથું દુખવું, માથું ફરવું, શિથિલતા વિગેરે ઉત્પન્ન થાય છે. ઢીંગલીના લગ્ન જેવાં બાળલગ્નથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિગેરે ચારે પુરૂષાર્થો બગડે છે. અને જન્મારો “નિરર્થક’ જાય છે. જેમ કે –
“ઓ અજ્ઞાની, શી ઉતાવળ આવી છે સંભાળને;
ઢીંગલા ઢીંગલી–પેઠે શું પરણાવવા માંડ્યા બાળને?” ટેક. બહુ ઉંડી પરસ્પર પ્રીત નથી, પણ ભપકાથી રહે રાજી અતિ; *
સમજણ બીજી નથી બાળમતિ. . ઓ અજ્ઞાની જાણે નહિ દંપતિ ધર્મ દીલે, કેમ વર્તવું વહુની સાથે શીલે; એ બાંધી દીધે બળદ ખીલે.
ઓ અજ્ઞાની હસતાં રમતાં ચડભડી પડે, મન મેટાં નહિ માટેજ લડે,
પછી મળે ન સ્વભાવ એજ વડે. .. • એ અજ્ઞાની બાળપણ લહાવો લેવા દે, બહુ રમત ગમતમાં રમવા દે; નિશાળે ભણવા ગણવા દે. -
ઓ અજ્ઞાની પછી ભણતર ઘેર ભણાય નહિ, પરદેશ વિશેષ વસાય નહિ; એને વળતી નીકળાય નહિ.
ઓ અજ્ઞાની તનની હાલત બહુ બગડે છે, અંગે આળસુ રોગી રહે છે, છેડે વર્ષે રસ્તો લે છે.
એ અજ્ઞાની તન મન ધન બગડ્યાં એમ ત્રણે, એળે અવતાર ગયે ન જાણે; તે માત્ર લગ્નથી બાળપણે.
ઓ અજ્ઞાની
Page #76
--------------------------------------------------------------------------
________________
[ માર્ચ
• જૈન કોન્ફરન્સ હરેલ્ડ. - ધર્મ, અર્થ, મોક્ષ, કામ થાય નહિ, એ ચાર પદાર્થ પમાય નહિ; . . મિથ્યા જન્મારે જાય વહી.
એ અજ્ઞાની તે પાછાં ઝટ બાળક પ્રસવે, તે થાય તીઆ હાય હવે, ' નિર્માલ્ય કરેગી કયાંથી જીવે. • • • ઓ અજ્ઞાની પવળી કન્યાવિક્રયના સંપ્રદાયથી જેવી રીતે બાળલગ્ન પ્રવેશ કરે છે તેવી રીતે જ વૃદ્ધલગ્ન કજોડાં તથા સાટાખડાં પ્રવેશ કરે છે.
મિત્ર! ૫૦ વર્ષની ઉમ્મર એ બાળલગ્નને અંગે ચિંતામાં ખડકવા જેવી છે. અંગ્રેજ પ્રજા મજબુત છતાં ૫૦ વરસની ઉમ્મરે પેન્શન આપે છે-કારણ કે નોકરી કરી શકે તેવી શક્તિ રહેતી નથી. તે સંસાર માંડવાની તે શક્તિ શાની જ હોય? આવાં મડાને મીંઢળ બાંધવા તૈયાર થનારાઓ, હું કહું છું કે તમે પૈસાને લોભે તમારી પુત્રીઓનો ભવ બગાડો છો તેના કરતાં કુવામાં ફેંકી દેતા હો-ગળે ફાંસો દઈ મારી નાખતા હે કે ગળથુથીમાં ઝેર પાતા હો-તો હજાર દરજજે સારું છે.
જે મન મા પૈસે મળતું હોય તે પિતાની પુત્રી ભલે આઠ વરસની ન હોય અને તેને પતિ. ભલે ૬૦ વરસ હોય અથવા પુત્રી ભલે ૧૬ વરસની હોય ને જમાઈ ભલે સાત વરસનો હેય-પુત્રી ભલે ભણેલી અને વિદ્વાન હાય-અને પતિ. ભલે અજ્ઞાન અને મૂર્ખ હોય તેની દરકાર પિસાના તેજમાં તણાઈ જનાર લેશ માત્ર કરતા નથી.
પુખ્ત વયે સ્વયંવર લગ્ન કરવાની પ્રશસનીય રૂઢી લેભી માણસેને પસંદ ન પડી એટલે નિર્મળ કરી દીધી. જ્યાંથી પસંદ પડે ? જ્યાં નાણાંનાં પિટલાં ઉસરડવાં હોય, બહેળા કુટુંબનું પેટ ભરવું હોય જ્યાં લેણદારોનાં વ્યાજ ઓછાં કરવાં હય, જેમ તેમ કરીને પોતાનું નામ રાખવું હોય, ત્યાં પછી ગરીબડી ગાય જેવી દીકરીની દાઝ કેણ, જાણે? ઉઘોગને નામે મીડું, વિદ્યાને નામે મીડું, સંપને નામે મીડું, અને દયા ધર્મને નામે સમૂળું મીઠું વાળી બેઠેલા પિતાને પોતાની નિર્દોષ બાળકીઓ, પ૦–૬૦ વરસના બૂઢાને પરણાવતાં–૭—૮ વરસના ટીચકુડીઆ નાદાન છેકરા જોડે પરણાવતાં શાને વિચાર હોય છે કે હું જાણી જોઈને આ ગરીબડા પશુને ગળે છરી મૂકું છું? બાળપણમાં નેહ કરે એટલે પછી તે બાપડાં બાળકોમાં સ્નેહ શાનો હોય? પતિધર્મ અને પત્નીધર્મ શું તે શી રીતે તેઓ સમજે? અને પછી એક બીજા સાથે મન પણ કેમજ મળે? અનેકાનેક ધિકાર હજો એવા પિતાઓને કે જેઓ જાણી જોઈને તાની બાળકીઓનો સ્વાર્થ બગાડે છે.
વિદ્યા, વય, અને રૂ૫ ગુણનું જોડું જ્યાં હોય છે ત્યાં તે કજોડાથી પતિ પત્નીમાં ખરો સ્નેહ થતું નથીતેમ ઈન્દ્રીયસુખ પણ ઉત્તમ રીતે મેળવી શકતાં નથી, યુવતીની માનસિક વૃત્તિ વૃદ્ધ પતિની માનસિક વૃત્તિને મળતી આવતી જ નથી તેથી એક બીજાનાં મન મળતાં નંથી. વૃદ્ધ સ્વામી ગમે તેટલે વિદ્યામાં તથા લક્ષ્મીમાં
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કન્યાવિય. ભરપૂર હોય, તે પણ જુવાન સ્ત્રીની કેવળ કામેન્દ્રીય પરિતૃપ્તકારી નહી હોવાથી, તે કદી પણ તેની પ્રીતિ મેળવી શકતો નથી. જેમકે -વિષ્ણુશર્માએ શાસ્ત્રમાં કહ્યું છે કે –
જ્ઞાનં દુર્તાનાં ઘરોનાં વેઃ રે ||
मन न रमते स्त्रीणां । जराजीणेंद्रिये पतौ ॥१॥ * જેમ બર્ફવાળા (પ્રદેશમાં રહેનાર) માણસોને ચંદ્ર કિરણથી અને પરસેવાવાળા માણસને સૂર્ય કિરણથી મન તુષ્ટ થતું નથી તેમ વૃદ્ધ પતિથી જુવાન સ્ત્રીનું મન ખુશ થઈ શકતું નથી. દંપતીમાં એક તુચ્છ અને બીજું અસંતુષ્ટ હોય, એક ભણગણ ઊતર્યું હેય ને બીજું જુવાનીની કલગીમાંજ હોય તે સુખની આશા રાખવી એ નિરર્થક છે. ત્યાં તે ફક્ત જીવન વિડંબનામય જણાય છે. વળી તે વિશે સાક્ષર ડાહ્યાભાઈ ધળશાજી
સોને મઢયા સુખપાલ, મેડીને ઝરૂખા માળ હેમને હીરા વિશાળ, એથી શું સુખી સંસાર? જાણે જઠી એ જંજાળ, એથી શું સુખી સંસાર માળે માને છે પણ પંખીને પાંખ નથી આંબે છે લીલો છમ, પણ મહોરનું તે નામ નથી “કે” ને શું ક” ને શું એ આંબે એ માળે જેવું ને; રેવું રે; આઠે પહેર; આઠે પહોર, તેવો સમજીલે-નેહ વિના સંસાર,
જે ભાણામાં જે ગોળવિના કંસાર– સેનાના ઢગલા ઉપર બેસવાનું હોય, માથાની શિખાથી પગની પાની સુધી હીરા માણેક અને મોતીથીજ મઢાવાનું હોય, પણ જ્યાં સ્નેહ વડે સંસારસુખ મળી શકે તેમ નથી ત્યાં તે બધું શા કામનું ? જેમકે –
હીરામોતીને શું ઓઢેકે પાથરે? બાળા બાફીને ખાય?
પ્રેમસાગર કેરી માછલી, વિભવ સાગર પાડે કાય. . पाणो गृहीतापि पुरस्कृताय । स्नेहेन नित्यं परिवर्धितापि ॥ .
परोपकाराय भवेदवश्यं । वृद्धस्य भार्या करदीपिकेव ।। * એટલે કે જેમ હમેશ તેલ પૂરીને સતેજ રાખેલો છતાં તથા હાથમાં ઝાલીને આગળ ધરેલે દી (દીપક) પોતાઉપર અજવાળું ન પાડતાં, પપકાર કરે છે (એટલે) બીજી વસ્તુ ઉપર અજવાળું પાડે છે ને પકડનાર ઉપર તે અંધારું કરે છે, તેવી જ રીતે વૃદ્ધ માણસે જે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું છે તે સ્ત્રી તેના ઉપર અજવાળું નહિ પાડતાં પરેપકાર ( Indirectly ) કરે છે એટલે વ્યભિચારનું પગલું ભરે છે અને તેના તરફથી મળતા લાલન પાલન તથા અગ્રણપદ (પટરાણી પદ) ને પણ તે તુચ્છકારી કાઢે છે. જેમકે –
પાણીગૃહીને પ્રથમાં કરેલી; સ્નેહથી નિત્ય સિંચન કરેલી” . ભાર્યા અવશ્ય છે વૃદ્ધ કેરી, પરોપકારે કરદીપિકા ઠરેલી. ”
Page #78
--------------------------------------------------------------------------
________________
૭ર : જૈન કેન્ફરન્સ હૉલ્ડ.
[માર્ચ વળી તેમાં સ્વામી જલદીથી મરણ પામ્યાથી સ્ત્રીને ઘણા દિવસ સૂધી વિધવાપણાનું દુઃખ ભોગવવું પડે છે. અને પશુસમાન છંદગી ગાળે છે. વળી વૃદ્ધ લગ્ન કરનારના
હાનારૂપી કહેવત કે “જુવાન જોઈને જીવવું નથી અને ઘરડું જોઈને મરવું નથી” એ કેટલી હાસ્યજનક છે. મરણ પથારી ઉપર સુતેલા, પેટમાં આંત નહી, મુખમે દાંત નહી, કાસે સુનતા નહિ, આંખસે દેખતા નહિ, નાડ અને ગરદન હાલ હાલ કરીને જેને શાદી કરને મના કરતી હય અને જેનાં લાકડાં મસાણમાં પહોંચ્યાં છે, યમરાજા જેના ગળામાં ફાંસી ડાલવાને તૈયાર થઈ રહ્યા છે, તેવા વૃદ્ધ માણસને વરમાળા પહેરાવનાર પુત્રીના માબાપો આંખે પાટા બાંધીને કૂવામાં પડે છે અને દીકરીને ચોરીમાંજ રંડાપ વહેરાવે છે. ધિકાર છે તેવા માબાપોને કે જે જાણી જોઈને પિતાનાં પળીયામાં ધૂળ નાખે છે!
૬. સુજ્ઞજનો! વળી કન્યાવિક્ય રીવાજથી, ઘણા કન્યાવિક્રય કરનારને એક ભયંકર કરજરૂપી મહાન અજગર પોતાનું સુખ વિકાસી તેમાં ગટ કરી દેવાને તલપાપડ થઈ રહ્યું છે. અરે આ અજગરને તે માણસની તો દયા ક્યાંથી હોય? પણ તેનાં દરેકે દરેક બાળકરૂપી મૂળીઆમાં તે પોતાનું વિષ પ્રગટ કરવા ચુકતા નથી. તેથી વખતે તેમને ઝાંઝરી, પહેરવાને સ્વાદ દેખાડે છે. અને વખતે વગર પૈસાની અંધારી કેટરીને. અનુંભવ તેમને કરાવે છે કે છેવટે ઘર છોડી વન વેઠવાની ફરજ પાડે છે. આવા બે મનુષ્ય પોતાનાં દુઃખને પ્રત્યક્ષ દાખલો આપવાને નીચે પ્રમાણે કહે છે –
ગીતિ. કરજ કરીને પર, પણ અંતે બાવો થઈને ભટકે; કયાવિક અસુરે, પગ પકડીને પર્વતથી પટક, મીલક્ત સૈ વેચાણી, સતીપત્નીપતિ પાછળ અથડાણી,
સુખને માટે પરણ્યા, પણ પરણ્યા પર ફરી ગયું પાણી. આ પ્રમાણે કરજ કરી કન્યાવિય કરનારના અસંખ્ય દુઃખને તાદશ્ય ચિતાર જે સ આગળ રજુ કર્યો છે તે શું પથ્થરને પણ પીગાળવાને બસ નથી? અરે આવા જનોને દુઃખમાંથી છોડવવાને તો કદાચ આપણે અશક્ત હઈશું. પણ શું તેમની દયાજનક સ્થિતિ ઉપર આપણાં બે આંસુ પાડવાને આપણે પાછી પાની કરીશું કે?
લાવણી. કન્યાવિય કદી ન કરના પસ્તાશે બહુ ભાઈ પસ્તાશ બહુભાઈ–સમજ મન ઓ સબ જાણ કસાઈ એ સબ જાણ કસાઈ, કરજસે પડા હુવા એ ફસાઈ પડ્યા હુવા એ ફસાઈ દુઃખસે હગ્યા નાનકસાઈ . હોગ્યા નાનકસાઈ, માંગતે દેતા નહિ કે પાઈ. દેતા નહિ કે પાઈ, જાનતા મરું ઝેર ખૂબ ખાઈ;
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ !
કન્યાવિક્રય. પરણ્યા પહેલાં મેજ ઉડાતા, ન હતી કુચ પરવાઈ, હેતી કુચ પરવાઈ–કબીલા છોડ અબ પસ્તાઈ. • છેડા અબ પસ્તાઈ–ત્રિયા ગઈ જંગલકું દુઃખ પાઈ , જગલકું દુઃખ પાઈ–ભટકતી ફરતી હય ઓ લુગાઈ,
ફરતી હય એ લુગાઈ–પડે ઈસ પાપ નરકમેં જાઈ. વળી કન્યાવિયમાં હોમાયેલી એક બાળકી નીચે પ્રમાણે વિલાપ કરે છે –
કેણ બચાવે આ અબળાને દુઃખથી––રાગ. માતાપિતા શત્રુ થઈ ત્રાસ અતિ કરે, પૈસામાટે પુત્રીને લે શ્રાપ ; . જીદગી ધૂળ રે વિશ્વાસુ બાળની,
શું તે કસાઈ કરતાં ઓછું પાપ જે—કણ 'અરે આવી અબળાઓના આવા વિલાપ સાંભળી એ કર્યો પથ્થર હશે કે જેને લગાર પણ અસર નહિ થાય? જેનાં દરેકે દરેક રૂવાં ખડાં નહિ થાય ? જેની આંખમાંથી અશ્રુની ધાર:નહિ ચાલે? જેના મુખમાંથી નિશ્વાસના ઉદગાર નહિ નીકળે? અને જે ધયામૂળી જે છાનોમાને ઘેર જશે? અને કન્યાવિક્ય નહિ કરવાનો નિશ્ચય નહિ કરે? અને હજાર હાથના ઝંડી કૂવામાં પોતાની બાળકીને નાંખવાને વિચાર કરશે ? ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાની કહેવત યાદ નહિ લાવે અને હજી પણ ગાડરીઓ પ્રવાહ જારી રાખવાની હિંમત ધરશે?
સજજનો! ઉપર બતાવ્યા પ્રમાણે ક્ત છજ કારણ નથી પણ ૬૦૦ છે. પણ તેનો સાર સંક્ષેપમાં તો એટલેજ છે કે—કન્યાવિયથી, બાળલગ્નથી, વૃદ્ધલગ્નથી અને કડાંથી કન્યાને થોડા કાળમાં વૈધવ્ય દશા પ્રાપ્ત થાય છે. અને મરતાં સુધી અસીમ દુઃખ અને કલેશ તે ભોગવે છે. આ સર્વ દુષ્ટ કુચાલે આપણે સંહાર કરે છે,-સંહાર કરે છે એમ જાણવા છતાં તેમ થવા દે છે. તેથી અધિક પાતકી બને છે. ખેદકારક એ છે કે એકના દેષથી બીજાને સજા ભોગવવી પડે છે. જેને આગેવાન આંધળો તેનું લશ્કર કુવામાં છે તમારો પ્રવાહ ગાડરીઓ છે-આગેવાનને નર્કના કુવામાં પડેલે જોઈ તમે પણ પડી મરો છે. માટે હે બંધુજને! જેઓએ કન્યાવિક્ય નથી કર્યો, પણ જેની જ્ઞાતિમાં કન્યાવિક્ય શરૂ હશે છતાં તે તન, મન, ધનથી તે. રીવાજ દૂર કરવાને માટે પ્રયત્ન નહિ કરતાં ચૂપ થઈ બેસી રહેશે તે–ચૂપ થઈ બેસી રહેવું તે સંમત્તિ આપ્યાની બરાબર છે. એ સિદ્ધાંતાનુસાર તમે તે દુષ્ટ રીવાજને સંમત્તિ આપનાર છે એમ નિઃસંશય ગણુને વિધિ તમને પણ શિક્ષાને પાત્ર ગણશે.
મહાશયો ! આ વિવેચનને સાર આપણી ઉગતી પ્રજા તથા જે શ્રમ લે તે તમામના હૃદયમાં હમેશા રમી રહે તેટલા માટે તેને કવિતાના રૂપમાં રચવાની એક કવિએ તસ્દી લીધી છે તેમના આપણે ઘણું આભારી થઈશું. તે નીચે પ્રમાણે છે--
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૪
• જૈન ક્રાન્સ હરેડ.
લાવણી.
કન્યાવિક્રયનાં કદી કાઈ ને નથી પચ્ચાં નાણાં, નથી પચ્ચા નાણાં, અધમ રહે એમાં લેાભાણા, કાળા કર કરનાર તણા નર,‘વિક્ળ વગેાવાણા, વિક્ળ વગેાવાણા, જનનીને જઠર પડયા પાણા વિષના ઘટ અમૃત સુખ આગે, પીતાં પ્રાણ રે, ભસ્મથકી છાયા તે પાવક, અડતાં દહન કરે, હરામનું જર પ્રથમ હસાવે, અંતે તે નહિજ રહે, અંતે તે નહિ” રહે, પૂછે સુખ એ જેણે માણ્યાં ઉજ્જવલ દૂધ વિલેાકે, કન્યાવિક્રય કરનારા, શ્રવિણ રડાય શ્રીમંત થવા, શિર અઘને લઈ ભારા, પ્રગટ પિતા પુત્રીનેા શત્રુ, હિતવિત્ત હરનારા, હિતવિત્ત હરનારી, ગવાયાં બ્રિ:કધિકનાં ગાણાં આવ્યું તે ધન એળે, વ્યાજ મૂડી સાથે જાશે, ઠગ તસ્કર કે પાપી હરામી, નીચ નૃપતિ ધારો, ખચિત ખાટલે ખાય પાપી આ પાછળ પસ્તાશે, પાછળ પસ્તાશે, સકળ ફીટકાર કરે શાણા ખાનારાં,સૌ લુંટી ખાશે, કરનારા રડશે, જશને સાટે મળે શ્રુતીએ સાર એહુ જડશે, યર્કિકરના માર નર્કને દ્વાર જીવ પડશે, દ્વાર જીવ પડશે, આંસુંના ખરશે ત્યાં દાણા હરામનજર હરજી રૂઠે, વદન અને કાળું, યશને દ્વાર રૂધિરના પૈસા મારે છે તાળું ... વેજીમાં વસુ ભળે, મળે ના મંદિરમાં વાળુ, મંદિરમાં વાળુ, રૂપાળા અને ભલે રાણા દુહિતાનું હિત ચિત્તમાં ન ધરે દુઃખમાં જઈ દાટે, માત પિતા રૂ ગેાત્ર લજાવે, વિચરી અધમ વાટે, અન્યે થાય ખુવાર ઘટે જેમ લેતું નિજ કાઢે, લેાઢું નિજ કાટે, બ્રિ:કે ! એ ધનના ધીંગાણાં પશુની પેઠે પુત્રી વેચે, ઘર ઘર ભાવ કરી, કન્યાદાન કરી અન્યાયની, કંઠે મૂકે છરી, ભારરૂપ એ અસુર ભૂમિમાં શીદ જન દેહ ધરી, શીદ જન દેહ ધરી, દ્રવ્યથી પૂર્ત નહિ પ્રાણા
કન્યા
કન્યા
કન્યા
[ માર્ચ,
કન્યા
કન્યા
કન્યા
કન્યા
૧.
૨
K
કન્યા L
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૮૦૬ ]
કન્યાવિક્ય. પૈસા જેડી કરે કજોડાં, મડે મીંઢળ બાંધે, . મણિ મર્કટને મેળ બનાવી નિજ સ્વારથ સાધે ઈશ્વરને ડર અ... ન ધારે, ધનને આરાધે, ધનને આરાધે, કટુ ફળ તેનાં કહેવાયું
કન્યા હે . મુઆતુલ્ય તો મૃત્યુ લેકમાં પિતૃ પણ શ્રાપે, * કુળાગારની કિમત, મહાજનમાં તૃણને માપે, પૂંજી મહાસુખરામ પાપની પરિતાપ આપે, પરિતામ આપે, આર્યના બનશે અણજાણ્યા
કન્યા : કન્યાવિક્રય, ' ' . એ દુષ્ટ પિતા, દીકરી વેચી ધન લેવાનું ધ્યાનમાં! દઈ દેસાને રંડાપો અંગે કન્યાદાનમાં-ટેક. • તને વેર કીડા પડશે, તારી છાતી પર જમડા ચડશે, ધગધગતા ખીલા ધાબડશે.
એ દુષ્ટ પિતા ૧ તારાં ગાત્ર ગળત કોઢે ગળશે, ઘરમાંથી ખાવાનું ટળશે, વાવેલાં વિષ વક્ષે ફળશે.
એ દુષ્ટ પિતા ૨ કઈ બાદ બીજું ન મળ્યું તુજને, જેથી ઘરમાં ખાતર દીધ ખુણે, તને સાંભળ દુનિયા આખી દુe. •
દુષ્ટ પિતા- ૩ તારા હાથ પગજ પડ્યા ભાગી, જેથી ઝટ કમાણી આ જાગી, લે પાપી હવે મૃત્યુ માગી
એ દુષ્ટ પિતા. ૪ તે અંતકાળને લાડુ લીધે, કળજુગમાં કાળો કેર કીધે, બાપડિયા! તું જરા ન બિછે.
ઓ. ૫. જે તારું પશ્ચાતાપતણું-ઉરદ્વાર ઉઘડશે એકક્ષણ. તે પામીશ પંડે દુઃખ ઘણું. એ ડે લાકડી હાથ ગૃહ, ડું ચાલે ત્યાં થાક લહે, જેનારા ત્રાહિ ત્રાહિ કહે. એ સાથે કન્યા ચેરી ચઢી, જેવા મળીયાં જન તેજ ઘડી, તારી છાતી ન ફાટી કેમ પડી વજથી વિશેષ કઠેર દિસે, ખૂની ઘાતકી નિર્દય અતિશે, છાંટે ન રહેમને હદય વિશે
ઓ. ૯ આ હરામી પૈસો નહિ રહેશે, છોકરી છાજીયાં નિત્ય લેશે, નખેદ જશે શ્રાપ દેશે વિષપાવું હતું ગળથુલીમાં, કેમ નહિ મરી ગઈ તે શીળીમાં, પણ આતે સંકટની સીમા
ઓ ૧૧
Page #82
--------------------------------------------------------------------------
________________
એ. ૧૩
, ઓ૦ ૧૫
૭૬ જૈન કેન્ફરન્સ હરેડ.
[માચ મોંઢળ મડાં સાથે બાં, શબને સબંધ અરે સાં તે પાપ પાક રાતે રાંધ્યો એ અંધ આરશી શું કરશે ? એ રેઈઈ રાતે મરશે, કાં વાવકુવામાં પડશે ? એની શાસ્ત્ર વિશે પાડે છે ના, જન સુ સાક્ષી છે એના, આપું ન પુરાવા આઘના
ઓ૦ ૧૪ આજ કાલ વધે એ ચાલ અતિ, ફરી ગઈ છે માણસની જ મતિ,
જોતાં નથી નીતિ કે અનીતિ . ઘરમાંથી ટળ્યું છે ખાવાનું, ત્યારે કાટલું કાઢ્યું કન્યાનું, કેણ બંધ કરે નહિ કરવાનું :
ઓ૧૬ બેલે નહિ મહાજન કાંઈ મુખે, ફાવે છે જન ચંડાળ સુખે દેખી વલ્લભનું દીલ દુખે
એ ૧૭ . માટે દયાળુ બાંધવ,! ના પરમો ધર્મ ના માનવાવાળાઓ! જ્ઞાતિના આગેવાને!. અને પચ, રંક માણસની સવિનય વિનંતી સ્વીકારી, અધોગતિને પહોંચાડનાર, જ્ઞાતિનું સત્યાનાશ વાળનાર, લજજાસ્પદ કન્યાવિયના દુષ્ટ રીવાજને એકદમ બધ કરે. કન્યાવિ
યરૂપી રાક્ષસોને ટાંટીએ ટાળવાને જે સર્વથી પહેલી આગેવાની ધરાવશે. તે કુમળાં પુને આશીર્વાદ પામી, સ્વર્ગવાસી થશે. ઈશ્વર તમને સન્મતિ આપો ! કન્યાવિક્રય બંધ થાઓ ! અને હમેશાં તમારું તથા જ્ઞાતિનું કલ્યાણ થાઓ !—એ આશીર્વાદ દઈ, આશીર્વાદ ફળીભૂત થવાને પરમાત્માની પ્રાર્થના કરી, ચાલુ વિષયને પૂર્ણાહુતિ આપી, અહીંજ મારી લેખિનીસ્તંભની ગ્યતા મને જણાય છે. તથાસ્તુ ! તથાતુ (સંપૂર્ણ )
સહરાનપુરમાં મળેલી જૈન યંગમેન્સ એસોસીએશન ફ ઈન્ડીયાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદના
ભાષણમાંથી ટુંકસાર. કઈ કઈ દિશાએ હજી એવો ખ્યાલ છે કે અંગ્રેજી ભણતા અને ભણેલા જૈનેને પિતાના ધર્મ તરફ નેહ નથી. “જૈન ગેઝેટ” માં આપણા પ્રાચીન ધર્મના મતે વિષે લખાણ કરીને ઉપલી શંકા એસસીએશન દુર કરશે, એમ મને ખાત્રી છે. અંગ્રેજી જાણતા જુવાન બંધુઓ તીક્ષ્ણ બુદ્ધિમાન, અને ખરા અંતઃકરણથી ટીકાકાર છે. બુદ્ધિને લીધે અતિશય અઘરા સિદ્ધાંતે પણ તેઓ જલદીથી સમજી શકે છે. અને ટીકાની બુદ્ધિને લીધે કાર્યકારણ સંબંધ તેઓ સમજી શકે છે અને ઉદાર દષ્ટિથી જોતાં શીખે છે. શ્વેતાંબર, દિગંબર અને ઢંઢીઆ ત્રણેને એકત્ર કરવાને આ મંડળને
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] શેઠ માણેકચંદ હીરાચંદના ભાષણને ટુંક સાર. ૭૭ પ્રયાસ અતિશય સ્તુત્ય છે. ખાવા પીવાની બાબતમાં અને પાંજરાપોળોના વહીવટની બાબતમાં આપણે લગભગ એકઠા થઈને કામ કરીએ છીએ. દેરાસરમાં પૂજા અને તીર્થસ્થળોની બાબતમાંજ આપણે મતફેર હોય એમ લાગે છે. આ મતફેરની બાબતે વિષે બન્ને પક્ષના પત્રો પિતાના મત જાહેર કરે તે બહુ ઉત્તમ થાય.
આપણા પ્રાચીન સંસ્કૃત પુસ્તકોનાં ઈંગ્રેજીમાં ભાષાંતર કરવાની જરૂર છે અને તે પ્રસિદ્ધ કરવાનું ઉત્તમ કામ આ સભા બજાવી શકે તેમ છે. આ ભાષાંતરોથી જેન બાબતે વિષે યુપીયન પંડિતની શંકાઓ નષ્ટ થશે. અને આપણા ધર્મનું સત્ય તેઓ ઘણું ખરું જાણી શકશે.
જૈન સિદ્ધાંત ફેલાવવાને માટે વિશેષ રસ્તે એ છે કે વિલાયતની વનસ્પતિ નિર્વહક મંડળીઓ અને પ્રાણીમાત્રપર દયાની મંડળીઓ (Vegetarian Societies & Humanitarian Leagues ) નાં પ્રસિદ્ધ થયેલા લખાણેને ગુજરાતી તરજુમો કરાવી તેનાં નાનાં પુસ્તક મફત વહેંચવાં. આ ઉપાયથીજ આપણે વ્યાવહારિક રીતે જિન સિદ્ધાંત માણે અમલ કરી શકીશું. આથી અહિંસાને આપણે મૂળ સિદ્ધાંત બહુ સારો પળાશે.
જૈન યંગ મેન્સ એસોસીએશન ઓફ ઈન્ડીયા. : આ દિગંબર મંડળે પિતાના છેલા વાર્ષિક મહોત્સવ પછી સ્ત્રીશિક્ષા વિભાગ ઉઘાડ છે. દિગબર બંધુઓ તરફ તે મંડળના મજકુર વિભાગના સેક્રેટરીએ એક વિનંતિપત્ર
કર્યો છે. તે પત્રમાં કન્યા પાઠશાળા સ્થાપવાને બહુ આગ્રહ પૂર્વક વિનતિ કરવામાં આવી છે, અને જણાવવામાં આવ્યું છે કે મંડળ અધ્યાપિકા પૂરી પાડી શકશે. ખરેખર કામ કરનારા અને સ્ત્રી શિક્ષણના ચુસ્ત હિમાયતીઓની પાંચથી નવ સભાસદની વ્યવસ્થાપક મંડળની સ્થાપવા વળી તેમાં વિનંતિ કરી છે. વિધવાઓ કામ કરી શકે તેવી હોય તેમનાં નામ પણ માગ્યાં છે. પૈસા માટે વિનંતિ કરી છે. જે તદન ચોગ્ય અને સુપાત્ર છે. અભ્યાસક્રમમાં ધાર્મિક અભ્યાસ નીચે પ્રમાણે છે –
. ઘેરણ બીજું, * ધર્મ અને શરીરરક્ષા સંબંધી નાના નાના શિક્ષાપ્રદ વાક. ધર્મના મૂળ સિદ્ધાંત (Elements of religion. )
ઘેરણ ત્રીજું, ધાર્મિક તથા જૈન ઐતિહાસિક કહાણીઓ અને નીતિને ઉપદેશ. ધર્મના મૂળ. સિદ્ધાંત, તીર્થ ક્ષેત્રનાં નામ તથા સૂક્ષમ વર્ણન.
ધારણ ચોથું. આ ધાર્મિક શિક્ષા. (સદાચાર અને નીતિ.) આદર્શ જીવન ચરિત્ર. ધાર્મિક સિદ્ધાંત
Page #84
--------------------------------------------------------------------------
________________
:
જૈન કોન્ફરન્સ હેરૅલ્ડ.
[માર્ચ અંગ્રેજી પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધીમાં શીખતા વિદ્યાર્થીઓ માટે જનધર્મના શિક્ષણનો હોવો જોઈત ક્રમ.
ઘેરણ પહેલું. માર્ક ૧૦૦
૩૦ મનુષ્યભવના દશ દષ્ટાંતની બુક અર્થ મતલબ સાથે. • ૩૦ માર્ગનુસારીના પાંત્રીશ ગુણે ખુલાસાવાર વ ૪૦ જૈન કથાની એક બુક જૈન કથારત્નમેષ ભાગ છઠ્ઠામાંથી પાના ૧૮૫
. ઐતમકુલકની ગાથા પૂરી. -
ઘેરણ બીજાં માર્ક ૧૦
૨૦ સમાયક અથ સહિત સૂત્રના શુદ્ધ ઉચ્ચારસાથે મુખપાઠ વિધિયુક્ત. ૨ ૩૦ શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની રચેલ સમકિતના સડસઠ બોલની
સઝાય, વાંચન શબ્દાર્થ અને સામાન્ય ખુલાસા સાથે. ' જ ૨૫ પ્રશ્નોત્તર રત્નચિંતામણમાંથી પ્રશ્ન ૫૦ ટુંક સ્તલબ સાથે. .: ૩ ૨૫ જૈનકથીરત્નમેષ ભાગ છઠે સંપૂર્ણ
• ધેરણ ત્રીજું માર્ક ૧૦૦ . - ર ૨૫ પ્રતિક્રમણ વદિતા સૂધી શબ્દાર્થ અને સૂત્રના શુદ્ધ ઉચ્ચાર સાથે
| મુખપાઠ. g૨૫ પ્રશ્નોત્તર રત્નચિંતામણી પ્રશ્ન ૫૧ થી ૧૦૭. શ્રાવકના બાર -
* ત્તની હકીક્ત પૂરી.. . ૨૫ રૂષભદેવ ભગવાનનું ચરિત્ર. '. ૩ ૨૫ નવતત્વ તથા જીવવિચારની સમજણ .
ધેરણ ચોથું. માંક ૧૦
સ ૨૫ પ્રતિક્રમણ અર્થ મતલબ વિધિયુક્ત પૂરૂં. '' ૪ ૨૫ શ્રીમદ્ યવિજયજી મહારાજનું રચેલ સાડાત્રણસો ગાથાનું સ્તવન
. અથે મતલબ સાથે. . * ૨૫ લઘુદંડક, ગુણઠાણ, ખડાયણનું જ્ઞાન, ભરત ક્ષેત્રની હકીક્ત નકશામાં
- આવડવી જોઇએ. ૩ ૨૫ શ્રીકૃષ્ણ વાસુદેવનું ચરિત્ર,
Page #85
--------------------------------------------------------------------------
________________
માર્ક 1
૧૯૦૬] જૈન ધર્મના શિક્ષણનો ક્રમ.
૩૯ ધોરણ પાંચમું. માર્ક ૧૦૦ * * ૫૦ દેવચંદ્રજી વિરચિત ચોવીશીના સ્તવને, પાંચ ભાવના તથા પ્રવચન
માતાની ઢાળ અર્થ મતલબ સાથે. ૧ ૨૫ કર્મપ્રકૃતિ અને જંબુદ્વીપની હકીકતની સામાન્ય સમજણ. ૪ • ૨૫ વીરભગવાનનું ચરિત્ર.
ઘેરણ છઠું. : . માર્ક ૧૦૦ : . અ ૫૦ બનારસીદાસકૃત સમયસાર નાટક અધ સવૈયા સાડાત્રણસો અથ
મતલબ સાથે, મુખપાઠ સવિયા ૧૦૦. - a ૨૫ કર્મગ્રંથ પ્રકરણ પહેલું ખુલાસાવાર અઢી દ્વીપની સમજણ નકશામાં. જ ૨૫ શાંતિનાથ ભગવાનનું ચરિત્ર.
ઘેરણું સાતમું. જ પ સમયસાર નાટક પુરૂં અર્થ મતલબ સાથે. સવૈયા દેસે મુખપાઠ, - આનંદઘનજી મહારાજની. વીશીના સ્તવન ચાર મતલબ સાથે. * વ ૨૫ કર્મગ્રંથ બીજો તથા ત્રીજે મતલબ સાથે પુરૂં જ્ઞાન, અઢી દ્વીપની વિસ્તાર | * પૂર્વક હકીકત (નકશામાં) ક . ૨૫ રામચરિત્ર.
, શ્રીસંધને સેવક.
માણકચંદ પાનાચંદ,
નમિંત્રમંડળના મંત્રી (કચ્છ માંડવી . આ અભ્યાસક્રમમાં શ્રીમદ્ હસવિજયજી મહારાજે નીચે પ્રમાણે સુધારે .
વધારે બતાવી સંતેષ જાહેર કર્યો છે.
ધોરણ ચોથું પાંચમું. સંસ્કૃત માર્ગેપદેશિકા પૂરી, જે હાર્દિકના ધોરણે ચાલે છે તે.
. ધોરણ છઠું-સાતમું.
સિંદૂર પ્રકર–કપૂર પ્રકરણ-નવસમરણ. * આ અભ્યાસક્રમ પ્રસિદ્ધ થવા આપના કોનફરન્સ હરેડમાં જગા આપશે તે જૈન કેમ ઘણી અભારી થશે.
અમારે અભિપ્રાય એ છે કે આપણું જૈન પ્રાચીન મહાત્માઓના રચેલા ગ્રંથ નવીન વિદ્વાનેના હાથે શીખવવામાં આવે તે ધાર્મિક શિક્ષણને ખરે હેતુ પાર પડે
Page #86
--------------------------------------------------------------------------
________________
. જૈન કેન્ફરન્સ હરેડ. આ અભ્યાસ કમમાં અમારા માનવા પ્રમાણે જેમ જેમ વિદ્યાથીઓ ચઢતા ક્રમ અભ્યાસ કરશે તેમ તેમ તેઓને આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થયાં કરશે. આ ભવ ૨ પરભવનું કલ્યાણ તે ધાર્મિક શિક્ષણ પકા પાયા પર અપાય તેજ છે. નવીન રેક બુકો રચવામાં તો ઘણા મુનિઓ અને શ્રાવકોની જરૂર છે. વખતના રાયની પણ સ ગણત્રી છે. વખતે નવીન બુકે રચાય તો પણ પ્રાચીન ગ્રંથકારને ભુલી જવા ન જોઈએ
માણચંદ પાનાચંદ. જૈન મિત્રમંડળના મંત્રી (ચ્છમાંડવી.)
ગ્રંથાવલેકન. શ્રી ધર્મરત્ન પ્રકરણ–શ્રી પાલીતાણા જૈનધર્મવિદ્યાપ્રસારકવર્ગ તરફથી અભિપ્રાય માટે આવેલ ધર્મસંગ્રહ” માટે અભિપ્રાય અમે ડીસેમ્બરમાં આપી ગયા છીએ. તેજ વર્ગ તરફથી પ્રસિદ્ધ થએલ આ પુસ્તક શ્રીમાન દેવેંદ્રસૂરિનું રચેલું છે. આ પુસ્તકમાં પણ મૂળ અને ગુજરાતી ભાષાંતર બંને આપવામાં આવ્યાં છે. આ પુસ્તક પણ પ્રથમ ભાગ છે તેથી સંભવ અને આશા રહે છે કે પાછળના ભાગો એજ વર્ગ તરફથી છપાશે. કાગળ, છપાઈ અને ટાઈપ ઉત્તમ છે. શુદ્ધિપત્રક બહુ મોટું થયું છે, માટે એક વખત વિશેષ પૂફ તપાસવા અમારી નમ્ર સૂચના છે. લગભગ ૬૦૦ પાનાના આ પુસ્ત. કની કીંમત રૂ. ૨ બીલકુલ વધારે નથી. શુભસંસ્કારો રેપનાર પિતાના પાંચ સુપુત્રોએ પિતાના પિતા શેઠ ખીઅશી કરમણના સ્મરણાર્થે આ પુસ્તક પ્રસિદ્ધ કરાવ્યું છે. એ પાંચ ભાઈઓમાં શેઠ ખેતશી ખીએસી સારી રીતે આગળ પડતા છે, અને જૈન કેમમાં તેમનું નામ જાણીતું છે. અર્પણપત્રિકા બતાવે છે કે પુત્રરૂણ તથા પિતૃરૂણ એ કેવી મોટી જવાબદારી છે, અને એ સમજનાર પિતે કેવા સુખી થાય છે અને બીજાને કેવા સુખી કરે છે. આ ગ્રંથ અસલ માગધી અને સંસ્કૃત ભાષામાં લખાય છે. કેવા ગ્રંથ લાંબો વખત ટકી શકે છે તેને માટે પ્રસ્તાવનામાં યોગ્ય કહેવાયું છે. આ ગ્રંથમાં શ્રાવકના ૨૧ ગુણો પર ૨૧ કથા કહેવાયેલી છે, એટલે કે ગ્રંથ કથાનુયોગને છે. બહુ ઉંડા વિષમાં ઉતરતા મનને ગુંચવણ આવે એવા સામાન્ય વાંચકે માટે . પણ ગ્રંથ ઉત્તમ છે. બીજી જ્ઞાતિઓ અને પ્રજાઓ કરતાં સખાવત, દાન, ધર્મ વિગેરેમાં જેને કેઈથી ઉતરે તેમ તે નથી જ, પરંતુ જ્ઞાનદ્વારા, પુસ્તકો છપાવીને, વડિલનું મરણ રાખવું એ સ્મરણ ચિરસ્થાયી છે, સખાવતને ખરે પ્રકાર છે, અનુકરણીય છે. પિતાના સ્મરણાર્થે રૂ. ૧૦૦૦] આપી પુસ્તક છપાવવામાં પાંચે ભાઈઓએ શુભ કર્મ બાંધી બીજાઓને ઉત્તમ ધડે બેસાડયો છે. પુસ્તક ઉત્તેજન અને મદદને દરેક રીતે પાત્ર છે. '
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
• ચોથી જૈન શ્વેતાંબર કેન્ફરંસ. ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરંસ, પાટણ. આ ચોથી બેઠક નામદાર ગાયકવાડ સરકારના એક પ્રાચીન અને અગત્યના નગર પાટણ ખાતે તા. ૨૫, ૨૬, ૨૭ ફેબ્રુઆરી ૧૯૦૬ ના રોજ મળી હતી. પ્રતિષ્ઠિત વર્ગ, જૈન ડેલીગેટે તથા પ્રેક્ષકોની સંખ્યા અતિ ગંજાવર–૧૦૦૦૦ થી ૧૨૦૦૦ હતી. હિંદુસ્તાનમાં આવડો મોટો સાધારણ કેળવણી પામેલ સમૂહ, ટાંચણ પડે તો તેને અવાજ સાંભળી શકાય એવી શાંતરીતે ભાષણે, ઉપદેશ, શ્રવણ કરે એ પૂર્વે શીખવેલા ધડામાંનો એક છે. મરહમ ગાંધી વીરચંદ રાઘવજી ભાષણે વખતે જણાવતા કે અમેરિકામાં મારા ભાષણમાં ૧૦૦૦૦–૧૨૦૦૦ માણસે એકઠાં થતાં, છતાં તદન શાંતિથી, જરાપણ અવાજ વગર તેઓ શ્રવણ કરતા. આ દિવસ જૈન કેમને આવતે જોઈ અમને અતિશય હર્ષ થાય છે. કોમની ખરી ઉન્નતિને પાયે એક નથી, અનેક છે. એકલું ધન મેળવીએ, છતાં તેને સાચવી ન જાણુએ, અથવા વધારી ન જાણીએ તે જેમ નિરર્થક છે, તેમજ ધન સિવાય મનની ખીલવણ, ઉપદેશ શ્રવણ કરવાની શાંતિ, પ્રજામત બધા, વિગેરે અતિશય મુશ્કેલ કામ ન થઈ શકે તો ધન પણ બહુ ઉપયોગમાં આવી શકતું નથી. જે માણસે, જૈન બંધુઓ, શ્રીમાનવર્ગ, હજી એમ ધારતો હોય કે કોન્ફરંસની બહુ આવશ્યકતા નથી, ખર્ચના પ્રમાણમાં લાભ કંઈજ નથી, તેમને અમારી નમ્ર પ્રાર્થના એટલીજ છે કે જાહેરમત કેટલી મુશ્કેલીથી ઉત્પન્ન કરી શકાય છે, અદશ્ય ભાઈચારાની લાગણી આવી કોન્ફરસથી કેટલી અને કેવી દૃઢ થાય છે, આપણે દરેક એટલાબધા પ્રમાણમાં નકામા ખર્ચ કરીએ છીએ કે કોન્ફરંસનો પ્રતિવાર્ષિક ખર્ચે હિસાબમાં નથી, વિગેરે બાબતે વિચાર કરવા કૃપા કરવી. જુદા જુદા પત્ર, માસિકો, કોંગ્રેસના ઠરાવને લગભગ મળતું કામ હમેશાં કરેજ જાય છે, છતાં કોંગ્રેસ તે કાંગ્રેસ જ છે, તેને ગુપ્ત અવાજ અણદીઠ ઘણું અસર કરે છે, તે જ પ્રમાણે આપણી કામના માસિક, પત્રે વિગેરે જે કરે છે તેની પૂર્ણતાને માટે કેન્ફરંસ તદન આવશ્યક છે. કેન્ફરંસને અંગે જ્ઞાનાનિધિ પ્રદર્શન તથા મહિલા સમાજ થયા તે પણ અતિશય શુભસૂચક છે. સદગુણ અને વિનયી થવા માટે આવા કોન્ફરસ અને સમાજે અણદીઠ નિતિક અંકુશ મૂકે છે. બધે વિચાર કરતાં હજી પણ જે શ્રીમાને, મુનિવરે અથવા સામાન્ય બંધુએ આ કેન્ફરંસની આવશ્યકતા સ્વીકારવા અચકાતા હોય, તેમને ફરી ફરી પુખ્ત વિચાર કરવા અમારી નમ્ર પ્રાર્થના છે. અહ પરમાત્મા ! પાટણ કેન્ફરંસને અંતે પાંચમી કોન્ફરન્સને અમદાવાદ આમંત્રની વખત વયેવૃદ્ધ, અનુભવી શેઠ જેસીંગભાઈ હઠીસીંગના ગદગદિત કંઠના શબ્દ જેઓએ સાંભળ્યા છે, તે તે એમજ કહે છે કે શેઠે ખરા અંત:કરણથી જણાવ્યું કે મારી ૭૦ વર્ષની વયમાં જે કંઈ પણ ખરેખરૂં સાર્થક–આત્માની ઉન્નતિ ભરેલું કામ-મેં કર્યું હોય તે આ છે. સકળ સંઘની ભક્તિ એ શું જેવી તેવી બાબત છે! ધન મળ્યાનું સાર્થક શું છે? જ્ઞાતિભાઈઓની સેવા કરવી તેજ, બીજું કાંઈજ નહિ અને તે પણ માન અથવા કીર્તિની ઈચ્છા વિના. અમદાવાદના શ્રીમાન શેઠે, દરેક. જનબધુ તથા બહેનોને અમારી
Page #88
--------------------------------------------------------------------------
________________
ર
જૈન કારન્સ હૅરેન્ડ.
[ માચ
ખરા હૃદયની વિનંતિ છે કે અમદાવાદ આશરે ૧૫૦૦૦ શ્રાવકની વસ્તીવાળું પ્રથમ. પક્તિનું જૈનપુર છે, તે કોઈ પણ રીતે કાન્ફરન્સને દીપાવવામાં ઓછપ ન રાખતાં દરેક રીતે પોતાનું પાણી દેખાડશે. અમદાવાદના પ્રમાણમાં ભાવનગર કાંઇજ નથી. માટે દરેક રીતે ઉત્તમ કાર્યવ્યવસ્થા કરવા અમારી અમદાવાદના સકળ સંઘને પ્રાર્થના છે. સ્વાગત કમીટીના પ્રમુખ મી॰ પુનમચંદ કરમચંદ્ર કોટાવાળાનું ભાષણ પાટણની પ્રાચીનતા રજુ કરતું હતું. પ્રમુખ શેઠ વીરચંદ દ્વીપદે કામના ઉદ્ધાર કેળવણી ઉપરજ ગણ્યા છે, તે સત્ય છે. જીર્ણોદ્ધાર ખાખતમાં તેમણે યથાસ્થિત પુનઃ કહ્યું છે કે નવાં દેરાસર બંધાવવા કરતાં જૂનાં સમરાવવામાં શાસ્ત્રમાં આઠ ગણું વિશેષ પુણ્ય કહ્યું છે. ધાર્મિક ખાતાંઓના હિસાબેા ચાખા રાખવા તેમને ખાસ આગ્રહ તદન સ્તુત્ય છે. આ બેઠક વખતે સંવત ૧૯૬૧ ના હિસાબ બહાર પાડવામાં આવ્યે છે. આ બેઠક વખતે નીચલા ઠરાવા પસાર કરવામાં આવ્યા છે.
ઠરાવ પહેલા—નામદાર પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સની આ દેશમાં પધરામણી થવાથી આખા હિંદુસ્તાનના જૈન પ્રતિનિધિની પાટણ શહેરમાં મળેલી આ ચાથી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ પેાતાના અંતઃકરણના હર્ષ પ્રદર્શિત કરે છે. અને તેએ નામદારને વિનતિ કરે છે કે જૈન કામની તાજપ્રત્યેની વફાદારીની ખખર તે સાહેબ પાતાના નામવર પિતાશ્રીને જણાવવા મહેરખાની કરશે. આ ઠરાવના ખખર તારદ્વારા તે નામદાર તરફ મેાકલવા.
ઠરાવ બીજો—નામદાર શ્રીમ`ત સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબના વિસ્તી રાજ્યની શીતળ છાયામાં બીજીવાર આ કાન્ફ્રન્સ એકઠી મળતાં તેઓ સાહેબે ઉત્તાર દિલથી જે આશ્રય આપ્યા છે તેને માટે આ કારન્સ તેએ સાહેબના અંતઃકરણથી આભાર માને છે. આ ઠરાવની ખખર તે સાહેમના નામદાર દીવાન સાહેબને જણાવવી.
ઠરાવ ત્રીજો—આપણી કોન્ફરન્સમાં ચારે જનરલ સેક્રેટરીઓએ પોતાના અમૂલ્ય વખતના ભેગ આપીને જે કીમતી સેવા બજાવી છે તેને માટે તેમના અતઃકરણથી આભાર માનવામાં આવે છે.
ઠરાવ ચાથા— —આ કોન્ફરન્સમાં કરવામાં આવેલા ઠરાવાના અમલ થવા માટે જે જે મુનિમહારાજેએ પ્રયાસ કર્યા છે તેમને આ કેન્ફરન્સ અતઃકરણથી આભાર માને છે અને સર્વ મુનિસમુદાયને તેજ પ્રમાણેના પ્રયાસ ચાલુ રાખવા વિન ંતિ કરે છે.
ઠરાવ પાંચમા—આપણી જૈન કામમાં વ્યવહૅારિક અને ધાર્મિક કેળવણીની વૃદ્ધિ થવા માટે નીચે પ્રમાણેના ઉપાયાની ચેાજના કરવી ઘટિત છે.
૧ દરેક બાળકીઓને ફરજીઆત કેળવણી આપવી એટલે કાઈ પણ ખાળક ચા બાળકીઓને તેમનાં માખાપાએ અભણ રાખવા નહિ.
૨ જનબંધુઓને ક્રમસર ધાર્મિક કેળવણી મળવાને માટે કન્યાશાળા અને જૈનશાળા ઉપયાગી સીરીઝ બનાવવાની ગોઠવણ કરવી અને તેને માટે એક કમીટી નીમવી.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
ચેથી જૈન શ્વેતાંબર કેન્ફરંસ. ૩ ધાર્મિક કેળવણી અર્થસહિત અને તેના રહસ્યનું જ્ઞાન થાય તેવા પ્રકારની ચેજના કરવી.
* જૈન વિદ્યાર્થીઓને ઉંચા પ્રકારની કેળવણું મળી શકવા માટે તેમજ કળાકેશલ્ય સંબંધી કેળવણું આપવા માટે કેલરશિપ આપવી અને જૈન બેડીંગ સ્થાપવી. '
૫ જેન લાઈબ્રેરીઓ અને બૂકડી સ્થાનકે સ્થાનકે સ્થપાય તેવી ગોઠવણ કરવી, કે જેની અંદર છાપેલાં તમામ પુસ્તકે મળી શકે.
૬ દરેક સારા શહેરમાં મોટી ઉમરની શ્રાવિકાઓને અભ્યાસ કરાવવાને શ્રાવિકા શાળાઓ સ્થપાવવી અને તેની અંદર ઉદ્યોગનું શિક્ષણ પણ અપાય તેવી ગોઠવણ કરવી. આ બાબતની આ કન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે.
' ઠરાવ છઠે-આપણા મહાન પૂર્વાચાર્યોએ રચેલા અનેક પ્રાચીન ગ્રંથે જુદા જુદા શહેરમાં પુસ્તક ભંડારની અંદર રહેલાં છે. તેને હવે પછી વિનાશ ન થાય તેવી જના કરવી. છર્ણ સ્થિતિના અલભ્ય ગ્રંથની નવીન પ્રતે લખાવી તેને પુનરુદ્ધાર કર. દરેક ભંડારેની ઉપયોગી હકીકત સાથેની ટીપ તૈયાર કરવી, તેની આ કોન્ફરંસ આવશ્યકતા ધારે છે. તે સાથે ઠરાવ કરે છે કે દરેક પુસ્તક ભંડારના અધિકારીઓએ પિતાના કબજાના ભંડારોની ટીપની નકલ કોન્ફરંસ તરફ મેકલવી અને જે ટીપ બરાબર તૈયાર ન હોય તે કોન્ફરંસની મદદ માગવી, જેથી તે કાર્ય પરત્વે યોગ્ય મદદ આપવામાં આવશે.
રાવ સાતમો – અનેક સ્થાનકે આપણું પ્રાચીન શિલાલેખે પ્રતિમાજી નીચે તથા છૂટા છવાયા છે, તે બધાને એકત્ર સંગ્રહ કરવાથી આપણી પૂર્વની જાહોજલાલીવાળી સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે તથા ઐતિહાસિક સ્થિતિ જાહેરમાં આવે છે માટે તે કાર્ય કરવાની કેન્ફરસ આવશ્યકતા ધારે છે.
ઠરાવ આઠમે આપણું પૂર્વ પુરૂષોએ અગણિત દ્રવ્ય ખચીને મહાન દેવાલય બંધાવેલાં છે, તેમાંથી જે જીર્ણ સ્થિતિમાં આવી ગયેલાં હોય તેને જીર્ણોદ્ધાર કરવાની આપણું ખાસ ફરજ છે તેથી તે કાર્યમાં બનતા પ્રયત્ન કરવો જોઈએ અને તેને માટે ચૈત્યરક્ષક કમીટી નીમવી જોઈએ.
ઠરાવ નવમ–૧ જીવની થતી હિંસા તથા જનાવર ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા બનતે પ્રયત્ન કરે. • : ૨ પાંજરાપોળ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં સારી સ્થિતિ પર લાવવી અને ન હોય તે જરૂર જણાય ત્યાં નવી સ્થાપવી.
૩ જીવની વિરાધનાથી થતી ચીજો ન વાપરવા માટે ઠરાવ કરવા.
૪ ધર્મના બહાને અથવા વેપારના બહાને જાનવરો ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા પ્રયત્ન કરો. . . ૫ જીવદયા સંબંધમાં ઉપદેશકે રાખી તેને પ્રચાર વધારવે.
Page #90
--------------------------------------------------------------------------
________________
- જૈન કેન્ફરન્સ હરેન્ડ.
.. [ માર્ચ આ ઠરાવની આ કોન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે. તે સાથે રહીશાળામાં થયેલા જીવદયાના સંબંધના ઠરાવને માટે ભગત લાખા ભગવાન વિગેરેને આ કોન્ફરસ આભાર માને છે. તે ઠરાવને અમલ દરેક જગ્યાએ થાય તેને માટે યથાયોગ્ય તજવીજ કરવી.
ઠરાવ દશમે.--ધાર્મિક ખાતાંઓના હિસાબો તૈયાર કરવાથી અને પ્રગટ કરવાથી તેની અંદર ગોટાળા વળી શકતા નથી. આવક પણ વૃદ્ધિ પામે છે અને વિશ્વાસ વધે છે તેથી દરેક ધાર્મિક ખાતાના હિસાબ તૈયાર રાખવાની, જે કઈ જૈન બંધુ જોવા માગે તેને બતાવવાની તથા તેને છપાવીને પ્રગટ કરવાની આ કોન્ફરંસ આવશ્યકતા ધારે છે અને ઠરાવ કરે છે કે જે જે ખાતાઓના હિસાબો દરવરસે બહાર પડે તેની કોન્ફરંસ નોંધ રાખવી અને તે દરવર્ષે પ્રગટ કરવી કે જેથી તેવી રીતે હિસાબો બહાર પાડવાની બીજાને પણું ઈચ્છા થાય.
આ ઠરાવને અંગે સ્વર્ગસ્થ શેઠ ગોકુળભાઈદલતરામની વતી જાહેર કરવામાં આવ્યું કે એક માણસ રાખવાને માટે પાંચ વરસ સૂધી દરમાસે રૂ. ૫૦ થી ૭૫ સૂધી પગાર ખર્ચના આપવાને અમે કબૂલ કરીએ છીએ. તેમજ પાટણ નિવાસી શા. ચુનીલાલ નાનચંદે પાંચ વરસ સૂધી વગર પગારે આ કામ કરવા કબૂલ કર્યું.
ઠરાવ અગીઆર.—આપણા જૈન બંધુઓ, જે દેવયોગે મંદ સ્થિતિમાં હોય તેને આશ્રય આપવાની શ્રીમંત જૈનેની ખાસ ફરજ છે. તેથી ઉદાર દિલથી તેવા બંધુઓને આશ્રય આપે અને જેમ બને તેમ નવા નવા ઉદ્યોગ ચડાવવા પ્રયત્ન કરે તેની આ કોન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે, અને તેને માટે શ્રીમાન જૈન બંધુઓને આગ્રહપૂર્વક વિનંતિ કરે છે.
ઠરાવ બાર–સંપ ત્યાં જંપ એ સિદ્ધ થએલી કહેવત છે, કે જેને અનુભવ આપણને સર્વને થયેલું હોય છે તેથી ધાર્મિક સંબંધને દઢ કરવા માટે કોઈપણ પ્રકારની ઈષ, સ્પર્ધા કે અદેખાઈ ન રાખતાં પરસ્પર સંપની વૃદ્ધિ કરવાની આ કન્ફરંસ આવશ્યકતા ધારે છે. આ કેન્ફરંસ દઢ કરવાનો મૂળ પાયા તેજ છે, વળી આ હેતુને મજબૂત કરવાને માટે અંદર અંદરની કેઈપણ બાબતની તકરારમાં બનતાં સૂધી કેટે ન ચડત; પ્રમાણિક ગૃહસ્થોને પંચ નીમી તે દ્વારા સમાધાન કરવાની પણ આ કેન્ફરંસ આવશ્યકતા ધારે છે.
ઠરાવ તેર –નીચે જણાવેલા દેષિત રીવાજો અજ્ઞાન અને પ્રમાદ વિગેરે કારણોથી આપણી કોમમાં દાખલ થયેલા છે તેથી તે રીવાજોને હરેક પ્રકારે દૂર કરવાની ખાસ આવશ્યક્તા છે.
૧ બાળલગ્ન, ૨ વૃદ્ધવિવાહ, ૩ કન્યાવિક્ય, ૪ એક કરતાં વધારે સ્ત્રી કરવી. ૫ મૃત્યુ પાછળ જમણ, ૬ મૃત્યુ પાછળ શેકકિયા ૭ અયોગ્ય ફરજીઆત ખર્ચ, ૮ મિથ્યા. ત્નીના પર્વાદિને પ્રચાર. * ઉપર જણાવેલા રીવાજો બંધ કરવાની આ કોન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે ૨wજ છે જે વાળા એમાં જે જે ગામ કે શહેરમાં પ્રબંધ થયેલા છે
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરંસ. તેમને આ કોન્ફરસ ધન્યવાદ આપે છે. તે સાથે બીજા ગામે અને શહેરના આગેવાને આ ઠરાવને યથાયોગ્ય અમલ કરવા આગ્રહ કરે છે.
ઠરાવ ચૌદ-અન્ય ધમઓના પ્રસંગને લીધિ તેમજ અજ્ઞાનની પ્રબળતાથી આપણું જૈન વર્ગમાં લગ્નવિધેિ એવા પ્રકારે કરવામાં આવે છે કે જેથી આપણે મિથ્યાત્વ રૂપ દોષના ભાજન થઈએ છીએ. તેથી તે દેષ દૂર કરવા માટે જૈન લગ્નવિધિનો પ્રસાર વધારો જોઈએ. તેમજ બીજા સંસ્કારે જે બીલકુલ નષ્ટપ્રાય થઈ ગયા છે તેની શરૂઆત થવી જોઈએ. તે બાબતની આ કોન્ફરંસ ખાસ જરૂર વિચારે છે અને જૈન લગ્નવિધિને પ્રસાર જ્યાં જ્યાં જે જે ગૃહસ્થાએ શરૂ કરેલ છે તેને આ કોન્ફરસ ધન્યવાદ આપે છે, તે સાથે બીજા ગામ અને શહેરના આગેવાનોને તે પ્રચાર શરૂ કરવાની ખાસ ભલામણ કરે છે
ઠરાવ પંદરમે –જૈન ડીરેકટરી કરવાની આવશ્યકતા આપણે એક મતે સ્વીકારી છે અને તેથી તે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તે સંબંધમાં જે જે ગામે, શહેરે કે પ્રાંતના આગેવાનોએ તે કાર્યમાં મદદ આપી છે અને ફોર્મ ભરીને મોકલી આપ્યાં છે તેમને અત્રે આભાર માનવામાં આવે છે અને બાકી રહેલા ગામ અને શહેરના આગેવાનોએ તે સંબંધમાં મદદ આપવી, એમ વિનંતિ કરવામાં આવે છે.
કરાવળમો–દર વરસે મળનારી આપણી જનરલ કેન્ફરંસની અંદર થયેલા ઠરાનો અમલ કરવા માટે દરેક પ્રાંતમાં અનુકૂળતા અનુસાર પ્રાંતિક કેન્સર સો ભરવાની આ કેન્ફરસ આવશ્યકતા ધારે છે અને ગયે વર્ષે અમલનેર અને પેથાપુરમાં જે પ્રાંતિક કેન્સરસો ભરવામાં આવી છે તેના કાર્યકર્તાઓને આ કેન્ફરંસ અભિનંદન આપે છે. કેન્ફરંસના પ્રશંસનીય હેતુઓને અમલ થવાનું તે એક પ્રબળ સાધન છે. • ' ઠરાવ સતર –આ કોન્ફરન્સમાં થયેલા ઠરાવને જ્યાં જ્યાં જેટલે દરજે અમલ કરવામાં આવેલો છે તેને આ કોન્ફરંસ ધન્યવાદ આપે છે અને હવે પછી એવા પ્રકારની ખબર કોન્ફરંસ તરફ મોકલવા દરેક શહેર ને ગામના આગેવાનોને સૂચવે છે, કે જેની એકંદર નેધ હવે પછી મળનારી દરેક કોન્ફરંસમાં વાંચી બતાવવામાં આવશે.
ઠરાવ અઢારમે–આપણી યુનીવર્સીટીમાં સંસ્કૃત સાહિત્યની અંદર આપણું જૈન શ્વેતાંબર આમ્નાયના ગ્રંથે દાખલ થાય તેને માટે એગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે.
ઠરાવ ઓગણુશમે--જન શ્રેયસ્કર મંડળ તરફથી થતાં કાર્યો પિકી જૈન કેળવણી ખાતાંની અંદર યથાયોગ્ય મદદ આપવાની કોન્ફરન્સ ભલામણ કરે છે.
આ વખતે હાલના જનરલ સેક્રેટરીઓને કાર્યવ્યવસ્થામાં મદદ કરવા અર્થે શેઠ માણેકલાલ ઘેલાભાઈ, શેઠ જીવણચંદ ધર્મચંદ તથા શેઠ કુંવરજી આનંદજીની એસીટંટ જનરલ સેક્રેટરી તરીકે નીમણુક કરવામાં આવી હતી.
Page #92
--------------------------------------------------------------------------
________________
;
+
जैन कॉन्फरन्स हरैल्ड.
[માર્ચ - શેઠ પ્રેમચંદ રાયચંદ તરફથી તેમના સુપુત્ર મરહુમ મી. ફકીરભાઈની યાદગીરીમાં રૂ. ૨૫૦૦ ની રકમના વ્યાજમાંથી સ્કોલરશિપ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. * રૂ ૩૬૦૦ આશરે કેન્ફરન્સના જુદા જુદા ખાતાઓમાં ભરવામાં આવ્યા છે. પાંચમી કોનફરન્સ અમદાવાદમાં અને છઠ્ઠી ભાવનગરમાં ભરવાનું નક્કી થયું છે.
પહેલી જન મહિલા પરિષદની સ્થાપના. પાટણ ખાતે મળેલી ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું કામ ખલાસ થયા પછી સ્ત્રીઓની એક સભા મેળવવામાં આવી હતી. આ સભા સાગર ગચ્છના ઉપાશ્રયમાં મળી હતી. આશરે ૧૨૦૦ જૈન બાનુએ હાજર હતી. એ સ્ત્રી વંદમાં રાજકુંવરબાઈ ઠઠ્ઠા (રા. ગુલાબચંદ ૮દ્રાના માતુશ્રી), મીસીસ મોતીબાઈ પુનમચંદ કરમચંદ કટાવાળા, મીસીસ કુંવરબાઈ અમીચંદ પનાલાલ, મીસીસ ચંચળબાઈ જેસીંગભાઈ ઝવેરચંદ, “મીસીસ હેમચંદ વસ્તાચંદ, મીસીસ બાપુલાલ મૂળચંદ, મીસીસ લલુભાઈ નથુભાઈ, મીસીસ લલુભાઈ જેચંદ, મીસીસ પાનાચંદ જેચંદ, મીસીસ હરકેરબાઈ રતનચંદ વસ્તાચંદ, મીસીસ મણિલાલ લહેરચંદ, મીસીસ સૂરજમલ ઝવેરચંદ, મીસીસ મનસુખભાઈ દેલતચંદ, મીસીસ વિઠલદાસ મંગળદાસ અનુપચંદ, મીસ રતન અમરચંદ પરમાર, અને બાઈ સમરથ વિગેરે હતાં.
પ્રમુખસ્થાને રાજકુંવરબાઈ ઢઢા બીરાજ્યાં હતાં. તેમણે સાંસારિક તથા ધાર્મિક બાબતે વિષે વિવેચન કર્યું હતું અને જૈન સંસારમાં જે વહેમ ભરેલા અને હાનિકારક રીવાજે ઘુસી ગયા છે તે નાબૂદ કરવા સર્વ બહેનને વિનંતિ કરી હતી. પછી અમદાવાદ વાળા મી. મનસુખલાલ અનુપચંદના પુત્રી બાઈ સમરથ તથા પાટણ કન્યાશાળાના હેડમીસીસ બાઈ મંછાબાઈએ હાનિકારક રીવાજો દૂર કરવા વિષે મન પીગળે એવાં અસરકારક ભાષણો કર્યા હતાં.
નઠારા રીવાજો દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય એ સૂચવવામાં આવ્યું કે જેણે બની શકે તેણે બાધા લેવી. આ પ્રમાણે મુનિ મહારાજાએ પધારી બાધા આપી હતી.
આ પરિષદમાં થયેલ ઠરાવો નીચે પ્રમાણે – - ૧ જિન બાનુઓએ ધાર્મિક, વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી લેવી.
૨ જેમાં હાનિકારક સાંસારિક રીવાજે ચાલતા હોય તે દૂર કરવા. ૩ જૈન શ્વેતાંબર કોન્ફરસે આપણે માટે જે ઠરાવ કર્યા છે તે માટે તેમને આભાર
માનવામાં આવે છે. ૪ જૈન બાનુઓની આજે મળેલી આ સભાનું નામ “પહેલી જૈન મહિલા પરિષદ”
રાખવામાં આવે છે. ૫ બીજી જૈન મહિલા પરિષદની બેઠક, અમદાવાદ ખાતે પાંચમી કેન્ફરસ ભરાય
ત્યારે ત્યાં ભરવા ઠરાવ કરવામાં આવે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કાસના ઠરાવાના થતા અમલ.
૭,
૬. આ ઠરાવેા કારન્સ ઉપર માકલી આપી તેઓ જે પ્રયાસ કરેછે તેમાં યથાશક્તિ મદદ આપવી.
પરિષદના સુરખી ( પેટૂન ) તરીકે રાજકુવરખાઇને નીમવામાં આવ્યાંછે. સેક્રેટરીએ તરીકે મીસીસ ઉચ્છ્વાસખાઇ મેાહનલાલ મૂળચંદ, તથા મીસ સમરથ મનસુખલાલ મૂળચઢને નીમવામાં આવ્યાં છે. આ બે જણ ઉપરાંત ખીજા ખાનુ સેકરેટરીના નામે ઉમેરવાના ઠરાવ કરવામાં આવ્યે હતા.
જેવીરીતે કૉંગ્રેસને અંગે પ્રદર્શન, ઉદ્યોગ હુન્નરનું કેન્દ્રસ, સ્ત્રી સમાજ, વિગેરે સંસ્થાએ જાગૃતિમાં આવીછે, તેવીજ રીતે આપણી કેન્દ્રસને અંગે મહિલા પરિષદ ભરાય અને તે પોતામાં વિચાર કરતાં શીખે એ જમાનાનું શુભ ચિન્હેજ છે. એક ગાડીનાં એ ચક્રમાં એક અતિશય સારૂં હાય અને બીજી જરીભૂત હાય તે અતિશય સારાને પણ મુશ્કેલી પડ્યાવિના રહે નહિ. જૈનેમાં વાંચવા લખવા જેવી કેળવણી ઘણા ભાગને છે, પરંતુ આ કેટલી ઉપયાગી થઈ શકેછે એ તેા ભણેલી સુક્ષિશિત સ્ત્રીઓના પતિ, માતા, પિતા, અને તેમના સંબંધમાં આવનાર દરેકજણું અનુભવીજ શકે. રા. ગાવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના મરહુમ પુત્રી બહેન લીલાવતી જેવું જીવન ગાળવાને સમર્થ ચવાય તેવી સ્ત્રી કેળવણીની આપણને જરૂર છે. આપણા ઘણા ખરા વર્ગ સામાન્ય, ગરીમ છે, તેમને સ્ત્રીએ ખર્ચ માટે, નવાં નવાં વસ્ત્રાભૂષણ માટે, મેાટા વરા, ખર્ચીનાં કાર્યાં કરવા માટે સતાવે નહિ, એવી કેળવણીની જરૂર છે. પતિ એજ પરમેશ્વર તુલ્ય છે, એવું સમજી તેની ખરા અંતઃકરણથી સેવા કરવી એજ અમે તે સ્ત્રીનું ખરૂં સ્ત્રીત્વ સમજીએ છીએ. અગર જોકે આ પરિષદ પડેલી છે, તેથી બહુ વિવેચન થયાં નથી પરંતુ વખત જતાં આ પરિષદ જૈન સમાજને શુભ ફળ દેખાડે એવી અમારી ખરા અંતઃકરણની આશા અને ઈચ્છા છે. પરમાત્મા તે સફળ કરી !!!
કાન્ફરસના ઠરાવાના થતા અમલ.
જેતપુર, તારીખ ૫-૨-૧૯૬.
આજ રાજ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફસ તરફથી શા. ત્રીભાવન જાદવજીએ અહીં આવી કેન્દ્રસના હેતુ અને ઉદ્દેશ સંબધે અસરકારક ભાષણ ઉપાશ્રયમાં શ્રીસંધને ભેળા કરી આપ્યું. તે ઉપરથી નીચે પ્રમાણે વર્તવા શ્રી સંઘના ગુરુસ્થા એકમત થઇ પાતાના ઉપયાગ માટે હવે પછી વર્તવા બંધાય છે. અને તેની ખાત્રી અદલ આ નીચે સહી કરી છે.
( ૧ ) (૨)
હવે પછી ચાપડામાં ચામડાના પુઠા વાપરવા નહિ. પીછાવાળી ટાપીએ વાપરવી નહિ.
( ૩ ) કચકડાના કરડા અગર કચકડાની ચીતે વાપરવી નહિ.
( ૪ ) પરદેશી મેઢા વાપરવા નહિ.
ઉપર પ્રમાણે ઠરાવ કરી તે પ્રમાણે વર્તવા મંધાઈએ છીએ તેની ખાત્રી બદલ આ નીચે સહી કરીછે. તારીખ સદર જેતપુર ( સહીએ. )
Page #94
--------------------------------------------------------------------------
________________
- જન કેન્ફરન્સ હેરલ્સ.
[માર્ચ
- વળાદ, તા. ૯-૩-૧૯૦૬. વળાદ–આ ગામમાં શ્રાવકેનાં ઘર આશરે ચાળીસ તથા જીનાલય, ઉપાશ્રયં તથા પાંજરૂ પરબડી છે. બે ત્રણ વરસ ઉપર મહારાજશ્રી સિદ્ધિવિજયજી અત્રે પધારેલા તે અવસરે વ્યાખ્યાનમાં દ્રવ્યસત્તરી વાંચી તથા ચિત્યદ્રવ્યસંબંધી ઉપદેશ કરેલો કે જેથી સંવત ૧૯૫ ની સાલના જીનાલયના હિસાબથી કન્યાલગ્નના રૂ. ૪ ને લાગો બંધ પડી ગયેલો તે મહાજનનું ઐકય થવાથી ધર્માદા સંબંધી રૂ ૫૦૦ ભેગા કરી શ્રાવકોને ત્રાણમુક્ત કર્યા છે. એટલું જ નહી પણ પ્રસંગે ફાગણ સુદ ૧૫ ની હતાશનીના હેળીના ભડકાને કેટલાક વરસથી પરંપરા ચાલેલે જે કુરીવાજ પણ આ મહાત્માના પ્રભાવથી તુરત શ્રાવક સમુદાયે મળી પ્રતિજ્ઞા પૂર્વક બંદોબસ્ત કરી અનંત જીવોનું થતું બલીદાન એકદમ કોણ કર્યું છે. વાહ, સમુચિત માહણ (મુનિ) આ જીવ ત્રાતાવિના મહત અભયદાન દેવા બીજો કેણ સમર્થ હોય! વર્તમાન ફાગણ સુદ ૧૫ દિવસના લિકિક પદના ભડકાનું મહાત્મ્ય વૃદ્ધિ પામેલું છતાં જૈનાએ તેને બીલકુલ આદર કર્યો નથી. જેથી જૈન શાસનની ઉન્નતિ થવાનો સંભવ છે. અત્રેથી કેશ ત્રણ ઉપર પરાંતીઆ ગામ છે. ત્યાં જનીઓનાં ઘર આશરે ૨૫ છે. ત્યાં જૈન શાળાઓમાં છેકરાઓ ૨૨, જનનું શિક્ષણ લે છે. તેમાં શ્રી જન કેન્ફરંસ તરફથી એક શિક્ષક રૂ ૪ ના પગારથી ભુલાભાઈ હરિદાસ ભણાવે છે. તેઓના આગ્રહથી ગામ વલાદ નિવાસી શા ખીમચંદ પીતાંબરદાસ શ્રી જૈનતત્વસંગ્રહના કર્તા તા. ૪-૩-૧૯૦૬ ના દિવસે જઈ રાત્રીએ પરીક્ષા લીધી તેમાં ઘણુ નંબર પાસ થયા બાદ તે વખતે મીઠાઈ વહેંચી. તે વખતે ગામના બીજા સદગૃહસ્થો આવેલા તથા નિશાળના સરકારી માસ્તર પણ ત્યાં આવેલા તેઓ પણ છોકરાઓની હુશીઆરી જેઈ ચકિત થયા હતા. કેળવણીમાં બે કલાક રાત્રીએ પ્રતિકમણનાં સૂત્રાર્થ અર્થ સાથે ચાલે છે. શબ્દશુદ્ધિ પણ સારી ચાલે છે. પ્રસંગે જીવપુજા વિધિ, દશ ત્રિક, પંચાભિગમ આદિ બેલની ધારણા પણ ચાલે છે. આ છોકરા મધ્યમ વયના છે, જેથી કરીને જ્ઞાન સારી રીતે સંપાદન કરી શકશે. આ છોકરાઓના શિક્ષક સરકારી નિશાળમાં આસીસ્ટંટ છે, અને જેને ધમી છે. જાતે પાટીદાર છે. તેઓ જે બે વરસ બકરાઓને ભણાવશે તે વિશેષ જ્ઞાન મેળવશે એ નિર્વિવાદ છે.
ગોધરામાં ઠરાવ-મુનિરાજ શ્રીમદ્ કરવિજયજીના ઉપદેશથી નિચે પ્રમાણે ઠરાવ થયા છે – ૧ મરણની ક્રિયા પાછળ દશમું, બારમું, તેરમું, તથા વષી જે ફરજીઆત કર
વામાં આવે છે તે બંધ કરી, મરણ પાછળ ફક્ત એકજ વરે કરે. આ
પણ ફરજીઆત નહિ. ૨ મરણ પાછળ સરાવવાને તથા મૂછે કાઢી નાખવાનો રીવાજ બંધ કરવામાં
આવે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કોન્ફરંસના ઠરાવને થતા અમલ.
પાલનપુર—તપાગચ્છ અને લાંકાગચ્છ ( મૂર્તિપૂજક શ્વેતાંખરી તથા તુઢીયા ભાઇએ ) ની સ`સાર સુધારણા અર્થે ભેગી મળેલી સ્ત્રી તથા પુરૂષોની ગંજાવર સભા.. આ સભામાં આશરે ૫૦૦ માણસ, તેમાં બન્ને પક્ષના તમામ આગેવાના અને આશરે ૧૦૦, સ્ત્રીએ હાજર હતી. સભાનું કામ સવારે નવ વાગે શરૂ થયું હતું. ઝવેરી મેહનલાલ મગનભાઈએ હાનિકારક રીવાજો દૂર કરવા તથા તમામ જૈન ભાઈઓ અને બહેનાએ પેાતાની જ્ઞાતિમાં ક્રૂરજીત કેળવણી દાખલ કરવા સભાને આગ્રહપૂર્વક ભલામણ કરી હતી. હાનિકારક રીવાજોનું કામ પ્રથમ શરૂ થયું.
નાયબ દીવાન સાહેબ સેભાગ ભાઈના પુત્ર ભાઇ ચંદુલાલે અસરકારક ભાષણ કર્યું હતું. પછી કેન્ફરન્સના આસિસ્ટંટ જનરલ સેક્રેટરી મી. માણેકલાલ ઘેલાભાઇએ ટુંક વિવેચન કરી ઠરાવ પસાર કરવા વિનતિ કરી હતી. આ ઉપરથી જે દુષ્ટ રીવાજથી સ્ત્રીઓની મર્યાદા સચવાતી નથી તથા જેથી અનેક વ્યાધિ થાય છે તે દૂર કરવા એકઠી થયેલી સ્ત્રીઓની સમતીથી નીચે પ્રમાણે ઠરાવ પસાર થયા હતાઃ—
મરણુની પાછળ છાતી ફૂટવાના રીવાજ છે.તે આજથી બંધ કરવામાં આવે છે. જેથી કાઈ પણ ખાઈઓએ કૂટવું નહિ અને બહાર ગામથી કાણે આવે તેને પણ આ ઠરાવ લાગુ છે. આ ઠરાવ વિરુદ્ધ જે કાઇ વર્તે તેના રૂ ૧.ખાડાં ઢારમાં લેવામાં આવશે. આ દંડ પાંજરાપાળને માણસ વસુલ કરશે.
ઠરાવ નીચે મહાજનના શેઠ ચીમનલાલ મંગળજી વિગેરેએ સહી કરી હતી. અત્યારસુધી આ દુષ્ટ ચાલને મુંબઇ, ભાવનગર, અમદાવાદ અને પાટણના ગૃહસ્થા પણ આ પાલનપુરના ગૃહસ્થાની પેઠે નિર્મૂળ કરી શકયા નથી.
ગામ હનુભાના લીંબડા—સ. ૧૯૬ર ના ફાગણ શુદ ૮ શનિવાર તા. ૭-૩-૦૫ શ્રી હનુભાના લીંખડામાં કાન્ફરન્સના હેતુએ અને શ્રેયસ્કર મડળના નિયમા ઉપર વકીલ ત્રીભાવન જાદજીએ ભાષણ આપતાં નીચે પ્રમાણે ઠરાવ કર્યા.
•
૧ ચામડાના પુઠાં નહીં વાપરવા અને હવે પછી નવા ચેપડામાં બંધાવવા નહીં. ૨ પીંછાવાળી ટાપીએ વાપરવી નહી.
૩ કચકડાની વીંટીએ વાપરવી નહીં.
૪ પરદેશથી આપતા રવા મેઢા વાપરવા નહીં.
ઉપરની ચીજોમાં હીંસા થવાના કારણથી કાનફ્રેંસમાં ભાષણ થાય છે. અને જૈનયમના ખાસ તત્વા જાણી આ ઠરાવમાં સહીએ `આપી છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરૈ૩.
[ માર્ચ
સસ્થાન શ્રી જામનગરના તાલુકે લાલપરીના શ્રીધર્મનાથજીના જૈન દેરાસરનું ઉપજ ખર્ચનું સરવૈયું, સવત ૧૯૬૦ ના જેઠ માસથી તે સંવત ૧૯૬૨* ના આસેા વદ :) સુધીનું.
૩૧૫૬-૦-૨ શીલક.
૩૨૯–૪–૩ ઉપજના નીચે પ્રમાણે,
૮૬—૯-૬ વ્યાજના
૪૨-૧૦-૯ ઘી તથા ભંડાર ખાલતાં તથા પન્નુશણનાં કર વિગેરે ઉપજ્યા
તે.
૩૨૯૦૪-૩
૩૪૮૫-૪-૫
૨૯૭૨-૭-૨ ખાકી શીલક શ્રી દેરાસરજીના ૮—૯-૬ શ્રી જ્ઞાન ખાતે જમા ૪–૭–૯ શ્રી તપાગચ્છ મૂર્તિ પૂજક
માજન ખાતે જમા. ૬૪-૦-૦ ૩૨ શ્રી દેરાસરજી ખાતે તથા ૩૨ સાધારણ ખાતે જમા, તે · જુદા તેના આ સાલમાં ક્રૂડા થાતાં ચાલતાં માગશર માસમાં ઉપજમાં લીધા છે તે.
પ્—૧૨-૦થી જુદા જુદા ધણીના ખાતા પેટે જમા છે તે.
પ૧૨-૧૨-૧૧ શ્રી દેરાસરજી ખર્ચખાતે નીચે પ્રમાણે.
€
૯૦—૦૧૭ અમેરીકાની તીજોરી લીધી તેના.
૫૧૨–૧૨–૧૧ ૨૯૭૨—૭૬ ખાકી શીલક.
૩૪૮૫-૪-૫
૧૯૬-૧૨-૬ દેરાસરજીના રંગમંડપની બહારની ચારે માનુની અધુરી રહેલી ચુનાની ગાર કરાવી તેના કુડીયા, મુલી, ચુના, પાણી વિગેરે ખર્ચના ૨૨૬-૦-૫ ગાડી તથા પટાવાલાના પગાર ખર્ચ તથા ઘી, તેલ, વરક, અતર વિગેરે પરચુરણુ ખરચના.
.
૬૫–૮–છા શ્રી સાધારણ ખાતે ૧૨૪૧-૦-૦ શ્રીલાલપુર જૈનશાળાના મ
કાન ખાતે
૧૧૦૦—૦—૦
ભાટીયા ઠા. નાગજી સુંદરજી ને ખાતે વ્યાજ પ્રત ટકા ન લેખે
૫૬૩૧૩-૩
ભાટીયા ઠા. મારારજી જેઠા ને ખાતે વ્યાજ પ્રત ટકા ॰ની અરધા લેખે ૪૬-૪-૮ પરચુરણ ઉઘરાણી ખાતે શ્રી પ્રાંત શીલક તીજોરીમાં
૪૦—૪-૩
૩૦૫૬—૪-૯)
૩૦૫૬-૪-૯ી
* હાલારમાં ચૈત્ર માસથી સંવત બદલાતા હેાવાથી ગુજરાતના ખીજા ભાગેામાં સંવત ૧૯૬૧ ના આસેા વદ - ૩ ને હાલારમાં સંવત ૧૯૬૨ ના આસા વદ : ] કહે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
સ્વીન સમાચાર.
નવીન સમાચાર. ફંડ–ડબાસંગ વિગેરે ગામોના જઈનેના ફંડમાં બીજા રૂ. ૩૧૮ ભરાયા છે.
લાયબ્રેરી–જાવરામાં શ્રી શ્વેતાંબર અભ્યદય રાજેન્દ્ર જન લાઇબ્રેરી સ્થપાઈ છે પ્રેસીડન્ટ તરીકે શેઠ ધનરાજજી નાહટા મુકરર થયા છે.
જીવહિંસા–મુંબઈમાં કાગડાઓને સંખ્યાબંધ મારી નાખવામાં આવે છે, બની શકતે ઉપાય કરવાં દયાળુ બધુઓને વિનંતિ છે,
રીપેર્ટ-ફળોધી ખાતે મળેલી પહેલી કોન્ફરન્સ તથા વડોદરા ખાતે મળેલી ત્રીજી કેન્ફરન્સને રીપોર્ટ અને પ્રસિદ્ધ થઈ ગયા છે. .
મૃત્યુ-આમલનેરના મી. છગનદાસ તા. ર૩–૨-૦૬ ના રોજ ગુજરી ગયા છે. દક્ષિણ પ્રાંતિક કેન્ફરંસમાં તેમણે સારી મદદ કરી હતી.
મૃત્યુ–અમદાવાદના સુશ્રાવક, સ્વર્ગસ્થ આચાર્ય શ્રીમન્મહામુનિરાજ શ્રી આત્મા રામજીના પરમ શ્રદ્ધાળુ ભક્ત શા મગનલાલ દલપતરામ દેહમુક્ત થયા છે.
યતિકરન્સજન વિવેક પ્રકાશ” નામનું માસિક પિશના અંકમાં જણાવે છે કે “તેમણે (જેનેએ) પિતાના ખર્ચ યતિઓની એક કેનફરંસ ભરાવી આપવી.”
દુકાળ-રતલામના શેઠ બુધેરજી ઝવેરચંદવાળા શેઠ એંકારમલે દુકાળથી પીડાતા જૈન બંધુઓ માટે સસ્તે ભાવે દાણા વેચવા દુકાન કાઢવા રૂ. ૪૧૦૦૦ ની સખાવત કરી છે.
શાંતિગૃહ–સ્મશાનમાં જનાર માણસ માટે વિશ્રાંતિના સ્થળ તરીકે એક શાંતિગૃહ શેઠ મૂળચંદ હઠીસંગ ગજરાવાળાની વિધવા બાઈ પાર્વતીએ અમદાવાદમાં બંધાવી આપ્યું છે.
પ્રાચીનતા–નામદાર પ્રિન્સ તથા પ્રિન્સેસ ઑફ વેલ્સ, જેઓ નબર ૮ થી આ દેશના જુદા જુદા ભાગોમાં મુસાફરી કરે છે તેઓ આપણા પ્રાચિન તીથોંમાંથી એકેની મુલાકાત લેવા ભાગ્યશાળી થયા નથી.
દવાખાનું અમદાવાદ કાળુપુરમાં આવેલા શેઠ મનસુખભાઈ ભગુભાઈના દવાખાનાને જાન્યુઆરી મહિનામાં ૧૨૩૫૩ દરદીઓએ લાભ લીધું હતું. દરરોજની હાજરી ૩૮૯ હતી . ધાંગધ્રા–બે જૈન મંદિર છે. વહિવટ આનંદજી કલ્યાણજીના નામથી ચાલે છે. દેખરેખ માટે સંઘ તરફથી પાંચ મેંબરે છે અને લાઇબ્રેરી હાલ ઉધાડવામાં આવી છે. હાલ રૂ. ૧૪ નું ઉત્તેજન મળ્યું છે. વધુ મદદની જરૂર છે.
ઝાંઝીબાર–વિકાનેરના રહીશ પ્રતિષ્ઠિત યતિ શ્રીપાળચંદ્રજી ઝાંઝીબાર ગયા હતા. ત્યાંથી તે એડન પણ ગયા હતા. તેઓ સર્વ યતિઓને જણાવે છે કે ઝાંઝીબારનાં હવા પાણી સારાં નથી. ત્યાંના જેન ભાઈઓ ઘનવાન નથી. નિઃસ્વાર્થ ઉપદેશ માટે જે યતિ જશે તેને સારું માન મળશે, પણ જે ધન માટે જશે તે પસ્તાશે.
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરે૩.
[માર્ચ જાન્યુઆરીના અંકમાં અમે દિગંબર સ્કોલરશિપ દિગંબર મહાસભાના સમારંભ વખતે જાહેર થવા વિષે જણાવ્યું હતું પરંતુ તે વિષે જન યંગ મેન્સ એસોસીએશનના : મેળાવડામાં જાહેર કરવામાં આવ્યું હતું.
પહોંચ –ડબાસંગ જનસંકટનિવારણ ફંડના સેક્રેટરી તરફથી અમને હિસાબની નકલ મળી છે. કામ બહુજ ચેકસ થાય છે, અને દરેક મદદને પાત્ર છે. - પંડિત પન્નાલાલે તા ૧૨-૦૨-૦૬ થી માળવામાં ઉપદેશક તરીકે કામ શરૂ કર્યું છે, અને જ્યોતિષરત્ન પડિત જીયાલાલે પંજાબમાં માનાધિકારી ઉપદેશક તરીકે કામ શરૂ
માનપત્ર–ગોઘાના રહીશ તથા ભાવનગર શામળદાસ કોલેજમાં અભ્યાસ કરી એલએલ.બી. થયેલા મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોનીને ભાવનગરની જૈન ધર્મપ્રસારક સભાએ માનપત્ર આપ્યું છે.
ભાવનગર–વિશાશ્રીમાળી ગોધારી જ્ઞાતિમાં અત્યાર સુધી રૂ. ૫૦૦ નું ઘરેણું વરવાળા તરફથી કન્યાને આપવું પડતું હતું, તેને બદલે હાલ તે જ્ઞાતિએ. એ ઠરાવ કર્યો છે કે રૂ. ૨૦) નું ઘરેણું કરવું તથા રૂ. ૨૦૦ વરકન્યાના નામે મૂકવા.
નવી પાઠશાળા–પન્યાસજી હિતવિજયજીના ઉપદેશથી મારવાડમાં દેશુરી ગામમાં નવી જનપાઠશાળા સ્થાપવામાં આવી છે. તેના ખર્ચ માટે ટીપમાં રૂ. ૪૦૦૦ ) ભરાયા છે. હાલમાં ૫૧ વિદ્યાર્થીઓ દાખલ થયા છે.
કુંડ–ડબાસંગ વિગેરે ગામોના લાચાર જેને માટેનું ફંડ રૂ. ૩૧પ૬ નું થયું છે. શ્રાવિકા ઉદ્યોગશાળા-પાટણમાં સ્થાપવામાં આવી છે અને તેને માટે કોન્ફરંસ તરફથી માસીક રૂ. ૪. ની મદદ છ માસ સુધી આપવાનો ઠરાવ થયા છે.
પરદેશી ખાંડ–અજમેરની વિદ્યાન્નતિ ઓશવાળ સભાએ ઠરાવ કર્યો છે કે, મેરસ ખાંડમાં સફેદી લાવવા બળદનું લેહી છાંટવામાં આવે છે, માટે દેરાસર તથા ઉપાશ્રય તથા ધર્મના કામોમાં આ ખાંડની બનાવેલી મીઠાઈ ન વાપરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
લાભકારક ઠરાવ-મુનિશ્રી રત્નવિજ્યજીના ઉપદેશથી કચ્છમાંડવીના સંઘ ઠરાવ કર્યો છે કે બળદની ગાડી લઈ તીર્થયાત્રામાં તથા બીજે જતાં હરીફાઈમાં બળદને દેડાવવા નહિ તથા જુગાર રમવો નહિ. આ ઠરાવ ભૂજ, અંજાર, મુદ્રા વિગેરે ઠેકાણે પળાવવા બંદોબસ્ત કરે.
મૃત્યુ—શેર તથા નોટના દલાલ, મૂળ માંગરોળ તથા હાલ અત્રેના વતની શેઠ જૂઠાભાઈ હરખચંદ તા. ૧૩-૨-૧૬ ના રોજ ૫૦ વર્ષની ઉમરે અત્રે ગુજરી ગયા છે. તઓ માંગરોળ શ્રીમાળીભાઈઓનું સારું થવા બનતે પ્રયાસ કરતા હતા. અત્રેના શ્રી માંગરોળ શ્રીમાળી સમાજ તથા માંગળ શ્રીમાળી બેડિંગના તેઓ પ્રમુખ હતા. તેઓએ આ બોર્ડિગને બહુ સારી મદદ કરી હતી. તેઓ શેરબજારના ડીરેકટર હતા. બ્રિટીશ ઈન્ડિયા સ્ટીમ નેગેશન કંપનીના તેઓ લાલ હતા.
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] . . નવીન સમાચાર
જૈનોના હાથે પશુઓ પર નિર્દયતા–કચ્છી ઓશવાળ ખેડુતે જખમી, લૂલા, લંગડા અને ગળે પડેલા ચાંદામાંથી લેહી ચૂતા બેલને ખેતીમાં હળસાથે અથવા ગાડાંમાં જોડી બહુ નિર્દયપણું કરે છે. મેળા વિગેરેમાં પશુઓ પર બહુ નિર્દયતા ગુજરે છે. તે નહિ કરવા અથવા તેને ઉત્તેજન નહિ આપવા કચ્છી ભાઈઓને નમ્ર સૂચના છે.
એકત્ર થવું-પાટણ કેનફરસ પહેલાં થોડા દિવસ ઉપર મોરબીથી ઢંઢીઆ ભાઈઓ એ આપણા પર પત્ર લખી જણાવ્યું હતું કે કાંતો પાટણ કોનફરંસ ત્રણ દિવસ પાછળ ત્યે અથવા કંઈ બીજે રસ્તે કરે, જેથી બંને પક્ષના ભાઈઓ એક ઠેકાણે મળી અરસપરસની તકરારો પતાવી દે. મુંબઈમાં મળેલા જૈન ભાઈઓએ એવો તોડ કાઢો હતું કે પાટણ કેનફરંસ પછી અમદાવાદ મુકામે મળવાનું બની શકશે, એમ મોરબી જણાવવું. આ સંબંધમાં કોઈ નિશ્ચય થયો નથી.
દયા માટે ચેતવણી – મી. દાદાભાઈ રતનજી નામના આબકારી કોન્ટ્રાકટરે ઘણા દિવસ સૂધી “મુંબઈ સમાચાર” માં જાહેર ખબર છપાવી હતી કે થાણું, દેહેણું, વલસાડ, ગણદેવી, બીલીમોરા, સોનગઢ, ધર્મપુર, વાંસદા વિગેરે સ્થળોએ બળદોને લોઢાની આર ભેંકવામાં આવે છે. દયાળ જૈનબધુઓ, બીજા દયાળુ ભાઈઓ તથા પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવનારી મંડળીઓનું આ બાબત ઉપર અમે લક્ષ ખેંચીએ છીએ.
અઠાઈમહોત્સવ–અત્રેના ઝવેરી પાનાચંદ તારાચંદ, જે સુરતના રહીશ છે, અને જેની ઉમર હજી બહુ નથી, તેમણે ચોથા વતની બાધા લીધી છે, અને પંચમીના ઉજમણા તરીકે જ્ઞાનનું ઉદ્યાપન કર્યું છે. લાલબાગમાં અઠાઈમહોત્સવ થયો હતો તે શેઠે એક નવકારશી પણ કરી હતી. કુલ રૂ. ૭૦૦૦ નો ખર્ચ થયેલો ધારવામાં આવે છે. જમણવારમાં જે એ પડયું રહે છે, તેને માટે અમે અમારા ખરા અંતઃકરણની દિલગીરી જાહેર કરીએ છીએ. સર્વ ભાઈઓએ જાણવું જોઈએ કે આંહી પુણ્યઉપાર્જન કરવા આવીએ, તેને બદલે એઠું મૂકવાથી દેતષત થઈએ છીએ.
ઔદ્યોગિક સ્કુલ–કલકત્તામાં ઝવેરી લાભચંદ મોતીચંદે લીટરરી અને ટેકનીકલ સ્કૂલ કાઢી છે. ઝવેરાતને ધંધો વ્યવહારૂ રીતે શીખવવામાં આવશે. ગણિત, ઈંગ્લીશ સસ્કૃત, બંગાળી તથા નાગરી ભાષા પણ શીખવવામાં આવશે. સ્કૂલની આસપાસ દુકાને બનાવવામાં આવી છે, જેના ભાડામાંથી ડોક ખર્ચ થઈ શકશે. ગવર્નમેંટ સીક્યુરિટીઝ પણ લેવામાં આવી છે. આનાથી પણ શેડો વિશેષ ખર્ચ થઈ શકશે. નિભાવફંડ માટે - આ રીતે ઉત્તમ છે. મેનેજીગ કમીટી નીમાતાં સ્કૂલ ઉઘડશે. ટ્રસ્ટીઓ તરીકે નરેબલ
મી. ભૂપેન્દ્રનાથ બાસુ, નરેબલ મી. નલિનવિહારી સરકાર સી. આઈ. ઈ, રાયબહાદુર બુદ્ધસિંહજી, કોઠારી જાલમસિંહ, દુધેરીયા વિજયસિહજી, તે અઝીમગંજના જમીનદારો, તથા શેઠે લાભચંદ અને મોતીચંદ છે. નોકરી કરતાં ધંધો અથવા વ્યાપાર હજાર દરજે ઉત્તમ છે. નોકરીમાં નસીબ વેચેલું છે. ધંધામાં વધવાને ઘણે સંભવ છે. બની શકે, તેમણે ઝવેરાતના ધધામાં પડવું બહુ જ પ્રેયસ્કર છે. શેઠ લાભચંદ મોતીચંદે આ સભ્ય ઉઘાડીને યોગ્ય દિશામાં ચગ્ય પગલું ભર્યું છે. અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. આ
Page #100
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હરૈ૭. .
[માર્ચ અમદાવાદ શ્રાવિકા શાળા--આ શાળા વિશે અમે અગાઉ લખી ગયા છીએ, છતાં શ્રાવિકા એ સંઘનું અગત્યનું અંગ હોવાથી તેના ઉદ્ધાર માટે જે જે પ્રયત્ન થાય તે પ્રકટ કરવા અમારી પવિત્ર ફરજ છે, તેથી જ આજે ફરી લખ્યું છે. ફેબ્રુઆરી ૧૯૬ માં શિખનાર સ્ત્રીઓની સંખ્યા ૧૯૪ હતી. દરજની સરાસરી હાજરી ૧૧૫ હતી. શિવણ શીખનાર ૬૮, ભરત શિખનાર ૧૧૮ તથા રેશમી કપડાની બાંધણી બાંધવાનું શીખનાર ૭ હતી. ૧૧૨ સધવા. ૩૦ વિધવા, પ૨ કુમારી હતી. આ આંકડાઓ પોતેજ સ્પષ્ટ બેલે છે, તે પર સ્પષ્ટીકરણની બહુ આવશ્યકતા નથી.
- શ્રી કેશરીયાજી—તીર્થની સારસંભાળ કરવા માટે મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજીએ આઠ સભાસદેની કમીટી નીમી હતી. અને તીર્થને સર્વ વહિવટ ઉદેપુરના નામદાર મહારાણાની દેખરેખ નીચે કરવા ઠરાવ્યું હતું. તે કમીટીના કેટલાક સભાસદે હાલ મરણ પામ્યા છે. ભંડારી દિવાનજી બલવંતસિંહજી પ્રથમ સંભાળ રાખતા હતા, પણ કાળના પ્રભાવે તેઓ ટુંક શ્રદ્ધાવાળા થયા છે. ઘણા ખરા શ્રાવકે ઢુંઢીઆના ઉપાશ્રયે જાય છે, તેથી કમીટીની ખરાબ વ્યવસ્થા થઈ છે. એક નવી કમીટી નીમવાની જરૂર છે. (આ માસિકમાં દ્રઢીઆ શબ્દ વાપર્યો છે, કારણ કે તેઓ સ્થાનકમાં રહેતા ન હોવાથી સ્થાનકવાસી શબ્દ એગ્ય નથી. બીજે યોગ્ય તથા અર્થને બેસતો શબ્દ સૂચવવા અમારી તેમને વિનંતિ છે.)
પશ પ્રેમીઓની બજાર – લંડનમાં તા. ૨૮, ૨૯ તથા ૩૦ નવેબરે ભરાઈ હતી. આ મંડળીના હેતુ શોધખેળમાટે થતી પશુહિંસા અટકાવવાના છે. આ બજારમાં ડયુકે, લેર્ડ, કાઉંટે, તથા તેમની ઉમરાવ પત્નીઓ વિગેરેની સંખ્યા ૧૨૫ થી વધારે હતી. બજાર જોવા જવાની પ્રવેશ ફી રૂ. ૧૦ હતી, બજારમાં કઈ ઉમરાવ સ્ત્રીઓ એગાવાને તે - કેઈએ બીજા પ્રકારને એમ ભાગ ભજવ્યા હતા. લેડી ગ્લૅમણીલ્ડ તથા બેરોનેટ બારનેકેએ પુષ્પ વેચવાને વિભાગ સાચવ્યા હતા. આવા ખાનદાન કુટુંબના મનુષ્યો ખરા ઉત્સાહથી ભાગ લે ત્યારે ગરીબ માણસો ઉપર કેટલી બધી અસર થાય તેને તે વિચારજ . કર બસ છે. થયેલી મોટી રકમની ઉપજ જનાવરના હકના રક્ષણમાટે લડત ચલાવનાર મંડળીઓને તેઓએ અર્પણ કરી હતી. * દિક્ષા–ભૂજથી મુનિ મહારાજ હંસવિજયજી લખે છે કે વાગડનિવાસી ભેજાભાઈએ માઘ શુદ ૧૪ ના દીને દીક્ષા લીધી છે. તેના પિતાએ મુનિઉપદેશથી છોકરાને મહારાજને અર્પણ કર્યો હતો. આ ભાગમાં દીક્ષા લેવાનું લુપ્તપ્રાય થઈ ગયું હતું તે ફરી સતેજ થયું છે.' દીક્ષાના ફલેકા અને વરઘોડા માટે કચ્છ નરેશે ઘોડા, રથ, રસાલા વિગેરેની મદદ દીધી હતી. ૮ કિવસ ઢુંઢીયાભાઈઓ વરઘોડામાં આવ્યા હતા. દીક્ષાને દિવસે તે ભાઈઓએ દુકાને બંધ કરી હતી, અને બાળકેસહિત વરઘોડામાં ભાગ લીધે હતે. મુનિ મહારાજનું નામ ભાનુવિજય રાખવામાં આવ્યું છે, અને તેમને પન્યાસજી સંતવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા છે. ભેજાભાઈના પિતાએ ચેથાવતની બાધા લીધી અને ઢંઢક ધર્મ છોડી આપણે ધર્મ અંગીકાર કર્યો.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
નવીનસમસ્કાર. ટ્રસ્ટી–કલકત્તામાં શ્રી પાર્શ્વનાથજી મંદિરના ટ્રસ્ટી ઝવેરી હીરાલાલજી ગુજરી જતાં તેમના વારસ ઝવેરી ચુનીલાલજીએ જાહેરખબર મારફતે સંઘને જણાવ્યું હતું કે, મારા પિતાના હકદાર વારસ તરીકે મંદિર કબજે હવેથી મારે હસ્તક ટ્રસ્ટી તરીકે છે. આ બાબત બીજ (મુંબઈ) કોન્ફરન્સના મખ બાબુસાહેબ રાયબહાદુર બદ્રીદાસજી તથા બીજા ૧૧ જણાએ એ વાંધો ઉઠાવ્યો મરનારની મીક્તના વારસ ઝવેરી ચુનીલાલ છે, પરંતુ મરનારના વારસ તરીકે દેરાસર કબજે પણ તે રાખી શકે નહિ. આ હેતુ પ્રમાણે ઉક્ત ૧૧ ગૃહસ્થોએ દાવો માંડવા હાઈકોર્ટમાં પરવાનગી માગી, જે મળી. પછી ઝવેરી ચુનીલાલજીએ એવી અરજ હાઈકેટમાં કરી કે એડકેટ જનરલની સંમતી વિના આ દાવ મંડાઈ શકાય નહિ, અને સમતી લીધેલી નથી, તેથી દા કાઢી નાંખવે. હાઈકોર્ટે આ વધે નામંજુર કરી કેસ માંડેલે વાજબી ઠરાવ્યો છે.
શ્રેયકર મંડળની કેળવણીની યોજના–આ મંડળને દરમાસે રૂ. ૨૫૦ મદદ મળે છે. હાલ મંડળની મુખ્ય ઓફીસ પાલીતાણું છે. મંડળ પાઠશાળા તપાસવાનું કામ કરે છે મંડળને મદદ કરવા વિષે તથા તેને અંગે બીજી બાબતો વિષે વિચાર ચલાવવા ગેડીજીના દેરાસરમાં એક સભા મળી હતી. તેમાં નીચલા ઠરાવો થયા હતા ૧ મંડળની વડી ઓફીસ મુંબઈ રાખવી. શાખાઓ પાલીતાણા, અમદાવાદ,
મહેસાણા, તથા બીજી જરૂર જણાતી જગ્યાએ રાખવી. મુરબી, પ્રમુખ, ઉપપ્રમુખ.બહાર ગામના પણ સ્વીકારવા. ' ૨ પાલીતાણાની શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીમાં જીવદયા, ભંડાર વિગેરે ખા
તાવાળી રસીદમાં મંડળનું નામ દાખલ કરવા કેશિષ કરવી. ૩ જૈનશાળાઓમાં અભ્યાસક્રમ એક સરખો રાખ. જ જૈન શિલી પ્રમાણે પુસ્તકો રચાવવા, છપાવવાનું કામ કમીટી ઉપર રાખવું. ૫ મહેસાણા અથવા સુગમ પડતા સ્થળે જેન ટ્રેનીંગ કોલેજ સ્થાપવી. ૬ મંડળના ફંડમાં નાણું તથા મીલકને આવે તે માટે કાયદા કાનુને ઘડી ગ્ય
વખતે ટ્રસ્ટડીડતિયાર કરવું. ૭ હાલ ફંડ ઉભુ કરવું ને તેમાં ટીપથી, તીર્થોની પેઢીઓમાં નામ દાખલ કરાવવાથી વાષક અથવા માસિક અમુક મદદથી થતી કમાઈની પેદાશમાંથી, અમુક હિસાથી તથા સભાસદે રમે ભરી નાણું એકઠાં કરવાં.
પારસ ગમન-હાલ હીંદુસ્થાનમાં યુનીવર્સીટીની ડીગ્રી પામેલાઓ નેકરી અથવા ધંધાની બાબતમાં, મહેનતના પ્રમાણમાં ઓછું મળતું હોવાથી, જરા અસંતુષ્ટ છે, એમ અનુભવપરથી જણાય છે. આવા વખતમાં અંગ્રેજીનું જરૂર જેટલું જ્ઞાન મેળવી પરદેશ ધંધા અર્થે જવું તે બહુજ ઉત્તમ છે. નીચેના દાખલાપરથી જણાશે કે ત્યાં (યુરોપમાં) ધર્મ પાળવો તદન અશક્ય છે, એ જુઠી વાત છે. ઘણા જૈનબંધુઓ વિલાયત જઈ આવ્યા છે, અને દેશકાળ જોતાં આપણે અને યુરોપને નીકટ સબંધ જોતાં, યુરોપ ધંધાને અંગે જોઈતા ગુણેની બાબતમાં આપણે ગુરૂં થયેલું હોવાથી, ત્યાં જવાથી
Page #102
--------------------------------------------------------------------------
________________
રસ હેડ.
( માર્ચ
વિશેષ લાભ છે એ સ્પષ્ટ છે ચોરસમાંધધા કરતા મી. ગુલાબચ'દ અનુપચ'દના પત્ની સા. રૂક્ષ્મણી તથા મી. ખીમચંદે લ ભાઈ એકર અને તેમનાં પત્ની સા. હીરા ખાઈ એ ત્રણ જૈને તા. ૩ જીએ પારિસાયા છે. ધર્મ સાચવવા અતિશય સાવચેત રહેવા અમારે તેમને દ્રઢ આગ્રહ અને નર વિનતિ છે. કારણ કે જૈન જેવા સૂક્ષ્મ ચામય ધમ પૃથ્વીતલપર એકે નથી, અને શ્રાવક ખાળીયું વારવાર મળવાનું પણ નથી.
આપણે અને હુંઢીયા ભાઇઓ-પજામમાં આવેલ નભાના મહારાજા સમક્ષ પડિતાની લવાદી નીચે ઢક સાધુએ અને આપણા મુનિરાજ શ્રી વઝુભવિજયજી વચ્ચે સવાલોના સબંધમાં શાસ્ત્રાર્થ થયા તે, તેના ફૈસલા હાલ થયા છે. ફ્રેંસલા નીચે જડિત ભરવવટી, શ્રીધર રાજ્ય પડિત, પડિંત દુગાદત્ત, પડિત વાસુદેવ અને વનમાળીદાસ જ્યાતિષી એ પાંચ પડતાની સહી છે. ફૈસલે નીચેની મતલખને છેઃ—
માય વખતે તથા તે પછી દોઢ વર્ષ સુધી ચલાવેલા વિચારપરથી એ વાત સિદ્ધ થતી નથી કે જૈનમતના સાધુઓને વાર્તાલાપ સિવાય બધા વખત માંપુર મુહુપતિ માંધી રાખવાની જરૂર હાય. વાર્તાલાપ વખતેજ રાખવાની જરૂર છે. શિવપુરાણ જોવાથી પણ અમારી ખાત્રી થઈ છે કે હમેશાં મૈપર મુપતિ ખાંધી રાખવાની જરૂર નથી. ગઈ સાલના જેઠ માસમાં ક્રુડીઆએ શાસ્ત્રાર્થ છેડી ગયા હતા અને પછી પાછા આવ્યાજ નથી.
છે. આ પત્રના ગ્રાહકોને તથા સુનિમહાર્જને વિનતિ.
મ
આ પત્રના કેટલાક ગ્રાહકોને ( જે સાસિક ખાખર પહોંચતા નથી એમ લખે છે, WY તથા “પાછા આવેલા” માસિક ઉપર લખાઇ આવે છે તેમને) નિ ંતિ કરવામાં આવેછે, કે તેઓ પોતાના ગામ, ડામ તથા પેષ્ટ વિગેરે ખરાખર રીતે અમને નીચેના સરનામે લખી જણાવશે, તે તે બદલ તપાસ કરીને ખરેખર સરનામે મોકલવામાં આવશે.
મુનિ મહારાજાને નમ્રતાપૂર્વક વિતતિ કરવામાં આવે છે, કે તે સાહેબ પોતાના વિહાર દરમ્યાન પોતાના મુકામ દરેક મહિનાની પહેલી તારીખથી તે પંદરમી તારીખ સુધીમાં કયા ગામ રાખવા વિચર છે, તે અમને નીચેના સરનામે લખી જણાવવા કૃપા કરશેા, કે જેથી અમને આપની ઉપર હૅરૅન્ડ મોકલવાનું સુલભ પડે,
લી૦ સેવક આસીસ્ટંટ સેક્રેટરી.
શ્રી જૈનમ્બ્રેલાંખર કાન્ફરન્સ આપ્રીસ, કાલસા મેહાલા—મુંખઇ.
Page #103
--------------------------------------------------------------------------
Page #104
--------------------------------------------------------------------------
________________
HRegistered No. B. 525.
P
ORAN
वीर सम्वत् २४३२. ॐ विक्रम सम्वत् १९६२ -
__उपायेन हि तत् साभ्यं, न यत् साध्यं पराक्रमैः ।
.
CAM
The Jain Swetumber Conference
HERALD,
KAT
PPTTA codbcLAUG:00bLARAL
(A CONFERENCE MONTHLY JOURNAL CONDOCTED IN ENGLISH
AND VERNACULAR. )
NAM
श्री जैन श्वेताम्बर कोन्फरन्स ..... हरैल्ड.
YANA
पुस्तक २, नम्बर ४. एप्रील सन १९०६.
ज
April 1906.
ता
Kanducten by,
JAN ॥ PLA
FEWished by
हजैन
सनमा
GULABCHAND
THE JAIN S.
TRENARENANTY
DHADDA
CONFERENCE
OFFICE.
सातरम
JAIPUR.
BOMBAY.
संपादक-गुलाबचंद ढड्डा एम ए.
मगढ कता श्री जैन श्वेतावर कॉन्फरन्स ऑफिस, मुंबई. kunual Subscription with postage Re. 1 वार्षिक मूल्य डाकका म
-
।
RAM
MATAL
Page #105
--------------------------------------------------------------------------
________________
વિષયાનુજા
વિષે આપણું ઉન્નતિ કેમ થાય છે . ૯૭ | શ્રી નૈનામ પ્રસરાત્રિ- , ... ૨૨ કોન્ફરન્સ ... ... .. ... ... ! કે સ્મારા. .. . -- ૨૨૦ કોન્ફરન્સના વોને થતે અમલ. ૧૩ છે જૈન સિદ્ધાંતના લિસ્ટનું અવલોકન : ૦૪
સ્થા કર . . . . ૨૬, मुनिराज श्री हंस विजयजीका कच्छ दें. प्र.. ११२ ખેદકાસ્ક મૃત્યુ. - - - उपदेशक शास्त्री पनालालजीका प्रवास. ११३ નવીન સમાચાર ... ... ... ૧૨૮ ૮ી થનને મૂર્તિપન્ન ફિ દોરી દે
દેશમી. ટેસીને પ્રવાસ. ટાઈટલ પેજ
જાહેર ખબરે. ન્યાય વિશારદ શ્રી યશવિજ્યજી ઉઅધ્યાય શ્રીએ કરેલા અલૈકિક માં નીચે લખેલા ૧૦ ગ્રથિમાં એક અગર ઘણું છે જે કઈ અમને વેચાણે આપવા ખુશી. હશે તે તે હાર લેકના રૂ.૧૧ના ભાવે લેવામાં આવશે. જ્યારે સાધારણ પુસ્તકની કીંમત વધ્યાં વધારે હજાર ફ્લેકની રૂ એ હોય છે જે કઈ મુનિરાજ આદિ પાસે તે હોય અને તેઓ જેવી રીતે ઉતરાવવા અપશે તેવી રીતે ઉત્તરવી લઈ તેઓને ઉપકાર માનીશુ. હાલ મલી આવતા ર૪ ગ્રંથે શિવાયના અને નહિં મેલતા ૧૦ ગ્ર લખ્યા છે તે સિવાયના બીજા કે તેનાં નામ કઈ સૂચવશે તે તેની નોંધ આભાર સાથે લેઈશું. જાણવામાં આવેલા નહી મળતા . હલ મળી આવતા ગ્રંથ જી. ૧ છંદ ચૂડામણિની. ૧. ગુરુતત્વ
૧૩ ન્યાયાલેક, ૨ મંગળવાદ
સ પ્રતિમા શતક છે ૬ ૧૪ શાસ્ત્રવાતા ટકા, ૩ વિધિવાદે " : ૩ અધ્યાત્મ અતપરીક્ષા! ૧૫ અધ્યાત્મ મતદલન. ૪ સ્યાદ્વાર હસ્ય ૪ ઇડન ખાને
૧૬ મુક્તાશકત. ૫ લતા દ્રય ૫ ભા રહસ્ય
= "9 જ્ઞાનસાર, ૬ જ્ઞાનાર્ણવ્ ૬ ઉપદેશ રહસ્ય
૧૮ જૈનતર્ક પરિભાષા. ૭ માર્ગશદ્ધિ પૂર્વાર્ધ ૭ બત્રીસ બત્રીશી ૧૯ દેવધર્મ પરીક્ષા ૮ સિદ્ધાંત તર્ક પરિષ્કાર ૮ ધર્મ પરિક્ષા
Gર જ્ય રહસ્ય, ૯ પાતંજલ કેવલ્યપાદ ૯ નપદેશ
૨૨ કર્મ પ્રકૃતિ ટીકા.. ૬૦ ત્રિસુયા લેક વ• સામાચારી
સ૨ ડિશ ટીક.. ૧૧ વૈરાગ્ય કપલતા. ૨૩ ધર્મ પરીક્ષા કર જ્ઞાનબિંદુ
ર૪ માર્ગશુદ્ધિ ઉત્તરાઈ, ઉતરાવવાની ઈચ્છાવાળાએ લખવું કે જેથી તેવી સગવડ કરી આપવામાં આવશે.
લાલભાઈ દલપતભાઈ,
કેટરી, જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
અમદવાદ,
Page #106
--------------------------------------------------------------------------
________________
નામ
1
|| જૈન સિદ્ધેશ્વર
*!!
' '
'
यः संसारनिरासलाळसमतिर्मुत्क्यर्थमुत्तिष्टते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते,
म्फूतिर्यस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्यतां ।। અર્થ સંધ, સંસારનો ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુકિર્તિમા સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્ર પણ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજે કઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમો તિસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સોનું કલ્યાણ થાય છે, જેનો ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણો રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જીવો) પૂજા કરે.
The Jain ( Swetamber) Conference Herald. :
Vol. II. ]
1pil 1906.
[No. Iv.
છે
આપણું ઉન્નતિ કેમ થાય?
- જેવા હાલના સુધરેલા જમાનામાં, દર કેમ પિતાની કમની ઉન્નતિ કેમ થાય તેને માટે મથન કરે છે, ત્યારે આપણે જૈન કેમ દીવસે દીવસે કેમ પછાત પડતી ગઈ તેને વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે. જ પ્રિય વાચકવૃંદ! પારસી, બંગાળી, અને ચરોતરના ખેતી કરનારા પાટીદાર વિગેરે જમાનાને અનુસરતી કેળવણી લઈ, કોઈ મોટા ઈજનેર, કેઈ બેરીસ્ટરે કઈ જજે, કેઈ ડોકટરે અને કેઈકુલ માસ્તરની જગાઓ મેળવવાને ભાગ્યશાળી થયા છે. અને હજુ પણ થાય છે. તે અરસામાં આપણી જૈન કેમ કેમ આગળ વધી નહીં, તેને આપણે જરા શાન્ત મનથી વિચાર કરીએ. ભાઈએ, આપણા જેન બંધુઓ રાજકીય પ્રકરણમાં બીલકુલ ધ્યાન આપતા નથી. તેમજ ધંધાઓ કસવાળા છે તેને હુલકાગણી બીલકુલ ગ્રાહ્ય કરતા નથી–ગ્રાહ્ય કરતા નથી એટલું જ નહીં પણ તેના સામું જોવાની દરકાર પણ કરતા નથી. જે ઉદ્યોગે આગળ જૈન ભાઈઓની મદદથી ચાલતા હતા, તેમાં જમાનાને અનુસસ્તો ફેરફાર કરી સુધારો વધારે કરવાની કાળજી ન રાખવાથી, તે
Page #107
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરેડ. . . [એપ્રિલ ઉગે હાથમાંથી ગયા. તેમજ પિતાના સ્વધની બંધુઓને ધંધામાં એક બીજાને પરસ્પર મદદ કરતા નથી તે પછી જૈન કેમની ઉન્નતિ કયાંથી થાય? - આગળના જમાનામાં, વાણીયા દીવાન વગર રાજા રાવણનું રાજ્ય ગયું, એ કહેવત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આપણા બંધુએ રાજકીય બાબતમાં પ્રવીણ હેઈ દીવાન સુધીના હોદ્દા મેળવવા ભાગ્યશાલી થયા હતા.
વસ્તુપાળ, તેજપાળ વગેરે શ્રાવકોએ દીવાનગીરીનો ઉચ્ચ હે મેળવી રાજ્યની સારી સેવા બજાવી હતી, તેમજ પુષ્કળ દ્રવ્ય ખરચી જૈન દેવાલયે બંધાવ્યા હતા.
બંધુઓ એટલે બધે લાંબે જવાની જરૂર નથી. હાલના ચાલતા જમાનામાં પણ પાલણપુર વિગેરે રજવાડામાં રાજ્યને કારભાર જૈનેનાજ હાથમાં હતા અને ઘણું કરીને હજુ પણ છે. તે આપણા જૈન બંધુઓ, હાલમાં છોકરાઓને સાધારણ લેખાં અને તાજુડી લઈ તેલતાં આવડ્યું એટલે ભણી ઉતર્યા એમ માનવા લાગ્યા, ત્યારથી જેનકોમ પછાત પડવા લાગી.
* હાલમાં નફાકારક ધંધાઓ, મુસલમાન, ખેજા અને પારશી વગેરેમાં છે ત્યારે જિનેના હાથમાં ગુલામગીરી (નોકરી) કરવાનું છે. આપણો ઘણો ભાગ નેકરીયાત વર્ગમાં છે. વેપારી વર્ગમાં જુજ ભાગ કાપડ, સરાફી, કરીઆ તથા જવેરાતને ધંધો કરે છે. તેમાં સરાફ ઘણે ભાગે સટ્ટાને ધંધો કરે છે. ફકત અમદાવાદના જૈન બંધુઓ, મીલે વીગેરેના ઉદ્યોગમાં આગળ વધેલા છે.
આપણામાં કેળવાયેલા અને હુન્નર ઉદ્યોગો અબાળ વધેલાને જોઈએ તેવી મદદ આપનાર મળતા નથી. તે પછી નવા તૈયાર કર્યું આશા કયાંથી રાખવી.
અન્ય કોમે સંપથી આગળ વધે છે, તેમને એક વેપારી બીજા દશ જણને મદદ કરી વેપારી બનાવે છે ત્યારે આપણામાં બીજાઓને પાછા હઠાવવા પ્રયત્ન થાય છે. આનું કારણ કેળવણુની ખામી સીવાય બીજું નજરે આવતું નથી.
આપણું જૈન કેમને ઉચ્ચ દરજજે લાવવા આપણા આગેવાન ગૃહસ્થોએ મહેનત લેવાની જરૂર છે. * આપણામાં હુન્નર ઉદ્યોગના એક મેટા પાયા પર ઈન્સટીટયુટની જરૂર છે. જેમાં બધી તરેહની ધમનીસાથે ઉદ્યોગિક કેળવણી મળી શકે છે
આપણા જૈન ગ્રેજયુએટે. અને બીજા કેળવાયલાઓને, નેકરીથી મુક્ત કરી તેમને કેઈપણ પ્રકારના સ્વતંત્ર ઉદ્યોગમાં કામે લગાડવા જોઈએ. જેમ દરેક કામમાંથી પરદેશની હુન્નરકલા-અતરે લાવવા, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મોકલવામાં આવે છે તેમ આપણામાં પણ થવાની જરૂર છે.
( જે ઉદ્યોગે હાલ મેજુદ છે તેની કેળવણી આપણે જેને આપી તેની દુકાને દેશપરદેશ કાઢવાથી આપણે થોડા વખતમાં આગળ વધીશું. ડાકતરે, ઈજનેર,
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૬ ]
: આપણું ઉન્નતિ કેમ થાય?, સોલીસીટ, બેરીટશે, જડ અને ધારાસભાના સભાસદ ભાગ્યેજ જૈન કેમમાંથી એકાદ મળી આવે છે. - પાટણ ખંભાત વગેરે જગાએ, ઘણું કારીગરે ઉત્તેજન વિના પિતાની શક્તિ ખીલવી શકતા નથી. તેવા કારીગરોની કારીગીરીને લાભ જૈન કેમે પિસાની મદદ કરી શા માટે ન લે જોઈએ. . • - બંધુઓ હવે જૈન કોમની ઉન્નતિ થોડા વખતમાં કેમ થાય અને ઉપરની હાજતે કેમ પુરી પડે તેવીશે લખવાની રજા લઉં છું. આપણી મહાન કેન્ફરન્સ જે જન ધર્મ અને જન કેમની ઉન્નતિ માટે સતત પ્રયાસ કરે છે તેણે કેવી રીતે કામ લેવું જોઈએ તેને વિચાર કરવાની આવશ્યકતા છે.
કેટલાક બંધુઓ કહે છે કે અમુક કામ કેન્ફરન્સ કરશે. આપણે કરવાની જરૂર નથી. આ પ્રમાણે કેન્ફરન્સને પિતાથી એક ઈલાયદુ મંડળ અજ્ઞાનતાથી સમજે છે. અને જ્યાં સુધી એ અજ્ઞાનતા દુર થઈ કોન્ફરન્સને અર્થે પુરેપુરે સમજાય નહી ત્યાં સુધી જનેની ઉન્નતિ ત્વરાથી થાય નહીં તે ચેકસ ધ્યાનમાં રાખવું જોઈએ. ,
કોન્ફરન્સ એ પણ સંઘનું જ નામ છે. ગુજરાતીમાં આપણે સમુદાયને સંઘ કહીએ છીએ તેને અંગ્રેજીમાં કેન્ફરન્સ કહે છે.
કોન્ફરન્સ એટલે જુદા જુદા સંઘ તરફથી ચુંટાઈ આવેલા પ્રતિનીધિઓનું એક મહા મંડળ છે. તેમાં દરેક માણસને સમાવેશ થઈ જાય છે. તે પછી અમુક કામ કેન્ફરન્સ કરશે, એમ શા માટે કહેવું જોઈએ.
- હું કેન્ફરન્સ છું અને કેન્ફરન્સમારી જ બનેલી છે માટે મારે તે સિાના પહેલાં તેની ઉન્નતિના કામમાં મદદ કરવી જોઈએ. પસાદારોએ ધનથી, વિદ્વાનોએ વિદ્યાથી તેમજ પૈસા અને વિદ્યાના સાધન રહિત હોય તેમણે અંગબળથી મદદ કરવી જોઈએ. જેમનામાં ત્રણ પ્રકારની શક્તિ હોય તેમણે ત્રણે પ્રકારની મદદ કરવી જોઈએ, એમ યથાશક્તિ મદદ કરવામાં આવે તે જૈન કેમની ઉન્નતિ કેમ જલદી ન થાય?
• માટે કોનફરન્સને અર્થ સમજાવવા, મોટા શહેરોથી માંડીને નાનામાં નાના ગામડામાં ઉપદેશક મોકલવાની જરૂર છે. જ્યાં સુધી એવા ઉપદેશકે મળે નહી ત્યાં સુધી ધારેલું કાર્ય પુરૂં પડે નહીં. માટે પ્રથમ ઉપદેશકવર્ગ તૈયાર કરવાની જરૂર છે. આપણુ મહાન મુનિરાજે પ્રયાસ કરે છે. પણ તેઓ સંસારથી વિરકત હોવાથી, કેટલીક બાબતે આરંભ સમારંભની હોવાથી તે ઉપર તેમનાથી ઉપદેશ થઈ શકે નહીં. માટે જૈનોમાંથી ઉપદેશકવર્ગ તૈયાર કરવાની જરૂર છે. કે જેમ મુંબઈમાં પંડિત લાલન જૈન વકતૃત્વ કળા પ્રસારક સભામાં ઉપદેશકે તૈયાર કરવાની કોશીશ કરે છે, તેવી રીતે દરેક કેળવાયેલા અને જન કેમ અને જૈન ધર્મની ઉન્નતિમાં પિતાનું હિત સમાયેલું છે તેવું માનનારા અને તે પ્રમાણે વર્તન કરનારા જૈનેએ, પોતે જે સ્થળમાં રહેતા હોય તે સ્થળના જૈન બંધુઓને એક નાની
Page #109
--------------------------------------------------------------------------
________________
જેને કેન્સરન્સ હરેલ્ડ
[ એપ્રીલ સભા સ્થાપી તેમાં તેમની દરેક પ્રકારની શક્તિ ખીલે તેવાં ભાષણે દઈ તે ઉપર દરેકને ફરજીયાત બેલાવવાનું રાખવાથી, આગળ ઉપર ઘણા ઉપદેશકે તૈયાર થઈ શકશે. આવી સભાના સુકાનીઓ કેળવાયલા અને જૈન ધર્મના જ્ઞાનવાળા, તેમજ લાગવગવાળા ગૃહસ્થ હોવા જોઈએ. પરંતુ નાના ગામડામાં તેવા ન મળે તે, કેળવાયેલા, સદવર્તન વાળા ગૃહસ્થની આગેવાની નીચે તેવી સભાઓ સ્થાપી કામ ચલાવવું. • •
આવી સભાના અંગે, એક લાઈબ્રેરીની ખાસ જરૂર છે. તેની અંદર કેમ અને જન ધર્મને લગતા સમાચાર મળી શકે તેવાં ન્યૂસપેપરે તથા વ્યવહારિક જ્ઞાન માટે ન્યૂસ પેપરો મંગાવવા ઉપરાંત સભાસદેની વકતૃત્વશક્તિ વધે અને જૈન ધર્મનું પ્રથમ સામાન્ય અને પછીથી વિશેષ જ્ઞાન મળે તેવાં પુસ્તકે રાખવાની જોગવાઈ થવી જોઈએ. . સદરહ સભાઓ, સારા પાયાઉપર કેમ આવે અને ધારેલી નેમ કેમ પાર પડે તે બદલ તેના સુકાનીઓએ, જેનના સુપ્રસિદ્ધ વિદ્વાને અને વક્તાઓ સાથે પત્રવ્યવહાર ચલાવી તેમની સુચનાપ્રમાણે કામ લેવાથી જલદીથી જેના કામમાં, ધાર્મિક અને
વ્યવહારિક જ્ઞાનવાળા વક્તાઓ તૈયાર થઈ, કેન્ફરન્સના સ્ટેજ ઉપર ચઢી પિતાના • સુવિચારે છુટથી દર્શાવી શકશે. આ ભાઈ લાલન, મુંબાઈમાં જેમ વકતૃત્વકળા પ્રસારક સભાના આગેવાન થઈ જૈન તેમની ભવિષ્યમાં વક્તાની ખોટ પુરી પાડવા મહેનત કરે છે, તેમ જિનના દરેક વક્તાએ પિતાના રહેવાના સ્થળ અગર ગામમાં, આગેવાન ભાગ લઈ તેવી રીતે મહેનત કરવાની જરૂર છે. અને હમેશાં યાદ રાખવું જોઈએ કે મહેનત કઈ દીવસ અફળ જતી નથી,
સુબઈની વકતૃત્વકલા પ્રસારક સભામાંથી કેટલાક સભાસદે કોન્ફરંસના સ્ટેજ ઉપર પોતાના વિચારો છુટથી દર્શાવવા ભાગ્યશાળી થયા હતા. તેમજ જુદા જુદા સ્થળના મળી લગભગ વીશેક નવીન વક્તાઓને કન્ફરંસમાં વધારો થયો છે.
આ નવીન થયેલા વક્તાઓમાં કેટલાક બી.એ. અને એલ.એલ.બી. ની ડીગ્રી ધરાવ. નારા છે. તે સઘળાઓને, જન કોમમાં ઉપદેશકે વધારવા પ્રયાસ કરવાની અમારી નમ્ર સૂચના છે. - આ પ્રમાણે જૈન કેમના નવીન ઉપદેશકેએ, આપણે કેમમાંથી, હાનિકારક રીવાજે દુર થાય, ધાર્મિક જ્ઞાન સાથે ઉંચી વ્યવહારિક તથા ઉદ્યોગિક કેળવણુને ફેલાવે થાય, તેમજ કેન્ફરંસમાં આપણું અત્યાર સુધીમાં થયેલા ઠરાવ દરેક સ્થળે અમલમાં આવે, તેવાં રસીક અને છટાદાર ભાષણે પિતે જે સ્થળમાં હોય તે સ્થળમાં આપવાં. તેમજ સંઘના આગેવાનોમાં લાગવગ પહોંચાડી, (જોગવાઈ હોય) મુનિરાજેની સહાયતાથી કેન્ફરંસના ઠરા અમલમાં મુકાવવા.
આપ્રમાણે આપણે બધા એકઠા મળી જ્યાં સુધી કામ કરીશું નહીં, ત્યાં સુધી આપણી ઉન્નતિ ત્વરાથી થશે નહીં. માટે મારા જૈનબધુઓએ હવે કુંભકરણની ઘેર નિદ્રામાંથી જગી, નીસરણીથી નહીં, પણ લીફટ અને એલીવેટરથી ચઢવાને પ્રયાસ કર.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ].
આપણી ઉન્નતિ કેમ થાય ?
૧૦૧
અમારા જૈન ધનાઢ્યાને આવી સભામાં જોડાઈ, તેને પુરતાં સાધના પુરાં પાડવાની ભલામણ કરીએછીએ. જ્યાંસુધી પૈસાદાર વર્ગ પૈસાના ખરો ઉપયેાગ કેમ કરવે તે સમજે નહીં, ત્યાંસુધી કામની ધાર્મિક તથા વ્યવહૅારિક ઉન્નતિ જલદી થાય નહીં, માટે પૈસાદારો અને તેમના બાળકાને આવી સભામાં જોડાવાની હું વારંવાર પ્રાર્થના કરૂંછું.
આ પ્રસંગે આપણી કાન્દ્રસને કઈક સુચના કરવી લાભદાયી જણાયછે માટે નૃત્સબંધી મારા વિચારા જણાવુંછું. તે જો ચેાગ્ય લાગે તે આપણા કાન્ફરંસના સુકાનીઓ અમલમાં લાવી લેખકને આભારી કરશે.
કેન્ફરન્સના હેતુએ અને થયેલા ઠરાવા સભ્યતાથી જાહેરમાં ભાષણેા આપી સારી રીતે સમજાવી અમલમાં લાવવા પ્રયાસ કરવા અંધાતા હૈાય તેવા વકતાઓને કેન્ફરન્સના ઓનરરી અગર જનરલ વકતા તરીકેના છાપેલાં સર્ટીફીકેટ આપવાં, અને દરેક ગામ તેમજ શહેરનાં સંઘાને પેપર દ્વારા જાહેર જખર આપવીકે ઉપરના સટીફીકેટવાળા વકતાઓને વગર વિલંબે ભાષણ આપવાની જોગવાઈ કરી આપવી.
આ સટીફીકેટની ચેાજના ર્હમેશાં ચાલુ રાખવી અને દર વરસે જેમ જેમ સારા સારા વકતાએ બહાર પડતા જાય તેમ તેમ તેમની લાયકાત અને સન જોઈને ઉપરના સટીફીકેટ પુરાં પાડવાં.
આ સટીીકેટા, કેન્ફરન્સની મહા સભામાં, જેએ ભાષણ આપી શક્તા હોય તેવા વકતાઓને આપવા. જેથી નવીન વકતાઓની પરીક્ષા કારન્સનાં મંડપમાંજ થઈ જશે. એટલે કન્ફરન્સના આગેવાનાને તેમના સદવર્તનની પરીક્ષા કરવાની વધારે જરૂર પડશે નહી. અને દરસાલ નવીન વક્તાએ કાન્સમાં પરીક્ષા આપી, તેહમદ ઉતરવા સારૂ ભાગ લેશે.
જેમ પાટણની કાન્ફરન્સમાં અઢાર વીશ નવા વકતા, તેહમદ ઉતયા તેમ આ ચેાજના ચાલુ થવાથી વધુને વધુ વકતાએ બહાર પડી કેાનરસની ઉન્નતિના કાર્યમાં તન મન અને ધનથી મદદ કરશે.
સદરહુ વકતાઓએ, પેાતાના રહેવાના સ્થળમાં, યાત્રાએ જતાં મોટા શહેરા તથા ગામડામાં અની શકે તે ઉતરીને, તેમજ વેપાર રાજગારે જે જે સ્થળામાં જવું પડે તે તે સ્થળામાં જરૂર કોનફરન્સના ઠરાવા ભાષણ આપી અમલમાં લાવવા પ્રયાસ કરવા,
ઉપરપ્રમાણે એકત્ર થઇ, પોતપોતાની ફરજ સમજી, ઉદ્યમ કરવાથીજ કાનફરન્સની ઉન્નતિ થશે. પણ વાતે કરવાથી થવાની નથી. તે ધ્યાનમાં રાખી દરેક જૈન બંધુ કોન્ફરન્સની ઉન્નતિમાં પેાતાની અને પાતામાં કેન્ફરન્સની ઉન્નતિ સમજી સતાં પ્રયાસ કરવા. વેછે
લા. સંઘને સેવક, લહેરૂચનૢ ચુનીલાલ
જૈન
સભાસદ વર્કતૃત્વકળાપ્રસારક સભા
•
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨,
જૈન કારન્સ હેરલ્ડ કાર્ન્સ,
રાગ સંગધરા છં
પેહરીને પચર’ગી, ચિર નવ નવલાં, કાણુ આ આવતું છે ? સાળે શૃંગાર અંગે, ડમ ડમ કરતું, કાણુ લેાભાવતું છે; એ છે કેાન્ફરન્સ દેવી, હળી મળી સહુને, આવવાનું કહે છે, ચાલે ચાલેલા મનુજો, ફરી ફરી મળવા, જોગ આવેા નહિ છે. માતા છે મહેરકારી, સહુ શિશુ જનની, સાર સંભાળ લે છે, પાઇજ પીયૂષધારા, નિજ તન મનથી, શ્રેય હૈયે ધરે છે; દાબીને છાતી સાથે, પ્રણય પરિવશાત ભામિની ભાળ પૂછે, ૨, ૨, બચ્ચા થયા કાં, કલુષિત મનમાં, કેમ હેરાન દીસે. રાતાં રાતાં વન્દે છે, શિશુ થઇ ગગળા, માત છે દુઃખ મેટું, કેતાં કંપારી છૂટે કહી નહિ શકતા, જાણીલે માત એ સું; માતા વચ્ચે ઉતારી, નિજ શિશુ તનથી, ધાવ સામું જુએ છે, એ, એ અચ્ચા તનેઆ, 'મુજ જીવિત છતાં કાણુ સંતાપ દે છે. .બાલી જા માળ વ્હાલા, નહિ મ તુજને, કેદી રેઢાજ મૂકું, કે! છે દુશ્મન્ન તારા ઝટ ઝટ કહીદે, શાપથી ખાળી મૂકું; મેલ્યા હિંમત ધારી, પ્રિય મુજ જનની, સુણીલે વાત મારી, મારી કેડે પડયા છે, બહુજ દિસથી, રાક્ષસેા ત્રણ્ય ભારી. તેનાં નામેાજ દેતાં જીભ નહિ ઉપડે, મારી આંખે ચડે છે, પેહલે સંત બીજો બહુ ભય કરતા, વાન્નો ઉભા છે; ખ્યાવિક્ષ્ય ત્રીજો, મુજ ઘર સઘળે, દોડી દોડી ફરે છે, મોટા ડાળા વિકાસી, નિત્ય બહુ બહુલા, સેટીના માર દે છે. માતા હું કેમ જાઉં, જમવ્રુત સરિખા, ભાસતા તેડુ પાસે, ખાવા પીવા ન દે તે, નહિ ઘડિભર, મા જંપીને બેસવા ઘે; લાહીને ચૂસી જાએ, તન મન,ધનને, લૂટીલે નિત્ય નિત્યે, ભૂંડ1 એ રાક્ષસોનાં કઠિન કરમને, કેણુ સાંખી શકે છે ? માતા દેતી દિલાસો, પણ શિશુ રડતે, જાય છે છાતી ફાર્ટ, હું રહેલી સ્વર્ગમાંહી, ખંખર ન મુજને તારી આ દુર્દશા છે; એટા છાનેા તું રેને, તુજ દુખ નિરખી, ચક્ષુ મારાં વહે છે. ધતી નહિમા દેતી, નહિતર હુમણાં, પેલું લજ્જા ક્રમે છે. માતા ઉત્કંગ લેને, નિજ શિપ્રિયને ચૂમતી સ્નેહ સાથે, હલાવીને ફુલાવી, સુમધુર સ્વરથી, વાણી વેગે વદી છે;
•
[ એપ્રીલ
ર
૩
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
૧૦૩
. * કોન્ફરન્સ.
? રે બેટા, માશી તારી, સુનીતિ નિર્ચા વિવિદ્ય તેવી બીજે દેશે વસી છે, નિજ ઘર તજીને, તેહને લાવું તેડી. વિદ્યા દેવીજ સાથી પ્રિય મુજ ભગિની સગુણેને વરેલી, . - શક્તિની મૂર્તિ સાક્ષાત્ , અદ્વિતીય અછતા, અસ્ત્રશસ્ટે સજેલી; મૂઆ એ રાક્ષસનાં, કુળક્ષય કરવા, ઘૂમતી ભૂમિ માંહે, સર્વ ઈદ્રાદિ દે, પણ પગ પડતા, દૈત્યના ભાર શા છે. હે બેટા, સજજ થાને, સ્થળ સ્થળ ઉપરે જ્ઞાન શાળા બનાવે, . બોલાવી બધુ તારા, તન મન ધનની, સહાય દૈને ભણાવે; વિદ્યા દેવોજ પિતે કરૂણ નજરથી, સત્ય રસ્તા બતાવે, તો કે, છે રાજ ચંદ્ર, દુખ દળદર સિા નકી દૂરે પળાવે. . .
રાયચંદ કસળચંદ-બનારસ.
કેન્ફરંસના ઠરાવોને થતા અમલ.. ધોરાજી-આજરોજ એટલે સં. ૧૯૬૨ ના ફાગણ સુદ ૧૫ ને વાર શનિવાર તારીખ : ૧૦-૩-૧૯૦૬ ના રોજે વળાવાળા દેરાસરી શ્રાવક મી. ગ્રોવન જાદવજી કે જે દેરાસરી જિન કોન્ફરંસ ભરાયેલુ તેમાં ધર્મ સંબધી તત્વોને થયેલ પ્રચાર આપણા હિંદુભાઈન ધ્યાન ઉપર આણવા ધર્મ દલાલ તરીકે અહી આવેલ, તેણે આંહી આવી આપણું હિંદુભાઈઓને ભેગા કરવાની ખાસ બતાવવાથી ધોરાજીમાં દશા શ્રીમાળી જ્ઞાતિની ધર્મશાળામાં હિંદુભાઈઓને એ હેતુ જાહેર કરવાથી માણસોની ગાદી સાહસ ભરાઈ રહી હતી તેમાં ' ૧ મીલમાં જે પડસુદી રે મેંદે અને ભુસે પલાઈ. આવે છે તેમાં જીવાદની કેટલીક
હાનિ થાય છે. કેટલીક ઉત્પતિ થાય છે ને તેમાં જ તેને નાશ થાય છે અને વળી તેને આપણે વપરાશ કરીયે છીએ તે વખતે તેમાંના અસંખ્ય જીવે ની આપણે કેટલી હાનિ ને હિંસા કરી આપણે ખાઈએ છીએ તે આપણે કપાળે ચેટે છે. ૨ પછડાવાળી ટોપીઓને આપણે વપરાશ કરીએ છીએ અને તેમાં આંખને કંઈ
શોભા દેખાવીએ છીએ તે પીછડાંઓ જીવતા પંખીઓને જાળમાં લઈ જીવતાં તેનાં પીછડાં કમકમાટ અને ત્રાસ ઉપજે તેવી સ્થિતિમાં ખેચી કાઢવામાં આવે છે તેને આપણે વપરાશ કરીએ છીએ તેથી તેવા કામ માટે આપણે ઉતેજન દઈએ
છીએ અને તેને લઈને તે નિરપરાધી પ્રાણીઓ પ્રતિએ હિંસા વધે છે.. ૩ આપણે ચોપડામાં જે ચામડાનાં યુદ્ધ બાંધીએ છીએ તે ચામડું કુમાસમાં , , રહે અને તેના ઉપર સારો રગ ચઢે, એટલા ખાતર જીવતા બેકડાને ફસામાં
Page #113
--------------------------------------------------------------------------
________________
१०४
'. जैन कान्फरन्स हरेल्ड. . [अप्रील. લઈ તેના જીવતા ચામડાં ઉતારી લે છે તેને વપરાશ કરવાથી તેના ઉદ્યોગને ઉતેજન મળે છે, જેની ગરજ સુતરના પૂઠાથી સારી રીતે સરી શકે છે. ૪ કચકડાના કરડે કરડી, અને બીજી ચીજો કાચબા અને એવા બીજા પ્રાણ
એના જીવતાં ચામડાં ઉતરડી તેમાંથી બનાવવામાં આવે છે તેને વપરાશ આપણે
કરીએ તેથી તે પ્રાણીઓને કમકમાટી ઉપજે એવીરીતે મારી નાખવામાં આવે છે. [, પી. ત્રીભવન જાદવજીએ ઉપલા વિષયે ઉપર વ્યાખ્યાન આપી આપણને દેષમય મૂળતત્વને હિંસકકર્મ દેખાડી આપ્યા તેથી આપણે દયાધર્મ અને અહિંસામય હેઈ, ને તથા આપણે ચેખા અન્નચર હૈને આપણને મી. ત્રીભવને પિતાના વ્યાખ્યાનથી ઊંડી અસર કરી છે તેથી કરીને આપણે તેજ વખતે ઉપલી ચીજોને વેપાર કરાવે કે કર નહિ એ ચીજ કેઈએ વાપરવી નહિ તથા તેને બનેલે માલ લેવે નહિ તથા તે ઉપર જણાવેલ કરનારને ઉતેજન દેવું નહિ તે બાબતની સત્ય પ્રતિજ્ઞા લઈ ઉઠીએ છીએ અને હવેથી આપણે તે ચીજે વર્જીત કરીયે છીએ.
સદરહ બાબતમાં કેઈએ ભગ કર્યાની હકીકત બને તે તેને તપાસ કરી હકીકત ઉપરથી. મહાજનથી વ્યવહાર બંધ કર્યા સુધીની નસીયત કરવા મુખતીયાર છે તે બદલ નીચે સહીઓ કરવામાં આવી છે સંવત્ ૧૯૬ર ના ફાગણ વદ ૧૧ ગુરૂવાર તા. ૨૨-૩-૦૬.
जैन सिद्धांतोना लिस्टर्नु अवलोकन. आ लिस्ट विक्रम संवतनी १५ मी सदीना वचगाळे संस्कृत भाषामां लखायली बृहत् टिप्पनिका उपरथी तैयार करवामां आव्युं छे. एटले के ते ढुंढक मतनी उत्पत्तिथी पहेला समयमा जे जैन. सिद्धान्तोनुं साहित्य विद्यमान हतुं तेमां नोंधायलुं छे. ..
ए साहित्यनी श्लोकसंख्या नव लाख छत्रीस हजारना सुमारे नोंधाई छे, छतां कोई कोई ग्रंथोना कोठा खाली पण जणाय छे तेथी आपणे एम धारिये के ए वखतमां दश लाखना सिद्धांतग्रंथ होवा जोईए तो ते धार, वाज बीज गणाशे.
आ दश लाखना सिद्धांत ग्रंथमां आशरे पोणाचार लाख प्राकृत भाषानुं साहित्य छ, 'अने सवा छ लाखनुं सस् साहित्य छे. प्राकृत साहित्यमां आशरे एक लाख सूत्रग्रंथ छे बे लाखना व्याख्यारूपे भाष्यचूर्णिना ग्रंथ छे. अने पोणा लाखना कथाग्रंथ छे. सवा लाखनु संस्कृत साहित्य ते सघळु टीका रूपे छे. .
प्राकृत साहित्य. उपर जणांववामां आव्युं छे के प्राकृत साहित्यमां आशरे एक लाखना सूत्रग्रंथ छे ते आ रीते के पिस्ताळीस आगममां पयन्ना शिवाय बाकीना ३५ सूत्रो आशरे ७८.०० ना छे तेमां पण पिंडनियुक्ति तथा ओधनियुक्तिरूप ग्रंथने नियुक्तिना भागमां गणीए तो बाकीना
Page #114
--------------------------------------------------------------------------
________________
१९०६] जैन सिद्धांतोना लिस्ट वर्णन.
१०५ ३४ सूत्रना आशरे ७६००० श्लोक थाय छे. ते उपरांत १६००० ना पयन्ना छे अने नियुक्तिओ चौदपूर्वधारी श्रीभद्रस्वामिए करेल. होवाथी सूत्ररूपेज मनाती होवाथी तेना आशरे ७००० श्लोक गणतां कुल ९९००० श्लोक थया एटले लगभग एक लाखनुं सूत्र थयुं लेखाय. एमांना ३४ सूत्रना ७६००० - हजार श्लोक दर्शाव्या, तेमा ढुंढकमतवाळा • पंचकल्प अने महानिशीथने नहि मानतां बाकीना फक्त ३२ सूत्र माने छे. एटले तेओ ते ग्रंथोना आशरे छ हजार प्रमाण श्लोक कहाडी नांखता होवाथी बाकीना सितेरहजार जेटला प्राकृत साहित्यनेज मानी बेठा छे, अने तेटलामां पण घणा स्थळे खरा अर्थने मरडी नाखी अर्थना गोटा वाळे छे. __ आ रीते सौथी पहेला तबकानुं आ एक लाखनुं प्राकृत साहित्य छे. तेना त्रण भाग बताव्या ते ए. सूत्र, पयन्ना अने नियुक्तिओ. सूत्रो मुख्य भागे सुधर्म गणधरना रचेला कहेवाय छे. पयन्ना धणेभागे महावीर स्वामिना बीजा शिष्योए रचेला छे. अने नियुक्तिओ वीर निर्वाणथी २८४ वर्षे थयेला भद्रबाहु स्वामिए रची छे. आ रीते आ साहित्य विक्रमथी पूर्वकाळनुं छे..
बीजा तबकामां बे लाखना भाष्यचूर्णिना ग्रंथ तथा पोणा लाखना कथाग्रंथ छे. बे लाख व्याख्या ग्रंथमां आसरे पचाश हजार भाष्यरूपे अने दोढ लाख चूर्णिरूपे छे. भाष्यना कर्ता श्रीजिनभद्रगणि क्षमाश्रमण गणाय छे. तेओ वीर निर्वाणपछी १००० थी १०५५ ना गाळामां थया छे. केमके वीरथी ९९३ वर्षे सूत्रो लखायां पछी भाष्यो थयां छे, अने १०५५ मां हरिभद्रसूरि थया तेमनी अगाउ भाष्यो थयां छे. ए परथी आपणे एम. धारीशं के विक्रमनी छठी सदीना वचगाळे भाष्य रचायां छे. चूर्णिकार महत्तरवंशी · आचार्य छे. टिप्पनिकामां नंदिचूणि सं. ७३३ मां रचायली जणावी छे एटले चूर्णिओनो समय आठमी सदी छे. अने एज अरसामां वसुदेव हिंडि तथा ऋषिभाषित नामना कथाग्रंथ रचाया मानीए तो विक्रम संवत्नी छठी, सातमी, तथा आठमी सदीनो काळ ते त्रीजो तबक्को छे. अजायबीनी वात छे के विक्रमनी शरुआतनी पांच सदीओमां रचायलो टिप्पनिकामां उपलब्ध थतो नथी.
. संस्कृत साहित्यं. आपणे उपर जोई गया तेम चूर्णिओ विक्रम सं. ७३३ मां रचाइ छे. त्यारपछी बसो वर्ष गयाबाद संवत. ९३३ मां शीळाचार्ये आचारांग तथा सूत्रकृतांगनी 'टीका रचेली छे. आ रीते दशमी सदीथी संस्कृतसाहित्यनी रचना शरू थई त्यारथी ते ठेठ पंदरमी सदीना अर्थ भाग सूधीमां जे जे ग्रंथो रचाया तेमांनो घणो भाग टिप्पनिकामां नोंधाववामां आव्यो छ. छतां सौथी जुनामां जुनी टीकाओ तो श्रीहरिभद्रसूरि के जेओ वीर निर्वाणथी १०५५ वर्ष अने विक्रमथी ५८५ वर्षे थया तेमनी रचेली मणाय छे. आ संस्कृत साहित्य टीकारूपे रहेल
Page #115
--------------------------------------------------------------------------
________________
१०६
:
जैन कान्फरन्स हरैल्ड...
[ अपील छे. पिस्ताळीस सूत्रोनी टिकाओनी श्लोकसंख्या आशरे चार लाख छयाशी हजार नोंधायली मळे छे. छतां कोई कोई कोठा खाली छे ते भराय तो पांच लाखनी संख्या थाय तेम.. छे. उपरांत परीिशष्ठमां आपेली आवश्यकनी व्याख्या आशरे अर्धा लाखनी रहेल छे तथा अवशिष्ट ग्रंथोनी टीकाओ पण लगभग चाळीसैंक हजारमी छे एटले पांच लाख नेवु हजारनी संख्या थाय छे, शिवाय हजु पांत्रीसेक हजारनी नहि नोंधायली टीकाओ गणीये तो सवा . छ लाखनी टीकाओ उपलब्ध थशे.
. आ संस्कृत साहित्यना पण त्रण तबक्का छे. पेहेलो तबको ते छठी सदीमां हरिभद्रसरिनी रचेली टीकाओ छे. बीजो तबको ते दशमी सदीनी शरुआतमां रचायली शीळाचार्यनी टीकाओ छे अने त्रीजो तबको ते अग्यारमी, बारमी, तेरमी अने चौदमी सीना चारसो वर्षनी आपणी पूर्ण जाहोझलालीना वखतनों छे.
मुख्य टीकाकारोना नाम आप्रमाणे छे. १ हरिभद्रसूरि सं. ५८५
५ मळधारिहेमचंद्र सं. ११७६ . २ शीळाचार्य सं. ९३३ . ६ श्रीचंद्रसूरि स. १२२८ . ३ अभयदेवसूरि सं. ११२०. ७ तपाक्षेमकीर्ति सं. १३३२
४ मळयगिरि................. ८ तिळकाचार्य सं. १२९६
आ उपरांत छुटक टीकाकारोना नाम संवत्वार आप्रमाणे छे.. ..... १. पार्श्वसूरि सं. ९५६
५ यशोदेव सं. ११७४ . . .. .२ वीरभद्र (पनाकाकार) सं. १०७८ . ६ विजयसिंह सं. ११८३
३ नेमि के नेमिचंद्र सं. १२२८ . ७ खरतर तरुणप्रभ सं. १३३१ ४ मतिसागर सं. ११६८
८ खरतर जिनप्रभ सं. १३६४ शीळ संवत् शिवाय छुटक टीकाकारोना नाम अकारादिक्रमे आ रीते मळे छे. . ९ अकलंक देव ... ६ धर्मघोषसूरि (तपा).. ११ विनयचंद्र २ जिनदेव... ... .. ७ धीराचार्य
१२ साधुरत्नसूरि ३ ज्ञातसागर ८ पृथ्वीचंद्र
१३ सिद्धसेन (उमास्वामि शिष्य) ४ देवेंद्रसूरि (तपा) । ९ भुवनतुंग (आंचलिक) १४ सुमतिमूरि . द्रोणाचार्य १० मुनिचंद्र १५ सोमतिलक ............ . १६ शांत्याचार्य ।
उपसंहार. आ रीते पोणाचार लाखनुं प्राकृत साहित्य तथा सवा छ . लाखनुं संस्कृत साहित्य कुले दश लाख श्लोक प्रमाण जैन सिद्धांतग्रंथोनुं लिस्ट आपेल छे. हवे आगळ जैनना प्रकरण ग्रंथोनुं लिस्ट आपेलं छे..
Page #116
--------------------------------------------------------------------------
________________
१९०६ ।
जैन सिद्धांतोना लिस्नु वर्णन - जैनसिद्धांतोनू लिस्ट.
(पंचांगी साथे.) विक्रम संवत्नी पंदरमी सदीना वचगाळे संस्कृत भाषामां तैयार करवामां आवेली.
एक बृहटिप्पनिका उपरथी आ लिस्ट कर्यु छे.
पिस्ताळीस आगमो.
नाम.
मूळ. नियुक्ति भाषा. | चूर्णि.
वृत्तिकार.
संवत्.
१
४५०
०
२१००
०
m
०
१२००० शीळाचार्य. ९३३ ००१२८५०
१४२५० अभयदेवसरि ११२०
३५७४ ४१८६१६
| ११२८
३६०० १६६७ १५७५२
"
०
०
अंग. आचारांग. सूत्रकृतांग. स्थानांग.. समवायांग. भगवती.. ज्ञातधर्म कथा.. उपाशक दशा. अंतकृत् दशा. अनुत्तरोप पातिका. प्रश्न व्याकरण. विपाक.
०
०
८१२
११३०
०
०
०
०
०
०
१९२ १२५६ १२१६
०
०
"... |
०
.९००..
०
"
।
०
ا
०
०
م
३५५१९ ११६७ २१२०
०
उपांग. १२ औपपातिक. राजप्रश्नीय. जीवाभिगम..
०
३१२५ अभयदेवसूरि.... ३७०० मळयगिरी.
له
०
०
لا
०
०
०
०
१६०००
०
७७८७ २२००
१९२] हरिभद्रसूरि.
मळयगिरि. । ३७२८
हरिभद्रसूरि. मळयगिरि.
०
०
२२९३
०
०
४४५४
०
०
४ प्रज्ञापना.* ५ चंद्रप्रज्ञप्ति. ६ सूर्यप्रज्ञप्ति. .
जंबूद्वीपप्रज्ञप्ति. निरयावलिका कळ्यावतंसिका. पुष्पिता.
पुष्पाळका. १२ वृष्णिदशा...
५००
.
.
०
.
७४६
.
श्रीचंद्रसूरि १२२८
२५८३३
Page #117
--------------------------------------------------------------------------
________________
[ अलि
লে কালে হলঃ
परिशिष्ट मूळावश्यकनी व्याख्याओ.
नाम.
___.. लोक.
कर्ता.
संवत्.
मूळावश्यक.
rom
नेमिसाधु
,, साधुप्रतिक्रमण साथे. षड्विधावश्यकसूत्रवृत्तिः षडावश्यकवृत्ति ललितविस्तराचैत्यवंदनवृत्ति । 1 , टिप्पनक ७ चैत्यवंदना टीका.
, टीका वाळबोधा नाम्नी ९ चैत्यवंदनामहाभाष्य.
, भाष्यवृत्ति संघाचारनाम्नी. . ११ , भाष्यवृत्ति. १२ चैत्यवंदनाविचारणाथी बंधसूत्रव्यांख्यारुप.
सुधर्मस्वामी १३० १५५०० २७७० तथा देवेंद्रसरि. १२७० हरिभद्रसुरि. १८०० मुनिचंद्रसूरि. ४८२ हारभद्रसूरि.
खरतर तरुणप्रभ. ९२२ शांतिसूरि. ८५००
तपाधघोष.
var
१३३१
४८
६
१३ चैत्यवंदना-वंदनक-प्रत्याख्यामभाष्य ३.
| तपादेवेंद्रसूरि १४ , वृत्तिओ.
५५० तिळकाचार्य १५. चैत्यवंदनादिवृत्तिकुळप्रदीप.
२४५८ २६ चैत्यसाधुवंदन श्रावक प्रतिक्रमणसूत्रवृत्ति २००० पार्श्वसूरि '१७ चैत्यवंदनादिसूत्र साधुश्रद्धाप्रतिक्रमणसूत्र.
अकलंकदेव पदपर्यायमंजरीओ. १८ ईर्यापथिकी-चैत्यवंदना-वंदनक अवचूरिओ. २८४० यशोदेव
यशोदेव .
७२७ १९ साधुप्रतिक्रमणसूत्रवृत्ति.
३०. | तिलकाचार्य
. ५४८. | जिनप्रभ २१ श्रावकुप्रतिक्रमणसूत्रवृत्ति.
४५९० . विजयसिंह १९५० श्रीचंद्र
तिळकाचार्य श्राद्धसामायिक प्रतिक्रमणसूत्रव्याख्या प्रकरण.
| ३६५ | जिनदेव प्रत्याख्यान स्वरूप.
| यशोदेव
११६४
, लधुवृत्ति.
| १९८३
"
वृत्ति.
२७ पंचपरमेष्टि विवरण (प्राकृत गाथामय.)
२५० मतिसार
। ११६८
Page #118
--------------------------------------------------------------------------
________________
१९०६
जैन सिद्धांतोना लिस्टटुं वर्णन . परिशिष्ट... अवशिष्ट.सूत्रो तथा सूत्रतुल्यग्रंथो. नाम..
.श्लोक.
नंबर.
..
।
कर्ता.
संवत.
| १२१६
गा
।
पर्युषणाकल्प
नियुक्ति निरुक्त टिप्पनक टिप्पन
संदेह विषोषधी वृत्ति जितकल्प
चूर्णि
१५८ विनयचंद्र ६४० पृथ्वीचंद्र
| जिनप्रभ १०५] जिनभद्रगणि १०१० सिद्धसेन
, टिप्पनक
१८०० तिळकाचार्य
१२२४
वृत्ति . विवरण (संक्षिप्त गमनिकारुप) १ यति जितकल्प
वृत्ति २ श्राद्धजितकल्प
सोमप्रभ
५७००
"
वृत्ति "
.
-
माधुरत्नसरि तपाधर्मधे
तिळकाचाय __ ११५ सोमतिळक
३०० तिळकाचार्य २७००
यशोदेव ११०००
.
.
६६०० संघदास .
S
३ | पाकसूत्र
वृत्ति | वसुदेव हिंडि श्लोक २६६००
प्रथमखंड द्वितीयखंड
मध्यमखंड ऋषिभाषित तत्वार्थसूत्र
" भाष्य . टीकाभाग्य व्याख्यारुप
लघु वृत्ति ७ | श्रावक प्रज्ञप्ति
वृत्ति विशेषणवती
वृत्ति :
९००० (अपर आचार्य) ४५८५० ૨૨)
उमास्वाति १८२८२
दिगंबरी).
४०० उमास्वाति २३३०| हरिभद्रसार ४३८ जिनभद्रगणि
१०८५.०
Page #119
--------------------------------------------------------------------------
________________
११०
१
૨.
३
२४
५
६
१
३
नाम.
४
छेद ६.
• निशीथ $
मूळावश्यकनी व्याख्याओमाटे परिशिष्ट जुओ.
२ | दशवैकाळिक.
६
व्यवहार.
वृहत्कल्प. दशाश्रुतस्कंध.
पंचकल्प.
त्रणनिशीथ.
+ मूळ ६.
आवश्यक
पिंड नियुक्ति.
अथवा.
.४ ओघनियुक्ति.
उत्तराध्ययन.
नंदि
जैन कान्फरनल हरैल्ड
जैनसिद्धांतोनुं लिस्ट (पिस्ताळीस आगमो ).
K
मूळ. निर्युक्ति भाष्य.
चूर्ण. वृत्ति.
८१२
३७३
४७३
०
२१०६ १५४
११३३ ० ३०३५ ४५४४ ०
७०० ५५०
२००० ७००.
७००
११६४
०
१३० ३१०० ४०००
७०।
अनुयोगद्वार. - १६०४
| १६४४७
१२००० ३१००० ४२००० तपाक्षेमकीर्ति
७००० १२७००
•
६४००.१२००० ३३६२५ मळयगिरि
१२००० ११००० ६८७२१ तपाक्षेमकीर्ति
४३३१
०
३१३६
c
०
३०००
०
अवचूर्ण टिप्पनक
१८४७४ २२००० हरिभद्रसूरि १३६०० १८००० मळयगिरि
१२३२५ तिलकाचार्य १४००० ज्ञानसागर
४६४० मळय • हेमचंद्र
विशेष आ- ( २८००० मळय • हेमचंद्र
वश्यकनी
९०००
वृत्ति
(१४००० मळयगिरि ७५५० ( जीर्णवृत्ति ) ७००० हरिभद्रसूरि
२६०० तिलकाचार्य
१८००० सुमतिसूरि १४००० शांतिसूर
७०००
वृत्तिकार.
५९००
०
२२६५
७५०० नेमिचंद्रसूरि
४००० मळयगिरि
३१००
६८२५ हरिभद्रधीराचार्य ८८५० द्रोणाचार्य - ७७३२ मळयीगरि ३३०० (श्रीचंद्र (टिप्पण २३०० | लघु वृत्ति ) १५८०० मळय ० हेमचंद्र २२६५ लघुवृत्ति
[ अमील
संवत्.
१३३२
१३३२
१२९६
| ११२९
Page #120
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
नबर
एक गणतीए दश पयन्ना.
नाम.
१ आतुरप्रत्याख्यान
२ महाप्रत्याख्यान.
३ देवेंद्रस्तव.
४ तंडुलविचारिक.
५ संस्तरिक.
६ भक्तपरिज्ञा.
७ गणिविद्या.
८ अंगविद्या.
९ चतु: शरण. ० मरणसमाधि.
मूळ गाथा.
४००
जैन सिद्धांतोना लिस्टतुं वर्णन.
पयन्ना १९.
१२१ |
१७१
८५
९०००
૬૪
६५६
• ११०७७
टीका श्लोक.
टीकाकार.
८०० आंचळिक
भुवनतुंग.
१३४ ४२० आंचळिक. १ ज्योतिष्करंडक. १८५०५००० मलयगिरि,
१४३ |
भुवनतुंग.
२ तीर्थोद्वार.
३०३
३ चंद्रवेधक.
४ अजीवकला.
मूळ निर्युक्ति
नंबर
भाष्य
चूर्णि टीका
पंचांगीनुं टोटल.
आवश्यक अवशिष्ट
बीजी गणती दश पमन्ना.
नाम.
५ गच्छाचार.
६ वीरस्तव.
७ निरयविभक्ति.
परिशिष्ट.
मूळ गाथा.
टीका श्लोक.
९३६८४
५२१९
४७४३५
१४६१८९
४८६५८४
७७९१११
१२३३
१७४
८ सिद्धप्राभृत.
९ द्वीपसागरप्रज्ञप्ति
२२३
१० आराधनापताका. ९९३ ( वीरभद्र - सं.
१०७८ ) ४९१०
४४ |
१३८
४३
२००
१११
१२ ८५०
टीकाकार.'
४८२८२
१०८५००
९३५८९३
• भगवतीसूत्रनी अवचूर्णि पण छे. $ प्रज्ञापनाना त्रीजा पदनी संग्रहणी अभयदेवसूरिकृत १३३ गाथानी संग्रहणी छे. अने तेनी ४३० श्लोकनी अवचूरि छे. + निशीथनी चूर्णिना विशमा उद्देशनी व्याख्या श्लोक ११०० नी संवत ११९१३ मां पार्श्वदेक्गणिए करेल छे, तथा श्रीचंद्रसूरिए तेनी वृत्ति श्लोक ११०० नी करेली 'छे. $ नंदिनी चूणि सं. १३३ मां बनेली छे. * मूळसूत्र चार छे, छतां सवळता खातर नंदि तथा अनुयोगद्वार साथ गणी छ जणान्या छे.
Page #121
--------------------------------------------------------------------------
________________
.
[ अपील
- और-कान्फरन्त हरेल्ड ... ... जैनसिद्धांतो- लिस्ट (पिस्ताळीस-आगमो ).
नाम.
मूळ.' नियुक्ति
भाष्य. | चूर्णि.
वृत्ति. |
वृत्तिकार.
संवत्,
छेद ६. निशीथ
८१२
०
१३३२
.
G.
०
१२०० ४२००० तपाक्षेमकीर्ति
७००० १२७०० ६४
६४०० .१२००० ३३६२५/ मळयगिरि १२००० ११००० ६८७२१/ तपाक्षेमकीर्ति . ४३३१
३१३६ ।
व्यवहार. ३७३ ० वृहत्कल्प. दशाश्रुतस्कंध. २१०६ १५४ पंचकल्प.. ११३३ त्रणनिशीथः ।
१३३२
+ मूळ ६. आवश्यक
१२९६
मूळावश्यकनी व्याख्याओमाटे. परिशिष्ट जुओ.
१८४७४ २२००० हरिभद्रसूरि १३६०० १८००० मळयगिरि
१२३२५/ तिलकाचार्य अवचूर्ण | १४००० ज्ञानसागर टिप्पनक | ४६४० मळय हेमचंद्र विशेष आ-(२८००० मळय हेमचंद्र वश्यकनी १ ९००० वृत्तिनो (१४००० मळयगिारे ७०००
७५५० (जीर्णवृत्ति) ___७००० हरिभद्रसूरि
२६०० तिलकाचार्य १८००० सुमतिसूरि १४००० शांतिसूरि ७५०० नेमिचंद्रसूरि ४००० मळयगिरि
.
२ दशवैकाळिक.
७०० ५५०
. . °
३ उत्तराध्ययन.
°
११२९
पिंडनियुक्ति.
अथवा. ओघनियुक्ति
३१००॥
११६४
... ३०००
नंदि
. ७००
६८२५/ हरिभद्रधीराचार्य ८८५० द्रोणाचार्य ७७३२ मळयगिरि । । ३३०० श्रीचंद्र (टिप्पण ) २३००|| लघु वृत्ति)
मळय० हेमचंद्र लघुवृत्ति
1५८००गत
अनुयोगद्वार. १६०४
.
Page #122
--------------------------------------------------------------------------
________________
२०६ ]
नवर
एक गणतीए दश पयन्ना.
नाम.
१ आतुरप्रत्याख्यान |
२ महाप्रत्याख्यान.
३ देवेंद्रस्तव.
४ तंडुलविचारिक.
५ संस्तरिक.
६ भक्तपरिज्ञा.
७ गणिविद्या.
८ अंगविद्या.
९ चतुःशरण. ० मरणसमाधि.
मूळ गाथा.
४००
१२१
१७१
८५
जैन सिद्धांतोना लिस्टनुं वर्णन.
पयन्ना १९.
९०००
६४
६५६
११०७७
टीका श्लोक.
टीकाकार.
८०० आंचळिक भुवनतुंग.
१३४ ४२० आंचळिक १ ज्योतिष्करंडक. १८५०५००० मलयगिरि
१४३
भुवनतुंग.
२ तीर्थोद्वार. ३ चंद्रवेधक.
३०३
४ अजीवकला.
५ गच्छाचार.
६ वीरस्तव.
७ निरयविभक्ति.
मूळ
निर्युक्ति
पंचांगीनुं टोटल.
भाष्य
चूर्णि
टीका
नबर
आवश्यक
अवशिष्ट
...
....
बीजी गणतीए दश पमन्ना.
...
नाम.
परिशिष्ट.
८ सिद्धप्राभृत. ९ द्वीपसागरप्रज्ञप्ति | २२३ १० आराधनापताका. ९९३ । ( वीरभद्र - सं.
१०७८) ४९१०
९३६८४
५२१९
४७४३५
१४६१८९
४८६५८४
मूळ गाथा.
७७९१११
४८२८२
१०८५००
१२३३
१७४
४४ |
१३८
४३
२००
१११
१२ ८५०
टीकाकार.'
९३५८९३
भगवतीसूत्रनी अवचूर्णि पण छे. $ प्रज्ञापनाना त्रीजा पदनी संग्रहणी अभयदेवसूरिकृत १३३ गाथानी संग्रहणी छे. अने तेनी ४३० लोकनी अवचूरि छे + निशीथनी चूर्णिना विरामा उद्देशनी व्याख्या श्लोक ११०० नी संवत १११३ मां पार्श्वदेवगणिए करेल छे, तथा श्रीचंद्रसूरिए तेनी वृत्ति श्लोक ११५० नी करेली छे. $ नंदिनी चूणि सं. १३३ मां बनेली छे. * मूळसूत्र चार छे, छतां सवळता स्वांतर नंदि तथा अनुयोगद्वार साथ गणी छ जणान्या छे.
Page #123
--------------------------------------------------------------------------
________________
११२ . जैन कोन्फरन्स हरैल्ड..
अप्रील मुनिराज श्री हंसविजयजीका कच्छ देशमें प्रवास.
कच्छ अंजारमें जैन पाठशाळा तथा जैन सभाकी स्थापना. . अंजार शेहेरमें, बिलकुलं जैन शाळा नहि थी, लेकिन मुनि महाराज हंसविजयजी साहेब के सदुपदेशसें चेत वदि ७ यानें गुजराती फागण वदी ७ के रोज जैन शाळा तथा जैन सभा वाजांके नाद के साथ स्थापन हुई. .
___जैन शाळा खुल्ली मुकनेकी क्रिया फजरके नव बजेके सुमार चढते प्रहर शा० : अदेकरण मूळजी तरफसें घी बोलके करनेमें आई.
शाळास्थापनकी क्रिया ज्ञानद्रव्यकी वृद्धिपूर्वक शेठ जादवजी पीतांबर तरफसें करनेमें आई.
ज्ञानः पूजा घी बोलने पूर्वक, जादवजी जवते तरफसे हुई. . .
प्रथम पाठ घीकी बोली पूर्वक कपूरचंद मावजी दोसीके पौत्र धनजी भाईने गुरु मुखसे लिया.
- प्रभावना, शा० अदेकरण मूळजीने कीई और कीतनेक भाविक श्रावकोने रुपा नाणादिसें ज्ञान पूजन कीया.
जैन सभाका स्थापनभी घी बोलने पूर्वक कपूरचंद मावजी तरफंसें करनेमें आया सब क्रिया खलास हुवे बाद मुनि महाराजने जैनशाळा तथा सभाको अवल दरजेपर
लेजानेको असरकारक विवेचन किया सो सुणके सहर्ष लोको विसरजन हुवे, उसी रोज . दुपेरकु महाराजश्रीने मुद्रा शेहेर जानेके वास्ते गाम बहार विहार किया था.
भरवाडोके मुख्य गाम मींदीयाळे में मुनि महाराज श्री. हंसविजयजीका पधारना चेत वदी ८ याने गुजराती फागण वदी ८ के रोज कच्छ मींदीयाळामें मुनि महाराज . हंसविजयजी साहेब अंजार शेहेरेंसे विहार करके पधारे थे जीसमें शुमार ढाइसो घर भरवाडो के है, उस समय अंजारके मुख्य शेठीये तथा दुसरे भाविक गृहस्थ हाजर थे, उनको
मनिराज तरफसे सूचना होते भरवाडो को ईकठे करने में आये थे, उसमें अग्रगण्य भरवाड . वंका तथा भरवाड माला आदि भी थे, इतनाही नहि बल्के भरवाड बानुओने भी हाजरी
दीईथी, उन लोकोके हितार्थ मुनि महाराजने उपदेश देकर जीवदयाके लिये हृदयभेदक • विवेचन कियाथा सो सुणके भरवाड लोक बहुत हर्षित हुयेथे, उसका आबेहुब विचार
लोकोकी मुंख मुद्रामें मालूम होते ही, मुनि महाराजने काठीयाबाडमें २००० भरवाडरबारीका गंजावर मेळावडा जीवदयाका उठाया हुवा झुमा इस मथाळेवाला ता. ३ दिसेम्बर सन १९०५ का जैन पत्र पढके सुणाया था उसी मुवाफक घेटे आदि. मुकप्राणी बचोंके हितार्थ
Page #124
--------------------------------------------------------------------------
________________
१९०६] . उपदेशकशास्त्री पनालालजीका प्रवास.
११३ ओर कोई भी अवाचक जानवर कसाईको न देनेके खातर बंदोबस्तके लिये भार रखकर भलामण करने में आई, आगेवानी भोगनेकी खरी खुबी ऐसे शुभः कृत्यों के उपर खरोखर आघार रखती है. ऐसा सरल शब्दोंमें दर्शाय दिया था, इसमोकेपर अंजारवाले पुरुषोत्तमदासने जाहेर किया की, जीवदयाके ठरावके लिये तुम लोक यदि काठीयावाड रोहिशाळा जैसा भरवाडोंका मेळा भरने को चाहना रखो तो, हम लोकभी भोजनादि खरचको कुछ मदद देंगे यह सर्व सुनकर भरवाड वकादिने महाराजश्रीको कहाकी हमारे लडके भाई आदि गुजरात देश गये है उनके आनेपर हम इस बातकी पुरेपुरी कोशिश करेंगे, इतना कहकर इस बातकी साक्षीरुप एकादशीके रोज रात्रिभोजन करनेकी भाविक भरवाडोने प्रतिज्ञा लिई, इसके उपरांत भरवाडणोने जुवां नहि मारनेका मंजुर कियाथा
कच्छ भद्रेश्वरजी तीर्थपर जैनीयोका महान मेळा. . यहांपरं हजारों वर्षका बनाहुवा बावन जिनालय जैनमंदिर है. जिसका जीर्णोद्धार ( ११२ दानशाळा ) लगाकर दुष्काळमें फसे हुवे, राजा, रंक, बादशाह आदिके संकट निवारक झघडुशाह शेठने किया, इस जीर्णोद्धारकोभी हुवेको आज सेंकडो वर्ष व्यतीत होगये है. ऐसा अदभुत तीर्थका मेळा फागण शुदी ५ को वर्षोवर्ष होता हैं. देवळके सबी शिखरोंपर घीकी वोलियांके साथ धजा, पताका चढाई जाती है, इस सालमें मेळापर, महाराज श्री हंसविजयादि ८ मुनिराज तथा दुसरे साधु साध्वीयों बहुतसें पधारें थे शुमार ' पंदर हजार आदमीका मेळा तिर्थयात्राके लिये मीलाथा, जिसमें हजारां ढुंढक भाई बाईयांने भी भाग लिया था, देवद्रव्यकी उपज सुमार १६००० कोरी हुई थी. शंवत १९६२ का चेत शुदी १ वार सोमवार.
ली. कुसुमका तरफसे धर्मलाभ वाचना. .
मु० मुद्रा बंदर.
उपदेशकशास्त्री पनालालजीका प्रवास. ता. ३१-३-६ तिलावद इलाके साजापूर, स्टेशन बेरछा भोपाल लाईन-धर्ममहोत्सव था उसमे पटेल पटवारी व महाजन बन्धु इकठे हुवे थे; समुदायके अत्याग्रहसे - मैने साथ मंगलाचरणके सर्व साधारणका विषय लेकर भाषण दिया और उस्से कान्फरन्स ( महासभा ) का उपकारकी फलश्रुति करी गई.. और कान्फरन्सके कर्तव्योंका अभिप्राय सूचित किया. द्वादश भावनाका सविस्तर वर्णन किया दो घंटेबाद कान्फरंसको धन्यवाद देकर सभा विसर्जन की ।
Page #125
--------------------------------------------------------------------------
________________
११४
जैन का फरम्स हरेल्ड. . . . [ अपील उज्जेणमे बीजारोपण करके इस गाममें आया. आज तारीख पीछा उज्जेन जाता हुं. वहांका काम लिख कर पेश करूंगा. मैने तनख्वाह मास २ की साजापुरमेसे. शेठ जमुनादासजी जैन श्वेतांबरको भेजनेका लिखा था, उनके नामपर भेजदीहो तो ठीक नहीं तो उजनमें घमडसी जुहारमल की दुकान पर भेजने से मुझे मिलेगा. जैसा मुनासीबहो करों. अभीतक इस प्रान्तके लोक कान्फरन्स शब्दका अर्थ भी नहीं समझते है. उद्योग बलवान है दोचार मासबाद इस्का फल दीसेगा एसी आशाहै. .
___पं० पन्नालाल उपदेशक जैनश्वेताम्बर कान्फरन्स, . द. दलीचंदका द. देवीचंदका अभीतक मैरेपास दोसालकी रिपोर्ट की जिल्द द. नथमल घांसीलाल पोहोंची नहीं सो कृपा करे. इहांपर गांवके
लोक बहुत जड थे उनमें भाषण दिया गया. उजेण--यह बहुत प्राचीन शहर है; इसमें मंदिरोंमें जो देखा गया तो कई प्रतिमा बडी प्राचीन है आदिनाथके मंदिरमें एक प्रतिमा है. उसपर संमत् १३४ का लिखा हुबा है. और चन्द्रप्रभुके मंदिरमें अजितनाथस्वामीकी प्रतिमा है. वा संमत् १५१८ के लेख संयुक्त है, और उसपर संग्रामसोनीका नाम लिखा हुवा है. और उसमें यह लिखा हुवा . है के वृहत्तपागच्छे श्रीरत्नसिंहसूरि पट्टे विजयमानं उदयवल्लभसूरिभिः प्रतिष्टितम् । यह वही संग्रामसोनी है जिसने मकसीजीमें पादुका स्थापन की हैं. मकसीजीका शिलालेख देखनेसे
और भी युक्ति निकलेगा. ___ और इस गाममें मंदिर १५ हैं उनमे कितनेक मंदिरोकी संभाल चाहिये ऐसी नहीं है. श्री संघको भाषणद्वारा तथा खानगी विज्ञापन करा जावेगा. एक २ मंदिरकी देखरेख ढुंढिये मतके श्रावकोंके हाथमें है उनकी संभाल नहीं होकर आशातना होती है. और इहां श्रावकोंका धर्म ऊपर बराबर ध्यान नहीं है कारण के इहां मुनिराजोंका आना रहना सत्समागम होता नहीं ऐसे कई बातों की इहां न्यूनता होनेसे संघकी आज्ञा होके जितनी इहां न्यूनता होवे थोडे दिन रहकर साफ करना चाहिये. मुझे समय थोडा है. तोभी वैशाख वदी ८ तक रहूंगा. इसके बीचमें आसपासके गामोंमें दोरा करता रहूंगा. आसपासभी मोठे २ गाम है.
- और इहांपर एक महिनेसें रत्नप्रकाश जैन पाठशाला निकली गई है लडके लडकी हालमें १७ है परीक्षाभी लीगई है. उसने मानमल ठीक है. उसने इन्दोर जैनशाळामें भी अभ्यास किया है आशा है के यह शाला ठीक चलेगा कारण के इसपर देखभाल मुनि मा. महिमाविजयजीकी है.
Page #126
--------------------------------------------------------------------------
________________
"दुढियोंके थकनसे मूर्तिपूजा सिद्ध होती है. . ११५ इहापर सभा नही है उसके लिये भी उद्योग चलरहा है. यदि सभा होकर विचारांश होता रहे तो हरबातकी न्यूनता निकाली जावे. लोकोंक दिलपर कान्फरन्स के अभिप्राय जमने लगे है. आपका अनुग्रहसे हमारी इच्छा पूर्ण होगी ऐसी आशा है | इस गाममें घर ५५ इंढियेका प्रचार जादा हैं, डिरेक्टरी इहांकरानेका फार्म मंगाया हैं आनेसे शुरू होजावेगी. कईबातों पूर्ण होनेसे लिखूगा. यह बहुत संक्षेपमें प्रदर्शन मात्र किये हैं. मिती चैत्र शुदी १३ संवत १९६३. ____ मुनि महिमाविजयजीके सकल संघको धर्मलाभ वंचना अत्र शास्त्रीजी पनालालजी आये है सो इहांपर पांच रात्री ठेरायेहै सर्व कार्यका बंदोबस्त हो जावेगा.
' ढुंढीयोंके कथनसे मूर्तिपूजा सिद्ध होती है.
जैन शास्त्रोंमें कई जगह मूर्तिपूजनका कथन है और द्रोपदी महासतीका पूजा करना साबित है. श्वेताम्बर आम्नायके जैनी अपने प्रभुकी मूर्तिकी पूजा भाव सहित अष्ट द्रव्यसे करते हैं, केसर चन्दन पुष्पादि बहूत उमंगके साथ चढाते हैं उस समय प्रभुके स्वरूपका दिखाव ऐसा मनोरंजन होताहै कि जिसके दरशनोंमें लैलीन होकर मनुष्य अपने जनम को सफल करताहै. यह श्रृंगार चित्तकी चपल वृत्तिको अपने अंदर आकर्षण करनेवाला है और उस समय दरशन करनेवाला संसारके सब व्योहारसे निवृत्ति पाकर केवल उस एक परमात्मा पर ध्यानारूढ हो जाताहै कि जिससे उसका अनुभव स्वच्छ और शुद्ध होकर उसके अशभ कर्मोका नाश होताहै. प्रथम तीर्थकर श्री रिषभदेव स्वामिने अपने पुत्र श्री भर्तचक्रवरतीको संघ निकाल कर श्री सिद्धाचल तीर्थकी यात्राका हुकम दियाहै. तीर्थकरके मोजूद होते हवे जब उनकी प्रतिमा उनके मुवाफिक मानी गई है तो फिर उनके अभावमें तो उनकी प्रतिमा और उनकी वाणीपर ही आधार है. इन दोनोंमेंसे एकको मानना और एकको न मानना कहां तक ठीक है इस का फैसला बुद्धिमान बाचक वृंदके इनसाफपरही छोडते है.
श्वेताम्बर सम्वेगी मूर्तिपूजक है ढुंढिया मूर्तिपूजक नहीं है. गोया हिन्दुओंमें जिस तरह दयानंदजीके पंथवाले हैं उसही तरह जैनियोंमें ढुंढिया हैं. इनमेंसे बहूतसे ढुंढियाओंका कथन एसा है कि चर्म तीर्थंकर श्री महावीर स्वामिके थोडे काल पश्चात उनके अनुयाई क्रीयासे भ्रष्ट होकर मूर्ति वगरहको मानने लगे जब इन ढुंढियाओंके परमोपकारी प्रथम धर्मोपदेष्टानें शास्त्रकी शोध खोल करके धर्मको ढूंढा ( तलाश किया ) और उस ढूंढनेका सारांश यह निकला कि मूर्तिपूजाका धर्म विरुद्ध पाया और उसही समयसे यह दो फिरके मूर्तिपूजक और मर्ति उथापकके कायम होगये. सम्वेगी तो ढुंढियाको नया फिरका बतलाते हैं और ढुंढिया
Page #127
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरन्स हरैल्ड.
अप्रोल सम्वेगीको क्रियाभ्रष्ट नया फिरका बतलाकर अपने आपको प्राथमिक क्रियाके अनुयाई कायम करते हैं और कहते हैं कि जो शुद्ध परिपाटी श्री महावीर स्वामिके समयसे चली आतीथी उसहीको फिर कायम किया हैं. सम्वेगी और ढुंढियाओंके बादविबादमें न उतर कर इस वक्त हमको यह निश्चय करना है कि मूर्तिपूजाके संम्बधमें . इन दोनों फिरकोंमेंसे किस फिरकेका मत सच्चा हैं और इस परिक्षाके करनेमें हमारा मनशा किसीके दिल दुखानेका या किसीको बुरा कहनेका नहीं है. केवल इस बातको दिखलानेका है कि मूर्तिपूजन टुंढियाओंके बचनोंसे
भी सिद्ध होती है या नहीं. . . . . सम्वेगियोंका ढुंढियोंसे प्रथम सवाल यह होताहै कि अगर तुम सम्बेगियोंसे पहिलेके हो तो तुझारे धर्मोपदेष्टाओंकी पट्टावली बतलाओ. उस पट्टावलीमें गडबड मचती है और श्री वीर परमात्माके पश्चात जो पट्टावली मोजूद है उसमेंसे श्री देवरढी गणी क्षमाश्रमण सूरितक तो शुद्ध आम्नायक आचार्य मानते हैं उनके पश्चात जो चमत्कारी आचार्य हुवे हैं उनको क्रिया भ्रष्ट मानकर फिर इस धर्मका शुद्ध प्रचारक लूकाजी श्रावकको मानते हैं अगर लूंकाजी श्रावकनें वही शुद्ध धर्मका. रस्ता बतलाया जो श्री महावीर स्वामिके पीछे एक हजार वर्षपर्यंत चलता रहा तो इससे साबित होगा कि श्री महावीर स्वामिके एक हजार वर्ष पीछे तक कोई प्रतिमा या मन्दिर नहीं होना चाहीये क्यों कि ढुंढियोंके कोलके मुवाफिक उस वक्त तक मूर्ति उत्थापक आचार्य थे, परन्तु हिंदुस्थानके बडे बडे तीर्थों और अन्य स्थलोंमें जो प्रतिमायें मोजूद है और उन पर इस वक्त लेख मोजूद हैं उनसे साबित होताहै कि वह प्रतिमाये दो दो हजार वर्ष और उससे जियादा प्राचीन हैं. महूम मिस्टर वीरचंद राघवजी गांधी बी. ए. को अपनी अमेरीका की धर्म यात्राके समय एक सिद्धचक्रजीका यंत्र जमीन खोदते समय मिलाथा वह यंत्र इतना पुराना था कि उसमें नव पदका चिन्ह ही बाकी रह गया था. उस यंत्रको वह महाशय श्री पार्श्वनाथ स्वामिके समयसे भी पहिलेका बतलाते थे अगर देवरढी गणीजीके पहिले जिन प्रतिमाका होना साबित हो जावे तो ढुंढियोंको मूर्तिपूजक जरूर होना पडेगा.
__ढुंढियोंकी प्रथम कोन्फरन्सके समय अजमेर निवासी राय शेठ चांदमलजीनें अपने स्पीचमें कहा है:-" वर्तमान कालमें शासन चोबीसवें तीर्थकर भी महावीर स्वामीका बरत रहा है जिन्होंने भारतवर्षमें धर्मकी प्रवृत्ति की और बहुत जीवोंका कल्याण किया जिनके पाट श्री सुधास्वामी आचार्य हुवे उन्होंने बहुत उपकार किया उनके पाट श्री जम्बुस्वामी हुवे उन्होंने शास्त्र रचे, बाद उनके श्री प्रभव स्वामी हुवे, इस तरह सताईस पाटतक पाटानुपाट शुद्ध आचारके पालनेवाले आचार्य .हुवे, सताईसवें पाटपर श्री देवरढी गणी क्षमाश्रमणआचार्य हुवे जिन्होंने अंगादि शास्त्र पुस्तकारूढ किये. बाद इस हायमान कालसे और श्री भगवानकी राशी पर दो हजार बर्ष भस्म गृह आनेसे पूर्वोका ज्ञान विच्छेद हुवा ।
Page #128
--------------------------------------------------------------------------
________________
१९०६] ढुंढियोंके कथनसे मूर्तिपूजा सिद्ध होती है. • और आचार्य क्रियामें भी शिथिलंता हुई. भस्मग्रहका जोर हटनेसे लूंकाजी श्रावकनें शुद्ध धर्मका प्रचार किया जिसको बहूत काल हुवा." ( देखो जैनोदय पुस्तक १ अंक ६ पृष्ठ १११-११२) इस स्पीच को कुल हिन्दुस्थान के दुढिया समुदायके प्रतिनिधीयोंने मोरवीम इकठे होकर मंजुर किया है क्योंकि इस स्पीच पर किसीका आक्षेप देखने में नहीं आता है. इसलिये जिस स्पीचको संबने मंजूर किया उसकी पाबंदीभी सब पर लाजिम आवेगी. इस स्पीच के मुवाफिक श्रीमहावीर स्वामीसे सताईसवें पाटतक आचार्योंका आचार विचार शुद्ध रहा इस लिये अगर आचार्यों के समयमें जिन प्रतिमा मोजुद हो तो फिर सम्वेगी ढुंढिया दोनोंको जिन प्रतिमा मानना मुनासिव और जुरुरी होगा क्यों जिन आचार्योंकी क्रिया टुंढियोंके कोलसेही शुद्ध मानीजावे उनके समयमें जो प्रतिमाकी पूजा हुई हो तो फिर टुंढियाओंको जिन प्रतिमा उत्थापनेका मोकाही कहां रहा. और जियादातर बाद विवाद इन दोनों फिरकोंमें इस मूर्तिपूजाकेही बाबत होताहैं क्योंकि सिवाय इस एक कामके जितने ठहराव मोरवी कोन्फरन्समें हुवे हैं वह सब करीब करीब श्वेताम्बर कोन्फरन्सकी नकल हैं क्युं कि हमारे हुँठीया भाईओकी और हमारी सबकी राय यह है कि आपसमें कुसंप को छोडकर संपकी वृद्धि करना चाहीये इस लिये हमारी यह राय हैं कि पक्षपात को छोडकर संपकी बुद्धि करनेकी खातिर एक कमिशन निकला जावे जिसमें सम्वेगी मूर्तिपूजक और दुढिया दोनों शामिल होवे. यह कमिशन हिंदुस्थानके प्रसिद्ध तीर्थोपर तथा अन्य स्थलोंपर जाकर तहकीकात करे और उस तहकीकातसे अगर श्रीवीरभगवान के पश्चात सताईसवें पाटतक जिन प्रतिमाकी पूजा सावित होजावे तो कुल टुंढियाका समाज को चाहीये कि अबतक जिस मार्गमें वे चलरहे हैं उसको एक दम छोडकर मूर्तिपूजक हो जावें और अगर श्री महावीर स्वामीके पश्चात एक हजार वर्षतक मूर्तिका पूजना साबित न हो तो जो कथन राय सेठ चांदमलजीनें कहा है उसको सत्य मानकर सम्वेगी इनके साथ इत्तफाक करें.
राय सेठ चांद मलजीके कथन को यथोचित आदर देते हुवे उसमें हम आपना विचार इस तरह प्रगट करने की आवश्यक्ता समजते हैं कि श्री महावीर स्वामी की राशीपर जो भस्मग्रह दो हजार वर्षका आया उसका असर कबसे लिया जावे. अगर श्री महाबीर स्वामीके मोक्ष पधारते ही उसका असर होना समझा जावे . जब तो जिन आचार्योंका एक हजार वर्ष.पर्यंत शुद्ध आचार कहा जाता है क्या उनपर उसका असर नही हुवा? अगर नही हुवा तो उस भस्मग्रहका असर एक हजार वर्ष पीछे समझ जावे तो भभीतक उसका असर चला आता है. परन्तु इसमें बाधा आती है. अगर उस भस्मग्रहका असर फोरन शुरू होगया तो उस हालतमें जिन आचार्यों की शुद्ध क्रिया मानी जाती है उसपर पाठक खुद्द विचार कर सकते है कि यह बात कहांतक ठीक हैं अगर इसके पश्चात
Page #129
--------------------------------------------------------------------------
________________
११८ - जैन कान्फरन्स हरैल्ड.
[ अपील उसका असर माना जावे तो लूंकाजी श्रावकनें ढुंढियोंके कोलके मुवाफिक जब "शुद्ध धर्म का प्रचार" किया तो उनपर उस भस्म ग्रहका पूरा पूरा असर था और इसतरह भस्म ग्रह के असरमें जो क्रियां लूंकाजीने की वह कहांतक सच्ची समझी जावे. गरजकि इस कथनमें पूर्वापर विरोध आता हैं कि जिसके साथ इत्तफाक करनेमें जरा विचार होता है. .
श्रावकको शास्त्र पढनेका अधिकार नहीं हैं यह सूत्रोंका अध्ययन नहीं कर सकता हे इसका कारण यह हैं कि गृहस्थाश्रममें उसको वह श्रेणी प्राप्त नहीं हो सकती है कि जो त्यागी बैरागी ब्रम्हचारी साधूको प्राप्त होती हैं. इसलिये जैसा सूत्रका ज्ञान साधू मुनिराजको हो सकता हैं वैसाज्ञान श्रावकको हरगिज नहीं हो सकता है. अगर ऐसाही होतातो श्रीमहावीर स्वामी कि जो निश्चय मोक्षको प्राप्त होनेवाले थे क्यों गृहस्थाश्रम को छोडकर मुंड होते अथवा जिन आचार्यों को सताईसवें पाटतक राय सेठ चांदमलजीने क्रिया पात्र बतलाये हैं वह क्यों गृहस्थाश्रम छोडकर साधू होते. साधू होनेका मतलबही केवल धर्म साधनका हैं. पस बँकाजी गृहस्थको साधू के मुकाबलेमें इतना ज्ञान होना असंभवहै कि जिसके सबबसे उसको पद “ शुद्ध धर्म प्रचारक" का दिया जावे. इस बँकाजीकी असलियत यह हैं कि श्री महाबीर खामिसे बावनवें पाटऊपर श्रीरत्नशेखर सूरि हुवे हैं उन्होंने सम्बत १४६३ में दीक्षा ली. १५०२ में सूरि पद प्राप्त किया और १५१७ में स्वर्गस्थ हुवे इनके समयमें
अहमदाबादमें दसा श्रीमाल जातका लूका था और वह उपाश्रयमें लहीया अर्थात लिखारी • Seribe ) का काम करताथा. एक समय पुस्तक लिखते हुवे कुछ पानोंकी नकल नहीं की जिसपर पूछनेपर पूछनेवाले से उलटा उलटा लडने लगा. उपाश्रयसें लूकाको इस उलंठपनेसे मारकूट कर निकाल दिया जब वह अमदाबाद से लींबडीमें जाकर वहांके कारभारी दसाश्रीमाल लखमसीका सरण लिया और उसकी सहायतासे अपने मनमाने पत को प्रचलित किया
और शुद्ध साधुओंकी और जिन प्रतिमाकी उत्थापन की इसके पीछे श्रीमहावीर स्वामीसे बासढवें पाटपर श्रीविजयसिंहसूरिके समय (१६८९-१७४९ ) में दसा श्रीमाल लवजीने अपनें मूंहपर कपडेकी पाटी बांधकर दुढियां साधु हुवा. इसका यह वेष देखकर श्रावक लोगोंने रहनेवास्ते जगह नहीं दी तो वह साधु एक खंडर मकानमें जा रहा. खंडर मकान को खास करके गुजरात में ढुंढ कहते है उसही कारण इस मतका यह नाम पडा. अगर इसका सविस्तर वृत्तांत देखना हो तो श्रीजैनधर्म प्रकाशसे मालुम होसकता है.
प्रसंग पाकर लूंकाजी, लखमसीजी और लवजीका वृत्तांत जैसा कि श्वेताम्बर आमनायकी पुस्तकोंमें लिखा हैं यहांपर दर्ज किया हमने अपनी तरफसे इस वृत्तांत में कुछ न्यूनाधिक नहीं किया न इस वृत्तांत के यहांपर लाने से हमारा किसीपर आक्षेप हैं, हम तो सिर्फ इस तरफं भ्यान खेंचना चाहते है कि जिस लूंकाजीको “ शुद्ध धर्म प्रचारक" कहाजाता है उसके
Page #130
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
. श्री जैनागम पाठशाळा जयपूर. बुद्धि और ज्ञान बलकी परीक्षा करने के बाद उसके चलाये हुवे धर्मके ग्रहण करने न करनेका बिचार करना चाहीये. ..
हमारी तो अखीरमेंभी यहही राय है कि इस मंजूर की हुई मोरवी कोन्फरन्सके प्रेसिडेंट की स्पीच के मुवाफिक हमारे ढुंढिया भाई हमारे साथ होकर इस बातके निर्णय करनेका कि श्रीमहावीर स्वामी के पश्चात १ हजार बर्ष के अंदर मूर्तिपूजा होतीथी यानहीं एक कमिशन निकालेंगे और उसके नतीजेके मुवाफिक अपना बरताव करेंगे तो दोनों फिरकों में संप होते हुवे कुछ भी देर नहीं लगेगी और समाज एक होकर दुनियाका भली प्रकार सुधारा करसकेंगे !
श्रीजैनागम पाठशाला-जयपूर. इस पाठशाला का वृतांत दूसरी जगह छपा है उससे इस पाठशाला का सब हाल मालूम होगा. अबतक इस पाठशालाने सतरा वर्षतक हयाती भोग कर हजारों रूपयोंके खर्च में उतर कर जैसा कि नेकनतीजा चाहीये नही बतलाया. इसका मुख्य कारण प्रबंध की कमी है और उसहीके साथ साथ श्वेताम्बर जैनियोंकी अपने पुत्रोंको इस पाठशालामें भेजकर शिक्षा दिलाने की अरुचि हैं. परन्तु हर्ष उत्पन्न होता है कि अब इसके प्रबंधको मिस्टर घींसीलालजी गोलेछाने अपने हाथमें लिया है और प्रबंध कारिणी कमीटिका नियत' करनाभी बिचारा गया हैं.
... इस पाठशालाका काम ठीक चलानेके वास्ते निम्न लिखित बातोंपर अवश्य ध्यान दिया जावे.
१. किसी एक साधू या यति या श्रावकके हाथमें इसका प्रबंध हरगिज न रखा जावे बल्कि इसका प्रबंध हमेशा एक प्रबंधकारिणी सभाद्वाराही कराया जावे.
२. इस प्रबंधकारिणी कमेटीमें आधेसे जियादा संख्या सुसिक्षित मनुष्योंकी होना उचित हैं कि वह अपने इल्मके जोर और तजुर्बेसे इस पाटशालाका प्रबंध ठीक करसके.. ..
३. पांच वर्षके और इस उपर जितने श्वेताम्बर जैनियोंके लडकेहों वह इस पाठशालामें तालीम पावे, इसके बाबत पंचायति ठहराव होकर उसकी पाबंदी की जावे.... ,
४. जो. लडका जिस गच्छ या आम्नायका हो उसको उसही के गच्छ या आम्नायके मुवाफिक धर्मशिक्षा दीजावे. .
. ५. व्याख्यान शक्ति बचपनसे. ही प्रबल करनेके हेतुसे इस पाठशालाके साथ साप्ताहिक सभाका होनाभी जरूरी हैं. .
Page #131
--------------------------------------------------------------------------
________________
१२० - जैन कान्फरन्स हरैल्ड.
_[ अप्रील ६. अगर रूल नम्बर तीन.की पाबंदी पूरी पूरी हो जावे तो उस हालतमें ब्राह्मण, क्षत्रिय और वैश्यको इस पाठशालामें तालीम देनेकी आवश्यक्ता नही हैं क्योंकि इस पाठशालामें जैन धर्म की शिक्षा मुख्य रखी गई हैं.
७परीक्षोतीर्ण विद्यार्थियोंमेंसे प्रथम तीन विद्यार्थियोंको पारितोषक देनेके सिवाय एक वाजवी स्कोलरशिप उस छात्रको दीजावे जो वक्त्रतामें प्रवीण हो.
हर्षके समाचार. पाठक वर्ग, जयपुर (जो कि वास्तवमें राजपूतानेमें जैनपुर हैं ) में एक पाठशाला वि. सम्वत् १९४५ की आषाढ शुक्ल २ को जयपुरीय श्री संघने श्रीमान् सम्वेगीजी महाराज
श्री १०८ श्री शिवजी रामजीके उपदेशानुसार स्थापित की जिसमें उसी समय २५ रु. के • लगभग मासिक चन्दा श्री संघसे होकर उसके खर्चका निर्वाह होने लगा और समयानुसार योग्य रीतिसे पाठशाला उन्नति करने लगी. विदेशीय महाशयोंने इसके यौव्य कोषकी सहायताकी कि जो लगभग २०००, रु. के होगया. वि. सम्बत् १९५३ में स्वर्गवासी श्री जंगमयुगप्रधान बृहत खरतर भट्टारक श्री १०८ श्री जिनमुक्ति सूरिजी महाराज की प्रेरणासे विद्यारसिक जयपुर राज्य के प्रधान मंत्रिवर स्वर्गवासी रावबहादुर बाबू - कान्तिचन्द्र मुकरजी सी. आई. ई. में इस पाठशालाका अवलोकन किया और इसकी उन्नतावस्थासे हर्षित होकर राज्यकीय कोष से ६०, रु. मासिक की सहायता इस पाठशाला को प्रदान की. खेदके साथ प्रगट किया जाता है कि इस सुअवसरको धन्यवाद देते हुए जयपुरीय श्री संघका आन्तरिक विद्यानुराग वा धर्मस्नेह अधिकतर वृद्धिको प्राप्त होना चाहिएथा नकि इसके विपरीत जैसे कि श्री संघकी औरसे उस समय हुवा अर्थात् जयपुरीय श्रीसंघसे जो मासिक सहायता इसपाठशालाको थी वह श्री संघकी ज्ञान और धर्म की और अनभिरुचि प्रगट करती हुई बन्द होगई केवल राजकीय सहायता वा यौव्य कोषके व्याज की आयसे ही इसके खर्चका निर्वाह होनेलगा यद्यपि सुप्रबन्धकर्ताओंके प्रसादसे इसके यौव्य कोषकी वृद्धि हुई किन्तु बिद्या सम्बन्धी उन्नति अवनति के रूपमें परिवर्तन होने लगी जोकि शनैः शनैः इस समयतक ऐसी अवस्था होगई कि राजकीय सहायतामें भी क्षति दृष्टिगोचर होने लगी इस अवनति का मुख्य कारण जयपुरीय श्री संघका अज्ञान निद्रासे मूर्छित होना ही कहा जासक्ता है जातीय सुप्रबन्ध कर्ता व निरीक्षकोंके अभावसे उपयुक्त सम्वेगीजी महाराज कि जिनके उपदेशसे यह पाठशाला स्थापित हुईथी इसकी देखरेख करते रहे. .
प्रिय बन्धुगण, सजपूताने की जैन जातिमें इस समय ज्ञानका कितना अभाव है यह लिखने की विशेष आवश्यकता नहीं है सर्व भारत वर्षमें सिद्ध है. ऐसे समयमें राजपुतानामें
Page #132
--------------------------------------------------------------------------
________________
१६
,
१९६६
। हर्षक समाचार शिरोमणि जयपूर की जैनपाठशालाका इस तरह अवनत दशाको पहूंचना किस कदर हानिका रक हैं यह आपलोग स्वयं विचारसकते हैं इसी कारण कातिपय जाति हितैषियौं सुसम्मातसे इसका दृढ प्रबन्ध किया गया हैं. और समयोपयोगी पठनक्रम निश्चित कर पुनः श्रीसंघका ध्यान इस विद्याके कल्पतरुको प्रफुल्लित करने की और आकर्षित किया गया हैं . और जयपुरीय संघभी इसको अपना परम कर्तव्य मानकर इसमें तनमनधनसे सहायता देनेको तत्पर होगया है और निम्न लिखित महाशयोंने इस समयतक पाठशालाके सहायता फार्मोंकी पूर्ति कर इसमें सहायता देना स्वीकार किया है. भविष्यतमें और और महाशयोंके भी सहायक होने की पूर्ण आशा है. १ महाशय गोकलचंदजी पूंगलीया. १४ महाशय महरचंदजी जरगड. २ , सागरचंदची सचेती. १५ , जोरावरमलजी लूणावत. ३ , अमरचंदजी कोठियारी.
हीरालालजी छगनलालजी टांक ४ , प्रेमचंदंजी कोठियारी. १७ , मीश्रीलालजी डागा.
सुगनचंदजी चोरडिया. . १८ , शिवशंकरजी मुकीम. ., महता मिलापचंदजी लखमीचंदजी १९ , महादेवजी खारैड. ७ , मगन मलजी सचेती. २० , जोहरीमलजी दयाचंदजी सुकलेचा .८ , कालूरामजी केसरीचंदजी जूनीवाल २१ , लखमीचंदजी धांधिया. . ९ , नानूलालजी चंडालिया. .२२ , भागचंदजी बीजराजजी बाठिया. ,, तेजकरणजी बुरड.
, चांदमलजी खबाड. ... मूलचंदजी बैराठी. २४ , सूरजमलजी वैद. . १२ , सुगमचंदजी सोभागचंदजी जरगड २५ , हीरालालजी आसाणी. १३. , चंदनमलजी कोठारिया. २६ , धनराजजी वोरदता.
उक्त पाठशालाके उद्देश ब संस्कृत नियमावली तथा पठनक्रम आप भाईयोंके अवलोकनार्थ प्रकाशित हैं आशा है कि कॉन्फरन्स के शिक्षा विभाग के मन्त्री व कार्य कर्ता गण उचित समालोचनासे अनुग्रहीत करेंगे.
जीनयोंका सेवक
घींसीलाल गोलेछा, मन्त्री, जैनागमपाठशाला-जयपुर..
rn so or wo vor o ar
Page #133
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरमन हरेन्ड ।
[ अप्रील ॥.श्रीवीतरामायनमः॥ .. नियमावली
( नाम और उद्देश्य.) (१) इस पाठशालाका नाम जैनागम पाठशाला, जयपुर है. (२) इस पाठशालाके निम्न लिखित उद्देश है.
( क ) विद्यार्थियोंको जैन धर्म की उच्च श्रेणी की शिक्षा प्रदान करना. (ख) राष्ट्रीय भाषा साहित्य तथा उपयोगी विदेशी भाषा साहित्य की शिक्षा देना.
(ग) वैज्ञानिक व शिल्पिशिक्षा देना. - (नोट ) यथा सम्भव यह शिक्षाए जैन ग्रन्थोद्वारा ही होंगी.
प्रबन्ध. (३) इस पाठशाला तथा इसके कोषका प्रबन्ध एक प्रबन्ध कारिणी कमेटीद्वारा होगा जिसके सभासदोंकी संख्या अधिक से अधिक ११ होगी..
बर्तमान पठन क्रम व शिक्षा. . ( ४ ) पाठशालाके बर्तमान पठन क्रमानुसार विद्यार्थियोंको निम्न लिखित विषयों में शिक्षा दी जावेगी.
नागरी साहित्य, नागरी व्याकरण, जैन संस्कृत साहित्य, जैन संस्कृत व्याकरण, जैन धर्म ग्रन्थ, गणित, आंग्ल भाषा साहित्य, आंग्ल भाषा व्याकरण ,अक्षराभ्याससे ही प्रारम्भ करनेवाले विद्यार्थीको पांच वर्ष पर्यन्त पाठशालामें उपयुक्त विषयोंमें नियमित अध्ययन से इस प्रकार की योग्यता प्राप्त होसकेगी कि संस्कृत व आंग्ल भाषामें लिखना, पढना व भाषण सुष्टुतया आजावेगा तथा जैनागममें भी भले प्रकार प्रवेश होजावेगा और गणित बही खाते आदिमें भी निपुणता प्राप्त हो जावेगी.
.. (नोट) उपयुक्त शिक्षाके अतिरिक्त विद्यार्थियोंको आचरण नीति, वैज्ञानिक आदि दैनिक आवश्यक विषयों पर व्याख्यानोंद्वारा मौखिक शिक्षा भी होगी और क्रियाद्वारा पालन भी कराया जावेगा.
- छात्रसम्बन्धी साधारण नियम. (५) इस पाठशालामें ब्राह्मण, क्षत्रिय और वैश्य वर्णके ही विद्यार्थियोंको शिक्षा दी जावेगी 'परन्तु अजैन विद्यार्थियोंकी संख्या प्रति शतक २५ से अधिक नहीं होगी.
(६) सर्व विद्यार्थियोंको पाठशालाके पठन क्रमानुसारही पुस्तकें पढाई जावेंगी.
(७) प्रवेशेच्छु विद्यार्थी प्रम्बन्ध कर्ता की स्वीकारतापर- प्रविष्ट होंगे और उनको प्रवेश होनेसे पूर्व एक प्रवेश पत्र की पूर्ति करनी होगी. प्रवेशपत्र प्रबन्ध कर्ताके कार्यालयसे प्राप्त होगा.
(८) ज्यो विद्यार्थी पाठशालामें पुनः प्रविष्ट होगा उसको दण्डार्थ एक पूजा यथाशक्ति करनी होगी अथवा -॥ नकद देने होगे.
Page #134
--------------------------------------------------------------------------
________________
तृतीय.
له
ه ه
१९०६]
नियमावली..... (९) ज्यो छात्र पाठशालासे किसी अपराधमें प्रथक किये जायेंगे वह छ माससे पूर्व पुनः प्रविष्ट न होसकेगे ऐसे विद्यार्थियोंका पुनः प्रविष्ट करना मन्त्री प्रबन्धकारिणी कमीटी की स्वीकारतापर निर्भरहै.
(१०) प्रारम्भ की चार श्रेणियोंमें १२ वर्षसे अधिक की अवस्थाके विद्यार्थी प्रविष्ट नहीं किये जावेंगे.
(११) ज्यो विद्यार्थी निरन्तर एक मास तक विना छुटी लिये अनुपस्थित रहेगा उसका नाम पाठशालासे प्रथक किया जावेगा.
(परीक्षा, पारितोषक व सहायता.) (१२) पाठशालामें दो प्रकार की परीक्षाए होंगी, मासिक व. षणमासिक-इन परीक्षाओं के
___ फलकी सूचना विद्यार्थियों के संरक्षकों के पास भी भेजी जावेगी. (१३) षणमासिक परीक्षा उत्तीर्ण होनेवाले छात्र उच्च श्रेणी में चढाये जावेंगे. (१४) पाठ शालाके विद्यार्थियोंको पारितोषक निम्न लिखित प्रकार से दिया जावेगाः
(क) प्रत्येक श्रेणीमें घणमासिक परीक्षोत्तीर्ण विद्यार्थियोंमेंसे प्रथम तीन विद्यार्थियोंको . क्रमश: मासिक दियाजावेगाः
द्वितीय. द्वितीय श्रेणी.
४ आ. तृतीय श्रेणी. चतुर्थ श्रेणी. ८..
७,
६ " पञ्चम् श्रेणी. १०, ९, ८, षष्ठम् श्रेणी. . १२, ११, १०, सप्तम् श्रेणी. १४,
१३,
१२, अष्टम श्रेणी . नवम श्रेणी दशम श्रेणी ३.. . ॥ रु.
२., नोट-पारितोषक वृत्ति पानेवाले विद्यार्थी यदि मासिक परिक्षाओंमें लगातार तीन मासतक अनुत्तीर्ण रहेंगे तो उनकी छात्रवृत्तियां बन्द कर दी जावेगी.
(ख) प्रतिदिन प्रतिदिन यथा समयोपस्थिति, सदाचरण तथा शुद्ध और सुन्दर
लिपिके अर्थ. प्रत्येक परीक्षाके पश्चात् योग्यतानुसार विद्यार्थियोंको पारितोषक
दियाजावेगा. (१५) असमर्थ विद्यार्थियों को पठनार्थ पुस्तकें भी दी जावेगी. जिनकी रक्षाका जिम्मा विद्यार्थियोंका होगा और पठन समाप्त हुये पश्चात उनको वह पुस्तकें वापिसभी लोटाना होगा.
___. पुस्तकालय. (१६) पाठशाला सम्बधी एक पुस्त्रकालय भी रहेगा. जिसकी पुस्तकें तथा पत्र पत्रिका पाठशालामें अवलोकन करलेवे की सर्व साधारणको इजाजत होगी परन्तु घरलेजावेकी इजाजत केवल छात्रों व अध्यापकोंकोही होगी..ज्यों अध्यापक व छात्र पुस्तकालय की पुस्तकों जवादेग क खो देवेंगे, तो उनको निज व्ययसे दूसरी प्रति पुस्तकालयमें देनी होगी.
१५, १॥ रु.
ه م
२
م
Page #135
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरन्स हरैल्ड
कार्यकर्तागण .
( १७ ) इस पाठशाला में एक वैतनिक वा अवैतनिक प्रबन्ध कर्ता रहेगा जिसके निम्न कर्तव्य अधिकार होंगे.
१२४
कर्तव्य.
( क ) पाठशाला के नियमों का दृढतया पालन करना तथा प्रचार करना.
( ख ) विद्यार्थियोंकी विद्योन्नति, आचरणोन्नति का निरीक्षण व सुधार करना. ( ग ) छात्रोन्नति सूचना विद्यार्थियों के संरक्षकों के पास भेजना .
(घ) मन्त्री प्रबन्धकारिणीको सम्मत्यनुसार पाठशालाकी शासन प्रणाका प्रबन्ध करना (ङ) पाठशाला के खर्च का बिल बनाकर मन्त्री के पास स्वीकारार्थ भेजना. (च) पाठशाला के सामान तथा पुस्तकालयकी संभाल व रक्षा करना. (इ) पाठशालाकी मासिक रिपोर्ट मन्त्रीके पास भेजना.
(ज) विद्यार्थियोंकी उन्नतिका जिम्मेवार प्रबन्धकर्ताही होगा.
अधिकार.
( क ) विद्यार्थियोंको पाठशाला में प्रविष्ट करना वा प्रथक करना.
( ख ) अध्यापकोंको २ दिवसतक छुटी देना.
[ अप्रील
(ग) विद्यार्थियों को छुटी देना.
(घ) उपर्युक्त विषयोंके अतिरिक्त अन्यान्य विषयों में सम्मति देने व मन्त्रीको रिपोर्ट करनेकी प्रबन्धकर्ताको स्वतंत्रता है.
( १८ ) अध्यापकोंको अध्यापन के अतिरिक्त श्रेणी सम्बन्धी पंजिकाओंकी भी पूर्ति करनी होगी.
( १९ ) मुख्याध्यापकके निम्न लिखित कार्य विशेष होगे.
( क ) दैनिक वृत्तान्त पंजिकाकी पूर्ति करना.
( ख ) छात्र दण्ड पंजिका की पूर्ति करना.
(ग) विद्यार्थियोंकी उन्नति व आचरणका निरीक्षण.
(घ) प्रबन्ध कर्ताके कार्यालय में यथावकाश सहायता देना.
( २० ) अध्यापकोंको पाठशालाकी छुट्टियों के अतिरिक्त वर्ष भर में १५ दिवस की छुट्टी और
मिलसक्ती है.
(२१) इन नियमों में समयानुसार प्रबन्धकारिणी कमेटीकी आज्ञासे परिवर्तन और न्यूनाधि कता भी होसक्ता है.
पठन क्रम. प्रथमश्रेणी— नागरीक्षराम्यांपास, हिन्दी शिक्षावली प्रथम भाग, गणित - गणती प्रारंभ से २० के पहाडेतक. द्वितीय श्रेणी-
नागरी -- हिन्दी शिक्षावली द्वितीय भाग.
धर्म -- नमोकार मन्त्र व तीन चौबीसियोंके नाम.
गणित - पहाडे २१ से १॥ तक व जोड २ वाकी संख्या लिखना.
Page #136
--------------------------------------------------------------------------
________________
: १९०६ ? नियमावली - -
१२५ तृतीय श्रेणी
नागरी-हिन्दी शिक्षावली तृतीय भाग, भाषा. व्याकरण पूर्वाद्ध. धर्म--सामायिक, दर्शन.
गणित--पहाडे सम्पूर्ण-गुणन वा भाग. चतुर्थश्रेणी--
नागरी--हिन्दी शिक्षावली चतुर्थ भाग, भाषा व्याकरण उत्तराद्ध. धर्म-पैतीस बोलका थोकडा. गणित-मिश्र चार नियम, लघुतम वा महत्तम.
आङ्गल भाषा-स्वरोंकी आवाजे और शब्दोंका वांचना वा लिखना. पञ्चमश्रेणी:
संस्कृत-व्याकरण बोध पूर्वार्द्ध. . धर्म-पञ्च प्रतिक्रमण सार्थ अर्द्ध भाग. गणित-भिन्न, त्रैराशिक बहु राशिक. आङ्गल भाषा--किंग रीडर Noun, Adjective, Pronoun और Verb के मुख्य २ प्रथमो
___पयोगी विषयोंमै मौखिक पाठ. षष्ठश्रेणी:
संस्कृत--व्याकरणबोध उत्तरार्द्ध. धर्म--पञ्च प्रतिक्रमण सार्थ शेषभाग ....गणित-व्याज साधारण वा व्यवहार गणित...
आङ्गल भाषा--लाङ्गमैन्स रीडर प्रथम, आठों पार्टस् आफ स्पीच पर मौखिक शिक्षा. सप्तमश्रेणी
संस्कृत-भक्तामर सार्थ, जैनकथा द्वाविंशति, कलाप व्याकरण पाटिंग विभाग, अनुवाद. धर्म-जीवविचार सार्थ गणित-वहीखाता लिखना.
आङ्गलभाषा-लाङ्गमैन्स् रीडर द्वितीय, मैन्युअल्पामर चौथा हिस्सा, अनुवाद..... अष्टमश्रेणी_' संस्कृत--सिन्दूरप्रकरण, कलाप व्याकरण पूर्वार्द्ध, अनुवाद. .. धर्म--नवतत्व, दंडक सार्थ
• आङ्गलभाषा--लाङ्गमैन्स् रीडर तृतीय मैन्युअल ग्रामर अर्द्ध, अनुवाद. नवमश्रेणी
संस्कृत-चन्द्रप्रभकाव्य, कलाप व्याकरण उत्तरार्द्ध गणान्त अनुवाद. धर्म--नयचक्र. आङ्गलभाषा--मिडिलरीडर, मैन्युअल ग्रामर, अनुवाद.
Page #137
--------------------------------------------------------------------------
________________
दशमश्रेणी
जैव कान्फरन्स इरैल्ड.
[ अमील
संस्कृत—चन्द्रप्रभकाव्य, कलाप व्याकरण पूर्ण, अनुवाद. धर्मं-- कार्तिकेयानुप्रेक्षा.
आङ्गलभाषा -- मिडिल रीडर, मैन्युअल ग्रामर, अनुवाद.
नोट (क)--हिन्दी शिक्षावली तथा आङ्गलभाषाकी रीडरौकी जगह समयानुसार उपयुक्त पुस्तकें परिवर्तन होती रहेंगी. यदि हो सकेतो नूतन जैन पुस्तकें बनाई जाकर काममें लाई जायेंगी. ( ख ) -- ऐतिहासिक व भूगोल सम्बन्धी विषयोंपर मौखिक शिक्षा होगी दशम श्रेणीत भारत वर्षका आधुनिक इतिहास वा भूगोलका उपयोगी ज्ञान हो जावेगा.
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हरैल्डके सम्पादक महाशय समीपे.
महाशय,
विगत फेब्रुअरी संख्यक हरैल्डमें “ विलायति भ्रष्ट खांड " शीर्षक प्रबन्धमें अजमेर 'निवासी श्रीयुत बाबु शोभागमलजी हरकावटने विलायती शक्कर की अपवित्रताके बाबत कइयेके अंगरेजोंका मत उधृत किया हय की जिससे यह बात पूरी तौरसे प्रमाणित किया गया की वह सब चिनीयोके मरिसस, जर्मनी आदि स्थानोंमें प्रस्तुत किया जाती हय हड्डी, खुन आदि अपवित्र पदार्थोसे परिस्कृत होता हय, वो इसमें अफु की मंडी, अरारूट वीगरह शरीर के हानीकारक चिजोंभी मिलाये जाते हय!
मैं बहोत आनन्दित हुं की हमारे जैनि भाइयोंका दृष्टि इस अशुद्ध चिनीके तर्फ आकृष्ट भया हय और उम्मिद रखताहुं की धर्ममे रुचिवान प्रत्येक जैन इस प्रकारके अशुद्ध चिनीको व्यवहार करना तो दूर रहा स्पर्श भी नहि करेगें.
मैं अत्यन्त आनन्दके साथ प्रकाशित करता हुं की बंगालेके प्रसिद्ध धनी मरहूम राय धनपतिसिंह बहादुरके सुयोग्य पुत्र मुर्शिदाबाद - जियागंज निवासी श्रीयुत बाबु महाराज बहादुरसिंहजीने बंगालेके अंतर्गत प्रसिद्ध यशोहर जिल्लेमें शुद्ध चिनी ( शक्कर ) प्रस्तुत करनेके लिये एक चिनीका कामका कार्य आरम्भ किया हय उस कलमें जैनियोंके तत्वावधानमे वो स्वदेशवासियोंके परिश्रम से बहोत उमदी पवित्र चिनी तैयार होता हय और उसकी पवित्रता की' गरान्टि भी उक्त साहेब देते हय !
मैं आशा करता हुं की विलायति चिनी वो निमकं व्यवहार नहि करने के बारेमें इस पत्रमें बराबर चर्चा होती रहेगी.
- श्री पूरणचन्द सामसुर्खा, अजीमगंज.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
ખેદકારક મૃત્યુ
ખેદકારક મૃત્યુ. અમને જણાવતાં અત્યત શોક થાય છે કે મુંબઈમાં આ વર્ષે પ્લેગે જૈનમાં બહુજ કચર ઘાણ વાળે છે. નીચેનાં ત્રણ પ્રખ્યાત મરણ જન કેમને, તથા તેમનાં સગાવહા લાંને અને સ્નેહીઓને બહુજ દુઃખદ નીવડ્યાં છે. એ ત્રણેની જીદગી વઘુ લંબાઈ હોત તે ઘણે દરજે તેઓ ઉપયોગી જીવન ગાળી સ્વાર કલ્યાણ કરવા સમર્થ જી હતા. સંસારમાં જીવન મરણ તે સ્વાભાવિક છે, પરંતુ આવાં અકાળ મૃત્યુ થવાથી આસપાસના કેટલા બધા માણસને વિકાસકમ અટકી પડે છે, એ વિચારતાં અતિશય ખેદ થાય છે. કમની ગતિજ વિચિત્ર છે. પરમાત્મા વિરને ન છોડ્યા તે આપણે પામર પ્રાણીએ શું હિસાબમાં? આવાં અકાળ મૃત્યુથી, થતી ધર્મકારણીમાં જેમ બને તેમ તત્પર રહેવા સુજ્ઞ
છે લક્ષમાં લેશે, તે આત્માનું સાર્થક થશે. ત્રણે શ્રીમાને હતા, વ્યાધિથી દૂર રહેવા પ્રયત્નશીલ હતા, છતાં, કર્મગતિ આગળ જોઈએ તેટલો ખર્ચ, મહેનત તથા બુદ્ધિ અને વૈદક મદદ કામ કરી શકી નથી, એ એટલું જ બતાવે છે કે જે દઢ ( નિકાચિત) કર્મ હોય તે કોઈપણ રીતે ફેરવ્યાં ફરી શક્તાં નથી. પ્રયત્ન કરે એ આપણી ફરજ છે, પરંતુ પ્રયત્ન નિષ્ફળ થતાં નિરાશ નહિ થતાં ઋણાનુબંધ પૂરો થયે સમજી ધર્મ એજ સબળ સંબળ છે એમ પૂરું સમજી લેવું.
શેઠ જેઠાભાઈ દામજી–ઉમર વર્ષ ર૯ કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિમાં શાંત રીતે હિત કરવામાં તત્પર તેમના જેવા બહુ થોડા આગેવાનો હશે. વિદ્યા તરફ બહુજ અભિરૂચિ હતી. શ્રી મુંબઈની કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા સ્થાપવામાં, નિભાવવામાં, તથા દેખરેખમાં તેમને મુખ્ય ભાગ હતું. તેમનું ભવિષ્ય ક્ષયરોગથી થયું છે. ઉમર નાની છતાં શાંતચિતથી કાળપાસે આવેલા જાણી સમજણ પૂર્વક ધર્મારાધન કરી આત્મસાગૅક કરનારા આવા વિરલ જીવ હશે. તેમની જ્ઞાતીના બોર્ડીગના પણ તેઓ પ્રમુખ હતા. મુંબઈ કન્ફરન્સ વખતે તેમણે અથાક શ્રમ લીધે હતે. સ્નેહીઓ તેમના જેવું ધાર્મિક તથા જ્ઞાતી હિતનું જીવન ગાળે એટલી નમ્ર સૂચના છે.
કાપડીઆ ઉત્તમચંદ ગિરધર--ઉમર વર્ષ ૧૮. આ ભાઈ શ્રી ભાવનગરના રહીશ હતા. તેઓ રા. કુંવરજી આણંદજીના ભત્રિજા હતા. પણ તે ઓળખથી ઓળખાવવા કરતાં અમે એટલુંજ કહીશું કે ઘણું સમજનાર, આખા જીવન દરમ્યાન હંસીને જ ડું બોલનાર, જ્ઞાતિ અને દેશહિતના સવાલે સૂક્ષ્મ બુદ્ધિથી સમજી શ્રી ભાવનગર જન પ્રબદ્ધક સભામાં ચર્ચનાર આ એક રત્ન તેમનાં કુટુંબે, તેમની વહાલી પત્નીએ, અને મિત્રવર્ગ ગુમાવ્યું છે. દશ દિવસમાં પ્લેગના વ્યાધિમાં જેણે એક વખત પણ ઓય મા, એય બાપ અથવા એવું કાયર વચન ઉચાર્યું નથી, અને મૃત્યુ પહેલાં બે કલાક આગળ સુધી આંખના દેવતા ગયા છતાં પણ જેણે પિતાની મેળે નવકાર મંત્ર જ છે, એવા ઉચ્ચ આત્મા જેવું ભવિષ્ય આ કલમ ભાગ્યે જ બીજામાં જોઈ શકી છે. તેઓ વિદ્યાસિક તથા સ્કલર હતા. તા. ૫મીએ મેલમાં ભાવનગર જવું હતું, પરંતુ દેહને
Page #139
--------------------------------------------------------------------------
________________
કી [ એપ્રીલ સાંટાક્રુઝમાંજ પડવાનું જ્યાં નિર્માણ ત્યાં મનુષ્ય ઈચ્છા શું ચાલી શકે ! આગલેજ દિવસે તા. ૪ થીએ લેગ મુંબઈથી લાવી સાંટાક્રુઝ આવ્યા તેજ આવ્યા! દાકતરે
ચોક્સી અને કાત્રક જેવી સર્વોત્તમ સારવાર, અને આ શાંત દરદી કદી પણ જોવામાં - આ નથી, એવા દાકતર ચેકસીના મત છતાં, કર્મ પિતાનું કામ કર્યું છે. શેડ
આણંદજી પુરૂષોત્તમનું આખું કુટુંબજ ધર્મ છે, અને તેથી અંગ્રેજી વિદ્યામાં જોવામાં આવતી અમુક અંશે ધર્મની ખામી આ કુટુંબમાં બીલકુલ જોવામાં આવતી ન હતી. તા.૪ થી એજ ડાયરીમાં લખ્યું છે કે વેકેશનમાં નવતત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરુપ, તથા પંચ પ્રતિકમણના અર્થ વિચારવા. આવું ઉત્તમ જીવન ગાળનાર શાંતિ પામે એજ ચાચના છે.
શેઠ માણેકચંદ કપુરચંદ––આંહીના પ્રપ્યાત, કમહિતાથી, અને સરકારમાં સારું માન પામેલ શેઠ માણેકચંદ પણ દુષ્ટ મરકીના વ્યાધિનાજ ભેગા થયા છે. તેઓ પૂનામાં સંવત ૧૮૮૯ માં ભાદરવામાં જન્મ્યા હતા. સંવત ૧૯૪૭ થી અત્રેના શ્રીગોડીજી ના દેરાસરને વહિવટ તેઓ ટ્રસ્ટી તરીકે કરતા હતા. સંવત ૧૯૫૩ માં જ્યારે મરકીએ ન વર્ણવી શકાય એ ત્રાસ અહિં વર્તાવ્યો હતો, ત્યારે જાતે અહિં હાજર રહી જિન હોસ્પીટલ ખુલી મૂકી હતી. તેમની પ્લેગ દરમ્યાન સારી લોકસેવા બદલ નામદાર સરકારે તેમને ૧૮૯૮ માં રાવબહાદુરને બેતાબ બ હતે. તેઓની ઘણી પેઢીઓ થયાં પુનાના દેરાસરેને વહીવટ તેમના કુટુંબમાં જ છે. દુષ્કાળ વખતે પણ લોકોને તેમણે બહુ સારી મદદ કરી હતી. તેમણે અમદાવાદમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરેલ છે, જે હજી પણ ચાલુ છે. તેઓ મોતીના ધસના કાંટાના ટ્રસ્ટી હોવાથી તેમના માનમાં બજાર બંધ રહી હતી. હાલ બીજાના ભાગમાં તેમની જાપાનમાં પેટી છે. તેમણે બેલેલી જેન હોસ્પીટલને લાભ કપોળ કેમને પણ આપવામાં આવ્યો હતે. સંવત ૯૭પ માં ભયંકર દુષ્કાળ વખતે તેમણે બહુજ સારી આશિષ લીધી હતી. પણ તેમના મૃત્યુથી કેમને બહુજ નુકસાન થયું છે. પરમાત્મ. તેમના આત્માને શાંતિ આપે. મુંબઈ . કોન્ફન્ટસ વખતે પણ તેમણે બહુ સારી મદદ કીધી હતી.
' ' નવોન સમાચાર, ' ટૂંક સાધુને આપણી દીક્ષા–કચ્છ મુદ્રામાં ચૈત્ર વદ, ના રોજ જૈન પાઠશાળા તથા જેન લાઈબ્રેરી ખુલી મૂકવામાં આવી છે. તેજ દિવસે કચ્છ દેશમાં પ્રસિદ્ધ કર્મસી સ્વામી • ના ટોળાના ઢેઢક તપસ્વી મણસી રષિએ મુહપત્તિ તોડી આપણે ધર્મ સ્વીકાર્યા છે નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું છે. તે દિવસની યાદગીરી માટે તેમના નામથી જૈન શાળા ખોલવાને વિચાર ચાલે છે. આ અધિએ દુઢક પંથમાં ૩૦ વર્ષ ગાળ્યાં હતાં તે દરમીયાન દશ વર્ષ સુધી બેલે બેલે અને બીજા દશ વર્ષ સૂધી એકાંતરે ઉપવાસ કે જે પાણુ કરેલ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
ઇન્ફ્રન્સ હરેલ્ડ.
સાંટાક્રુઝમાંજ પડવાનું જ્યાં નિર્માણુ ત્યાં મનુષ્ય ઈચ્છા શું ચાલી શકે!
દિવસે તા. ચાસી
આ થીએ પ્લેગ મુંબઇથી લાવી સાંટાક્રુઝ આવ્યા તેજ આવ્યા ! દાકતરા
[ એપ્રીલ ગાગલેજ
કાત્રક જેવી સવાત્તમ સારવાર, અને આવે શાંત દરદી કદી પણ જોવામાં નથી, એવા દાકતર ચાકસીના મત છતાં, કમ પેાતાનું કામ કર્યું છે. શેડ
પુરૂષોત્તમનું આખું કુટુંબજ ધર્મી છે, અને તેથી ઈંગ્રેજી વિદ્યામાં જોવામાં આવતી અમુક અંશે ધર્મની ખામી આ કુટુંબમાં ખીલકુલ વ્હેવામાં આવતી ન હાતી. તા. ૪ થી એજ ડાયરીમાં લખ્યું છે કે વેકેશનમાં નવતત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરુપ, તથા પંચ પ્રતિક્રમણના અર્થ વિચારવા.' આવું ઉત્તમ જીવન ગાળનાર શાંતિપામે એજ ચાચના છે.
શેઠે માણેકચંદ કપુરચંદ~~આંહીના પ્રખ્યાત, કામહિતાથી, અને સરકારમાં સારૂં માન પામેલ શેડ માણેકચ'દ પણ દુષ્ટ મરકીના વ્યાધિનાજ ભાગ થયા છે. તે પૂનામાં સંવત ૧૮૯૯ માં ભાદરવામાં જન્મ્યા હતા. સવત ૧૯૪૭ થી અત્રેના શ્રીગાડીજી ના દેરાસરના વહિવટ તે ટ્રસ્ટી તરીકે કરતા હતા. સંવત ૧૯૫૩ માં જ્યારે મરકીએ ન વર્ણવી શકાય એવા ત્રાસ અહિં વતાન્યા હતા, ત્યારે જાતે અહિં હાજર રહી જૈન હોસ્પીટલ ખુલી મૂકી હતી. તેમની પ્લેગ દરમ્યાન સારી લોકસેવા બદલ નામદાર સરકારે તેમને ૧૮૯૮ માં રાવબહાદુરના ખેતા બક્ષેા હતેા. તેઓની ઘણી પેઢીએ થયાં પુનાના દેરાસરોને વહીવટ તેમના કુટુંબમાંજ છે. દુષ્કાળ વખતે પણ લેાકેાને તેમણે બહુ સારી મદદ કરી હતી. તેમણે અમદાવાદમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરેલ છે, જે હજી પણ ચાલુ છે. તેઓ ખેતીના ધર્મના કાંટાના ટ્રસ્ટી હાવાથી તેમના માનમાં અજાર બંધ રહી હતી. હાલ ખીજાના ભાગમાં તેમની જાપાનમાં પેઢી છે. તેમણે ખાલેલી જૈન હાસ્પીટલના લાભ કપેાળ કે!મને પણ આપવામાં આવ્યા હતે. સવત ૯૫ માં ભયંકર દુષ્કાળ વખતે તેમણે મહુજ સારી આશિષ લીધી હતી. પણ તેમના મૃત્યુથી કામને બહુજ નુકસાન થયું છે. પરમાત્મ. તેમના આત્માને શાંતિ આપે. મુંબઈ. કોન્ફરસ વખતે પણ તેમણે બહુ સારી મદદ કીધી હતી.
CUM.
નોન સમાચાર
ઢૂંઢક સાધુને આપણી દીક્ષ—કચ્છ મુદ્રામાં ચૈત્ર વદ, ના રોજ જૈન પાઠશાળા તથા જૈન લાઇબ્રેરી ખુલી મૂકવામાં આવી છે. તેજ દિવસે કચ્છ દેશમાં પ્રસિદ્ધ કર્મસી સ્વામી ના ટાળાના દુઢક 'તપસ્વી મેણસી ઋષિએ મુહુત્તિ તાડી આપણા ધર્મ સ્વીકાર્યા છે. નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું છે. તે દિવસની યાદગીરી માટે તેમના નામથી જૈન શાળા ખેાલવાના વિચાર ચાલે છે. આ ઋષિએ દુઢક પંથમાં ૩૦ વર્ષ ગાળ્યાં હતાં તે દરમીયાન દશ વર્ષ સુધી ખેલે ખેલે અને બીજા દશ વર્ષ સુધી એકાંતરે ઉપવાસ - પારણાં કરેલ છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હરે છે.
[ એપ્રીલ સાંટાક્રુઝમાંજ પડવાનું જ્યાં નિર્માણ ત્યાં મનુષ્ય ઈચ્છા શું ચાલી શકે ! આગલેજ દિવસે તા. ૪ થીએ પ્લેગ મુંબઈથી લાવી સાંટાક્રુઝ આવ્યા તેજ આવ્યા! દાકતરે ચેકસી અને કાત્રક જેવી સવોત્તમ સારવાર, અને આ શાંત દરદી કદી પણ જોવામાં આ નથી, એવા દાકતર ચેકસીના મત છતાં, કર્મ પિતાનું કામ કર્યું છે. શેડ આણંદજી પુરૂષોત્તમનું આખું કુટુંબજ ધમ છે, અને તેથી ઈગ્રેજી વિદ્યામાં જોવામાં આવતી અમુક અંશે ધર્મની ખામી આ કુટુંબમાં બીલકુલ જોવામાં આવતી ન હતી. તા.૪ થી એજ ડાયરીમાં લખ્યું છે કે વેકેશનમાં નવતત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરુપ, તથા પંચ પ્રતિકમણના અથે વિચારવા. આવું ઉત્તમ જીવન ગાળનાર શાંતિ પામે એજ ચાચના છે.
શેઠ માણેકચંદ કપુરચંદ–અહીના પ્રખ્યાત, કમહિતાથી, અને સરકારમાં સારું માન પામેલ શેઠ માણેકચંદ પણ દુષ્ટ મરકીના વ્યાધિનાજ ભેગા થયા છે. તેઓ પૂનામાં સંવત ૧૮૪૯ માં ભાદરવામાં જન્મ્યા હતા. સંવત ૧૯૪૭ થી અત્રેના શ્રીગોડીજી ના દેરાસરનો વહિવટ તેઓ ટ્રસ્ટી તરીકે કરતા હતા. સંવત ૧૯૫૩ માં જ્યારે મરકીએ ન વર્ણવી શકાય એવો ત્રાસ અહિં વર્ત હતો, ત્યારે જાતે અહિં હાજર રહી જન હોસ્પીટલ ખુલી મૂકી હતી. તેમની પ્લેગ દરમ્યાન સારી લોકસેવા બદલ નામદાર સરકારે તેમને ૧૮૯૮ માં રાવબહાદુરને બેતાબ બ હતે. તેઓની ઘણી પેઢીઓ થયાં પુનાના દેરાસરેનો વહીવટ તેમના કુટુંબમાંજ છે. દુષ્કાળ વખતે પણ લોકોને તેમણે બહુ સારી મદદ કરી હતી. તેમણે અમદાવાદમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરેલ છે, જે હજી પણ ચાલુ છે. તેઓ મોતીના ધસના કાંટાના ટ્રસ્ટી હોવાથી તેમને માનમાં બજાર બંધ રહી હતી. હાલ બીજાના ભાગમાં તેમની જાપાનમાં પેટી છે. તેમણે બેલેલી જેન હેસ્પીટલને લાભ કપાળ કોમને પણ આપવામાં આવ્યો હતો. સંવત ૧૯૩પ માં ભયંકર દુષ્કાળ વખતે તેમણે બહુજ સારી આશિષ લીધી હતી. પણ તેમના મૃત્યુથી કોમને બહજ નુકસાન થયું છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપો. મુંબઈ કન્ફન્ટસ વખતે પણ તેમણે બહુ સારી મદદ કીધી હતી.
' - નવીન સમાચાર, * ટૂંઢક સાધુને આપણી દીક્ષા–કચ્છ મુદ્રામાં ચૈત્ર વદ, ના રોજ જૈન પાઠશાળા તથા જેન લાઈબ્રેરી ખુલી મૂકવામાં આવી છે. તેજ દિવસે કચ્છ દેશમાં પ્રસિદ્ધ કમસી સ્વામી ના ટોળાના ઢંઢક તપસ્વી મેણસી અષિએ મુહપત્તિ તેડી આપણે ધર્મ સ્વીકાર્યો છે. નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું છે. તે દિવસની યાદગીરી માટે તેમના નામથી જૈન શાળા ખેલવાને વિચાર ચાલે છે. આ ઋષિએ દુઢક પંથમાં ૩૦ વર્ષ ગાળ્યાં હતાં તે દરમીયાન દશ વર્ષ સૂધી બેલે બેલે અને બીજા દશ વર્ષ સૂધી એકાંતરે ઉપવાસ કરે પારણાં કરેલ છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
!!! ખુશ ખબર !!!
ચાથી જૈન શ્વેતાંબર કેન્ફરસના પ્રમુખ સાહેબે સારા આશ્રય આપ્યાછે.
જૈન એનાને લગ્નમાં ગાવાના ગીતા.
છપાઈ બહાર પડયાછે, લગ્ન ગાળાની સરૂઆત થઈ ચુકીછે, તેવા વખતે તમારી શ્રયે! અને એને તથા આળકીયાને, નીતીના રસ્તે દોરવા ઉપરની બુક જરૂર ખરીદ કરજો. એક નકલની કીંમત બે આના, ટપાલ ખર્ચ માફ. જૈનશાળામાં મગાવનારને સેાના રૂપિયા ૬) પ્રમાણે સમજવું.
મુદ્દામ, અમદાવાદ. કેકાણું રીચીરોડ
મળવાનું કૈંકાણું: જેશ ગભાઇ માતીલાલ શાહની કંપની.
ઉપદેશક ટોકરશી નેણશીને પ્રવાસ.
ખાચરોડ, તા. ૧૧-૩-૦૬:-ગોધરામાં જૈન વસ્તી ૧૨૫ ઘર છે. એ દેરાસર છે. પરંતુ આશરે વીશ વરસ થયાં સંધમાં કુસંપ હાઈ એ તડ પડેલ છે. નવીન ચુક વગ કાન્ફરસ પ્રતિ ઠીક દીલસેાજ છે. બન્ને તડ જૂદા જૂદા ઉપાશ્રયમાં મળેછે. કોઈ કાર્ય એક જગાએ. ગાએ સાથે ણ ન આવે. કેન્ફરસ બધી વ્યાખ્યાન કોઇ ત્રીજ જગ્યાએ કરવાની લાવણ કરાવ. સ્ત્રીપુ परवा म સારી સખ્યામાં એઉ તડના હાજર થયા. વ્યાખ્યાન એ કલાક આવ્યું, ઐકય કરવા તેમજ ચાસ ઠરાવેા અમલમાં મૂકવા, સુકૃત
ાજર થયેલાઓને તાત્કાળિક મજબૂત
ભુંડ, ચેાજના મુક્ત રાખવા વિગેરે પરત્વે અસર થઈ છતાં એ ત્રણ આગેવાનેાની ગેરહાજરી આંહી જૈનધર ખસે લગભગ છે, માટે ભાગ ત્રણ થિયું નહિ. ઉજૈન, તા. ૨૫-૩-૦૬-અહિં મારવાડીઓજ છે. ઘર છે. માળવી જૈન ઘર ૧૦૦ ઉપર છે, પણ તે 'ઢો છે. મંદિરમા
છે.
દેરાં ૧૫ ઉપર છે.
શ્રી મક્ષીજી તીર્થ તા.૧૫-૩-૬-પાઠશાળા ઉઘડી છે, ણુ ચાગ્ય શિક્ષકના છે. હિંદી જાણનાર જોઇએ. તરત વેળા બ્રાહ્મણ પંડિત રાખ્યા છે. મારવાડી કામ ધાર્મિક સાંસારિક હરેક સુધારણા પરત્વે પ્રમાદી છે. હેાળીના બિભત્સ પુતળા અને ગાનતાને અઠઘડીયાના અઠવાડીયા મસ્ત રહે છે
તે હેાળીમાં ચકચૂર
૧૦ ઘર હશે.
ગાડરવાડા તા. ૨૨-૩-૦૬—અહિં ગઈ રાતે સભા થઈ. શ્વેતાંખર સાથે તમામ દિગજૈન ભાઈએ પણ હાજર હતા. નીચે પ્રમાણે ડરાવેદ્ય થયા છે.
સુકૃત ભંડાર તેમાં ગાડરવાડા, નરસિંહપુર, કરેલી, આમગામ, કલ્યાણપુર, છીંદવિગેરે આસપાસના નાના જે જે ગામે જુજ જૈન વસ્તી છે તે બધાથી દરસાલ લાત કરી એકલવે,
!
Page #143
--------------------------------------------------------------------------
________________
* ૨ પુરૂષ કે સ્ત્રી–૩૫ વરસ નીચેના મૃત્યુ પાછળ જમણવાર કરાય નહિ. ૩૫ ઉપ* રની સ્ત્રી માટે પણ જે તેને પતિ હયાત હોય અને તે ફરી પરણવા ઘારે હોય તે તેની
સ્ત્રી પાછળ જમણ થાય નહિ. કેઈ કરે અને પછી ફરી પરણવા વિચારે અને પરણે તા. રૂ. ૫૧, પંચ ગુનેગારીના લે. - ૩ એક વરાના જમણ બને ત્રણ ત્રણ થાય છે તે હવેથી ઉપરની ઉમર ઉપરાંતવાળાનું થાય તે પણ એકજ. એકથી વધુ થાય નહિ.
૪ વિવાહ શાદીમાં દારૂખાનું કેઈ ફાડી શકે નહિ. ૫વેશ્યાના નાચ ન થાય. તે અંગે કોઈ પૈસા મજલસમાં વેશ્યાને આપે નહિ. ૬ સંસ્કાર વિધિ–બ્રાહ્મણ જનની શીખેલ જાણકાર થયા બાદ તે રીતે સંસ્કાર કરવા
૭ હિસાબ દેરાને તથા પ્રત્યેક ધર્માદા ખાતાને દર વરસે માહ વદ ૪ કે પાંચમે રૂબરૂ રજુ થાય. સિવાય બીજી બાબતે આગળ ઉપર વિચારવી.
૮ વિલાયતી ખાંડ સાકરને ઉપયોગ કઈ રીતે કેઈપણ કરે નહિ.
વિલાયતી ખાંડ ન વાપરવા જૈનરાંત અહીની તમામ વસ્તીએ બંધ કરેલ છે. - જેમાં મુસલમાને પણ સામેલ છે. જેન સંઘ નાને પણ ઉત્સાહી છે. શેઠ ધનરાજજી આ, સેન્ટ્રલ પ્રવાસમાં જૈન સુધારણા માટે સારો પ્રયાસ છે. ઠરાવ તેડનાર રૂ. ૧૧, ગુનેગા- રીના આપે. પરદેશી સાકરમાટે પર કેમ કે તે તેની ગુનેગારી તે જે ધર્મને હાય તે મંદિરે અને મુસલમાન મસીદમાં આપે. કેરા લેખિત સહીઓ સાથે અમલમાં મૂકાયા છે.
જબલપુર–તા. ર૭-૩-૧. નરસિંહપુરમાં કંઈ થયું નહિ. શેઠ માણેકચંદ પાનાચંa તરફથી જેન બેડીંગની સ્થાપના થઈ. એક મીટીંગ થઈ ઉપલા જૈન બેડીંગમાં જૈન વિદ્યાથીએ પડ તથા અનપેડ બને વર્ગન રાખવા. સંસ્કૃત શાળા, હાઈસ્કૂલ તથા કોલે-જના વિદ્યાથીઓ બોર્ડગમાં રહી શકે. પ્રાથમિક કે માધ્યમિક કેળવણ લેનારા રહી શકે નહિ. વ્યવસ્થા માટે કમીટી નીમાઈ છે. ડી મદદ અહિંના દિગંબર જૈને ની તથા બાકીની શેઠ માણેકચંદ પાનાચંદની છે. એક કલાક ધાર્મિક અભ્યાસ મુંબઈની દિગબર / જૈન બેડીંગના કમે આપ, અહિં આપણી શ્વેતાંબર વસ્તી છેડી છે. દિગબરની બેર્ડીગો વધુ સંખ્યામાં વિભાગવાર થાપતી જાય છે તેમ શ્વેતાંબર સંઘે કરવું ઘટે છે
श्री जैन श्वेतांबर डीरेकटरी. मध्यप्रांत (सी.पी.) के श्रावक समुदायको विज्ञप्ति.
मध्यप्रांतके जैनसमुदायकी डीरेकटरी तैयार करनेका कार्य जबलपुर निवासी मि. माणेकचंदजी कोचर बी. ए. मध्यप्रांत जैन डीरेकटरीके आनररी सुपरवाईझर इनको सुपर्द किया गया है, और इस वास्ते सब मध्यप्रांतमें प्रवास करेंगे. जीसके लिये मध्यप्रांतके श्राव समुदायको अर्ज की जातीह के डीरेकटरीसंबधमें सब हकीकत इकटी करने में उन महारा यको मदद देनेकी महरबानी फरमावे.
થી તાર . રસા મોદોરા-પં.
Page #144
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525. SANDAR
NAGAR
चीर सम्वत् २४३२. ॐ विक्रम सम्बत् १९६२
___ उपायेन हि तत् साध्यं, न यत् सांध्यं पराक्रमः The Jain (Swetamber)Gonference
___ERIHD.
D
A CONFERENCE MONTHLY JOURNAL CONDUCTED IN ENCLISA
AND 'VERNACULAR. )
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
हरैल्ड.
T , No. ,5 Mar 1906.
पुस्तक २, नम्बर ५.
मे सन १९०६.
वनशा
इनमा
जयम
THE JAIN s.
PUBLISHED
MY
CONFERENCE
OFFICE.
मर
BOMBAY:
"ट को श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
Annual Subscription with postage Re. I वार्षिक मूल्य डाकका मूल समेत सिर्फ रु. १.
CUDAI
Sanam and
Page #145
--------------------------------------------------------------------------
________________
विषयानुक्रमणिका.
પૃ.
વિડ્ય.
" વિજય. Sain Graduates Association. 120 | પ્રત્યે વિનંતી.... .. ૧૪૦ રેશ્વારા પ્રતિષ્ઠ માસવ. . . ૨ | માનાધિકરી ઉપદેશક મી. નરસિંહ હેલ્વાડા વંદિત પન્નાઈ માપ.... ૨૪ જાદવજીને રીપોર્ટ .... .... ૧૪૨ જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ ૧૩૮. નવીન સમાચાર તથા ફુટ વિચાર. ૧૪૩ ઉપદેશક ટોકરશી નેણશીનો પ્રવાસ.. .૧૩૯ | તાંવર નૈનોઈ સ્ત્ર પ્રકળોન સ્ટિટ. ૨૮ ધાર્મીક સંસ્થાઓના વહીવટ કરનારા ગૃહસ્થ છે.
જાહેર ખબર.
ન્યાય વિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય શીએ કરેલા અલૈકિક પ્રથામાં નીચે લખેલા ૧૦ ગ્રથોમાં એક અગર ઘણા ગ્રંથે. જે કેઈ અમને વેચાણ, આપવા ખુશી હશે તે તે હજાર ફ્લેકના રૂ.૧૧ ના ભાવે લેવામાં આવશે. જ્યારે સાધારણ પુસ્તકની કીંમત વધારેમાં વધારે હજાર ફ્લેકની રૂ હોય છે જે કઈ મુનિરાજ આદિ પાસે તે હોય અને તેઓ જેવી રીતે ઉતરાવવા આપશે તેવી રીતે ઉતરાવી લઈ તેઓને ઉપકાર માનીશ. હાલ મલી આવતા ૨૪ ગ્રંથ શિવાયના અને નહિં મલેતા ૧૦ ગ્રથો લખ્યા છે. તે સિવાયના બીજા છે કે તેનાં નામ કઈ સૂચવશે તે તેની નૈધ આભાર સાથે લેઈશું. જાણવામાં આવેલા નહીં મળતા ૧૦. હાલ મળી આવ્રતા ગ્રંથ ૨૪. ૧ ઈદ ચૂડામણિની ટીકા ૧ ગુરુ તત્વ
- ૧૩ ન્યાયાલક ૨ મંગળવાર
૨ પ્રતિમા શતક S ૧૪ શાસ્ત્રવાર્તા ટીકા. ૩ વિધિવાદ. ૩ અધ્યાત્મ મત
૧૫ અધ્યામ મતદલન.. ૪ સ્યાદ્વાદ ૨હય ૪ ખંડન ખાદ્ય
E૬ મુશકત. ૫ લતાય ૫ ભાષા રહસ્ય
૧ ૭ જ્ઞાનસાર, ૬ જ્ઞાનાણું – ૬ ઉપદેશ રહસ્ય
૧૮ જૈન પરિભાષા ૭માશુદ્ધિ પૂર્વાર્ધ
બત્રીસ બત્રીશી
૧૯ દેવધર્મ પરીક્ષા. ૮ સિદ્ધાંત તર્કપેરિષ્કાર ૮ ધર્મ પરિક્ષા
૨૦ નય રહસ્ય. - ૯ પાતંજલ કેવલ્યપાદવૃત્તિ ૯ નપદેશ
૨૧. કર્મપ્રકૃતિ ટીક્ક- ત્રિસુવ્યા લોક ૧૦ સામાચારી
૨૨ ડિશ ટીકા. ૧૧ વૈરાગ્ય કપલ ૨૩ ધર્મપરીક્ષા.. ૧૨ જ્ઞાનબિંદુ
૨૪ મશુદ્ધિ ઉત્તરાધ " ઉતરાવવાની ઈચ્છાવાળાએ લખવું કે જેથી તેવી સગવડ કરી આપવામાં આવશે.
- લાલભાઈ દલપતભાઈ જનરલ સેક્રેટરી, જન શ્વેતાંબર કોન્ફરન્સ.
અમદાવાદ
Page #146
--------------------------------------------------------------------------
________________
॥ ॐ नमः सिद्धेभ्यः ॥
यः संसारनिरासला समीतमु क्न्यर्थमुत्तिष्टत, यं, तार्थं कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ।। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते, स्फूर्तिर्यस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થ:-૪ સધ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે. બુધ્ધિ જેની, ઍવા છતાં મુક્તિનો સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કાઇ નથી, જેને તીર્થંકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “ નમા તિથ્રુસ ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સનાનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં ( અનેક ) ગુણા રહે છે, એવા સંધની, ( હે ભવ્ય વા ) પૂજા કરે.
The Jain (Swetamber) Conference Herald.
Vol. II. ]
[No. V
May 1906.
The First Annual Report of the Jain Graduates' Association.
-000
The Jain Swetamber Graduates' Association was founded on the 29th November 1904 when the sessions of the third Jain Conference were held at Baroda. The Association was formed under the Presidentship of Mr. Gulabchandji Dhadha M. A., one of the General Secretaries & the founder of that august assemblage.
One of the objects of creating this new body was the securing of contributions to the new Conference Magazinc resolved to be conducted under the editorship of our worthy President, Mr. Dhadha. Subsequently the magazine has been issued under the name of the "Herald." A circular letter was addressed to all the graduates by me inviting their contributions. In response to the above letter & also in response to several letters addressed by our President, members of our Association have contributed to the magazine. It is a sort of partial satisfaction to note that the contributions of our members comprise nearly 106 pages of the Herald. The articles
Page #147
--------------------------------------------------------------------------
________________
contributed were mostly in English & some in vernacular. The number of the articles contributed comes to 28. This does not include most of the articles contributed by our President & the Assistant Secretary of the Conference who are both members of our Association.
This share of our contribution is not very little compared with the expectations entertained by our worthy President at the establishment of this Association; still he may fairly hope to receive a greater number of contributions during the next year. This idea must always be present to the minds of all of us that ours is a collection of persons who are regarded as & to a certain extent are an enlightened portion of our community, who owe a sort of moral debt to the backward classes of the community. Over and above personal obligations every body sherely by the force of the circumstances of birtir owes certain general duties which can be fulfilled either by supplying funds for the amelioration of the condition of the backward classes or by contributing to the enlightenment of the same. Circumstanced as we are, we can fulll our responsibilities more by resorting to the latter course of conduct than the former. Now, looking to the opportunities offered for the full vent of our energies & the field & scope of action lying open before us in the vast arena of intellectual programme, we have done very little. The reasons are manifold and I should like to advert to the possible explanations sought by our brethren. The poor appearance we are said to have made during the last year was due to the following reasons.
The reason sheltered under by some of us is quite justifiable. We are numbering 96, but three-fourth of the number form a class of fresh men, launching upon their worldly career & as competitive lines of this generation leave so very little of energy that at least a major portion can conveni. ently urge excuses on this ground. Especially to a beginner the strife of life is overtaxing. Of course if one has a mind to do a particular thing or to contribute three good articles to the Herald' during the whole course of one year he can do so at mid-night even; but practically this is not done. Another reason put forward by some of the members is the lack of religious education amongst us, the educated class. Of course to a man studying the philosophy of Kant & Aristotle ordinary understanding of 7 Nayas (14) or 4 Nikshepas ( 241 ) appears puzzling-is a wonderful thing, but that can be cured only by a little bit of study. I have seen friends of mine taking up the pen for writing some draft & then leaving it for the purpose of saving themselves from the hunniliationi consequent upon a weak contribution. This is rather due to a want of strength of character. There are others who do not lift their pen simply owing to idleness. All these are excuses not standing the test of real order of things. One may expect at least ordinary articles from the trained minds on questions educational
Page #148
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
जैन प्रयाज्युएट एसोसिएशन.
१३१
social & moral. Any one who has carefully gone through the pages of the "Herald " needs have easily noted that most of the articles never touch any religious point. They are merely on general topics pure & simple. Any earnest worker can overcontribute the Herald with such articles & save it from the unauthorised & undeserved criticism which it has provoked during the last year. No criticism can be really justified on the due weight of balancing arguments, as looking to the infancy of the magazine, a splendid series of articles has been published showing a considerable chance of progressive improvements.
This question of our duty has taken a larger part of my report, but I think I am justified in criticising the same owing to the fact that it was essentially required for the removing of a misunderstanding and also for the purpose of awakening the minds of our energetic brothers.
Another object of creating this body was to meet once a year, generally with the Conference but under peculiar circumstances at the discretion of the President with all necessary pre-arrangements and after consulting leading graduates on the subject by a general circular. This object is being served by our meeting to-day. Another object is to procure donors to the Conference which object, as far as I know, is not fulfilled by any body during the year.'
One more point to be brought to your notice is the lack of the spirit of enthusiasm among the graduates. It was resolved at the first meeting of this Association that all the graduates should send in their reports to the Secretary at least one month before the date of meeting. I regret to note that not a single report has been received by me though due notice for the same was given in the Herald. The reason for this total absence may be twofold. Some of our members may have done very little worth giving out in a report & others may be keeping back their reports either through idleness, or carelessness or to save themselves from the bare results of , self-illumination. Whatever may be the reason hereof, by experience wefind that this system of asking for individual reports has been found to be unworkable and hence with your approval we should make a change in this system & be only satisfied with recommending the means to an end & not insisting upon any reports in future. It is of course apparent on the face of the thing that absence of forwarding reports does not mean absence of any work in the desired directions.
Including as we do District pleaders and High Court pleaders amongst us our number now comes to 96. This "number without District and High Court pleaders falls back upon 79. This year three of our brethren have been graduated in Law. They are Mr.. Makanji Jutha of Bombay who is to be congratulated for securing the first class, Mr.
Page #149
--------------------------------------------------------------------------
________________
१३२
,जैन कान्फरन्स हरेल्ड.
[ मे
Nyalchand Lakshmichand Soni of Gogo and Mr. Velji Anandji Mesair of Bombay. Nine are added to the former list being fresh graduates and one District pleader. They are Messrs Lallu Motichand Mehta of Bhavnagar, Mohanlal P. Doctor of Ahmedabad, Dalsookhbhai Lalloobhai Shet of Godhra, Mangaldas Jamnadas of Kapadvanja, Jethalal Dalichand of Rajkot, Chunilal Kevalchand Ichhapooria of Rander, Chakubhai Mahasukhram Shah of Ahmedabad, Anopchand Mehta of Rajkot, Manilal Nagardas Parikh of Borsad, & Nemchand Shah of Jamnagar. All these 8 gentlemen have been graduated in Arts, and Mr. Chhotalal Trikumdas Parekh of Viramgam, the Secretary of the Benaras Yashovijayji Jain Pathashala has passed the examination of District pleaders.
This is not a small gain to our strength and though I heartily wish that the next year we may be fortunate to note a good number added to our list, I desire you one and all to try your best for the furtherance of all sorts of education among our community. Herein lies the salvation of our brethren, of any community, and of the whole of India. With these remarks ends my short report with brief retrospect and suggestions and in conclusion your Secretary hopes to be excused for very little done by him in the course of the whole year under report owing to various sorts of difficulties hereinbefore mentioned.
MOTICHAND G. KAPADIA
B. A. LL. B.
The above report was adopted by the Jain Graduates' Association met at Patan on the 28th day of February 1906 but the suggestion as to the abolition of the anual individual reports, adding to the list of sympathisers and formulating some aims and objects of the Association on a definite basis were postponed for further consideration to be put before the next sessions at Ahmedabad.
.
Hon. Secretary, Jaina Shwetamber Graduates' Association.
MOTICHAND GIRDHARLAL
Kapadia. Hon Secretary.
GULABCHAND DHADHA
President.
Page #150
--------------------------------------------------------------------------
________________
• देलवाडा प्रतिष्ठा महोत्सव
देलवाडा प्रतिष्टा महोत्सव. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ . .. अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ १ ॥...
देलवाडा ( देवकुलपाटण) देश मेवाड तालुके उदयपुर. इस गाममें मन्दिरजी तीन है. उनका जीर्णोद्धार होकर-प्रतिष्टा मिती वैशाख सूदी २ द्वितीया बुधवार संवत् १९६३ ता. २५।४।६ को बड़ी धूमधामसे कीगई; प्रतिष्टा महोत्सवमे मनुष्य छ हजार आसरे इकठे हुएथे. मारवाडनिवासी यतिराज हेमसागरजीको पञ्चोंकी निमन्त्रणसे तथा शेठ लल्लुजी जैचंदभाईकी योजनासे सन्मानपूर्वक बुलवाकर शास्त्रके मुवाफिक यथाविधि प्रतिष्टा महोत्सव करागया था. उस वक्तका आनन्द देखनेसे मालूम होवे लिखने में नहीं बनता. जिधर देखें उधर सेंकडों श्राविका लोकोंका गायन ध्वनि सुणाई देताथा. और श्रावक लोक भक्तिके साथ भगवानके गुणग्रामको तालमृदङ्गादि बाजोंके साथ मीठे स्वरसे गायन कर रहेथे. यति लोक सप्तस्मरणके घोषसे यात्रिक लोकोंके कानोंमें मधुर शब्द सुनाकर मानो संसार मोचनका उपदेश देरहेथे. ठोरठोर श्रावक समुदायोंमें जाकर प्रतिमापूजन सिद्धांतमें कहागया है, इस विषयमें हेतु दृष्टांत युक्तिप्रयुक्ति कहकर और कान्फरसके कर्तव्योंपर भाषण पंडित पन्नालाल शास्त्री देरहेथे उस समयमें सब लोकों का चित्त निर्मल होगयाथा, और लोक जयजयकार शब्द कररहेथे. नगारोंकी चोपें झडरहीथी, सरणाईकी सणसणाहट चलरहीथी. फूलोंकी वरखा होरहीथी, और आनंदसागरकी लहेर उठरहीथी, भगवान गद्दीपर विराजमान भये उस समयका अनिर्वचनीय आनंद था. और उसी समय शेट लल्लुभाईने अपनी सुशीला भार्याके साथ शीलव्रत स्वीकार किया. धन्यहै, उनके मातापिताको के जिनके पुत्र शीलव्रत लेकर मनवचनकायासे पालते है. और देव द्रव्यको जहर समान समझकर अपने काममे लाते नहीं व उत्तम पुरुष समझे जाते है. आज कल एसा पुरुष विरला होते है, लेकिन अब कान्फरसके उद्योगसे तथा शिक्षणके प्रभावसे लोक धर्मशील ईमानदार आदि सद्गुणी होजावेंगे, एसी आशा है. . .
पहले ये मंदिरों महादुर्दशामेंथे, पापात्मा मनुष्य दुष्ट करम करने के लिये इनका आश्रय लेते थे, कचरे कूटेसे भरे पूरे थें, इतना इन्होंमें पाप होताथा के लिखने में कलम चलती नहीं और इस गामके श्रावक लोकभी इस बाजू ध्यान नहीं देते थे बाद कितनाक समय गुजरनेके संवत् १९५४ में पाटण दिवासी शेठ लल्लुभाई जैचंदने इधर (मेवाडमें ) आकर मंदिरोंकी दशा देखी. यह पुरुष धर्मानुरागी और उद्योगी है. शासन देवताके प्रभावसे मंदिरोंकी मरम्मत करानेमें कटिबद्ध हुवा, और उसमें कई प्रकारका कष्ट सहनापडा यहांतक की खानपान भी किसी वक्त कठिनतासे मिलता था लेकिन पुरुष धैर्यवान है अपना
Page #151
--------------------------------------------------------------------------
________________
१३४
जैन कान्फरम्स हरैल्ड. : . . [मे कर्तव्य छोडा नहीं और इहांके श्रावक लोक प्रथम तो विरुद्ध पक्षमें थे लेकिन परिणाममें सब एक दिल होकर सेठ लल्लुभाईको सहायता देने लगे, और काम पूरा करानेमें उद्युक्त हुवे. बाद शेठजीकी और श्रावकोंकी एक संमति होगई हकीकतमें जहांपर ऐक्यता होती है वहां बडा भारी कामभी अनायाससे होजाता है, और इस काममें गजधर सोमपुरानानूजी हुसेनबक्ष जीवनजी तथा लालु इन लोकोने अपनी तनख्वाहका खयाल न करते बहुत श्रम उठाया
और लल्लुभाईके दिलके मुवाफिक काम किया और छगनलालजी हिंगडनेभी इसमें बडा संकट पाया ओर लल्लुभाईके अनुकूल रहकर मंदिरोंका काम करानेमें कोशिश करते रहे. अहो भाग्य हे उनका के जो लोक एसे मुक्तिको देनेवाले कामोंमें मदत करते है. तन मन लगाते है उनका जीना सफल है. लल्लुभाई अपने सहायकोंको धन्यवाद देते है, और कान्फरंसके तरफसे में धन्यवाद देताहूंके जो लोक जीर्ण पुस्तकोद्धार, जीर्ण मंदिरोद्धार, जीवदया, शिक्षण और अनाश्रित साधर्मी भाइयोंको मदत करते है वे बढ भागी उत्तम पुरुष समझे जाते है. उनका धन कमाना सार्थक है, और जो धन पाकर उपरोक्त कामोंमें नहीं खरचते उनका जीना निरर्थक चमडे की भत्रा (धम्मन ) के समान हैं. इस प्रतिष्टामें रु. ३५०० इकठे हुवे है, पहले भी थोडासा भंडार है, सब मिलाकर उसकें आय लाभसें मंदिरोंकी पूजा अर्चा आदिका काम होते रहेंगे. मै सब लोकोंसे विनंति करताहूं के आप सर्व श्रावकश्राविका दररोज चोरासी ८४ अशातना टालकर मंदिरजी जाकर दरसन करेंगे. और अपना जीवन इस काममें लगावेंगे. इत्यलम् । .. ताः ९।५।६.
पण्डित पन्नालाल शास्त्री उपदेशक, जैन श्वेताम्बर कानफरंस.
देलवाडामें पंडीत पन्नालालका भाषण.
।नमोवीतरागाय। देलवाडा ( देवकुलपाटण ) देश मेवाडं. इला. उदयपुर. ता. २४।४।०६ मीती वैशाख सूदि १ मंगलवार संवत् १९६३ सायंकालके सात बजेसे जैनधर्मका व्याख्यान तथा जिन प्रतिमा विषयक
भाषण दिया गया. सहस्रावधि पुरुष, स्त्री, बालक, बालिका उस सभामण्डपमें विराजमानथे भगवानकी भक्ति होरहीथी यति लोक स्तवनावलिको वादित्रके साथ गायन कर रहेथे.
उस समय मङ्गलाचरण किया गयाअर्हन्तो ज्ञानभाजः सुरवरमहिताः सिद्धिसौधस्थसिद्धाः पंचाचारप्रवीणाः प्रगुण
Page #152
--------------------------------------------------------------------------
________________
१९०६] देलवाडामें पंडित पन्नालालका भाषण.
१३५ गणधराः पाठकाश्चागमानाम् ॥ लोकेलोकेशवन्द्याः सकलयतिवराः साधुधर्माभिलीनाः पञ्चाप्येते सदाप्ताः विदधतु कुशलं विघ्ननाशं विधाय ॥ १ ॥
मङ्गलाचरण करनेके वाद-श्रीसंघसे प्रार्थना की गई के अहो भाग्य है के आज आपलोकोंका इस प्रतिष्ठा महोत्सवमें दर्शन हुवा है. जीर्ण पुस्तकोद्धार, जीर्ण मंदिरोद्धार, शिक्षण, जीवदया आदि बडे कामों में जो तन, मन, धन लगाते है, उनको धन्यवाद है. और कान्फरंसको धन्यवाद देना चाहिये के जिसके होनेसे उक्त कार्योंकी चारो तरफ उन्नति होरही है,
और उनमे सेकडों रुपे खर्च होरहे हैं. हकीकतमे सोचा जावे तो कान्फरंसने प्रत्येक मनुष्य पर सालियाना चार आना लगाया है, और उसको आपलोकोंने देना स्वीकार करलिया है. देखिये, उसका उपयोग कैसे कैसे उत्तम कामोंमें होरहा है ये बुद्धिमत्ता विचारशीलता कान्फरंसकी है. मे आशा करताहूं के कान्फरंस होनेसे आपलोकोंको क्या २ लाभ होरहाहै और थोडे बरसके बाद इसका नतीजा कैसा होगा, वो अनिर्वचनीय है. हम लोक शासन देवतासे प्रार्थना करते हे के यह कान्फरंस सदा कायम रहो और इसके जो जो कर्तव्य हे पूरे होजा
ओ. सो बंधुओ, स्वांतका पानी सीवमें पडनेसे अमूल्य मोती पेदा होताहै. ऐसे चार आना तछ है पर उसका विपरिणाम मोतिके समान हो रहाहै, और आप जानते है जीर्ण पुस्तकोद्धार जीर्णमंदिरोद्धार केळवणी जीवदया आदिमें जो आपका धन खर्च होताहै, उससे अनन्त गुण लाभ होताहै वास्ते देखा जाये तो लागा चार आनेका कमतर है परंतु ठीक है अभीतक आपलोककी बुद्धिमे कान्फरंसका कर्तव्य आया नहीं, वास्ते चार आना देनेमें भी कदाचित व्याकूलता होगी लेकिन मै जानताहूं के धर्म के काममे आपलोक कभी न हटेंगे.
देखिये सजनो प्रथम तो मनुष्य शरीर पाना कठीन है. अगर मनुष्ययोनि मिल गई तो उत्तम जाति मिलना अति कठीन है, कदाचित् उत्तम जाति मिलगई तो . उत्तम कुल मिलना और कठीन है उसमे भी उत्तम धर्म मिलना सबसे मुशकिलहै सो हे मेरे प्रियबन्धुओ, शुभ कर्मके उदयसे मनुष्य शरीर, उत्तम जात, उत्तम कुल सबसे उत्तम वीतराग धर्म पाये हो सो मै समझताहूं के आपलोक बढ भागी और दर्शनीय होये सब सामान तो मिलगया, जैसे कोई आदमी रसोई करताहे आटा, दाल, निमक, मिरच, पानी, मसाला, आग ये तमाम चीजें होते हुवे अकेला करनेवाला नहीं है तो सब निरर्थक है ऐसे आपका कुल जाति धर्म नरभव इत्यादि होते हुवे धर्माचरण विगेरे सब निरर्थक हो जावेगा, ऐसा भी कहा गयाहै के गद्धेके ऊपर चंदन लाद दिया तो खाली चंदनका बोझका पात्र सुगंधका नहीं ऐसे जो ज्ञानी विद्वान है; अगर शास्त्रोक्त आचरण करता नहीं तो निरर्थक है; दवाईके नाम लेनेसे बिमारी नहीं हठ जाती खानेसे रोग दूर होता है; लडूके नामसे तृप्ति नहीं होती खानेसे होती है एसें हि वीतराग धर्मके नाम मात्रसे संसारका रोग दूर होता है. धर्म आचरण करेगें तो संसारकी बिमारी मिटकर मुक्ति मिल जावेगी, इस. वास्ते सज्जनों, ये धर्मरूपी चिन्तामणि रत्न हाथ लग
Page #153
--------------------------------------------------------------------------
________________
e
• जैन कान्फरन्स हरेल्ड
इसलिये भाव बलवान हैं, मूर्तिका लक्ष्य देखना, उसकी व्यक्ति नहीं देखना, आप लोककी बुद्धि मलिनहै वास्ते वह प्रतिमाका शरीर देखता है, अर्थ देखता नहीं. तो फिर भाव पूजाही करनी चाहिये. — द्रव्यपूजा कायको करनी इसमें किंचित पाप होता है - तो भद्रबाहु स्वामीने आवश्यक निर्युक्तिमें कूवेका उदाहरण दिया है, जैसे कूवा खोदते समय मिट्टीप्यास परिसहयुक्त आदमी होजाता है लेकिन पानी निकलने से सर्व प्रकार की बाधा मिट जाती है, तैसें द्रव्यपूजा करतेसमय अल्प पाप जिन भक्तिमें बहुत निर्जरा भक्तिका फल श्री उत्तराध्ययनमें मोक्ष बताया गया है जिन पूजाका अधिकार बहुत सिद्धान्त महाशांनीथ आदिम है, पर बंधुओ, इहां विस्तार हो जाने के कारणसे नही दिया जाता समय बहुत थोडा है अगर कोई लोक पूछना आवे तो कल आठबजे आकर पूछे; बडीही कृपा होगी. इतना कह कर मै बैठता हूं. मिति वैशाख सूदी ८ पन्नालाल शास्त्री
उपदेशक, जन श्वेताम्बर कान्फरंस.
·
જેનાનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
( શાહુ નરોત્તમ ભગવાનદાસ—મુંબઈ. ) ( અનુસંધાન ગત વર્ષ પૃષ્ટ ૩૧૩ )
આ વિષય માટે ઇનામી નિષધ તરીકે અત્રેના શ્રી શુભેચ્છક મિત્રમંડળ તરફથી રૂ. ૧૦, નું ઈનામ જાહેર કરી જે નિષધ માગવામાં આવ્યે હતા તેમાંથી શ્રી વઢવાણુ. વાળા શાહુ નારણજી અમરશીને લખેલ નિબધ પ્રગટ થયાછે. આ નિબંધ ઘણી આમતામાં નવા વિચારાને જન્મ આપે તેવે તથા વિચાર કરવા લાયક છે.
નવાં દેરાસર કરાવવા કરતાં જીણું સમરાવવામાં અષ્ટગણું પુણ્ય કહ્યું છે તે વિષે આપણે જોઈ ગયા. નિભાવ ફંડ કરવાની આવશ્યકતા પણ જોઇ ગયા. હવે તે દેરાસરામાં હિંસામે વિષે કઇ કહીશું. જયાં એકહથી સત્તા હાય ત્યાં, તે સતા જો સુજ્ઞ ન હેાય તે, તેના દુરૂપયાગ થવાના સભવ રહેછે. દેરાસરના અને સામાન્ય રીતે સર્વ ધાર્મિક સસ્થામાં વહિવટ એકથી વધારે માણસાની કમીટી કરે તે એટલાજ માટે પસંદ કરવા લાયક છે કે બીજાની સરસાઈ કરવા આગલે ધારણા રાખે, તથા એકની દેખરેખથી કંઈ ગોટા ખીજાથી વાળી શકાય નહિ, અસલના વખતમાં ઇંગ્રેજોના હિંદુસ્તાનમાં આવવા અને ढ થવા પહેલાં દરેક ગામ, શહેર કે દેશના જૈન મધુએ અતિશય લાંબે વખતે ભેગા થઇ શકતા અને તે પણ જવલેજ. તીર્થયાત્રા એ મળવાનું મુખ્ય સાધન હતું. હાલ જે કામ માટે આપણી કોન્ફરન્સ પ્રયાસ કરેછે તેને કઈક અંશ આવા મેળાવડા કરતા હતા. આવા મેળાઓ વખતે મુખ્ય ખાખતજ હાથ ધરી શકાતી, અને તેથી ગામ અથવા શહેરની શુભ ખાતાના હિસામ જેવી ખાખતને ગૌણ ગણવામાં આવતી. તે વખતે કદાચ શ્રદ્ધાને લીધે, તથા શ્રીમ ́તાઈ ને લીધે શેઠો શુભ ખાતાની પાઈ પણુ ખગાડતા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] | "ઉપદેશકકરશી નેણશીને પ્રવાસ. નહિ હોય અને તેથી વગર પ્રસિદ્ધ કર હિસાબ તદન ચેખા રહેતા હશે. પરંતુ હાલ સ્થિતિ ફરી ગઈ છે. એવા ઘણા દાખલા જાણવામાં છે કે જેમાં કાં તો શેઠની શુદ્ધ બુદ્ધિથી અથવા પૈિસા નહિ બતાવવાની ઘાનતથી અથવા મહેતાની ગફલતથી હિસાબે ઘણું વરસના ચડતર રાખવામાં આવે છે. હાલ ઇગ્રેજી રાજ્યને પ્રતાપે અને તેની અસરથી સવાલ પૂછવાની જે હિમત સામાન્ય મનુષ્યમાં છે, તે અગાઉના વખતમાં બહુ થોડી હશે એમ સંભવ છે. હાલ એક ગરીબ ઉગતા હિમતવાન તરૂણ શ્રીમાન શેઠને પણ દેરાસર અથવા શુભ ખાતાના હિસાબ માટે પૂછી શકે છે, અને જે શેઠે જરા આડાઈ કરી તે ચાય કોર્ટને આશ્રય લઈ શુભ ખાતાને હિસાબ માગી શકાય છે. હિસાબે ચોખા રાખવા એ શુભ ખાતાના ટ્રસ્ટીની પહેલી ફરજ છે. મહેતા ગફલતી કરી અથવા ચોરી કરી કંઈ લઈ જાય તો તેની જવાબદારી પણ વિશાળ રીતે ટ્રસ્ટીપરજ છે. બધા દાવાને મુદતને બાધ આવી શકે, પણ ટ્રસ્ટીએ કરેલી ભૂલને મુદતનો બાધ નથી. માટે સાંસારિક તથા ધાર્મિક એ દરેક રીતે દેરાસરના મેનેજર ટ્રસ્ટીઓ અથવા શેઠે પિતે શુદ્ધ નિષ્ઠાથી એક પાઈ પણ નહિ બગાડતાં, હાથ નીચેના માણસે પણ ન બગાડે એવી દેખરેખ રાખવા બંધાયેલ છે અથવા તેઓ ગફલત માટે જોખમદાર છે. હિસાબે છપાવીને પ્રસિદ્ધ કરવા ન કરવા એ તકરારી સવાલ છે, પરંતુ ચોખા રાખવાની તે પહેલી ફરજ છે.
ઉપદેશક ટોકરશી નેણુશીનો પ્રવાસ, અજીમગજ ૧૮-૪-૦૬–કલકતામાં તા. ૧૫ મીએ રાય બદ્રીદાસજીના મકાનમાં શ્રી સંઘની સભા કરી હતી. હસ્તપત્રો છપાવ્યા હતાં. પરંતુ સાધારણ સંખ્યા–આશરે ૧૨પ-હાજર થઈ. કન્ફરંસના ઉદ્દેશ પરત્વે બે કલાક વિવેચન કર્યું. સભાપર ઘણુજ ઉંડી અસર થઈ જણાતી હતી. કશા ઠરાવ થયા નહિ કારણ બધા હાજર નહોતા. પરંતુ મુનિરાજ શ્રી વીરવિજ્યજીનું ચોમાસું છે તેથી આગળ ઉપર ઠરાવ કરાવવા મુનિરાજ તથા બીજા ભાઈઓએ કહ્યું છે.
કલકતામાં પણ ઐય નથી. ઉપરથી છે, પણ અંદરથી નથી.
બંગાળી જેને અને અગ્રેસરેએ અમને જણાવ્યું છે કે આપણી કોન્ફરન્સ માત્ર કાંગ્રેસની જેમ વાણીવિલાસી છે એવા અમારા અભિપ્રાયમાં તમારા આવવાથી મુંબઈની ઓફીસદ્વારા પ્રેકટીકલ કાર્ય કરવાની કોશિષમાં છે તેથી મોટો ફેર પડે છે. તે લાભ અમને મોટો થયો છે. કોન્ફરંસ અને અમારી બેદરકારી વધત તે અટકી. હવે દિલસોજી વધશે. આ બે મુખ્ય સ્થળે સિવાય અન્ય સ્થળે જ વસ્તી છે. બંગાળના જૈન બંધુઓ ગમ્બર શ્રીમતે છે છતાં બહુ પ્રમાદી જણાય છે. ભવ્યજીન મંદિર બંધાવ્યાં છે પરંતુ દર્શન પૂજાએ કાઈ આવતા નથી. યાત્રાળુઓ શિવાય સ્થાનિક બંધુઓ જન મંદિરનો લાભ : લેતા જોયા નહિ.
Page #155
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ મે
બનાસ. તા. ૨૫–૪-૦૬-પાઠશાળા માટે ચાન્ચ મેનેજરની અહુજ જરૂર છે. કામ વ્યવસ્થિત નિયમપૂર્વક ચલાવવા, સુધારણા કરવા, કોઈ લાયક માણસ ન હેાવાથી પ્રાચિન પદ્ધતિએ અભ્યાસ કરવામાં છોકરા જોકે ઠીક લાગ્યા રહેછે તે પણ સારી દેખરેખ વગર ધારેલ હેતુ પાર પડવા મુશ્કેલ છે. મહારાજ શ્રી ધર્મવિજયજી પોતાથી બનતા પ્રયાસ લે છે. પરતુ મુનિરાજ હેાવાથી તેઓ આવા ખાતાની અનેક પ્રવૃતિમય ક્રિયાએ નજ કહી કે કરી શકે.
મુનિરાજ શ્રીશાંતિ વિજયજી રેલગાડીએ પધાર્યાં છે.
અત્રે જૈન ઘર ૧૫ છે. તેમાં પણ ત્રણ તડ છે. બહુ કુસ...પ છે. જૈનાની સભામાં ચેાગ્ય વ્યાખ્યાન આપ્યું.
કાનપુર, તા॰ ૧-૫-૦૬—લખનૌમાં મુનિમહારાજ શ્રી પુરવિજયજીના વ્યાખ્યાનમ કોઈજ આવ્યા નહિ. ખાજી ચુનીલાલ મુખ્ય છે તે મુંબઈ આવેલ છે. ખાકી ઘર ૩૦-૪૦ છે. અહું પ્રમાદી, સુખશીળી અને ધાર્મિક લાગણીથી રહિત છે.
આંહી એકજ ભ’ડારી રઘુનાથદાસ છે, સિવાય ગુજરાત મુખઈ વિગેરે ભાઈઓના ઘર ૩૦ છે. તેમની સભા કાલે થઇ. આજે જાહેર સાર્વજનિક સભા ઠરી છે. દિગંબરી ઘર ૨૦૦ ઉપર છે. અહીં ત્રણ મીટીંગ કરી મુંગાપ્રાણીઓ ઉપર ઘાતકી પણું ગુજરતું અટકાવવા હીલચાલ શરૂ કરીછે.
જયપુર, તા. ૮-૫-૬-અદ્ઘિ તે પચમાં એક ઝઘડા એવા ચાલે છે કે કેટે ચડ્યા છે.
ધાર્મીક સંસ્થાઓના વહીવટ કરનારા ગૃહસ્થા પ્રત્યે વિનતી.
આપણાં ધાર્મિક ખાતાઓના હીસાબેાની તપાસણીનું કામ શરૂ થઇ ચુક્યું છે, અને તેના સબધમાં તમામ ધાર્મિક ખાતાઓના હીસાખ રાખનારા તથા વહીવટ કરનારા ગૃહસ્થા પ્રત્યે વીન'તી કરવાનીકે હીસાબ તપાસનારાઓને નીચે જણાવ્યા પ્રમાણે ખાતાએ તપાસ વાની જરૂર પડશે તેથી પેતાના તાખાના ધાર્મીક ખાતાઓના હીસાબના ચાપડાએ તથા હીસામ વીગેરે આ સુચના પ્રમાણે તૈયાર રાખવા મેહેરબાની કરશે.
હીસાબ તપાસણીનું કામ આવતી કેરન્સ મળે તે પહેલાં બને તેટલું પુરૂં કરવાને અમારા વીચાર છે તેથી કરીને આ જાહેર ખખરની તારીખથી એક માસની અંદર આપના વહીવટના સ. ૧૯૫૯, ૧૯૬૦, અને ૧૯૬૧ ની સાલના સરવાઈઆ તૈયાર રાખવા મહેરમાની કરશે.
ધાર્મીક સંસ્થાઓમાં મુખ્ય દરેક દેરાશરમાં નીચે પ્રમાણે નોંધ તથા ખાતાં રામવાની જરૂર છે તેથી તે પ્રમાણે નાંધા તથા ખાતાંએ આપને ત્યાં તૈયાર હૈાય તેા ઠીક નહી
Page #156
--------------------------------------------------------------------------
________________
મા
'
૧૯૦૬] . ધામીક સંસ્થાઓના વહીવટદારોને વિનતી. તે તે પ્રમાણે તૈયાર રાખવા મહેરબાની કરશે કે જેથી કરીને હિસાબ તપાસનારાએને સુગમ પડે. . જરૂરી છે.–૧ વપરાસમાં આવતા સેના, રૂપ, તથા જવેરાતના દાગીના તથા
આભુષણની નોંધ વજન અને કીંમત. ૨ પરચુરણ સોના, રૂપા તથા જવેરાત વગેરેની કીંમતી ચીજોની
નેંધ વજન અને કીંમત." ૩ નીરઉપયેગી સામાન તથા સેના, રૂપ, તથા જવેરાત તથા દાગીનાની નેંધ વજન, અને કીંમત ( આપને ત્યાં પડે.
ઉપરથી થઈ શકે તેમ ના હોય તે વસ્તુઓ ઉપરથી કરવું.) ૪ ફરનીચર તથા વાસણ વિગેરેની નેંધ. ૫ સ્થાવર મિલકતની નેંધ. .
૬ મેગેજ (ધરાણીઆ) દાગીનાની નોંધ. જરૂરી ખાતાઓ–નીચે બતાવ્યા પ્રમાણે ખાતાએ ચપડામાં જુદા જુદા હોવા ની ખાસ આવશ્યકતા છે.
૧ સરવાઈયું. ૨ કેશર સુખડ ખાતું. ૩ અગરબતી ધુપ ખાતું. ૪ તીયા પિતીયાં તથા કાંબળ ખાતું. ૫ ફૂલ તથા બગીચા ખાતું. ૬ પુજા તથા આંગી ખાતું. ૭ સ્નાત્ર પુજા ખાતું. ૮ બાદલા કરી ખાતું. ૮ ૫ગાર ખાતું. ૧૦ ઉઘરાણું ખાતુ. ૧૧ ડેબત ઉઘરાણું ખાતું. ૧૨ મેર્ટગેજ (ઘરાણીઆ) ખાતે.. ૧૩ સ્થાવર મીલકતનું ઉપજ તથા ખર્ચ ખાતુ. ૧૪ વ્યાજ ખાતું. ૧૫ પરચુરણ ખાતુ ૧૬ સોનેરી તથા રૂપેરી વરખ ખાતુ. ૧૭ કેશર સુખડ તથા બરાશ વિગેરનું વેચાણ ખાતું ૧૮ અગરબતી તથા ધુપનુ વેચાણ ખાતુ
Page #157
--------------------------------------------------------------------------
________________
» જૈન રેફરન્સ હરે
( [મ ૧૯ ઉપજ ખાતું, ભંડાર, ઘીની ઉપજ હરેક પ્રકારના ભાગા તથ | ઉપજ, પુજ તથા દીવે, નકરે વગેરે.
૨૦ ભાડા ખાતું... ઉપર જણાવ્યા પ્રમાણે દેરાસરને લગતી નેંધ તથા ખાતાઓ તેમજ સાધારણને લગતાં ખાતાંઓ તથા ખેડા ઢેર (પાંજરાપોળ) ને લગતા ખાતાઓ તથા બીજી ધાર્મિક સંસ્થાઓના હીસાબે તૈયાર રાખવાની મહેરબાની કરશે કે જેથી કરીને હીસાબ તપાસનારાઓને સુગમ પડે તથા ખોટી થવું પડે નહી. આ સંબંધમાં જે કાંઈ વિશેષ ખુલાસે જોઈએ તે નીચે સહી કરનાર પાસેથી મળી આવશે. કેલસા મહેલો, મુંબઈ,
લી. શ્રી સંઘને સેવક, તા. ૩૦-પ-૦૬
આસીસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કેનફરસ,
માનાધિકારી ઉપદેશક મી. નરસિંહ જાદવજીને
રીપેર્ટ. આપના તરફથી મંગળવારની સ્ટીમરમાં રવાના થઈ બુધવારે બપોરે વેરાવળ સ્ટેશનની ધર્મશાળામાં ઉતારે કરી વેરાવળના શેઠ ચત્રભુજને મળ્યા પ્રમાણપત્ર વચાળે. કોન્ફરન્સ સંબંધી કેટલીક વાતચીત કરી સંઘ એકત્ર કરવા કહ્યું. આદરી ગામમાં પ્રતિષ્ઠાને વખત હોવાથી સંઘ એકત્ર કરવાનું બની શકે એમ ન હોવાથી શેઠીઆઓની ખાનગી મુલાકાત લેવા સુચવવામાં આવ્યું તે માન્ય રાખી એક શેઠની ખાનગી મુલાકાત લીધી. તેમની સાથે કોન્ફરન્સ સંબંધી કેટલીક વાતચીત કરી જેમ બને તેમ બાળલગ્ન કમી કરવા અને બાળકને ફરજીઆત કેળવણી સાથે બાળાઓને ધાર્મિક સાથે વ્યવહારીક કેળવણું આપવાનું બની શકે તે ઉત્તમ છે એવું દાખલા દલીલોથી દ્રઢ કરાવ્યું. આ ઉપરથી તેવશ્રી એ દરમાસે રૂ. ૧૬ દશ એક સારૂ ધર્મશાન આપી શકે એવી બાઈને પગાર તરીકે આપવા કબુલ કર્યું છે. તે તેવી બાઈની ગોઠવણ કરી આપવા કેન્ફરન્સને સૂચવવાનું કહેવામાં આવેલ છે, તે ચોગ્ય બદેબસ્ત કરવા ગેઠવણ કરશે. ગુરૂવારે ત્યાંથી ઉપડી વણથલી આવ્યું ત્યાં પણ શેઠીઆઓને સંઘ એકત્ર કરવા સૂચવવામાં આવ્યું.
સાંજરે સાત વાગે પાઠશાળાની મુલાકાત લીધી. અત્રેના વિદ્યાર્થિઓને અભ્યાસકમાં ઘણે સારે છે. કુલ સંખ્યા ૨૯-૩૦ ની છે તેમાં ત્રણ વર્ગ છે. ઉંચા વર્ગને સંસ્કૃત માર્ગોપદેશીકાનું શિક્ષણ આપવામાં આવે છે. માસ્તર સીનીઅર તેમજ જૈની હોવાથી
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] માનાધિકારી ઉપદેશક મી. નરસીહ જાદવજીને રીપોર્ટ. ૧૪ ઘણુ સારૂ કામ બજાવે છે. પરિક્ષા લીધા બાદ ધી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી શભેચ્છ “મંડળ” તરફથી રૂમાલ તથા પતાસા વહેચવામાં આવ્યા હતા.
આઠ વાગે સંઘ એકત્ર થવા લાગ્યો. ૮ વાગે લગભગ પચાશેક પુરૂષ, ચાલીશેક બેરાંઓ તેમજ ૬૦-૭૦ છોકરા છોકરીઓએ હાજરી આપી હતી. શરૂઆતમાં મુંબઈમાં સ્થપાએલ શ્રી સિતારાષ્ટ્ર વિશા શ્રીમાળી શુભેચ્છુ મંડળને ઉદ્દેશ સમજાવી કેન્ફરન્સ કોણે છે? દરેક ગામમાં છે કે મુંબઈમાંજ? શું શું કર્યું, શું શું કરે છે એ પર લંબાણથી વિવેચન કરી દયા ધર્મ કે જે આપણે મેટે પાયે છે અને જેના અંગે ચામડાનાં પૂઠાં નહિ વાપરવા, કચકડા નહિ પહેરવા વગેરે કરાવેલ ઠરાને બરાબર અમલમાં મૂકવાની સૂચના કરી, બાળલગ્ન અને કન્યાવિક્ય પર ખાસ ભાર દઈ કેટલુંક વિવેચન કરી તેને દૂર કરવાને ખાસ ઉપાય સ્ત્રી કેળવણજ છે, એમ કેટલાએક દાખલાઓથી સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખની ફરમાશથી પાઠશાળાના માસ્તર તરફથી જણાવવામાં આવ્યું કે આજના વક્તાના ભાષણથી અત્રે પધારેલાઓમાં કેટલીએક ઊંડી અસર થઈ ' છે અને તેને વાસ્તે તેવા વિષયે દર મહિને એકાદવાર ચર્ચાવા અને જેમ બને તેમ એવા દુષ્ટ રીવાજે એકદમ બંધ થાય એવો પ્રયાસ જારી રાખીશું. ત્યારબાદ જુનાગઢ આવ્યા. અત્રે યાત્રા કરી ત્યાં ગીરનાર પર કેટલીએક આશાતના જોવામાં આવી જે આપને રૂબરૂમાં પ્રદશિત કરીશ.
વણથલી દેરાસરનું કામ ઘણું સારી રીતે ચલાવવામાં આવે છે, હિસાબ ઘણે ચેખે અને તૈયાર જોવામાં આવે છે. જૈન વસ્તી સાધારણ સ્થિતિની હાઈ તેમજ બીજા કારણોથી પાંજરાપોળની ખામી બહુ જોવામાં આવે છે. નજીકના મોટાં સ્થળાવાળાઓએ તેમજ કેન્ફરન્સ કંઈ હીલચાલ ચલાવવી જરૂરી છે કારણ કે હીંસક ધમીઓનું જોર બહુ હોવાથી શાક માફક બજારમાં બેબે દેઢીએ બકરાં વખતે વખતે વેચાય છે. * બીલખા. તા. ૨૩–૪–૧૬, સોંમ
• લી. આપને લઘુ બધુ,
કુંડલાકર નરસિંહ જાદવજી, માનાધિકારી ઉપદેશક, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
નવીન સમાચાર તથા સ્કુટ વિચાર. સ્થાનકવાસી કોન્ફરન્સ–સ્થાનકમાં નહિ રહેતા છતાં ઢુંઢીયા કહેવડાવવામાં શરમાઈને સ્થાનકવાસી નામ ધારણ કરેલ ભાઈઓની પહેલી કોન્ફરન્સ કાઠીઆવાડમાં આવેલ મોરબીમાં આપણી પાટણ કોન્ફરન્સના જ દિવસોએ ભરાઈ હતી. મરબીના નામદાર ઠાકોર સાહેબ ત્રણ દિવસ હાજર રહ્યા હતા. આ કેન્ફરંસમાં કેળવણુને અંગે લગભગ રૂ. ૩૫૦૦૦, નું ફંડ થયું છે. નામદાર ઠાકોર સાહેબે રૂ.પ૦૦૦, ભર્યા છે. વખતની
Page #159
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરેડ, નિયમિતતા સચવાઈ શકી નહોતી. મંડપ ગામથી દૂર હતે. કેન્ફરન્સમાં ભાગ લેનાર મુખ્ય મુખ્ય ગૃહસ્થનું આગમન મેડું થતું હતું. વખતની તંગાશને લીધે બહાર પાડ. વામાં આવેલ પ્રોગ્રામને નિયમ પણ સાચવી શકાય નહતું. બીજી કેન્ફરંસ રતલામ ભરાશે. આ કેન્ફરન્સ ખલાસ થયા પછી તેના પ્રમુખ રાયબહાદુર શેઠ ચાંદમલજી આપણા પવિત્ર તીર્થ ગિરનાર તથા શત્રુંજયની યાત્રા કરી લીંબડી પધાર્યા હતા. ત્યાં પિતાના રસાલા સાથે તે દર્શને ગયા હતા. તે વખત આરતીને લેવાથી શેઠે પિતે મેથી બેલીને આરતી ઉતારી હતી ને ચૈત્યવંદન તથા સ્તવન આદિ બેલ્યા હતા. શેઠે પૂજા કર્યાની હકીકત જાહેરમાં આવતાં તેમણે મુંબઈ સમાચારમાં ૧૩ એપ્રિલે ખુલાસો કર્યો છે કે હું ચુસ્ત સાધુમાગી (ઢુંઢીયે) છું. સંપની વૃદ્ધિ કરવા માટે નમુને બતાવવાને જૂનાગઢ તથા પાલીતાણે હું ગયે હતું. પરંતુ શેઠ સાહેબ જૈન પ્રતિમાને આજસૂધી માનતા આવ્યા છે. અજમેરમાં મંદિરમાં વખતે વખત જાય છે. પાલીતાણે સૂરજકડમાં નાહી પહેલી પખાલનું ૪૫ શેર ઘી બેલી પહેલી પખાલ પૂજા તથા કેશરપૂજા કરી હતી. શેઠ સાહેબે પાલીતાણે કારખાનામાં પણ પૈસા ભર્યા છે.
સ્વદેશી ખાંડનું કારખાનું – બંગાળના શ્રીમાન બાબુ મહારાજ બહાદુરસિંહ પિતાની જેસરની જમીનદારીની જમીન પર મોટા પાયા પર એક કારખાનું કાઢવાના છે. - જે. પી–અત્રેના પ્રસિદ્ધ દિગંબર શેઠ માણેકચંદ હીરાચંદને નામદાર સરકારે મુંબઈ શહેરના સુલેહના અમલદાર નીમ્યા છે. 1 ઓનરરી માજીસ્ટ્રેટ--રા. સા. શેઠ હીરાચંદ મેતીચંદને તેમની જન્મભૂમિ એટલે સુરતમાં ઓનરરી માજીસ્ટ્રેટ તરીકે નામદાર સરકારે નીમ્યા છે.
શાંતિ–કાઠીઆવાડમાં આવેલ પીપળીઆથી શા. પુરૂષોત્તમ ઓઘડ લખે છે કે શાંતિકરસ્તોત્રની ૧૩ ગાથા ૧૦૮ વખત સંભળાવ્યાથી પ્લેગના દરદીને તરત આરામ આવી જશે. જે માણસ એક વખત સંભળાવે તે માણસ ફરીથી કામ નહી આવે કારણ જે સાધ્ય કરેલ હોય તે માણસ ગમે તેટલાને સુવાણ કરી શકે, પણ જ્યાં સૂધી સાધ્ય ન કર્યો હોય. સ્યાંસુધી ફક્ત એકજ વખત ગુણ આપે. અન્ય દર્શનવાળાને સંભળાવે તે નિરર્થક જાય. 'ઉપર પ્રમાણે એક પાનામાં લખે છે, તે પ્રમાણે ગુણ પણ આપે છે.
- નવું દવાખાનું –અત્રે ઝવેરી માણકચંદ પાનાચંદ તરફથી તેમની હીરાબાગની ધર્મશાળામાં એક દેશી દવાખાનું જૈને તથા તમામ હિંદુઓ માટે ઉઘાડવામાં આવ્યું છે.
શાળા–એક વર્ષ માટે વાગડમાં આવેલ ભચાઉ ગામમાં શરૂ કરવા દરમાસે રૂ. ૫૦ આપવા તથા બે ઉપદેશકે છેડો વખત મોકલવા કેન્ફરંસ તરફથી કબૂલ કરવામાં આવ્યું હતું. તે ગામમાં ટીપ કરતાં રૂ. ૭૦૦ ભરાઈ ગયા છે અને તા. ૧૫ માર્ચથી શાળાની શરૂઆત થઈ છે.
પન્નાલાલ દવાખાનું–ફેબ્રુઆરી માસમાં ૧૨૯ માણસેએ લાભ લીધો હતો. સરે રાશ દરરોજની હાજરી ૬૮ હતી. જાન્યુઆરી માસમાં દરરેજની ૨૪ હતી,
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] .
નવીન સમોચાર. મેનેજરો-પાલીતાણે આણંદજી કલ્યાણજીના કારખાના૫ર શ્રી લેયણીના મેનેજર બાબુ ગિરધારીલાલ નીમાયા છે તથા પાલીતાણાવાળા મી. દુર્લભજી જુનાગઢની પેઢીપર નીમાયા છે.
ગિરનારજીની ચેરી–થોડા વખતપર જે ચેરી થઈ હતી તે હાલ પકડાઈ છે. ચાર કારખાનાનો એક મેર જાતને અગાઉને સીપાઈ હતે. તેને મુદામાલ સાથે રિબંદરની હદમાંથી પકડવામાં આવ્યો છે.
કેળવણીની કદર–અત્રેના પ્રસિદ્ધ શેઠ વસનજી ત્રિકમજી અને મેશર્સ ખેતશી ખીસીની કંપની તરફથી કચ્છમાં આવેલ જેન વસ્તીવાળા ૩૦ ગામોમાં કુલ સ્થાપવા વિચાર થયો છે. આવી શાળા દીઠ દરમાસે રૂ. ૩૦ નું ખર્ચ અડસટવામાં આવ્યું છે અને
આ બધી શાળાઓ માટે એક ઈન્સ્પેકટર રાખવામાં આવશે. સ્કૂલ વિનાનાં જૈન વસ્તીવાળાં કચ્છમાં ૬૦ ગામે છે.
ફરજીયાત ખચ કમી –કડેલીના મહાજને પરણાવવામાં રાતને ટંક બંધ કર્યો : છે ને હરખજમણના બે ટક કર્યા છે.
સખાવત.–ડબાસંગના નિરાશ્રિત જૈનેના ફંડમાં રૂ. ૪૪૧ તથા શ્રીબનારસ યશોવિજયજી જૈન પાઠશાળાના ફંડમાં રૂપીયા ૧૦૮૩ વિશેષ ભરાયા છે.
પારિસને અનુભવ–પારિસમાં ઝવેરાતને ધંધો કરતા મી. ખીમચંદ લલુભાઈ બંકરના પત્ની અ. સે. બાઈ હીરાબાઈ પારીસથી લખે છે કે “અહિંયાં ધર્મ પાળી શકાય છે. હું હજુ આઠમ ચૌદશ પાછું છું. અહિંયાં જેવી રીતે પાળવું હોય તેવી પાળી શકાય છે. ખાવા પીવા વિગેરે કઈ જાતની અડચણ પડતી નથી.”
કન્યાવિક્રય બાધા-અ મી. નરસીદાસ નથુભાઈના ભાષણને અંગે ૨૦૦ માણસોએ દઢ પ્રતિજ્ઞા લીધી છે કે અમારે કન્યા વિક્રય કરે નહિ.
ઢીયા મટી મૂર્તિપૂજકા–ધોળેરાના ચોકડી ગામમાં રહેતા ભાઈ નેમચંદ જેચંદ ઢુંઢીયા મટી મૂર્તિપૂજક થયા છે. એક જ્ઞાની ઢુંઢીયા સાધુ વીરજી સ્વામી, કે જે દ્રઢીયાના પ્રસિદ્ધ માણેકચંદ સ્વામીના માનીતા શિષ્ય હતા, તેમણે પણ તત્ત્વથી જીન પૂજાવિના શ્રેય નથી એમ જાણે કુંડલામાં દેરાસરમાં દર્શને પધારી આપણે સાધુધર્મ અંગીકાર કર્યો હતે. તેમનું નામ વીરવિજય રાખવામાં આવેલ છે.
નિભાવ ફડકછ સુદ્રાખાતેની શ્વેતાંબર પાઠશાળાના નિભાવ માટે રૂ. ૧૫૫૪ નું ફંડ કરવામાં આવ્યું છે..
સરકારી વકીલ –કાઠીયાવાડમાં રાજકોટ ખાતે એજંસી વકીલ મી. અભેચંદ મણિયાર જૈન છે, અને તેવી જ રીતે બીજા જૈન--મી. ડાહ્યાભાઈ હકમચંદ–ધંધુકાની કોર્ટમાં સરકારી વકીલ નીમાયાછે.
શુભ સ્થાપના–અમદાવાદમાં શાહપુર જૈન જ્ઞાનેદય સભા તરફથી શ્રાવિકાશાળા સ્થાપન કરવામાં આવી છે. ૧૧ શ્રાવિકાઓએ શાળામાં આવવા કબૂલ્યું છે. પાંચમ,
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જૈન કોન્ફરન્સ હેડ.
[ મે
આઠમ તથા ચૌદશના રાજ નહિ રાવા ફૂટવા ૫૦-૬૦ સ્ત્રીઓએ હાથ જોડ્યા છે. આ અષી મહેનત ૬-૭ ગૃહસ્થાએ કરી છે.
મારવાડમાં ઠરાવેા.—કીશન ગઢમાં આશરે મસે માણસાએ હેાળીની પૂજા નહિ કરવા તથી રાતના સ્ત્રીઓએ રાવું બંધ કરવાના ઠરાવેા કર્યાં છે.
ચેતવણી.—જે કાર્ડ ઉપર કાર્યના પ્રસિદ્ધ કરનારનું નામ ઠામ વિગેરે .હશે તે ઘ વાપરતાં તેને નેટપેડ ગણવામાં આવશે, એમ હાલમાં જણાવવામાં આવે છે. ગિરનાર યાત્રા.—શેઠ ચાંદમલજી ફાગણ શુદ ૧૪ ગિરનાર પધાર્યાં હતા. તેમણે તેમનાથજીનાં દર્શન કરી કેશર ચંદનથી પૂજા કરી હતી. પુષ્પપૂજા કરી આરતી પણ ઉતારી હતી. અમીઝરા પાર્શ્વનાથજીની પણ પૂજા કરી હતી. ત્યાં કારખાનાને અમુક રકમ પણ આપી હતી.
k
વનસ્પતિ આહારીઓની સભા.--વિલાયતના પાયતખ્ત લડનમાં “ મેમારીયલ હાલ ” માં વેજીટેરીઅન એસેાસીએશનના આશ્રય હેઠળ એક સભા ભરવામાં આવી હતી. તેમાં ૮૦ વર્ષની ઉમરનાજ ફળાહારીઓએ ભાષણ આપ્યા હતાં. ભાષણ કરનારાઓ મી. સી. પી. ન્યુકેામ ( ઉમર ૮૦ ) પ્રેસર એ. મેયર. એલ એલ. ડી ડી, ડી; સીનીયર લા, સેટ જેન્સ કાલેજ, કેમ્બ્રીજ ( વર્ષ ૮૧ ) મીસ વોલેટ ( વર્ષ ૮૧ ) મી. જોસફ વાલેસ ( વર્ષ ૮૪ ) .મી. ટી. એ. હેન્સન (વર્ષ ૮૬ ).મી. ટામસ વાઇલ્સ એક્. આર. જી. એસ, (વર્ષ ૮૮) અને મી. સેમ્યુઅલ સેન્ડસ (વર્ષ ૯૧) હતા. તે સઘળાએએ જણાવ્યું હતું કે ફળાહાર કરવાથીજ અમે આવી સારી પુખ્ત જીંદગી ભોગવવા પામ્યા છીએ. તેમાંના કેટલાકે જણાવ્યું હતું કે માંસાહાર કરતી વખત અમે જે રોગથી પીડાતા હતા, તે રાગે દવાથી પણ સાજા થતા નહાતા. માંસાહાર તજી દેતાં અને વનસ્પતિને આહાર કરતાં તે રાગેા તેનીમેળે નાબૂદ થયા હતા.
આયલંડમાં વનસ્પતિ આહારક સભાની સ્થાપના.—જે આઈરીશ, કસરતઆજો કેવળ ફળાહારી હાય તેએની એક સભા “ આઇરીશ વેજીટેરીઅન એથલેટીક એસાસીએશન ” નામે સ્થાપન થઇ છે.
વિલાયતી સારનો ત્યાગ.—રાહતકમડીમાં સઘળા જૈન, હિંદુ તથા મુસલસત્તાએ મળીને એવા ઠરાવ કર્યો છે કે મડીના શાહુકારોએ વિલાયતી ખાંડની ગુણ્ણા સુખડીઆઓ પાસેથી પાતે લઇને તેના પૈસા પાછા દેવા અને નગરવાસીઓને કાઈ મડીવાળા વિલાયતી ખાંડ વેચે નહિ. સુખડીઆએ પાસે જે મીઠાઇ તૈયાર હાય તે દશ મણુને ભાવે તાળી લઈને નીચ જાતિઓમાં વહેંચી દેવી. જે નુકસાન જાય તે પચ શહેરના ફાળામાંથી ભરી આપે.
6
શ્રી સદ્ધમપ્રચારક—માળવા જીલ્લામાં આવેલા જાવરા ગામમાંથી આ નામનું માસિક પ્રસિદ્ધ થવાનું છે. વાર્ષિક મૂલ્ય રૂ. ૧॥ રાખ્યું છે. તેનું ઠેકાણુ શ્વેતાંખરાભ્યુદય રાજે દ્ર જૈન લાઇબ્રેરી, જાવરા છે.’
પવિત્ર સ્થળ પ્રભાવ.—“ જૈનમિત્ર ” લખે છે કે સુસનેરમાં એક સેનીને જૈન સુદિરના કળશપર સાનાનું પતરૂં ચડાવવા માટે ૨૭ તાલા સેાનું દીધું હતું. સેનીએ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૬] નવીન સમાચાર
૧૪૭ તેલા સોનું લગાડી ૧૮ તલા ગેપ કર્યું ને ચાહે ગયે. રસ્તામાં જતાં જતાં અંધ થઈ ગયે. અને બીજા માણસની મદદથી ઘેર પહોંચે. જૈનભાઈઓને તપાસ કરતાં માલુમ પડયુંકે સેનું તો પતરામાં છે તલાજ છે. બાકી ૧૮ તેલા સની લઈ ગયે લાગે છે. તેને ઘેર પાંચ ભાઈઓ ભેગા થઈને ગયા તે ખબર પડ્યાકે જ્યારથી તે ઘેર આવ્યું છે ત્યારથી અંધ થયો છે. પછી બધા ભાઈઓએ તેને સમજાવ્યું કે તું અમારું સેનું દઈદે તે આંખ સારી થઈ જશે. સોનીના મનમાં રામ આવ્યા, તેથી તેણે ૧૮ તેલા સોનું દઈદીધું અને તરત જ આખસારી થઈ ગઈ. કે શાસન દેવને ચમત્કાર! - “આત્માનંદ જૈન પત્રિકા” લખે છે કે ગુજરાનવાલા વાળા લાલા નરસિંહદાસને પુત્ર લાલાબુટામલ ખબર કર્યા વિના ઘેરથી ચાલ્યો ગ. પિતાએ બહુ ચિંતાતુર થઈ કહ્યું કે રામનગરસ્થ ચિંતામણિ પાશ્વનાથ મહારાજ, આપ મારી પુત્રચિંતા દૂર કરે તે હું આપની યાત્રા કરીશ. સવારે બુટાલને તાર આવ્યું પુત્રને પિતા તેડી લાવ્યા. થોડા દિવસ પછી સંકલ્પ પ્રમાણે યાત્રા કરવા જવા માટે લાલા નરસિંહદાસે સંઘ કાઢો. ચિતામણિ પાર્શ્વનાથ પહોંચી પૂર્ણ ભક્તિથી બે દિન ગાળ્યા. ત્રીજે દિવસ સવારમાં સંઘપતિએ હુકમ કર્યો કે ગાડા જોડે. જેવા ગાડાં જેડયાં કે તરત વર્ષાદ પડવા માંડશે. ગાડાં છેડયાં કે તરત ઉઘાડ થઈ ગયે. એવી રીતે ૧૦-૧૨ વખત બન્યું. આખરે , સંઘપતિ શેઠને યાદ આવ્યું કે જ્યારે હું ગુજરાનવાલાથી નીકળ્યું હતું, ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે હું ત્રણ દિવસ રહીશ. તે નિશ્ચય હવે હું પૂર્ણ કરીશ. દિન દેદિપ્યમાન થઈ ગયા. શાસન દેવતાના ચમત્કાર આવાજ હોય છે. - મૃત્યુપ્રમાણ—એપ્રિલમાસના એક અઠવાડીયામાં અહિં જૈન જન્મ એકે નહેાતે, અને મૃત્યુ ૧૨૪ હતાં.
દિગબરી ઘર્મશાળાને લાભ.--અહિંની હીરાચંદ ગુમાનજી જૈન ધર્મશાળામાં ૧૪૭ શ્વેતાંબર જૈનોએ યાત્રા નિમિત્તે, અને પ૬ જણાએ અચકાર્ય, નેકરી વ્યાપાર નિમિત્તે, કુલ ૨૦૩ જણાએ લાભ લીધો હતે..
વિહારની અટકાયત –મુનિ મહારાજ શ્રી હીરવિજયજી, શ્રી સુમતિવિજયજી, શ્રા વલ્લભવિજયજી, તથા શ્રી ઉમેદવિજયજી એ ચાર સાધુ સુઘીઆનામાં વિરાજે છે. ચૈત્ર શુદ ૧૧ ગુરૂવારે વિહાર કરવાની તેમની પૂર્ણ ઈચ્છા હતી પરંતુ એવું બન્યું કે ચૈત્ર શુદ૧૦ બુધવારે સાંજે પ વાગે રત્નચંદજી તથા ચુનીલાલજી બે ઢુંઢીયા સાધુ મહારાજ શ્રી હીરવિજ્યજીવાળા ઉપાશ્રયની નીચે બજારમાં સડકપર ઉભા રહીને મોટેથી મહારાજ શ્રી વલ્લભવિજયજીને બોલાવીને માટે અવાજે કહ્યું કે “અમે ચર્ચા કરવા આવ્યા છીએ તમે વિહાર કરશે નહિ. જો તમે ચાલ્યા જશે, તે તમે હાર્યા એમ સમજાશે. મહારાજ શ્રી વલ્લભવિજયજીએ કહ્યું કે “ચર્ચા કોણ કરશે, તમે કે બીજું કઈ?” ઢુંઢીયા સાધુઓએ કહ્યું “સ્વામીજી મહારાજ શ્રી ઉદયચંદજી કરશે.” મુનિ શ્રીવઠલભ વિજયજી એ કહ્યું “એની સાથે આગળ ચર્ચા થઈ ચૂકી છે, જેને છેવટનો ફેંસલો પણ થઈ ગયો છે. હવે વારંવાર ચાલું ચાવવાથી શું ફાયદો છે? પરાજય પ્રાપ્ત કરીને વિવાદ કરે એ ઠીક નહિ. તે પણ તમારી અને શ્રી ઉદયચંદજી મહારાજની એવી તીવ્ર ઉત્કંઠા હેય
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જૈન કોન્ફરન્સ હરેલ્ડ તે જઈને તમે તમારા શ્રાવકો સાથે બોબસ્ત કરે. અમે તૈયાર છીએ.” રત્નચંદજી એ કહ્યું “શું અમે શ્રાવકેસાથે બંધાયા છીએ.” ત્યારે શ્રી વલ્લભવિજયજીએ કહ્યું કે
જે શ્રાવકેથી બધાયા ન હો તે ઉપર પધારે, ચર્ચા કરી લઈએ.” રતીચંદજીએ કહ્યું કે “અમે કઈ ચાર નથી. ખુલ્લા મેદાનમાં ચર્ચા કરશું.” ત્યારે શ્રી વલ્લભવિજયજીએ કહ્યું “ઘણું ખુશીની વાત, તમે મેદાન નકી કરે, પંડિતોને મધ્યસ્થ તરીકે નીમે, વખત મુકરર કરે અને અમને ખબર . અમે પહોંચવાને તૈયાર છીએ.” આ સાંભળીને સાધુએ ચાલ્યા ગયા. પછી ધીઆનાના સંઘે મુનિમહારાજેને ક્યા અને એક સારા માણસ મારફતે અગ્રેસર ઢીયા ભાઈઓને કહેવરાવ્યું કે “શ્રી વિઠ્ઠભ વિજયજી હજુસુધી અહિં રહ્યા છે. આપના ગુરૂ મહારાજે એ કામ કર્યું છે. અમે અમારા ગુરૂને વિહારથી રેયા છે. હવે શું મરજી છે તે જણાવશે.” આને જવાબ કંઈ મળ્યું નથી.
પાઠશાળાને મદદ–શ્રી અમદાવાદ મેહનલાલજી જૈન પાઠશાળામાં ભણતા બને વર્ગના વિદ્યાથીઓ, જેઓ પહેલે, બીજે અને ત્રીજા નંબરે પાસ થાય તેમને આ પાઠશાળા ચાલે ત્યાં સૂધી દરેકને દરમાસે ઑલરશિપ આપવાની શા. લલુભાઈ મનેરદાસ તરફથી ગોઠવણ થઈ છે. | વિલાયત ગમન–અલાહબાદની મ્યુર કેલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર મી. જગમંદરલાલ જેની, જેઓ દિગંબરી છે, અને અંગ્રેજી “જન ગેઝેટ” ના અધિપતિ છે, તે બારિસ્ટરને અભ્યાસ કરવા વિલાયત ગયા છે. • સ્કુલને ભેટશ્રી માંડળમાં સ્કૂલ તથા પાઠશાળાને રા. બ. વસનજી ત્રિકમજીએ ૨. ૧-૧ બક્ષિસ આપ્યા છે. • - પ્રાચિન પ્રતિમાજી-ઈડર તાબાના વણિયાદ કોકાપુર ગામના કૂવામાંથી પ્રતિમાજી નીકળ્યા છે.
નવું દેરાસર–નાશક ખાતે મરહુમ શેઠ મોતીચંદ પાનાચંદના વિધવા બાઈ હીરાબાઈ તરફથી દેરાસર બંધાઈ તૈયાર થયું છે.
ડબાસંગના જૈને–ને વધુ રૂ. ૧૨૦૦ ની મદદ મળી છે. '
કેળવણી માટે સખાવત–પાલીતાણામાં જૈન બોર્ડિંગ સ્કૂલના મેળાવડા વખતે શેઠ લખમીચંદ ધનજીએ પિતાના મરહમ પત્ની બાઈ લીલીબાઈના સમરણાર્થે તે બેડિંગને રૂ. ૧૦,૦૦૦ ની મદદ કરવા કબૂલ્યું છે. તે જ પ્રસંગે શેઠ વસનજી ત્રિકમજીએ ગોરજીના શિષ્યને બેડિંગ સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરાવવા માટે માસિક રૂ. ૧૨૫ મુજબ પાંચ વર્ષ સુધી રૂ. ૭૫૦૦ તથા જૈનધર્મ વિદ્યાપ્રસારક વર્ગ તરફથી ચાલતા જૈનધર્મ પુસ્તક પ્રસિદ્ધિના ખાતાને દરવર્ષે રૂ. ૫૦૦ મુજબ પાંચ વર્ષ સુધી રૂ. ૨૫૦૦ તથા તે વર્ગને હસ્તક ચાલત, કેળવણીખાતાને માસિક રૂ. ૩૦ લેખે બે વર્ષ સુધી રૂ. ૭૨૦ એ રીતે રૂ. ૧૦૭ર૦ ની સખાવત કરવા કબૂલ્યું છે. કુલ રૂ. ૨૦૭૨૦ ની સખાવત થઈ છે. - નિર્દયતાની સીમા–આયલડમાં કેટલાક માણસેએ એમ ધાર્યું છે કે જાનવરોને શીંગડાં ભારરૂપ છે. માટે નાનાં બચ્ચાં હોય ત્યારે શીંગડાં ઉગવાની જગ્યાએથી ચામડી
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
નવીન સમાચાર કાપી નાખી એ કાપેલા ભાગ ઉપરકોટીક પિોટાશ, જે અનિજ છે, તે ઘસવાની જિના કરી છે. આ નિર્દયતા પણ બેથી પાંચ દિવસની જ ઉમરના વાછરડાઓ પર કરવાની છે. વળી આ અગ્નિ જેવી દવા પાંચ પાંચ મીનીટને અંતરે ચાર પાંચ વખત ઘસવાથી કેટલી વેદના થતી હશે, તેને ખ્યાલ આ બિચારા નિર્દય આઈરીશોને કયાંથી હોય?
સબજેકટસ કમીટી,–“જૈન” પત્ર તરફથી તૈયાર થએલ “અહવાલે જૈન કેન્ફરન્સ” માં લખવામાં આવ્યું છે કે “આ કમીટીએ ક્યા પ્રકારે નીમાય છે, તેના કયા ગૃહસ્થ આગેવાન છે, આવી કમીટીઓમાં અમુક સ્થળના લગભગ લીગેટ જેટલાજ મેંબરે નીમાય છે, વિગેરે એક ગેરે કામ ચલાવવામાં આવે છે. તેમજ આવી કમીટીઓનાં નામ બલવાનું કામ પ્રેસીડન્ટ અગર સ્થાનિક સેકેટરીનું હોવા છતાં હરવખત અમુક વ્યક્તિ જ તે કાર્ય કાંતે સ્વઈચ્છાએ અગર બીજી કઈ રીતે કરે છે અને તેમાં નામ પોકારવામાં વાસીદામાં સાંબેલા જેવી ભૂલ જોવામાં આવે છે. ” આ લખાણના સંબંધમાં બીજી દિશામાં પ્રગટ થએલે ખુલાસે નીચે મુજબ છે. કેન્ફરંસમાં ચર્ચવાના વિષયે, દરખાસ્તે તથા તેના વક્તાઓ મુકરર કરવા માટે સજેકટ કમીટી નીમવાની દરખાસ્ત મી. ગુલાબચંદજી ઢઢાએ રજુ કરી હતી અને તે દરખાસ્તને ટેકે આપતાં શા કુંવરજી આણંદજીએ સદરહુ કમીટીમાં નીમવા ગ્ય ગૃહસ્થોનાં નામેાનું લીસ્ટ વાંચી સંભળાવ્યું હતું. તેની અંદર તે વખતે કેટલાક નામને ઉમેરે કરવામાં આવ્યો હતે.” આ બને લખાણમાં અમે એટલુંજ ઉમેરવા માગીએ છીએ કે પ્રતિષ્ઠિત, વિદ્વાન તથા બુદ્ધિમાન ગૃહસ્થ તેમાં નીમાય છે, સેક્રેટરીઓ તથા દેશાવરના બીજા મુખ્ય માણસો આગેવાન છે, અમુક સ્થળના લગભગ ડેલીગેટ જેટલાજ મેંબરે નીમાયા હોય તે તે અકસ્માતથીજ, જાણી જોઈને કેઈનાં નામે છેડી દેવાની વૃત્તિથી નહિ. એક
ગોરે કામ ચલાવવામાં આવતું નથી, પરંતુ બની શકતી દરેક રીતની વ્યવસ્થાપૂર્વક કામ થાય છે. વળી કમીટીઓનાં નામ બોલવાનું કામ કેઈ વ્યકિત સ્વઈચ્છાથી કરતી નથી, પરંતુ ચારે જનરલ સેક્રેટરીઓની સંમતિ, આજ્ઞા તથા ઈચ્છાથી જ કરે છે. નામ પાકારવામાં વાસીદામાં સાંબેલા જેવી ભૂલ વિષે જે જણાવવામાં આવ્યું છે તે એટલું જ કે ગેરહાજર ગૃહસ્થોનાં નામ કમીટીમાં સૂચવવામાં આવ્યા હતાં. આવા મોટા ગજાવર મેળાવડામાં અમુક વ્યક્તિ હાજર છે કે નહિ તે સરતચૂકથી ન જણાય, તેને માટે આટલું બધું સખ્ત લખવાની જરૂર નહોતી. “જૈન” ને શુભ ઉદ્દેશ જાણ્યા છતાં આટલા ખુલાસાની આવશ્યક્તા ધારી છે.
પ્રદર્શન –ઉપલાજ “અહવાલ” માં જણાવ્યું છે કે “પ્રદર્શનને જે પ્રવાહ ચાલ્યું છે તે બંધ થાય તે સારું, નહિતે એવું પ્રદર્શન કરવું કે જેને સાધારણ વર્ગ ઉપયોગ લઈ શકે એટલે તે આપણા ધર્મના ઉપકરણે વિગેરે સાથે તમામ દેશી ચીજોનું હોવું જોઈએ. અને તેમાં જૈન કારીગરોને ચાંદ ઈનામ વિગેરે મળે તે માટે ગોઠવણ કરવી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
મ
જોઇએ.
” આ સંબધમાં મૈં એસ દ્ર રીતે સાનીએ છીએ કે પ્રદર્શનના પ્રવાહ,ર ચાલ્યા છે તે કઈરીતે નુકસાનકારક તેા નથીજ. લાભકર્તા છે. માત્ર તેની અંદર ખર્ચના સાત છે. તેથી ખર્ચની સગવડ હૈાય તે કરવુ· ચાગ્ય છે. જૈન ” ની પાછળની સૂચના મેગ્ય છે, અને આવતે વર્ષ અમદાવાદમાં ભરાવાની કાન્ફરન્સ વખતે ઉપલી સૂચના અમલમાં મૂકાવવા “ જૈન ” પાતાથી બનતું કરશે, એમ અમારી સૂચના છે.
p
નિરાશ્રિતાશ્રમ— અલાહાબાદખાતે પ્રગટ થતું “જૈન ગેઝેટ ” માના અકમાં લખે છે કે “ આપણું ( દિગ’ખરીઓનું ) ઉત્તમ અનાથાશ્રમ 'હીસારમાં વકીલ અન્કેરાય અને લાલા ચિર’જીલાલ મહુ સારી રીતે ચલાવે છે અને જે શ્વેતાંખર કાન્ફરન્સ વૃદ્ધ અને માબાપ વગરનાં છે.કરાંઓ માટે આશ્રમ અને કારખાનું ઉઘાડવાના ઠરાવને અમલમાંજ મૂકવા માગતી હાય તે હિસારના આશ્રમની સાથે મળીને કામ લેવાને અમે અતઃકરણથી ભલામણ કરીએ છીએ. વિધવાઓને કેળવવાની તેઓની (શ્વેતાંખરાની ) યેાજનાની ખાખતમાં, હિંદુસ્તાનના જૈન યુવક મડળનું સ્ત્રીકેળવણીખાતું, વિધવાશ્રમ જે સુબઈમાં શ્રીમતી મગનમાઇએ સ્થાપેલ છે તે, સી. લાઠેની દેખરેખ નીચેના દક્ષિણ ‘મહારાષ્ટ્ર જૈન સભાના સ્ત્રીવિભાગ અને શ્વેતાંખર કાન્ફરસે કરવા ધારેલી આ સંસ્થા, એ સર્વે સાથે મળી જાય અને હિંદુસ્તાનના જૈન આગેવાનાના મજબૂત, પ્રતિનિધિવાળા મ`ડળની એક સાધારણ સત્તાનીચે કામ કરે તેા આપણે કેટલા ખુશી થઈ શું ! ” આ સંબધે જણાવવાનુ કે દિગ ંબરી ભાઈઓની વસ્તી જે ભાગમાં બહુજ સારી છે તે ભાગમાં હિંસાર અનાથાશ્રમ આવેલું હોવાથી તેમને માટે યાગ્ય સ્થળે છે. પરંતુ શ્વેતાંબર સમુદાય જે ભાગમાં વિશેષ છે, ત્યાંજ નિરાશ્રિતાશ્રમની જરૂર વિશેષ કરીને હાવાથી અમે ધારીએ છીએ કે જો શ્વેતાંબર ભાઇએ નિરાશ્રિતાશ્રમ કરવા માગતા હોય તે હિસાર આશ્રમસાથે જોડાઈ જવું મુશ્કેલ પડે. સ્ત્રી કેળવણીની ખખતમાં તેમના વિચારે લક્ષમાં લેવા જેવા છે.
ઉમદા પગલું—અલાહબાદમાં માહુમહિનામાં ભરાયલા કુંભમેળામાં દિગ‘ખર શેઠ માણેકચંદ હીરાચંદે મેાકલેલ જીનેન્દ્રમતદર્પણની ૨૦૦૦ નકલા મફત વહેંચી હતી. શ્રીમાના શુભ પ્રસગે ખર્ચવા ધારેલ રકમેાના આવા ઉપયેાગ કરે એ કેટલું બધું ઇષ્ટ છે તે સહુજ સમજાય તેવું છે. ધર્મના આ પ્રકાર ખહુ સ્તુત્ય અને અનુકરણીય છે.
શ્રી સમેતશિખર્જીની યાત્રા-શ્રી વડાદરાના સંધ શ્રી ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રો કમળવિજયજી સહિત સમેત શિખરજી યાત્રા અર્થે ગયા હતા. રસ્તામાં લખનૌ શહેરમાં રાત્રે જમણવાર થતા હતા તે શ્રી આચાર્ય મહારાજના ઉપદેશથી સઘળા આખુ શ્રાવકવગે બંધ કર્યા છે. એક કપ્તાને પણ માંસાહારની માધા લીધીછે.
વિશેષ ચમત્કાર.—મારવાડમાં પાલી શહેર અપૂર્વ યાત્રાનું સ્થાન છે. ત્યાં ચિંતા•મણિ પાર્શ્વનાથજીના મંદિરમાં જે ઘીના દીવા અખંડ રાતદિન રહે છે, તેના ઉપરના ઢાંકણામાં દીવાના કાજળ અથવા ધૂમાડાને બદલે કેશર પડે છે. -
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] . નવીન સમાચાર.
૧૫૧ નવીન સભાની સ્થાપના-ગુજરાતમાં થઇ તીર્થની નજદીક પાંચ ગાઉ દુર એક મોટું કડી નામનું શહેર આવેલું છે. તે શહેરમાં ચિત્ર શુદ ૧ થી “શ્રી જૈનજ્ઞાન વર્ધક સભા” ની સ્થાપના થઈ છે. તે સભા દર રવીવારે સાંજના ૭ વાગ્યાર્થી ભરાય છે. તેમાં કેન્ફરંસને લગતા ઠરાવો ઉપરાંત બીજા સારા સારા વિષ ઉપર ભાષાને અપાય છે. આ સભાએ મુંબઈની શ્રીવકતૃત્વકળા પ્રસારક સભાની માફકજ પિતાને હેત રાખેલ છે. તેના પ્રમુક તરીકે માસ્તર શેભાગચંદ મેહનલાલ શાહ નીમાયેલા છે કે જેઓએ કેન્ફરન્સ તરફ પુર્ણ વફાદારી ધરાવી ખંતથી અંગત મદદ આપી છે, ને હજુ આપે જાય છે. આશા છે કે આવી રીતે દરેક શહેરમાં સભાઓ સ્થાપન થઈ કોન્ફરંસના સ્તુત્ય હેતુ પાર પાડવા પ્રયત્ન કરે, થયાં અને આપણું કામની જલદી ઉન્નતી થાય. - મુનીરાજ શ્રી બુધ્ધમલજી અને જીર્ણોધ્ધાર–સિકંદ્રાબાદથી જૈન શ્વેતાંબર મુનિ બુદ્ધમલજી લખી જણાવે છે કે, “હું છલા નાગપુર મુ. ચાંદા ગામે ગમે ત્યાંના દેરાસર ની ઘણી આશાતના થતી જોઈને ઉપદેશ કરીને જીર્ણોદ્ધાર કરાવ્યું. બીજે ઠેકાણે છલા રાયપુર મુ. રાજનંદગામમાં ૨૦ વર્ષથી ન્યાતમાં ઝગડે હતો. ત્યાં જઈને ઉપદેશ કરીને ન્યાતમાં સમાધાની કરીને મંદિરજીનું કામ ચાલુ કરાવ્યું. ત્રીજે ઠેકાણે મુસિંકદ્રાબાદમાં જૈન મંદીરમાં ઉતર્યો ત્યાં પણ દેરાશરની આશાતનાને પાર નહીં હોવાથી ઉપદેશ કરીને જીર્ણોદ્ધાર કરાવ્યું. હું દેરાસરની વ્યવસ્થા જેતે ઘણે ઠેકાણે ફરું છું. આ મુલકમાં ઢુંઢીયા ઘણું ફેલી ગયા છે. આ બેત્રમાં આજતક ઢુંઢીયા નહી હતા. હવે ૪ ટૂંઢીઆ આવ્યા છે. ”
મૃત્યુ–વંથલીના નગરશેઠ વેરા ઝીણા સુંદરજી માહ વદ ૧૪ના રોજ ગુજરી ગયા છે
નવું દેરાસર–વરાડના પંચે દેરાસર તથા ધર્મશાળા કરવાને ઠરાવ કર્યો છે અને તેને હીસાબ રાખવા શા. કસ્તુરચંદ જીતાજીને અખત્યાર આપે છે. ' ' .
શેકજનક મૃત્યુ–ગુજરાતમાં આવેલા શ્રી લેયણજીના પ્રખ્યાત તીર્થના તીર્થ પતી શ્રીમલ્લીનાથજી મહારાજને ગાદીએ બીરાજમાન કરનાર કડીના રહીશ સંઘવી ચુનીલાલ જોઇતારામ અમદાવાદમાં ચિત્ર શુદ ૧૦ ના દીવસે આસરે ૪૦ વર્ષની ઉમરે પિતાની પાછળ એક દશ વર્ષને નાને છોકરો મુકી ગુજરી ગયા છે. તેમણે પ્રથમ સંઘ કહાડ હતું તેમજ ધાર્મિક કાર્યો તરફ ઘણી સારી વૃત્તી હોવાને લીધે ઘણું જગાએ. બનતી મદત કરી હતી. સંવત ૧૯૫૬ ની શાલના ભયંકર દુષ્કાળ વખતે ગરીબ લોકોને ઘણી સારી મદદ કરી હતી. તેમજ ખેડા ઢોર જેવી સંસ્થાને વહીવટ પણ તેવા ખરાબ વખતમાં સારી રીતે ચલાવ્યો હતો. તેમના માનમાં કડી શહેરના બજારમાં પાખી પાળવામાં આવી હતી. તેમણે પિતાની પાછળ એક સારી રકમ શુભ ખાતામાં વાપરવા હાલી છે. કડીના શ્રી જૈન શ્વેતાંબર સંઘમાં આવા નરની મોટી ખોટ પડી છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
श्वेतावर जैनोए रचेला प्रकरणोनुं लिस्ट.
(लखनार प्रो. रवजी देवराज, मुंबई.) (सूचना:-आ लिस्टमा काई भूल होय तो विद्वान् मुनिराज अने श्रावकोए लखी मोकलवू. वली आ उपरांत बीजा ग्रंथो नथीज एम न समजवू पण आ टिप्पनीमा जे
__लखला छे तेज अहीं छपावेल छे.) .
नंबर.. नाम.
कर्ता.
श्लोक.
व्याख्या.
व्याख्या ।
श्लोक. कता.
रिमार्क.
वृत्ति
जिनेश्वर मुनिचंद्र
३३७४ सं, १०८० १५५०० सं. ११७४
M
हरिभद्रकृति । १ | अष्टकसूत्र हरिभद्रसूरि । २५६ उपदेशपद
१०४० दर्शनसत्तरी धर्मबिंदु धर्मसंग्रहणी पंचवस्तुक पंचाशक १९
मुनिचंद्र | ३००० मलयगिरि ११००० स्वोपज्ञ ५०५० अभयदेव ७४८०, सं. ११२४ यशोदेव ३३०० सं. ११७२ स्वोपज्ञ ८८० आद्य पंचाशक: ० ३६२०
१०
-
पांच सूत्र १ योगाबिंदु
| षोडशक · उपदेशना मोटा
ग्रंथो वर्ग १ लो. | उपदेशमाळा
....
.
-
.
|
-
| प्राकृत वृत्ति कृष्णार्षिशिष्य जयसिंह
सं. ९१३ कर्णिका वृत्ति उदयप्रभ १२२७४ सं. १२९९ दोघटी वृ. | रत्नप्रभ ११८२९ सं. १२३८ लघु वृ. सिद्धर्षि ३५८६ हेयोपादेयावृ. सिद्धर्षि ४१६० ...कथाओसाथे ,
९५०० कथाओ कोईके वृत्ति | बाळचंद्र ८००० उमेरी छे.
| जयशेखर १२०९३ सं. १४३६ ।
हेमसूरि गु रु देवचंद्र १३००० देवभद्र । ३८००
• पत्र ७१ | तपा-देवेंद्र १२८२० | मुनिदेव । ६८०० सं. ११९.
उपदेश कंदळी ३ / उपदेश चिंतामणि जयशेखर ४१ ठाणाप्रकरण |प्रद्युम्नसूरि
م اسم
४ १७
दर्शन शुद्धि दानोपदेशमाळा. दिनकृत्य . धर्मोपदेशमाला
Page #168
--------------------------------------------------------------------------
________________
वेतांबर जैनाए रवेला प्रकरणोनुं लिस्ट.
नबर.
नाम.
नाम. / कर्ता. । श्लोक |. व्याख्या
व्याख्या कर्ता
श्लोक
रिमार्क.
सं. ९१५ . सं. १३०५
लघु वृ. | जयसिंह
विवरण ९ | धर्मोपदेश प्रकरण
वृत्ति यशोदेव १० धर्मरत्न
| ९७० ११ पुष्पमाळा मळ.हेमचंद्र
१३८६८ १२ प्रश्नोत्तररत्नमाळा १३/ भवभावना मळ.हेमचंद्रागा.५३१ स्वोपश १३००० १४ योगशास्त्र हेमाचार्य
१२ प्रकाश स्वोपज्ञ . १२३००
" . तपादेवेंद्र , स्वोपज्ञ " देवेंद्रसूरि
सं. ११७५ सं. १४२९.. सं. १९७०
१५ विवेकमंजरी
९५७०
सं. १२२९
१६ शीळभावना १७ शाळोपदेशमाळा.
वृत्ति . अकळंक ।
बालचंद्र रविप्रभ रुद्रपल्लीय
सोमतिळक "तिळकाचार्य
सं. १२९४
१८ सम्यकत्वप्रकरण
चंद्रप्रभ
८०००
सं. १२७७
१९/ संवेगरंगशाळा.
प्रा. कथा गर्भा
| अभयदेव
भ्रातृजिन०१००५३ वृत्ति । परमानंद | ९५००
सं. ११७५ सं. १३०४
स्वोपज्ञ
|
.२० हितोपदेशमाळा प्रभानंद
वर्ग २ जो. | अभिनवपद . देवेंद्र २ | ऋषिमंडळ | इसि मंडळेति २७१
भत्तिभरेति २०८
३
-
कथाकोश
२३९ | कथामणिकोश. | नेमिचंद्र कथारत्नकोश गौतमपृच्छा
वृत्ति.
आंचलिक भुवनतुंग जिनेश्वर ६००० सं. ११०८ आम्रदेव
सं. ११९० प्रकरण देवभद्र १२३०० सं. ११५८
खर.तिलकोपाध्याय ५६०० मळयप्रभ
| ६६. सं. १२६० उदयसिंह | ५५२० सं. १२९६,
जयसिंह १११४२ . सं. ११ . प्राकृत बहु कथामयवृत्ति
जयंतीप्रश्नोत्तरसंग्रहमानतुंग | धर्मविधि प्रकरण..
१v or
धर्माख्यानककोश
। प्राकृत बहु
Page #169
--------------------------------------------------------------------------
________________
नंबर
१०
१
११ पेवजाविहाण
१२ वंदनक कुलक १३ विषयविनिग्रह कुलक
ग्रंथ नाम
५
नवपद
६
ज्ञेयार्थ संग्राहक ग्रंथो वर्ग १
प्रवयण सारोद्धार नेमिचंद्र.
प्रवचनसार
२ ३
पवयण संदोह ४. विचारसार
*
समयसार * ,, पंचास्तिकाय संग्रह
सत्तरिसयठाण
वर्ग २ जो
1
आराधनापताका
२ पिंडविशुद्धि
३ प्रशंमरांत ४ -योनिप्राभृत
प्रद्युम्न
उमास्वाति
धारसेन
लोक व्याख्या
२०००
८९७ |
गाथा
३५९
स
一.
5
* आ बे ग्रंथो तथा तेनी वृत्ति दिगंबरकृत छे.
5
""
17
R
वृत्ति विषमपद टीका
आंचलिक
सोमप्रभ ८३१] जिनवल्लभ १०३ वृत्ति
व्याख्या
कर्त्ता
33
प्रद्युम्न
जिनप्रेभ
देवगुप्तादि २१७० जिनचंद्रादि २२१० कुळचंद्रादि २६०० यशीदेवोपा. ९५०० सं. ११६५
33
सिद्धसेन
वृत्ति अमृतचंद्र
"
०
वृत्ति अमृतचंद्र
४५०० सं. १३३८
२४८०
जिनकुशळ | ४३७०
मळयचंद्र १०००८ सं. १३३७
लोक
99
श्रीचंद्र अनुवृ. यशोदेव
दीपिका
वृत्ति
- रिमार्क
सं. १०७३
33
- मे
१६५०० सं. १२४२
( सोपयोगि बहु (संग्रहवाळा. छे.
४४०० सं. ११८० २८०० सं. ११७६
५५०
द्वी. हरिभद्र १००० सं. ११८५
सं. १३० विरात् ६००
Page #170
--------------------------------------------------------------------------
________________
०६)
श्वेतांबर अंकोर स्वेल
- लिस्ट.
--
नंबर
अंथ नाम
का
लोक
'व्याख्या
व्याख्या 1 कत्ता
श्लोक- रिमार्क
रमाक
-
प्रक्रियाना ग्रंथो | वर्ग १ लो. १ कर्मप्रकृति
गा.४७५ वृत्ति
मळयगिारे । ८०००
च. टिप्पनक मुनिचंद्र
१९२०
२ | पंचसंग्रह .
चंद्रर्षि.
वृत्ति
स्वोपज्ञ मळयगिरि
سه
३ | बृहत्कर्मग्रंथ.
१ कर्मविपाक
२ कर्मस्तव
वृत्ति
वृत्ति परमानंद टिप्पनक उदयप्रभ ४२०
गोविंदाचार्य १००९ "
प्रभसूरि २९२]
द्वि. हरिभद्र ·५६० सं १९७२ । प्राकृत वृत्ति रामदेव
| ३ बंधस्वामित्व { ४ षडशिति
जिनवल्लभ
( अपरनाम आगमिक वस्तु विचारसार.)
वृत्तिमलयगिरि । २१०० .
५शतक
यशोभद्र । १६३०
द्वि. हरिभद्र ८६०/ सं. ११७२ वृत्ति म. हेमचंद्र | ३७४०
२३८० टिप्पनक उदयप्रम । ९७४
चूर्णि
१६ सार्ध शतक जिनवल्लभ (सूक्ष्मार्थविचारसार) ...
७ सत्तरी
| वृत्ति द्वि. हरिभद्र ८५०) सं. ११७२
धनेश्वर ३००० सं. १९७१ प्राकृतवृत्ति वृत्ति टिप्पनक
१४०० प्राकृत वृत्तिचंद्रमहत्तर २३०० 1. वृत्ति मलयागार -- भाष्य
चर्णि | टिप्पनकखर रामदेव ५३० गा.
-
Page #171
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरन्स हरेल्ड.
नंबर
ग्रंथ नाम
कर्ता . Lश्लोक
व्याख्या व्याख्या
श्लोक
रिमार्क
कर्ता
देवेंद्रसरि
नव्यकर्म ग्रंथ कर्मविपाक कर्मस्तव बंधस्वामित्व षडशीति शतक
वृत्ति स्वोपज्ञ वृत्ति । १८८२
८३० अव चूर्णि ३८५/१८१३७ वृत्ति
२८००/वृत्ति
४२४०
-
वर्ग २ जो
१/ जीवसमासं
वृत्ति मळ. हेमचंद्र ६६२७ नव तत्व देवगुप्त
भाष्य I नवांग
अभयदेव
भाष्य वृत्ति | यशोदेव । २४००/ सं. ११७४ ३ | संग्रहणी बृहत्संग्रहणी | जिनभद्र । ५३० वृत्ति शालिभद्र २८००/ सं. ११३९
मलयगिरि लघु संग्रहणी
मल. देवभद्र ३५०० जंबू द्वीपसंग्रहणी ४ क्षेत्र समास बृहत्क्षेत्रसमास
वृत्ति मळयगिरि ७८८७). सिद्धसूरि ।
३०००/ सं. ११९२ देवभद्र । १००० सं. १२३३
ल. वृ. - - लघुक्षेत्रसमास ।
वृत्ति द्वि. हारभद्र ५११ क्षेत्रसमास संस्कृत उमास्वाति २८८० क्षेत्रसमास
वर्ग ३ जो.
वत्ति
रत्नसिंह
• '३
.१ | खंडषबत्रिंशिका '२/निगोद षट्त्रिंशिका
पुद्गल षट्त्रिंशिका ४ | बंध षट्त्रिंशिका ५ | अंगुलसत्तरी , - मुनिचंद्र । ६ | पाक्षिकसत्तरी
. ७ वनस्पतिसत्तरी
-
.
|||
Page #172
--------------------------------------------------------------------------
________________
MEEVE
१९०६)
श्वेतांबर जैनाए रचेला प्रकरणोनु लिस्ट.
.
नंबर
ग्रंथ नाम
| श्लोक
व्याख्या व्याख्या
रिमार्क
कर्ता
वृत्ति संस्कृत
तपादेवेंद्र योगसार
८ सिद्धिपंचाशिका ९ दूसमदंडिका (प्राकृत) गा. ९२/ १० दूसमविच्छेददंडिका (प्राकृत )गा.२०४
सम्यकत्व स्वरूप जिनचंद्र गा. १२ सम्यकत्व गाथा एग
विहं इत्यादि श्रावक भंगकादि विचारगाथा
वृत्ति
विजयदेव
Mms ,
गच्छव्यवस्थाना ग्रंथो. वर्ग १लो. (तपागच्छसंबंधी) तपासामाचारी | सामाचारी १३६ मळ. देवप्रभा १४५०
अधिकारनी सामाचारी (सुबोधा, धनेश्वरशिष्य
श्रीचंद्र (विवारामृत संग्रह कुलमडन ।
सं. १४४३
वृत्ति
देवगुप्त
।
.
.
1
. आंचळिक पौर्णिमिक
छिद्र सूचक
| श्रावक सामाचारी उपधानस्वरूप देवसरि तत्वबोध द्वि. हरिभद्र, ५०४० निजातीर्थककल्पित कुमतानरास) स्थळ रि यतिप्रतिष्ठास्थापन अजितदेवसू पत्र २६| चरणसहस्रोदधि आचरणाशतक
सं. ११८५
९
| शतपदीनुं पूर्वपक्ष
-
वर्ग २ जो
-
गच्छांतर शतपदी
.
आंचलिक महेंद्रसिंह ] ५४५०
सं. १२९४
Page #173
--------------------------------------------------------------------------
________________
७५८
नंबर.
१
२
३
४
५
6 ू
तथा लौकिक ) ६ धूमावळ्यादि वृत्ति
३
४
5W9
अथनाम.
१ आत्मावबोध २ आनंदसमुच्चय
५
६
अनुष्ठान विधिना ग्रंथो.
आलोचनापद संग्रह आलोचना विधान बिनप्रतिष्टा
ग्रहदोष ज्ञानाध्याय,
दोषशांतिक (जैन सिंह तिलक २२५
शांति वेताळीयपर्व शीळाचार्य पंजिका. आध्यात्मिक ग्रंथो.
ज्ञानदीपिका
ज्ञानार्णव
शुद्धोपयोग ज्ञानांकुश
29
तत्वार्थसार
कर्त्ता. श्लोक.. क्याख्या.
१ शत्रुंजयकल्प
२
मळ देवप्रभ ५५०
२ | दीपाळी कल्प
३ | दीपोत्सव कल्प नीति ग्रंथो.
१ सोमनीति २ विवेकविलास
दि. शुभचंद्र ४०००
""
काव्य २८
दि. अमृतचंद्र
७
योगशत. ८. योगसंग्रह
९ शमभावशत
१०२
धर्मघोष विजयसिंह
१०
शाम्यशत
१०४
११ संवेगद्रुमकंदळी. विमलाचार्य काव्य ४२
तीर्थमहात्म्यनाग्रंथो
पादलिप्त
शत्रुंजयमाहात्म्य धनेश्वर भविष्यवादनाग्रंथो १. गौतम भाषित
मासइय
विनयचंद्र
सोमदेवसर जिनंदत्तसूरि
[गा. १०१/
का. ४२
१.४४
२७४
वृत्ति
व्याख्या
कती.
समुद्राचार्य
श्लोक.
CHER
रिमार्क..
२५० कुसुमांजलि वगेरे जणावनारी स्नानविधि वगेरे जणावनारी
घणा प्रकरण वाळुं अध्यात्म शास्त्र छे..
योग शास्त्रतुल्य छे.
अंतरंग कथा वाच्यछे
प्राकृत
संवत १३८५
Page #174
--------------------------------------------------------------------------
________________
PROE ]
नंबर
नाम:
सूक्तग्रंथ. वर्ग १.
वर्ग २ जो..
१ इष्टोपदेश
२ तत्वबिंदु
३ दानादि प्रकरण सूज्ञचार्य ष्टांतशतक
४
५
बोधप्रदीपिका. सिंदूर प्रकर
६
( संग्रहग्रंथ. ) शुभावळी
१
२ सप्तावसरकाव्यादिबं
३
૪
[ध
परसमयगप्प दर्शक ग्रंथो.
१ | द्विजबदनचपेटा
२ वज्रसूत्री
३
धर्मपरीक्षा
सुधाकळश सुभाषित समुद्र धर्मकमार
सक्तरत्नाकर
४ भविष्योत्तरोद्धार
श्वेतांबर जैस
स्तवस्तुतिना ग्रंथो. वर्ग १ लो.
१ अजितशांतिस्तव..
२ जयाहु
३
४
जिनशतक
भक्तामर
कर्त्ता. श्लोक.
।। क्त।
""
दिगंबर अमितगति
जंबुगुरू मानतुंग
५१
१०४
५२ ९८
IT
का. १००
काव्य ४४
व्याख्या.!
वृत्ति
37
33
""
प्रदीपिक
"
व्याख्या कर्त्ता.
श्लोक. रिमार्क.
शांबमुनि गुणाकर
पत्र ३४
परसमयस्त्ररूपदर्शक
गोविंदाचार्य ३०००
२५०
१५५०
सं. १०२५
| १५०२ सं. १४२६
Page #175
--------------------------------------------------------------------------
________________
MAMT
- नंबर
ग्रंथ नाम
कत्ता
व्याख्या श्लोक | व्याख्या
कर्ता
श्लोक
रिमार्क
प्रभानंद सूराचार्य
पं. धनपाळ
२१२५ | २२५ निम्मळनदेवि इत्या.
| वीतरागस्तव
वृत्ति वीरस्तव
वर्ग २ जो. सिद्धसेन स्तुति सिद्धसेन ८५० (विंशतिद्वात्रिंशिका) शोभनस्तुति शोभन काव्य ९६ वृत्ति | धनपाळपंचाशिका पं. धनपाळ
संक्षित वृ. ४ | बप्पट्टि स्तुति बप्पभट्टि काव्य ९६, वृत्ति
१५०
पं. धनपाल प्रभानंद
६४०
सहदेव
७३५ नरेंद्रमौलि इत्यादि
च्यवनादि १५
वस्तुवाचक
च्यवनादि ३९ दि.प्रभाचंद्र १५४. स्वयंभुवा इत्यादि
GK ww
एद्रस्यवइत्यादि
जनप्रभ.
| २२३७ सं. १३६',
वर्ग ३ जो. १ चतुर्विशतिजिन
| - दरेक गा. स्तव २४
मळ.देवप्रभादरेकगा. समंतभद्र
वृ. ४ जनेनयेनस्तुति ५ धरणोरुगेंद्रस्तव ६ लघुस्तव
सतस्मरण १ अजितशांति १२ भयहर(नमिऊण) ३ उवसग्गहर ४ तंजयउ
सिग्धमव ५ मयरहियं ६ उळ्ळासिक्कम सोमतिलककृतस्तवनो सोमतिलक यत्राखिल
लघुवृत्ति श्री तीर्थराज जयवृषभ स्तुतिशस्ता
०
०
०
< < AK
०
०
इययू
०
०
देवेंद्ररनीशं श्री शैवयं
Page #176
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे
रु. १०००y इनाम! पाटण खाते मळेली चौथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने कौल सुपी- पुर्ण रीसे क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाश तथा विषयोनी कठीणता वाळी १ था । पुस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां दीयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपीयानुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:
१ जे सीरीशने इनाम आपवामां आवशे तेनी प्रसीद्धी विगैरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रचिद्ध करवानी तेणें कबुलाया आपवी पडशे, जो ते हक कोन्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे. २ सीरीशनी पसंदगी एक खास कमीटी मीमीने कराववामां आवशे. ३. आजनी तारीखथी एक वर्ष सुधीमां | पसंदगी माटे आवेली सीरीझे नी कमीटी पासे तपास
कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीशोमांथी एकमे इनाम आपq एम कमीटी बंधाती नथी परंतु तेमाथ
योग्य हशे तोज इनाम आपवामां आवशे, ५ पसंद करवामां आवती सीरीश शीवायसी बीजी सीरीशमाथी अमुक चोपडीओ अगर तेमाना
पाठो कमीटी पसंद करशे तो तेना प्रभाणमा तैना योजकने इनाम आपवामां आवशे. वधु खुलाशा मटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. कोलसा मोलो, मुंबई.
___ आसीस्टंट सेक्रेटरी. ता. २५-१-१९.६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.
માનાધિકારી (ઓનરરી) ઉપદેશક તરીકે કાર્ય કરવાની ઈચ્છા
રાખનાર વક્તાઓને સારી તક. કોન્ફરંસના હેતુઓ ઉપર પિતપિતાના જીલ્લાઓમાં ફૂરસદના વખતે ભાષણ આપી કોન્ફરંસની સેવા બજાવવાની ઈચ્છા રાખનારાઓને આ કાર્ય માટે તેમની લાયકાત સંબંધી ખાત્રી થયેથી રેસીડંટ જનરલ સેક્રેટરીની સહી સાથેના પ્રમાણપત્ર આપવામાં भावशे. આ ઈચ્છા રાખનારાઓએ આ સંબંધમાં નીચેના સરનામે પત્રવ્યવહાર કરે.
આસીસ્ટંટ ઍક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કેર ઓફીસ
असा भडाना, भुंगा
Page #177
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
TO
वीर सम्बत् २४३२. ॐ विक्रम सम्बत् १९६२
उपायेन हि तत् साध्यं, न यत् साध्यं पराक्रमः The Jain (Swetamber) Conference
HEL
125
-FS
DI PULON* (A CONFERENCE MONTHLY JOURNAL CONDUCTED IN ENGLISH
AND VERNACULAR. )
RECE
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
रैल्ड.
Vol. 2, No. 6. June 1906.
पुस्तक २, नम्बर ६. जुन सन १९०६.
ameramana
तान
ওয়াল
नि नशा
PUBLISHED
h
oxil CONFERENCE
CONFERENCE
BY
OFFICE.
THE JAIN S.
THE JAIN
S.
SATTA
BOMBAY.
प्रगट कर्ता
HAR
KAR
श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई. Annual Subscription with postage Re. 1 वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १.
Page #178
--------------------------------------------------------------------------
________________
विषयानुक्रमणिका.
विषय.
पृष्ठ. विषय.
पृष्ट. जैन श्वेतांबर कॉन्फरन्सकी स्तुति. ... . १६१, शुनछु? ... ... १८. राय सेठ चांदमलजी और “जैनोदय" १६२ जैन कॉन्फरन्सके ऑनररी उपदेशक और જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હા
प्रसिद्ध वक्ता मि. अमरचंद पी. परसनी स्थिति ... ... ....
१६७ मारका कॉन्फरन्सकी सेवार्थे रजपुतासट्टा ... ... ... ... ११८ नाका स्तुत्य प्रयास ... ... १८५ स्त्री men ... ... ...
કચ્છ દેશની શ્રીજૈન શ્વેતાંબર મુર્તીપુજક जैनी भाइयोंकी सेवामें अभ्यर्थना .... १७४ શ્રાવકોની વસ્તીવાલાં ગામોની ડીરેકટजैनागम पाठशाला जयपुर
રી થઈને આવી છે તે ગામનું તાલુ अवायल उमरकी शादीकी खराबीयां ... १७८ । पा२ वी२८ ... ... ... १४०
१७६
श्री जैन श्वेताबर डीरेकटरी.
मालवा और मेवाडके श्रावक समुदायको विज्ञप्ती. मालवा मेवाड के जैन समुदायकी डीरेकटरी तैयार करनेका कार्य प्रतापगढ़ निवासी शेठ लक्ष्मीचंदनी घीया, मालवा और मेवाड जैन डोरेकटरीके ओनररी सुपरवाईशर ईनको सुपर्द कीया गया है सो डीरेकटरी के वास्ते ईन महाशय मालवा और मेवाडमें जहां जहां अपने कलार्क भेजे वहांके श्रावक समुदायको अर्ज की जाती है के ऊन कलार्क को खोटी न करके शिघ्र मदद देकर हारेकटरीके फोर्म भरवा देनेकी मेहेरवानी फरमावे.
श्री जैन तांबर कोन्फरन्स, कोलसा मोहोल्ला-मुंबई.
श्री जैन श्वेतांबर डीरेकटरी. मध्यप्रांत (सी. पी. ) के श्रावक समुदायको विज्ञप्ति.
मध्यप्रांतके जैनसमुदायकी डीरेकटरी तैयार करनेका कार्य जबलपुर निवासी मि. माणकचंदजी कोचर बी. ए. मध्यप्रांत जैन डीरेकटरीके आनररी सुपरवाईझर इनको सुपर्द किया गया है, और इस वास्ते सब मध्यप्रांतमें प्रवास करेंगे. जीसके लिये मध्यप्रांतके श्रावक सुदायको अर्ज की जातीहै के डीरेकटरीसंबंधमें सब हकीकत इकठी करने में उन महाश( मदद देनेकी महरबानी फरमाके.
श्रीजैन श्वेतांबर कोन्फरन्स. कोलसा मौहोल्ला-मुंबई.
Page #179
--------------------------------------------------------------------------
________________
॥ ॐनमः सिद्धेभ्यः॥
यः संसारनिरासलाळसमीतमुक्त्यर्थमुत्तिष्टते, यं तीर्थ कथयंति पावनतया येनाऽस्ति नान्यः समः॥ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અથે–જે સંધ, સંસારના ત્યાગને વિષે ઈચ્છાવાળી છે બુધ્ધિ જેની, એવો છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજે કઈ નથી, જેને તીર્થકર મહારાજા પણું વ્યાખ્યાનને અવસરે “નમો તિથ્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સજીનેનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણ रहे थे, सेवा संधी, (डे भव्य ७ ) पूल २.
The Jain ( Swetamber.) Conference Herald.
Vol. II.]
June 1906.
[No. VI.
जैन श्वेताम्बर कोनफरन्स की स्तुति. कोनफरन्स श्वेताम्बर का हम कुछ कुछ हाल सुनाते हैं । टेक॥ धर्म काम की खातिर यारो, लाखों रूपये लगाते हैं। तन मन धन से करे परिश्रम, जीव दया फैलाते हैं ॥ १॥ जीर्ण मन्दिर और जीर्ण शास्त्र का उद्धार कराते हैं। उमदा उमदा ग्रंथ बनाकर, जिन मत वृद्धि कराते हैं ॥२॥ भेज भेज उपदेशक भाई, वो उपदेश कराते हैं। स्कालरशिप दे लडकों को उनको योग्य बनाते हैं ॥३॥ नई नई शाला खुलवाकर, लडकों को पढवाते हैं। जाति उन्नत्ति धर्म उन्नति को वो दिलसे चाहते हैं ॥ ४ ॥
और कुरीति राह रस्मको, जहां तक होवे घटाते हैं। शुद्ध चीज बनवा बनवा कर, सस्ते मूल्य विकाते हैं ॥ ५ ॥ भ्रष्ट होते बचे लोग सब, अपने मनमें चाहते हैं । औषध शाला खोल खोल कर, औषध दान कराते हैं ॥६॥
Page #180
--------------------------------------------------------------------------
________________
१६२
जन कान्फरन्स हरैल्ड..
। जून जिससे रोजी अच्छे होकर धन्य वाद दे जाते हैं। सुनियो यारो अन्न दान दे, जीव को भयसे बचाते हैं ॥ ७ ॥ रूपया पैसा खरच करै वो, कसाई से छुडवाते हैं। विविध प्रसंग कर अखबारोंमें, नई नई खबर सुनाते हैं ॥ ८॥ नवतत्वोंकी बातें लिख कर, हृदय ज्ञान जगाते हैं। पूजन इत्यादिक धर्म काममें, पैसा अधिक लगाते हैं ॥ ९॥ गुलाबचंदजी ढढा का पहिला उद्योग सराहते हैं। तन मन धन से करे परिश्रम, धर्म ध्वजा फहराते हैं ॥ १० ॥ धर्म काम के जो उद्योगी, उनको शीश नमाते हैं । मोतीलाल कहे धर्म दलाली, करके मुक्तिको जाते हैं ॥ ११ ॥
(श्री आत्मानंद जैन पत्रिका.)
राय सेठ चांदमलजी और “जैनोदय.” ____ इस पत्रके पुस्तक २ अङ्क ४ में " टुंढीयोंके कथनसे मूर्तिपूजा सिद्ध होती है। का एक आर्टिकिल है. उसमें टुंढीयोंकी मोरवी कोनफरेंसके प्रेसिडेंट राय सेट चांदमलजीके स्पीचका अवलोकन करते हुवे हमने यह राय प्रगट की थी कि " इस मंजूर की हुई मोरवी कोनफरन्सके प्रेसिडेंटकी स्पीचके मुवाफिक हमारे ढुंढीया भाई हमारे साथ होकर इस बातके निर्णय करनेका कि श्री. महावीर स्वामीके पश्चात् एक हजार वर्ष के अन्दर मूर्तिपूजा होतीथी यानही एक कमिशन निकालेंगे और उसके नतीजेके मुवाफिक अपना बरताव करेंगे, तो दोनों फिरकों में सम्प होते हुवे कुछभी देर नहीं लगेगी." इसका जबाब हमारे भाईबंद " जैनोदय" ने पुस्तक २ अंक ७ में इस प्रमाण दिया है:-" आ ( हरैल्ड) पत्रे नवा बर्षथी कोनफरन्सना खबरोनो ढंढेरो पिटवानुं काम छोडी दईने खंडन मंडननो उद्देश गृहण कों जणाय छे. ए पत्रना एप्रील मासना अङ्कमां " ढुंढीयोंके कथनसे मूर्तिपूजा सिद्ध होती है." ए लेखना जबाबमां लखवानुं जे-रायसेठ चांदमलजीना भाषणना शब्दो ऊपर कोईए टीका करी नथी, ते ऊपरथी समस्त स्थानकवासी कोम ए शब्दो स्वीकारे छे, अने ए शब्दो सत्यज छे, एम कांई मानवानुं नथी. परन्तु खरी वात तो ए छे के- भस्मग्रह महावीर स्वामी मोक्ष पहोंच्या वखते बेठो छ जे वात मूल पाठ ऊपरथी सिद्ध थाय छे अने सत्तावीस पाटो सुधि शुद्धाचारज हतो ए वात पण असत्य छे. ते वखते केटलोक अशुद्ध आचार पण हतो. निगम नामना ग्रंथ ऊपरथी सिद्ध थाय छे के तेटला वखत सुधिमां साकल नामना साधुए मूर्तिपूजको साथे विवाद चलाव्या हतो. लोंकाशा, लखमसी सेठ तथा लींबडी विषेनी हकीकतः
Page #181
--------------------------------------------------------------------------
________________
राय सेठ चांदमलजी और "नोदय". झूठीज छे, कारण के ते बखते लीबडीनी हयातीज नहती. आवी चर्चाओथी अमे हमेश दूरज रहवा मांगीए छीए कारण के आम थवाथी बन्ने पक्षोमा मका, वैर उत्पन्न थाय छे, अने व्यवहारमां विच्छेद पडे छे." :
च्यूं कि इस " जैनोदय' के लेखमें रायसेठ चांदमलजीके बचनोंपर कटाक्ष किया गया है और हमारे मतलब को मी उलटा समझा गया है. इस लिये हमको इस लेखपर दृष्टी डालकर यथोचित विवेचन करनेकी जरूरत हुई.
हमारे मित्रका यह खयाल कि " हरैल्ड' का मन सब सिर्फ कोनफरेंस की खबरों को ही प्रसिद्ध करनेका है और दूसरी तरफ द्रष्टी डालनेका नही है बिलकुल गलत है. आम अखबारके कायदेके मुवाफिक हर स्वतंत्र पत्रको अपनें खयालात खुले तोरपर प्रगट करनेका अखातयार है. और इस किस्मके विषयोंपर सिर्फ नये वर्षके शुरू होनेपर ही चरचा नहीं उठाई गई है. बल्कि पिछले वर्षों के अंकोको देखनेकी महनत उठाई जावे तो इस तरहका आक्षेप करनेवाला अपने लेखपर खुद लज्जित हो सकताहै. हमारा खयाल हमेशा इत्तफाक बढानेका रहाहै और आयंदाभी यह ही इच्छा है कि हमारे इसही खयालको हमेशा पुष्टी मिलती रहै और इसही कारण इस किस्मकी बातों पर अपना लक्ष देकर हमेशा इस बातको चाहते हैं कि किसी न किसी तरह जो भेद इन दोनों फिरकोंमें पडाहुवा है इसका निर्णय होकर दोनों फिरके एक होजावें तो अच्छाहो. पस इस किस्मके लेख लिखने में और दोनो फिरकोंको तहकीकात करके एके नतीजेपर आनेकी सूचना करने में कोई मनुष्य हमारे लेख
पर "खंडन मंडन" का आक्षेप नहीं लासकताहै. " खंडन मंडन" की पंकतीसे हम खद हमेशा दूर रहना पसंद करतेहै. हमारा लेख सिर्फ दोनों फिरकोकों सूचनारूप है और अबभी हम आशा करते हैं, कि इस सूचनाके मुवाफिक हमारे दोनों फिरकोंके भाईबंद मुर्तिपूजाके बाबत जुरूर कमिशन निकालकर निर्णय करेंगे.
२. हमको जुरूर कहना पडेगाकि हमारे सहचारीने इन शब्दोंको लिखकर कि:-"रायसेठ चांदमलजीना भाषणना शब्दों उपर कोई टीका करी नथी ते उपरथी समस्त स्थानक बासी कोम शब्दो स्विकारेछे अने अ शब्दो सत्यज छे सेम कोई मानवानुं नथी " रायसेठ चांदमलजी की हतक कीहै, उनको एक झूटा आदमी करार दियाहैं और इस रायको प्रगट करके इस बातको जाहर करदिया है कि ढुढीयाकी महासभाके प्रसिडेंट के कथनपर दुढीया समाजको बिलकुल विश्वास नहीं है. न उनके कथनको समस्त स्थानकवासी कोमनें मंजूर किया है. हम आश्चर्य करतेहै कि अवल तो हमारे सहचारीको इस तरह की राय प्रगट करनेका और समस्त स्थानकवासी कोमकी तरफसे इस बात को जाहर करनेका की उनहोनें इन शब्दोंको नही स्वीकार किया है अखतियार कहांसे मिलता है. दूसरे
Page #182
--------------------------------------------------------------------------
________________
. जैन कातकरार हरेक : ..... जब सेठ चांदमलजीने इस रायको प्रगट किया और अगर यह रामः गलतथी तो उसवक्त क्या उन आठ दस हजार दुंढीयोंमेंसे किजो महासभामें इकट्ठे हुवेधे, किसी को भी यह बात नही सूजी कि सेठ चांदमलजी के बचन सत्य नहीं हैं ? और अब इतने दिनों के बाद हमारे सहचारी को यह बाद कैसे सूज पडी ? इस बात पर " जैनोदय" जी को उस समय ही गोर करना उचित था कि जब उन्हों ने अपने पत्र में प्रसिडेंट की स्पीच छापी उस स्पीच के छापने के वक्त ही मिस्टर औडीटर फुटनोट ( Foot-note ) में अपना नोट आफ डिस्सेंट ( Note of dissent ) लिख देते तो माना जाता कि इस स्पीच के साथ किसी खास एक मनुष्य को या कई मनुष्यों को इत्तफाक नहीं है. अगर इस स्पीच को पकड में आनेकी वजह से असत्य प्रगट करके हिफाजतकी जगह टटोली जाती है, तो क्या अजब है कि किसी दुसरी काररवाई पर नजर डालकर उसके अवलोकन के समय उसकोभी असत्य और अमाननीय करार दी जावे ? अगर ऐसा ही होगा तो तो जिस कदर कारवाई इस ढुंढीयों की महासभा में हुई है, वह सब असत्य ही करार पावेगी. तो फिर इस असत्य कारर वाई के वास्ते क्यों हजारो रुपये खर्च के सभा इकट्ठी कीगई ? अगर सेठ चांदमलजी के शब्दों पर किसी को विश्वास है और किसी को नही है, तो शुरूमें ही जो कोशिश सम्प बढानेकी है उसमें धक्का लगा और सम्प की जगह जो कुप्तम्प भिन्न २ स्थलों में बैठा हुवा था वह हजारों कोसोंसे रेल द्वारा मुसाफरी करके अपने झंडे को कोमकी महासभामें अच्छी तरह फहराया ? आम कायदा यह है कि ऐसी २ महासभावोंमें जोजो कथन किये जाते हैं उनमें किसी भी तरह की खामी हो या अपने मत्तसे विरूद्ध हो तो उसपर अवश्य वादविवाद करके उसको त किया जाता है. अगर किसी कथन पर कोई चरचा नहीं उठाई जाती है तो वह कथन सबका स्वीकार किया हुवा माना जाता है. लोर्ड करजन ने जब अपनी सीचमें हिन्दूओं और उनके शास्त्रोंपर अघटित टीका की तो तमाम हिंदुस्थानमें उनकी इस राय पर आक्षेप किया गया. बल्कि एक अखबारनें तो इतनाभी लिखाकि लार्ड करजन के कहने के मुवाफिक हम झूठे हैं परन्तु लार्ड करजन झुठों के बादशहा हैं. इसकी तरह पर जब राय सेठ चांदमलजी ढुंढीया होकर अगर ढुंढीयों की जड काटनेको वह शब्द कहेथे कि जिनको आज " जैनोदय " जी असय कहते हैं तो उनके खिलाक उसही वक्त पुकार करने को किंसने रोका था और ऊंचे शद्वों के साथ इस वात को उस ही वक्त क्यों नहीं किया गया कि यह राय प्रसिडेंट की समाज को नुकसान पहुंचानेवाली है. ___ हमको अवश्य कहना पडेगा कि सभाका नायक हमेशा विद्वान, बुद्धिवान, धर्मात्मा, धर्मग्य, जानकार और सब तरहपर लायक हो वह चुना जाताहै, उसके बचन प्रमाणीक होते हैं, उसके कथनपर कुल काररवाईके अच्छे बुरे निवडनेका आधार रहताहै, वह कुल समुदायका स्पोक्स मैन ( Spokesman ) होताहै, जैसे फोजी अफसरकी रहनुमाईपर फोज
Page #183
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
राय सेठ चांदमलजी और “जैनोदय ".
लडती है उसही तरह सभा के नायककी बुद्धिके साथ सभाका काम चलता है, नायक के फैसलेपर सबको आधार रहता है, मालूम नही कि यह Suicidal policy हमारे मित्रने किस तरहपुर अखतियारकी है. इस तरहपर राय सेठ चांदमलजीके बचनोंको असत्य मानने से उनकी बहूत हंतक हुई और सिर्फ उन्हीकी नही बल्कि, उस कुल समाजके दिल दुखेंगे कि जिनकी सभा के वह नायक हुवे थे. स्थानकवासीयोंकी जिस कदर संख्या है उसमेंसे स्थानक वासी डाहे पुरुषोंने रायसेठ चांदमलजी में प्रमुख के गुण देखकर उनको अपना नायक बनाना पसंद किया होगा. फिर उनके बचनोंको सत्य न समझना या उनके बचनों को ‘" समस्त स्थानकवासी कोम " का स्वीकार न करना कितने बडे आश्चर्यकी बात हैं ? प्रमाणीक मनुष्यको महासभा के प्रमुख के पदकी इज्जत आबरू देकर फिर खुले तौरपर उसके शब्दोको सत्य न मानना या उसके शब्दोको समस्त समाज के स्वीकार न करनेकी पुकार उठाना उस प्रमाणीक मनुष्य और उस समाजकी अंदरूनी क्या व्यवस्था दिखलाने वाला है • हम पाठकवर्गके मुनसिफीपर छोडते हैं. अगर अपने प्रमुखको स्थानकवासी झूठा समझते हैं। और उसके शब्दोंपर उनको अभीसे विश्वास नही है तो हमको खयाल होता है कि आयंदा इस महासभा के प्रमुखका पद धारण करते हुवे कई महाशयोंको बडा भारी विचार होगा. जहां तक हम खयाल करते है राय सेठ चांदमलजीनें जुरूर अपने धर्मकी आमनायके मुवाफिक बहुत गोर और खोजके साथ अपनी स्पीचको तयार किया होगा, इसपरभी अगर उनके स्वामि भाईयों को उनके वचनपर विश्वास नही था तो बहतर होता कि अब इस दिल दुखानेवाली पुकारके उठाने के बजाय अवलही इनकी स्पीचकी कापी मंगवाई जाकर उसके एक एक अक्षरको अच्छी तरह देखा जाता और अपने मतलब के विरुद्ध जो शब्द या इबारत होती, उसको फोरन निकाल दिया जाता. हम आशा करते है कि आयंदा इस तरह के लेखसे 'हमारा सहचारी परहेज करेगा और राय सेठ चांदमलजी की जो इस तरहपर तोहीन की गई है उनके साथ हमदर्दी प्रगट करके चाहते हैं कि वह इस हमलेको एक नाकिस हमला समझकर इसपर कुछ जियादा खयाल न करेंगे.
३– राय सेठ चांदमलजी के कथनको असत्य करार देकर "जैनोदय" जी अपनी सत्य बात इसतरह प्रगट करतेहैं: - " भस्मग्रह महावीर स्वामी मोक्ष पहोंच्या वखते बेठो छे, जे वात मूल पाठ उपरथी सिद्ध थायछे अने सतावीस पाटो सुधि शुद्धाचारज हतो ए वास पण असत्य छे. ते वखते केटलोक अशुद्ध आचार पण हतो. निगम नामना ग्रंथ उपरथी सिद्ध थाय छे के तेटला वखत सुधिमां साकलनामना साधुए मूर्ति पूजको साथे विवाद चलाव्यो हतो. " भस्मग्रहकी मोजूदीमें श्री महाबीर स्वामी मोक्ष पधारे इस बातको सब जैनी मानतें हैं और राय सेठ चांदमलजीनें भी अपनी स्पीच में इसही बातको माना है, परन्तु इस बातको मानवे 'हुवे उम्होने २७ पाट तक आचार शुद्ध मान कर आयंदा आचार अशुद्ध माना है कि जो
Page #184
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरून हरल्ड ... [जून अशुद्ध आचार में से फिर लोंकाजीने ढुंढीयों के कोलके मुवाफिक शुद्ध प्ररूपण की है, इसही कथन पर हमारी तरफसे यह प्रश्नथा की इस सताईस पाटके कुबुल कीये हुवे शुद्ध आचारके मुवाफिक चलनेवाले आचार्योंके समयमें मूर्तिपूजा सिद्ध होजावे तो फिर सम्वेगी और ढुंढीयों के कुछ झगडाही बाकी न रहै. परन्तु हमारे मित्र “जैनोदय" को किसी जरीयेसे मालूम हो गया होगाकि इस सताईस पाटके समय की मूर्तियां कई जगह मौजूद हैं और राय सेठ चांदमलजीके कथनको स्वीकार किया जावे तो ढुंढीयोंकी समाजको पूरा नुकसान पहुंचताहै. इसही कारण उसने फोरन ही खुले हुवे शद्बोंमें कुल ढुंढीया समाजके नायक पर झूठा होनेका हमला किया और इसही बातके प्रगट करनेपर संतोष नहीं किया कि उनकी बातपर समस्त स्थानक बासी कोमको विश्वास नहीं है बल्कि उनके माने हुवे २७ पाटके शुद्धाचारमें भी दोषण लगाया. हम हैरान है कि हम सेठ चांदमलजीके कथनको सच्चा माने या "जैनोदय" जी के बचनको हम नहीं कह सकतेहै कि इस प्रकारकी घर की फूट का अन्तिम नतीजा क्या होगा परन्तु यह जुरूर खयाल होता है कि अगर ऐसे अंदरूनी खयालात स यह लोग बुर्दबारी को सलाम कर बैठेंगे तो आपसमें कुसम्प बढकर बजाय उन्नत्तिके अवनतिके कारण होंगे.' हम खरे अतःकरणसे प्रार्थना करते हैं कि आयंदा इस तरह का हमला आपसमें एक दूसरे पर हरगिज नहीं करेंगे.
सहचारी " जैनोदय" की रायके मुवाफिक श्रीमहावीर स्वामींके पश्चात २७ पाट तकभी कितनाही अशुद्ध आचार घुस पडाथा परन्तु इसपर विशेष टीका नहीं कीहै. बहतर हो कि जिस तरह राय सेठ चादमलजीनें शुद्ध आचारकी हद्द २७ पाट तक कायम की है " जैनोदय" जी भी इस सताईस पाटमेंसे कोई हद्द शुद्धाचारकी जुरूर कायम करें और यहभी बतलावें कि किस किस्मका अशुद्ध आचार किस पाटके वक्त किसने जारी कियानिगमशास्त्रसे हम अपनी वाकफियत नही रखते है. इस लिये इसके बारें भी खुलासा किया जावे कि यह किसका बनाया हुवा है, किस साल सम्मत्में लिखा गयाहै. “ साकल " साधू . किसका चेला था उसके पाटपर कोन हुवा, और उसने किस साल सम्मत्में किस मूर्तिपूजक साधूके साथ क्या विवाद किया और उसका नतीजा क्या हुवा. जबतक इन बातोंको खुले तोर हम अपने मित्रसे न सुन लें हम जियादा टीका नहीं कर सकते हैं. आशा है कि हमारा सहचारी दयाभावके साथ इसका खुलासा हाल लिखेगा.
४.-आगे बढकर " जैनोदय" जीका कथन है कि " लोकाशा, लखमसी सेठ तथा लीबडी विषयनी हकीकत झूठीज छे. कारण के ते बखते लीबडीनी हयातीज न हती"-जिस तरहपर हमारे मित्रने राय सेठ चांदमलजीको झूठा करार दिया उसही तरह एक झूठा तीर हमारी तरफभी छोडा और बिला किसी सुबूत और पुरावेके एक शब्दमें हमारे लेखको हवामें
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] જેનેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ. ૧૭ उडानेकी कोशिश की. लेख लिखनेकै पहिले दुबारा गोर करना उचित था. हमने जो वृत्तांत लोंकाजी, लखमसीजी और लवजी ढुंढीयेका लिखा है और जिसको हम सत्य मानते हैं वह हमने अपने आचार्योंकी पुस्तकोंपरसे लिखहि फिर मालूम नहीं होता कि “ जैनोदय" जीने इसको झूठा किस तरह बतलाया. उनका फर्ज है कि इस वृत्तांतके खिलाफ उनको जो कुछ मालूम हो उसको मुफस्सल बतलावें तो हम उसका जबाब दे सकते है.
अगर चे " जैनोदय " जीके मुवाफिक हमाराभी हरवक्त इस तरहकी चरचासे दूरही रहनेका इरादाहै. परन्तु यह लेख हितोपदेशकी गरजसे लिखाहै. आशा की जाती है कि इस लेखको बुरी द्रष्टीसे नही देखा जावेगा. राय सेठ चांदमलजीके कथनानुनार मूर्तिपूजा श्री महावीर स्वामीके सताईसवें पाटके पीछे प्रचलित हुई, " जैनोदय" जीके विश्वासके मुवाफिक इन ही सताईस पाटोके अंदर किसी समय मूर्तिपूजा प्रचलित हुई, परन्तु इस बातका निर्णय नही किया गया कि किस पाटके समयमें यह बात जारी हुई. अगर ढुंढीया समाजको यह निश्चय हो जावे तो फिर कमिशनका काम सिर्फ यहही रहेगा कि उस समयके पहिले जो मूर्तियां हों उनपर नजर डाले.
सम्वेगीयों और ढुंढीयों में मुख्य झगडा मूर्ति पूजा का है, जब कमिन द्वारा इस झगडे का फैसला हो जावे तो फिर किसी फिरके को कोई मोका शिकायत का बाकी नहीं रहेंगा. इस लिये हमारी दिली खुवाहिश यह ही है कि पक्षपात रहित विद्वानों का कमिशन मुकर्रर कियाजाकर आपस में सम्पकी वृद्धि की जावे. बगैर इस तरहके फैसलेके हर. बातमें उस तरह उलटा परिणाम आवेगा जिस तरह राय सेठ चांदमलजीके काठियावाडके यात्रा गमन से आयाहै.
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ '
(सेम-भी. नरोत्तम मानहास-मुंप४. ) જેનેનાં પસાથી તથા જાતિબળથી ચાલતાં ધાર્મિક કે પારમાથીક ખાતાઓ, કે જેતેમના વહીવટને અંગે મીલકત અને જવાબદારી ઉત્પન્ન થાય છે તેની માલિકી કોઈ એક વ્યક્તિની હેવાને બદલે આખા સંઘની હોય તેવાં ખાતાંને જાહેર ખાતાં, સુક્ષમ રીતે જોતાં, કહી શકાય. કેઈ ગ્રહસ્થ એક ખાતું ઉભું કરી તેની માલીકી પિતાની જ રાખે ત્યાં સુધી તે બરાબર રીતે જાહેર ખાતું કહી શકાય નહિ. દરેક ગામ અથવા શહેરમાં દેરાસરો, ઉપાશ્રય, જ્ઞાન ખાતાં, પાંજરાપોળ વિગેરેને વહિવટ ચુંટી કઢાઈને નીમાયેલા મેંબરે કરતા નથી, પરંતુ શ્રીમાન, વગવસીલાવાળા અથવા યોગ્યતાવાળા શેઠો કરે છે. કેટલીક જગ્યાએ આ વહીવટ બહુજ પ્રમાણિકપણે ચાલે છે, પણ કેટલીક જગ્યાએ શેઠીઆ અથવા વહિવટ - કરનાર, પોતાની અંગત ખાદ, જાહેર ખાતાંના પૈસામાંથી પૂરી કરે છે. જાહેર ખાતાઓને
Page #186
--------------------------------------------------------------------------
________________
જૈ૯૮ , જૈકેન્ફરન્સ હરે..
[ જ વહીવટ કઈ એક માણસ કરે તેને બદલે એકથી વધારે માણસ ટ્રસ્ટી તરીકે કરે તે, હાલના જમાનામાં વધારે ઈષ્ટ છે. પાલીતાણા, ગિરનારજી, આબુજી, ભેયણજી વિગેરે કેટલાંક તીથલ વહીવટ એક કલ્પિત નામ-આણંદજી કલ્યાણજી, દેવચંદ લક્ષ્મીચંદ, કલ્યાણજી પરમાણંદજી અથવા એવા કેઈ બીજાં નામેથી ચાલે છે, અને તેવાં કલ્પિત નામવાળી પેિઢીઓને વહીવટ, સુભાગ્યે, એક શેઠ કરતા નથી પણ વધારે શેઠોની બનેલી મેનેજીંગ કમીટી અથવા ટ્રસ્ટીઓ કરે છે. પાલીતાણાના કારખાનાને વહિવટ અમદાવાદના
શ . કે જેઓ સરકાર અને એજંસીના કામથી સારી રીતે વાકેફગાર છે. તેમની અનેલી તથા બીજા છેડાક શેઠની બનેલી કમીટી કરે છે. આ કમીટી પિતાથી બનતું દરેક કામ સારી રીતે કરવા યત્ન કરે છે, પરંતુ કોઈએક મેંબર દેહમુક્ત થતાં તેને બદલે બીજે ચટી કઢાતે નથી, અથવા નીમાતાં ઢીલ થાય છે, તે બંધ પડવી જોઈએ. વળી કેટલાકને જે કહેવાનું કારણ મળે છે કે એક સ્થળનાજ ઘણું માણસને તેમાં જગ્યા આપવાથી બીજા સ્થળના એગ્ય પુરૂવો રહી જાય છે, તે તેને માટે પણ જરા સુધારાની જરૂર છે. તીર્થ સ્થળોમાંના દેરાસરો જોતાં, પ્રથ્વીતળ પરના કેઈપણ બીજા ધર્મ કરતાં આપણે જેનબં દુઓની ધર્મ પ્રત્યે આસ્થા, શ્રીમંતાઈના પ્રમાણમાં દેરાસરે, ધર્મશાળાઓ તથા પાંજરાપેળા ઉભી કરવામાં કેટલા બધા પૈસા ખરચવામાં, તથા કારીગીરીઓના ઉત્તમ નમૂના ઉભા કરવામાં સમજણ પૂર્વક કામ કરે છે તે રીતિ, વિગેરે બેહદ ખુશી ઉત્પન્ન કરે છે. તીર્થ સ્થળોના દેરાસરોની સ્થિતિ ઘણે દરજે બહુ સારી હોય છે, પરંતુ આગળ જાહોજ. લાલી ભોગવી ગયેલાં પ્રાચીન જન શહેરોમાંના દેવાલયો–નાંદોદ, નાંદલાઈ, રાણકપુર, વિગેરે જોતાં એટલું તે અવશ્ય લાગે છે કે ત્યાં જોઈએ તેવી ઉત્તમ ગોઠવણ હજી વધારે પ્રમાણમાં થવી જોઈએ. રાણકપૂરનું દેરાસર જતાં તથા આબુજી પરનાં દેરાસરે જેત કોઈપણ જૈન ખરેખર હષત થયા વિના રહે નહિ. આપણા પૂર્વજોએ ધર્મ પ્રત્યે કેવો ઉદાર ભાવ બતાવ્યું છે તથા તે જાળવી રાખવામાં પણ આપણે કેટલા પછાત છીએ તે વિચારતા હદય ડાઈ જાય છે. પૂર્વજોએ કરેલું જાળવી રાખવું એ, વંશવારસની પહેલી ફરજ છે, વસ્તુપાળ તેજપાળ, વિમળશાહ વિગેરેના સર્વ જૈન બંધુઓ સરખી જ રીતે દેરાસરની જાળવણી તથા મરામતની બાબતમાં એક સરખાજ વારસે છે. ઈરાનમાં હાલ ખેદકામ કરતાં ત્યાં દટાઈ ગયેલા શહેરે ઉખેળતાં અતિશય મોટા સ્થભે જોતાં ખેદનારા અને જેનારા વિચારમાં પડે છે, પણ તેના કરતાં પણ અવિચળગઢના ઐમુખજી જોતાં તે લઈ જવામાં, હાલની જેવા સરસ સાધનોની ગેરહાજરીના સમયમાં, ડુંગરપર કેટલી મુશ્કેલી પૂડી હશે, તેને વિચાર આપણને મગરૂર કરી શકે તેવો છે. (અપૂર્ણ.).
... આપણા દેશમાં, આપણું ન બંધુઓ ઘણી પ્રકારના સટ્ટા કરે છે. સટ્ટો એટલે અડસટે, અટકળ, કબાલે એટલે સરત અથવા બેલી. રૂને સ,ચાંદીને સટે, અળ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
સટ્ટ સીને સટ, ઘંઉને સટે, અફીણને સટ વિગેરે અનેક જાતના સટ્ટા ચાલે છે. હાલ રૂા. અમુક ભાવ ચાલતો હોય તેના કરતાં ભવિષ્યમાં વધારે પાક ઉતરશે કે ઓછે, બજાર ટકી રહેશે કે કેમ વિગેરે બાબતોમાં લેવા દેવાની ચીજની ખરેખરી સ્થિતિને વિચાર કરે પડે છે, અને તેવી જ સ્થિતિ ઉપર વર્ણવેલા બધા સટામાં લાગુ પડે છે. કાંઈ ચીજ લેવા દેવાની છે તેને વિષેજ અટકળ છે. પરંતુ જોટાને સટે, અફીણના આંકને સટ, વિગેરે સટા એવા છે કે જેમાં કાંઈક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે એ ખરું તે પણ ૯ ટકા આધાર કુદરતને હાથજ રહે છે. ગમે તેવા ઉસ્તાદે પણ ધારે તેજ વેચાણ આવી શકતું નથી. વરસાદને સટે પણ આ પ્રકારના જ છે. જે કાયમ તેમાંજ રહેનાર અને તેમાંથી જ ગુજરાન કરનારા હોય છે તેઓ ઘણે ભાગે પેટ પુરતું મેળવી શકે છે, પરંતુ તે પણ અનિશ્ચિતજ. સટે કરનારની આબરૂ બીલકુલ હોતી નથી. સટ કરનાર પિતજ પિતાને ધંધે ખરા હદયથી ધીકારે છે, પરંતુ અર્ધ જીવન તેમાં વ્યતીત કર્યા પછી કર્યો ધંધો કરવો તે સૂજ નહી પડવાથી સંટામાંજ જીવન દૂર કરે છે. સટે કરનાર પતે પિતાના કુટુંબની પાયમાલી કરે છે. તે પોતાનાં ફરજંદેને પણ તેજ ધંધે શીખવે તે કુટુંબની અવદશા પૂરી થાય છે. વાણિયાને કાંઈ વેપાર, અથવા નેકરી. હોય તે તેને પુત્ર પણ વેપાર અથવા નેકરી શીખે, પણ જે પિતા સટ કરતા હોય તેને પુત્ર પણ હંમેશા સટાનીજ લતમાં લાગવાને અને આખરે ખુવાર થવાને. સટામાં કઈ ચીજની લેવડ દેવડ કરવી પડતી નથી તેથી તે વેપાર તો નથી જ. રૂ, ચાંદી, અળસી, ઘઉં, કાપડ વિગેરે સટા કરતાં પણ જેટાને સટે સૌથી ખરાબમાં ખરાબ છે. આ વિષય આ પત્રમાં લખવાનું કારણ એટલું જ છે કે ભાવનગર, અમદાવાદ, સુરત, ગેઘા મુંબઈ વિગેરે શહેરમાં જ્યાં સ ધમધોકાર ચાલે છે. ત્યાં કહેતાં અતિશય દિલગીરી થાય છે કે, મુખ્ય આગેવાની ભ ભાગ જૈન બંધુઓ લે છે. જેને કંઈ ધંધે જડતો નથી તે સાટે શરૂ કરે છે. પરંતુ બંધુએ, જરા વિચારે તે માલૂમ પડશે કે ગમે તે હલકે
છે પણ સટા કરતાં ઉત્તમ છે. માટે તે ધંધે યા વેપાર કરે. સટ એકે રીતે દેશને, કેમને, વ્યક્તિને, કુટુંબને, જ્ઞાતિને અથવા કેઈને ભ નથી કરતું. જ્યાં જ્યાં તેને પગ હોય છે ત્યાં પાયમાલીજ થવાની. જે દેશમાં આ જેટાને સ ધમધોકાર ચાલે છે, તે દેશો કદી સારી સ્થિતિમાં હોય તે તેનું કારણ એટલું જ કે તેઓ સાથે સાથે અહજ આગળ વધેલા હુન્નર ઉદ્યાગી, ઉત્સાહી, ખેતી તથા લીધેલું નહિ મૂકે એવા હેય છે. આ બધા ગુણેને લીધે સટાને એક દુર્ગણ દબાઈ જાય છે, અને તેનું નુકસાન ગણતરીમાં આવી શકતું નથી, અથવા નજરે પડે એવું હોતું નથી, પરંતુ હાય છે એ તે . સત્યજ, બિચારું હિંદ પાયમાલીમાં ઘસડાતું જાય છે, નામદાર હિંદી વજીરે, વાઈસરોય અથવા ગવર્નરે તથા કેઈ કોઈ વખત પ્રજાવર્ગના સેના રૂપા તથા નોટમાં રમતા વાયતખ્તના ગૃહસ્થ કદાચ એમ દેખાડવા દરેક યત્ન કરે છે, કે હિંદમાં આબાદી વધતી જાય છે પરંતુ છેલ્લા અથવા ગામડામાં રહેતા માણસની ખરી ઉદને જરા પણ અનુભવ હોય તે કદી “એવું
Page #188
--------------------------------------------------------------------------
________________
૭૦
જૈન કોન્ફરન્સ હરેડ.
[ જ
કહેવાની હિંમત ધરી શકશેજ નહિ. “ આંકડાઓ ખાટે રસ્તે દોરે છે, એ એકાંત વાદ લીધેજ અનેકાંત જુદુંજ ખતાવશે. આવી સ્ક્રિનમતિનિ હિંદની ગરીબ થતી જ હાલતમાં સટા અતિશય ન વર્ણવી શકાય એવું નુકસાન કરે છે. સટા કરનાર ખાનઃ રીતે કરવા યત્ન કરે છે. પરિણામ એ આવે છે કે જો તે શેઠ હાય તા દુકાને દીવાળું આ છે, તેની આગલી જાહેાજલાલી ચાલી જાય છે, વિધવાએ બિચારી પેાતાના નાણા આ સટારીઆની દૂકાને મૂકવા માટે પાકે પાક રૂએ છે. જો તે નાકર હોય છે તે શેઠના ના ઉચાપત કરી સટાના ખાડામાં હામાવે છે, અને જ્યારે પોગળ જાહેર થાય છે ત્યારે કાં તે કેદમાં જાય છે અથવા આપધાત કરે છે. તેનાપર દાવા થાય છે, દાવાની અસર કાં કયાં સુધી પહેાંચે છે. વકીલા, બેરિસ્ટરે, ડૉકટરા અથવા ઘણીજ સઘર કમાણીવાળા ૬ ધાદારીઓ પણ લાંબે વખતે તે ધંધામાં પાકજ મૂકે છે. હરામના પૈસા મળત હાવાથી ધ નત ખાટી, બેઠા બેઠા ખાવાની થાય છે. સટારીઆ રળે ત્યારે તે ખુશીથી ખર્ચ કરે અને ખુદ્દે ત્યારે દિલગિરી ઢાખી દેવા ખર્ચ કરે એમ ખત્તેરીતે એવા ખર્ચ કરેછે. કમાવું ખાટીરીતે કાઇ રાવરાવીને,અને ખર્ચ એવડા કરવા એવી વ્યક્તિએ જે દેશમાં હાય,તે દેશ બિચારા કેટલે કૅમનસીબ સમજવા ! સટા કરનાર વ્યસનના પંજામાં સપડાય છે, વેશ્યાગમન, મદ્ય વિગે ત્યાજ્ય વસ્તુઓના પ્રસગમાં પણ આવી જાય છે. લખેા મળ્યા તે પણ સતેષ થાય નહિ તે પાછા તેમાંને તેમાંજ હામાય એવીજ અવઢશા સટાની છે. હિંદપર જેવી રીતે પચા લાખ આવા સાધુઓના-માગણા અને ભિખારીઓને નકામા બન્ને છે, તેવી રીતે સટ રીઆઓના પણ બેજો છે. માગણા હકારવાચ્ય નુકસાન કરતા નથી, માત્ર કામ કર્યોવગ માતા હૈાવાથી નકારવાચ્યજ નુકસાન કરે છે. સટા કરનારા અધુએ પેાતે કામ કરત નથી, અને બીજા સામાને નુકસાન કરે છે માટે હકારવાચ્ય અને નકારવાચ્ય એ મન નુકસાન કરે છે. સટાને કાયદાની રૂઇએ ઢાખી દેવાને કદાચ સરકાર અથવા પેાલીર કાયદાની ખામીને લીધે નિષ્ફળ નીવડે તે પણ જે નુકસાન સટા કરનારાએ કરે છે ... કોઈપણ રીતે બંધ પડતું નથી. નીતિની રાહે તેએ દુષિતજછે. સમજુ મધુઓએ તેા એ ધંધે કદી કરવા ચેાગ્ય છેજ નહિ. હિંદના ગરીખ ગામડાઓમાં જીવન દર માણસ દીઠ દર મ મહિ ૨ ૨-૩ માં ચાલી શકે છે. એ જીવન ગાળવું ઉત્તમ, પણ બહુ ખર્ચ રાખી તે ખર્ચ ખેાર્ટ રીતેજ મેળવવા યત્ન કરવા એ ખરામ. ખિચારા સટા કરનારની સ્ત્રીના હૃદયમાં ક શાંતિ હાતીજ નથી. સટા કરનાર જીવનથી જતાં તેની સ્ત્રીએ પાસે ભરણ પાષણ મા કંઇ સાઘન રહેતું નથી. કયે વખતે ઘરમાંથી કયું ઘરેણુ લઇ જશે, અને અગપરનું દરે ઘરેણુ કાઢી આપવું પડશે એ લટકતી તલવાર જેવી ભીતિ સટા કરનારની સ્ત્રીના નસીમમ સરજેલી હાય છે. આ જોટાને સટા કેાઈ ઢલીલથી ખચાવી શકાય તેવું નથી. કહેવામ આવે છે કે તેમાંથી ઘણું ધર્મ થઈ શકે, છે. પરંતુ ખંધુઓ, તે ધર્મદાનની પાઇએપા ખાનારના હૃદયનાં કકળાટનીજ નીકળેલી છે. આને ખરૂં ધર્મ કહી શકાશે ? માટે સટે કરનાર મધુઓને અમારી ખરા દિલની તેઓના હિત માટે નમ્ર પ્રાર્થના છે કે જેમ ખ તેમ ત્વરાએ ગરીમ જીવન ગાળવામાં તૈયારી કરીને પણ આ અતિશય ખરામ ધંધે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] - સ્ત્રી કેળવણી.
૧ળ અડી દેશે. મીલ માલેકે, વેપારીઓ, તથા બીજા જે જે જૈન બધુએ સટ કરનારને ધંધે લગાડી શકે તેને તેમ કરવા સહદય નમ્ર પ્રાર્થના છે. આવા બધુઓને ધંધે લગાડવા એ ખરેખરું પુણ્યનું કામ છે. સટેકરનાર જાઠાણનું પૂતળું જ છે, તેમાંથી પણ તેને છેડવી શકાશે એ જેવું તેવું પુણ્ય નથી. સટે કરનાર વ્યસને તજવા માટે, રાત્રિભેજન માટે, ધર્મ કરવા માટે, અને ટૂંકમાં આત્માના સાર્થક માટે બહુજ બેદરકાર થઈ જાય છે. આ બધું ઓછું કરવાથી ખરેખરું પુણ્ય હાંસલ થાય છે. શ્રાવક બંધુઓને મદદ કરવી એ સૌથી પહેલી ફરજ છે. પરમાત્મા સર્વેને સારી બુદ્ધિ આપો.
સ્ત્રી કેળવણી. મીસીસ એની બીઝાંટના ભાષણમાંથી તરજુમે. કન્યા કેળવણી માટેની પ્રજાકીય હિલચાલ પ્રજાકીય પદ્ધતિ પરજ હોવી જોઈએ. તે હીલચાલે પ્રજાકીય જીવનમાં સ્ત્રીના સ્થાનના સાધારણ હિંદુ વિચારે જ સ્વીકારવા જોઈએ, અને અર્વાચીન ટૂંકી દૃષ્ટિ સ્વીકારવી જોઈએ નહિ પણ પ્રાચીન દીર્થ દષ્ટિજ સ્વીકારવી જોઈએ. તે પધ્ધતિએ સ્ત્રીને માતા અને પત્ની અથવા જેમ જેમ કોઈ દેશંમાં બન્યું હતું તેમ પ્રાચીન કાળની વિદુષી, ભક્તિવાળી, ઋષિજીવનગાળતી સાવીજ જેવી જોઈએ. પશ્ચિમમાં જે પ્રમાણે સ્ત્રી જદી જુદી આથીક સ્થિતિમાં બહારના અને જાહેર દરેક કામમાં માણસને વધારે અને વધારે હરીફ થતી જાય છે તેવી રીતની પુરૂષની હરીફ આ પધ્ધતિ જોઈ શકે નહિ. જાતિઓના સંબંધમાં જે અકુદરતી સ્થિતિ પશ્ચિમમાં થઈ છે તે સ્થિતિને પશ્ચિમ તેને જોઈએ તેવી રીતે નિવેડો લાવે. પૂર્વને તે સ્થિતિને વિચારજ કરવાનો નથી, અને પશ્ચિમની સ્ત્રીકેળવણીની રીત પૂર્વની સ્ત્રીકેળવ
ને અનુકૂળ નથી. અપવાદરૂપી દષ્ટાંતે હશે, અને પુત્રના જેવીજ કેળવણીને કમ પુ. ત્રીને આપવાની જે માબાપની ઈચ્છા હોય તે માબાપને ઈચછેલું જલદી મળી શકશે. પરંતુ સ્ત્રીકેળવણીની પ્રજાકીય હીલચાલ એવી હોવી જોઈએ કે જે પ્રજાકીય જરૂરીઆત પૂરી પાડી શકે, અને હિંદુસ્તાનને વદક, વકીલાત અને એવા બીજા ધંધાઓ માટે કેળવાયેલી ધાતુ ગ્રેજ્યુએટે કરતાં ઉત્તમ રીતે કેળવાયેલી પત્નીઓ, અને માતાઓ, ડાહી અને કમળ ગૃહરાણુઓ, બાળકની સુશિક્ષિત શિક્ષકે, પતિની મદદગાર મત્રિશું અને માંદાની - શિયારીથી માવજત કરનાર દાઈઓ જોઈએ છે. હિંદી કન્યાઓને માટે નીચેના પ્રકારની કેળવણીની જરૂર છે.
ધાર્મિક અને નૈતિક કેળવણી–દરેક કન્યાને સ્પષ્ટ, સાદી અને બુધ્ધિમાં ઉતરે તેવી રીતે તેણીના ધર્મના મૂળ સિદ્ધાંતે શીખવવા જોઈએ. તેમને પૂજા કરતાં શીખવવું જ જોઈએ અને જે ધર્મ અનુસાર દેવની પૂજા કરવામાં આવતી હોય તેની સાદી સમજણ આપવી જેઈએ. હિંદી સ્ત્રીમાં અતિશય સાધારણ પૂજ્યબુદ્ધિ ખીલવવી જોઈએ, સાથે સાથે બુદ્ધિપૂર્વક સમજણ ઉમેરવી જોઈએ, શુદ્ધ અને ઉચ્ચ આસ્થા, જે તેઓને કુદરતી રીતે વારસામાજ
Page #190
--------------------------------------------------------------------------
________________
સાવ જૈને કેફિરન્સ હરેડ
[ જુન મળેલી છે, તેને ઉત્તેજવી જોઈએ. જ્યાં કેઈ કન્યા ઉંડા વિચારને માટે લાયક જણાય, ત્યાં તેનાથી તેને અભ્યાસ અને ખુલાસાવાર સમજુતી દૂર રાખવી નહિ. આમ કર્યાથી મૈત્રેયી, ગાગ અને વેદની બીજી ઉત્તમ ગયિક સ્ત્રીઓ જેવા પ્રકાશિત નમુના હતી, તેવી ઉત્તમ સ્ત્રીઓ ફરી જેવાને પ્રસંગ આવી શકશે.
સાહિત્યની કેળવણી–માતૃભાષાની પુખ્ત કેળવણું સાહિત્યની પણ લખી શકે તથા વાંચી શકે તેવી આપવી જોઈએ. ગુજરાતી સાહિત્યમાં અસલ ગ્રંથો પૂરતા છે અને મોટી ઉમરે કુરસદના વખત માટે પણ પરિપકવ અભ્યાસ માટે અતિશય આનંદ આપે તેવાં ભાષાંતરો પણ છે. જે કન્યાને વિશેષ અવકાશ મળતો હોય તો માતૃભાષા સિવાય બીજી એક ભાષાનું વાતચીત કરી શકાય તથા બેલી શકાય તેવું જ્ઞાન બહુ કામ આવે ભાષામાં સમાયેલું ઉત્તમ સાહિત્ય આનંદથી વાંચી શકાય તેટલા પુરતું સંસ્કૃત પણ શિખવવું જોઈએ, અને જો તેમ થાય તે ચપળ હિંદી બાળા એ ભાષા ઉપર જેતે કાબૂ જલદી મેળવી શકશે, સ્ત્રી તરિકેની પિતાની અવસ્થામાં કદી પણ ન વિસરાય એ આનંદ મેળવી શકશે, અને જ્યારે તેને પ્રિય પતિ મહાન લેખકેના સમર્થ પુસ્તકે આ નંદથી અનુભવતા હોય ત્યારે સમજણપુર્વક ખુશીથી તે તેને સાંભળી શકશે. હિંદુસ્તાનને ઈતીહાસ અને હિંદુસ્તાનની ભૂગોળ સંપુર્ણ શીખવવી જોઈએ અને જન કથાઓમાં સૌથી પ્રેમાળ અને સાથી બળવાન સ્ત્રીઓની વાર્તાવાળી વાંચનમાળા પૂરી પાડવી જોઈએ. તેથી કન્યાઓને સ્ત્રીઓના આ ઉત્તમ દૃષ્ટાંતે સારા માર્ગ તરફ દેરવશે અને હિંદુસ્તાનમાં સ્ત્રીઓ કીતીની જે ઉંચી ટોચે ચડી શકી છે, તે પણ તેઓના લક્ષમાં રહેશે. તેઓના હાલના જીવનમાં અતિશય ટૂંકું ક્ષેત્ર, અને તેઓના સાંકડા વિચારને લીધે. ઉચ્ચ જીવનના નમુના તરીકે વિશાળ અને ઉદાર દૃષ્ટાંતે તેમની પાસે રજુ કર- વાની વધુ જરૂરીઆત દેખાડે છે. આથી તેઓના મન વિશાળ થશે, તેના વિચાર! પણ લાંબે સૂધી પહોંચશે અને વળી પ્રજાકીય તથા અમર દૃષ્ટાંત તરફ તેઓ દેરાશે. હિંદુસ્તાનમાં પુરૂષ પાચિમાત્ય દુર્ગુણે ધારણ કરે એ જેમ અનિષ્ટ છે તેના કરતાં પણ હિંદુસ્તાનની સ્ત્રીઓ એ પાશ્ચમાત્ય દુર્ગુણે ધારણ કરે તે વધારે અનિષ્ટ છે. હિંદુસ્તાનની સ્ત્રીને શુદ્ધ, ઉચ્ચ, કમળ અને તે પણ દૃઢ નમુને ગુમાવ દૂનિયામાં કદી પાલવી શકે જ નહિ. પુરૂષના મનમાં અંગ્રેજી વિચારે પ્રાધાન્ય ભેગ વતા જાય છે તથા વળી કેટલીએક જ બાનુઓ પિતાની હિંદુસ્તાનની બહેનને સમજાવવાને યત્ન કરે છે, તે જોતાં એ પણ ઈષ્ટ છે કે અંગ્રેજીને અભ્યાસ પણ ક. ચાઓએ કરવું જોઈએ અને આ પ્રમાણે હિંદુસ્તાનની બહારની વિચારશ્રેણિ પણ પોતાની પાસે ખુલી કરવી જોઈએ. પુખ્ત ઉમર થાય ત્યારે પિતાના પતિ સાથે પૃથ્વીના તે ભાગમાં તેઓ ઘણું આનંદથી મુસાફરી પણ કરી શકે અને ક્ષિતિજ વિશાળ થવાથી કઈ પણ નુકશાન વિના વધુ સપડશે.
શાસ્ત્રીય કેળવણી – એક ગ્રહ કે જે એક નાનું ગામડું જ છે તેની રાણી એવી હિંતાનમાંની સ્ત્રી અને માતાને આવું તે અવશ્યનું જ છે. તેને આરોગ્ય શાસ્ત્રના
Page #191
--------------------------------------------------------------------------
________________
નિયમોનું જ્ઞાન હોવું જોઈએ. કર્યું અનાજ કેટલું પિકિ છે તે, માંહાની માવજત, સાદા એસડીયા, અકસ્માત વખતે દાક્તર આવવા પહેલાં કરવી જોઈતી મદદ, ઉચ્ચ પ્રકારની રસોઈની કિયા, ગૃહની વ્યવસ્થા અને હિસાબ રાખતા તે આવડવું જોઈએ. ઘરની તંદુરસ્તીની વિદ્યા સંપૂર્ણ શીખવવી જોઈએ. ખુલ્લી હવા સૂર્યપ્રકાશ તથા અતિશય સ્વચ્છતાની કિંમત પણ શીખવવી જોઈએ. આપણે આગળની સ્ત્રીઓ આ બધું પૂરેપુરું સમજતી અને તે પ્રમાણે વર્તતી અને હજુપણુ જે નિશાળે તે શીખવવામાં આવે, તો ઘેર તે પ્રમાણે વર્તી શકાય. પણું હાલને જમાને પ્રમાતામહીઓ કરતાં આ બાબતમાં ઘણે પાછળ પડી ગય લાગે છે. સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ, તથા ચરબી કો ખોરાક પુષ્ટ, કરે છે તથા કયે ખેરાક માદક અને કયે પોષક છે તે પણ તેણે જાણવું જોઈએ. સાદા એસડીયાનું જ્ઞાન તે દરેક માને અવશ્યનું છે કે જેથી વારંવાર દાક્તરને બોલાવવાની જરૂર પડે નહિ. વૈદે આપેલી સૂચનાઓનો અમલ કરવામાં ચોકસાઈની અગત્ય તથા ખેરાક અને દવા માટે ખરેખર વખત તપાસવાની અગત્ય પણ દરેક કન્યાએ સમજવી જોઈએ. રાંધવાનું જ્ઞાન એ હિન્દુસ્તાનમાં કન્યા કેળવણીને અગત્યને ભાગ લેખાતું આવ્યું છે અને હાલની કેળવણીમાં પણ તેનું સ્થળ જળવાવું જોઈએ, નહિતર પતિ અને બાળકેમાટે ઘરમાં જોઈએ તેટલો વિશ્રામ મળશે નહિ. જે ગૃહમાતા દેખરેખ રાખવાને
અને ખરો રસ્તો બતાવવાને શકિતમાન હોય તો બીજા દેશમાં પણ રયા કરે છે તેમ હિંદુસ્તાનને રસ પણ વધુ સારું કામ કરે છે.
' હુન્નર કળાની કેળવણી –કન્યાની કેળવણમાં કેઈ હુન્નરનું શિક્ષણ પણ મળવું જોઈએ. તેથી મોટપણે નવરાશને વખત ગપ્પાં અને નજીવી કુથલીને બદલે આનંદથી પુરેપુરે ગાળી શકાશે. સંગીત વિદ્યામાં દક્ષિણ હિંદુસ્થાન આગળ પડતું છે અને તે વિદ્યાની સામે અભાવ ધીમેધીમે અદશ્ય થતું જાય છે. વીણા અથવા બીજા કોઈ વાત્ર સાથે તેત્ર ગાવાં એ આનંદકારક કળા છે. તેમાં બાળાઓને ઘણે આનંદ મળે છે અને તેથી ઘરની રમણિયતા અને આકર્ષણમાં ઘણું વધારે થાય છે. ચિત્રકામમાં કઈ કઈ બાળાને બહુજ આનંદ પડે છે અને તેઓની ચપળ આંગળીઓ બધી જાતનું નમુનાદાર ભરતકામ અને શીવણકામ ઉત્તમ રીતે જલદી શીખી જાય છે. બધી બાઓએ શીવતાં, અને પોતાના વિભાગમાં વપરાતાં, પહેરાતાં, લુગડાં વેતરતાં શીખવું જોઈએ. જો કે ગાવાની કળામાં સિા બાળાઓ ભાગ લેશે, તે પણ દરેક બાળાને તેના કુદરતી વલણ પ્રમાણે કળા પસંદ કરવા દેવી જોઈએ.
શારીરિક કેળવણી –ભવિષ્યની માતાઓનાં શરીર કેળવવાનું અને મજબૂત કરવાનું ભૂલી જવું જોઈએ નહિ અને આ હેતુ માટે અનુકૂળ કસરત નિશાળના કૃમમાં હોવી જે એ. દક્ષિણ હિંદુસ્તાનમાં ગીતના તાલપ્રણાણે ફરવાની કસરત બાળાઓને બહુજ પસંદ છે. કેઈ કઈ વખત અતિશય ગુંચવણ ભરી કસરત પણ તેઓ કરે છે. અને કોઈ કેઈ વખત રાસ પણ રમે છે જેમાં દેરીઓ બરાબર માથાપર રાખીને સંકેલવામાં આવે અને ઉખેળવામાં આવે છે. આ કસરતથી નાનાં શરીરની તનદુરૂસ્તી વધે છે, બધું બેડે.
Page #192
--------------------------------------------------------------------------
________________
છપનું ચાલ્યું. જય છે અને સારી રીતે ચાલતાં તેને આવડે છે. શારીરિક કસરતન ખામીને લીધે પણ લાંબા વખતના દર સ્ત્રી અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં થાય છે. - હિદાસ્તાનમાં બાળાઓ માટે આવી કેળવણીની મને જરૂર લાગે છે, તેથી તેઓ ઉપયોગી અને કેળવાયેલી સ્ત્રીઓ, સુખી ગૃહિણીઓ અને ગ્રહની દેવીઓ થશે.
' હમેશાં કઈ કઈ અપવાદ જેવી બાળાઓ એવી પણ નીકળશે કે જેની બુદ્ધિ અને શક્તિના પુર્ણ વિકાસ માટે વધારે ઉચ્ચ અને વિશાળ કેળવણીની જરૂર પડશે અને આવી વ્યકિતઓને તેમને માટે ધારેલી ખાસ જુદી જ પદ્ધતિથી મદદ કરવી. પુર્વ કાળની વિદુષી પંડિતાઓ પુનઃ ઉત્પન્ન કરવા માટે અને લાંબા વખતથી ગુમ થઈ ગયેલું ઉચ્ચ સ્ત્રીરતન ફરીથી હિન્દના નશીબે આણવા માટે આવી બાળાઓ હિંદમાં ઉત્પન્ન થાય પણ ખરી. તેઓના ઉચ્ચ આશયમાંથી ખસેડવાની અથવા તેના રસ્તામાં અણઘટતી અડચણે મુકવાની કેઈને જરૂર નથી.
આટલી તે આપણે સર્વેએ ખાતરી રાખવી કે જ્યાં સુધી સ્ત્રી જીવન વધારે મોટે. વિશાળ તથા વધારે સ્વતંત્ર નહિ થાય ત્યાં સૂધી હિંદની મોટાઈ કદી પાછી આવવાની છેજ નહિ કારણ કે હિંદની સ્ત્રીઓના હાથમાંજ હિંદને પુનરૂદ્ધાર રહે છે. પત્ની પતિને ઉત્તેજે છે અથવા પાછો હઠાવે છે. માતાજ પુત્રને રત્ન બનાવે છે અથવા તેનું સત્યાનાશ વાળી નાખે છે. માણસને ઉચ્ચ કરવાની અથવા અધમ કરવાની સ્ત્રીની શક્તિ ખરેખર અતિશય છે, અને હિંદની ચડતી માટે પુરૂષ અને સ્ત્રી એ બને એ સાથેજ કામ કરવાનું છે. નહિ તર તેણે કદી ચડતીની આશા રાખવી જ નહિ. શુભ ભાવતું!
जैनी भाइयोंकी सेवामें अभ्यर्थना. मान्यवरबन्धुओ, इस वातके प्रमाण देनेकी अब कोई आवश्यकता नहीं है कि हमारी प्यारी जैन जातिकी धार्मिक व लौकिक दोनुं अवस्थाऐं दिन प्रतिदिन अवनतिको पहुंच रही हैं. इसमें भी धार्मिकदशाका तो वह हाल बेहाल हुवा है कि गौर करते हुए कलेजा फटताहै. हमारे इतिहास व पुराण भले प्रकार बता रहे हैं कि प्राचीन समयके जैनियोंसे मीलानमें हम लोगों को नाम मात्रके जैनी कहलाने में भी लज्जित होना पडेगा. हमारे श्रद्धान् वा आचरण ऐसे पतित हुएहै कि जो हमारे इसलोक व परलोक दोका नाश कररहे हैं. क्या गृहस्थी श्रावक क्या यति दोनोंही इस कराल पंचम कालमें अविद्यावश अपने पूर्वाचार्यों द्वारा निर्दिष्ट सत्य मार्ग को भूलके संसारकी भूल भुलैयांमें से निकलनेके अतिरिक्त विपरित पथानुगामी हो रहे हैं. जैन संस्कार व क्रियाएँ हममें से नितान्तही जातीरही. यहांतक कि देवदर्शन, देवपूजन
और स्तवन तककी विधिका हम लोगोंको ज्ञान नहीं रहा, वात्सल्य का वह अभाव हुआहै कि कुछ कहा नहीं जाता. इस कल्पतरु को ईर्षा, पक्षपात व द्वेष के प्रभावने मूलसेही निर्मूल करदिया है, पारस्परिक सहायता का नाम निशान तक नहीं दिखलाई देता. और तो क्या एकही माता पिताके पुत्रोंमें भातृस्नेह नहीं मिलता. अस्तु, जहांतक विचार किया गयाहै तो इन सब हानियोंका कारण केवल विद्या का अभावही प्रतीत हुआ है. यह विद्याहीका प्रभावथा कि
Page #193
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
जैनी भाइयोंकी सेवा में अम्बर्थना. हेमचंद्र, अकलंक आदि ज्ञानी ध्यानी जैन धर्मके रक्षकों ने मिथ्यात्व के दांतोमेंसे इस पवित्र मोक्ष दायक धर्म को बचायाथा और अब यह विद्याके अभावका माहात्म्य है कि इस निर्दूषण अवाधित चिन्तामणिपर सहस्रों दूषण लगाए जा रहेहैं और हम लोग नीचा शिर किये हुए सुन रहे हैं. न हमारी जुबान में जोरहै न लेखिनीमें. मान्यवरों, भिन्न २ देशवासी भिन्न २ मतावलम्बी भिन्न २ सम्प्रदाय व जातियां अब उन्नतिके मैदानमें कूद पडी हैं, हमाराभी अब सोनेका समय नहीं है, जबतक विद्याके अभावको हम लोग दूर नहीं करेंगे तबतक इस समय की घुडदौड में हम बाजी नहीं ले सक्ते.
____ मुझको यह वार्ता लिखते हुए अत्यन्तही हर्ष होताहै कि श्रीमान सम्वेगीजी महाराज श्री १०८ श्री शिवजीरामजीने विद्याके अभावको दूर करने व जैनवाणीके प्रचार करनेके उद्देश्यसे सम्वत् १९४५ में जयपूर नगरमें एक पाठशाला स्थापित कराईथी. जिसकी उन्नतिको देख कर राज्य जयपुरसे भी हर्ष पूर्वक ५० ) रु. मासिककी सहायता स्वीकृत हुईथी, परन्तु इसके साथमें खेदभी प्रकाश करना पडता है कि विद्यासे हमारी अरुचि होनेके कारण उक्त पाठशालासे इच्छित फलकी प्राप्ति न हुई. णठशालाकी समाल व हमारी जातीय आर्थिक सहायता न होने के कारण राजकीय सहायतामेभी क्षति दृष्टिगोचर हो रही है. यदि अबभी इस और आप भाइयोंके हृदय आकर्षित नहुए तो यह उन्नतिका तरु सर्वदाके लिए शुष्क होजावेगा और हमारे मनोरथ यूंही रह जायेंगे.
कतिपय जाति हितैषियोंकी सुसम्मतिसे इस पाठशाला के उद्देश्य व. पठनक्रममें वृद्धि व परीवर्तन किए गए हैं. इस कार्य को शनैः शनैः छात्रशाला सहित राजपूताना जैन सेंट्रेल कालिज बनाना हमारा मन्तव्य व मनोरथ है, और उत्कृष्ट धार्मिक व उपयोगी लौकिक शिक्षा प्रदान करना इसका उद्देश्य निश्चित किया गया है. परन्तु प्यारे भाइयों ! हमारी यह आशा जबही पूर्ण हो सक्तीहै जब आप लोग इसको तन, मन, धन से सहायता प्रदान करें. यह कार्य किसी एक पुरुषका नहीं है, किन्तु समस्त सजातीय बन्धु वर्गका उद्योग व परिश्रम इस का जीवनाश्रम है.
बन्धुवर्ग! यदि आपको इस गिरते हुए पवित्रा धर्मको बचाना है तो इस जैनागम पाठशालाको उदार चित्त होके सहायता कीजिए. यदि आपको अपनी प्यारी सन्तानको धार्मिक व लौकिक दो प्रकारकी विद्याओंमें निपुण करना है, तो इस जैनागम पाठशालाके लिए द्रव्यकी थीलयां खोलिए. यदि आपको परम पावनी भवदुःख नाशिनी जिन वाणी माताकी सेवा करनी है तो इस जैनागम पाठशाला पर द्रव्यवष्टी कीजिए. आप लोग व्यवहारिक कार्योंमें, शादियोंमें नुक्तोंमें एक क्षणभर के नामके खातिर लाखोंकी खाक कर देते हैं, परन्तु प्यारो! यदि आपको चिरस्थायी नाम प्राप्त करनाहै तो इस धर्म कार्यके अर्थ भण्डार खोलिए. इसमें दिया
Page #194
--------------------------------------------------------------------------
________________
और फारस होला :
[ जून हुषा द्रव्यही साधा जावेगा, अन्यथा सर्व सम्पत्ति वैभवः व ऐधर्य यहांही पड़ा रहेंगा "सबछाठ पडा रह जायेगा जबलाद चलेगा बनमारा." अपमे कुटुम्बके खोंमें लौकिक कार्योंमें, खर्च करनेका सहाहै, परन्तु सच्चा जैनी वहीहैं जो अपने धर्मके हेतु तन मन और धनको समर्पण करता है. ॥तन दे धनको राखिये, धन दे रखिये लाज। तन देधन दे लाज दे, एक धर्मके काज.॥ आशाहै कि सर्व भाई मेरी इस प्रार्थना को स्वीकार करेंगे और इस धर्मके कार्य में सहायता प्रदान करके इस जैन विद्याके भण्डारमें साहायी होंगे. .
___ कान्फ्रेन्स और विदेशी भाइयोंसे प्रार्थना है कि राजपूतानामे मध्यवर्ती पाठस्थान व छात्रशालाकी परमावश्यकता है,और जयपुर राजपूतानामें इसके योग्य सर्व प्रकार उत्कृष्ट स्थानहै. वर्तमान नियमावलि पाठशालाकी वर्तमान व्यवस्थापर बनाई गई है. यदि कान्फ्रेन्सकी व सर्व भाइयोंकी सहायता हुई, तो क्रमानुसार उच्च प्रकारकी नियमावलिभी भाइयोंकी सेवामें दीजावेगी. इसके उपरान्त हम यहभी निवेदन करना उचित. समजते हैं कि यदि इस कार्यमें हमारा उत्साह वृद्धिगत हुवा तो शीघ्रही स्त्री शिक्षाका प्रबन्ध करकेभी भाइयोंकी सेवा करेंगे. .
जैनियोंका दास
घींसीलाल गोलेछा मन्त्री, जैनागम पाठशाला-जयपुर.
जैनागम पाठशाला जयपुर. पाठक वृन्द ! जैनागम पाठशाला जयपुरसे आपलोगोंका परिचय होगया होगा. गत मासके हरैल्डमें प्रकाशित उसकी व्यवस्था और संशोधित नियमावलि पर आप लोगोंने ध्यान दिया होगा. आज आपके सामने इसही पाठशालाकी फरवरी, मार्च, एप्रिल मासकी कार्यबाही निवेदन की जाती है. जनवरी सन १९०६ के अखीर तककी व्यवस्था इस पाठशालाकी इस प्रकार है, कि इसके ध्रुवकोषमें ३६११॥)९ रु. हैं. जिनका व्याज उपार्जन होकर इसमें व्यय हो रहा है. मासिक चन्दा वा और किसी प्रकारकी जातीय आय इस पाठशालाकी नही है. राजकीय सहायताभी कितनेही दिनोंसे इसके यथायोग्य प्रबन्ध न होनेके कारण बन्द है, दो अध्यापक हैं, और एक क्लार्क है, ३५ छात्र हैं. ( जिनमें १५ जैन और २० अजैन ) पुस्तकालय नहीं है; किन्तु कतिपय पुस्तकोंका संग्रह ( जो कि समय समय पर होता रहाहै ) है. सामान पठनोपयोगी कुछ नहीं है, केवल फर्श बेंच आदि हैं और 'वास्तवमें देखा जाय तो जवकि जातीय आर्थिक और प्रबन्ध सम्बन्धी दोनूं सहायताओंका अभाव हो तो ऐसी अवस्थामें पाठशालाका अस्तित्वही बना रहना कुछ कम हर्षकी बात
Page #195
--------------------------------------------------------------------------
________________
१९०६ जैनागम पास जायपुर.
१५ नहीं है. और इसमें विशेष उपकार सम्वेगीजी महाराज श्री १०८ श्री शिवजी रामजीकारी है कि जिनकी केवल देखरेखकेही कारणसे ऐसी अवस्थामें भी इसका आजतक अस्तित्वः, बना रहा कि जो थोडेही उद्योगसे फिर उन्नतावस्थाको प्राप्त हो सका है. फ़रवरी मासके, प्रारंभसे इसकी आयकी वृद्धिके हेतु डेपुटेशन जातीय धर्म स्नैहियोंकी सेवामें लेजाया गया, तो एप्रिल मासके अखीर तक ३८) रु. मासिककी आय हुई, सहायक महाशयोंके नामक पहिले प्रगट हो चुके हैं उनके अतिरिक्त महाशय फूलचंदजी धांधिया. सहायक श्रेणीमें और.) बढे हैं.--१ अप्रेलसे संशोधित नियमावली और पठनक्रमके अनुसार कार्यप्रारंभ किया। गया. जिसमें दो अध्यापक पहिलेसे थे, दो अध्यापक एक आङ्गठभाषाके मास्टर और एक भृत्य और रंक्खेगए, मईमासके प्रारंभमें पाठशालामें छात्रों की संख्या ३३ (३१ जैन और २ अजैन ) रही, इन दिनों में बाबू अर्जुनलालजी सेठी बी. ए, बाबू मालीलालजी कासलीवाल बी. ए., मास्टर पांचूलालजी काला, मास्टर गुलाबचंदजी पाटणी, अरु मिस्टर जैन वैद्यजीनें . समय २ पर विद्यार्थियोंको ऐतिहासिक व सदाचरणके विषयोंपर मौखिक शिक्षा दी, जिसमें विद्यार्थिओंकी वक्तृता शक्ति, उत्साह, सदाचरण और घठनमें रुचि अधिक तर वृद्धिकी प्राप्त हुई. पठनक्रम जो प्रकाशित किया जा चुका है उसमें धर्मग्रन्थोंमें यद्यपि एकही आम्नायके ग्रन्थोंका नाम लिखा गयाहै, तदपि यह पठनक्रम" जैनविश्वस्तमित्रमण्डल" जयपुरने बनायाहै
और उसमें यहही वात रक्खी है कि प्रत्येक आम्मायके अनुसार धर्मग्रन्थ पढाए जाय, किन्तु ग्रन्थ उसी आशयके होंगे. जोकि प्रकाशित ग्रन्थों में है अर्थात् जिस ग्रन्थमें द्रव्यचर्चासम्बन्धी विषयहै, तो उसके स्थानमें और २ आम्नायोंके वेही ग्रन्थ पढाए जावेंगे, जिनमें द्रव्यचर्चाही हो. इसी नियमके अनुसार पाठनकार्य प्रारंभ किया गयाहै. ......
इन तीन मासमें इसकी आय इस प्रकार हुई, मासिकचन्दा खातें ५९।) भेटखाते २॥) तफावतजुर्माना खाते ।)1, ध्रुवक्रोषसे १९६०॥, पुस्तकों खातें १=), कुल १७९॥=n. और व्यय पुस्तकों खाते ११।०॥, कागजोंकी छपाई १६॥=), सामान आदिमें ४१॥ अध्यापकोंके वेतनमें ८९ ॥, कुल १५९।।। हुए शेष २०=) रहे हैं. ..... वाचकवृन्द ! आप इस कुल कार्यवाहिसे परिचित होकर यह नतीजा अवश्य निकालेंगे कि जैनियोंकोभी अपने छात्रोंको पढानेकी रुचि उत्पन्न हो गई है, और नवीन प्रबन्ध
और पठनक्रम अत्यन्त रुचिकर है कि एक. मासहीके कार्य प्रारंभमें जैन छात्रों की संख्या द्विगुणसे अधिक हो गई. हमको इस. वातकाभी परम, हर्ष है कि जयपुरीय श्वेतांबर जैन, जातिभा पठन पाठनकी रुचि वृद्धिको प्राप्त होने लगीहै कि जब हम पहिलेकी. जैन छात्र, संख्याको देखतेहैं. तो १५.छात्रोंमें श्वेताम्बर १२५ यतिशिष्य ३, दिगन्बर २.थे और इस ; समयकी जैनछात्र संख्या ३.१ में श्वेताम्बर १३ यतिशिष्यः २ दिगम्बर ६. हैं. भविष्यतमें यह
Page #196
--------------------------------------------------------------------------
________________
15
toe
जैन कान्फरन्स इरैल्ड.
[ जून
संख्या शीघ्रही अधिकतर वृद्धिको प्राप्त होनेवाली दृष्टिगोचर होती है. किन्तु अब इस कार्यमें आर्थिक सहायता की अत्यन्त आवश्यकता है, क्यों कि जितना खर्च इससमय है उसके निर्वाह के हेतु थोडेही दिनों में ध्रुव कोष से ११६ ॥ लिये गए हैं. भविष्यतमें जबकि एकदो मास केही अनन्तर खर्च की वृद्धि होनेवाली है तो उससे पहिलेही इसकी आर्थिकदशा अच्छी होजाना कामदायक है. इसी कारण समस्त जैनी भाइयों और कान्फ्रेन्सकी सेवामें अपील किई गई है. माशा है कि हमारे जैनीभाई इस कार्यमें अवश्य सहायक होकर अपनी उदाता और अपने स्नेहका परिचय देंगे और हमारे उत्साहको बढावेंगे.
जैनियोंका एस
घींसीलाल
मन्त्री जैनागम पाठश
अवायल उमरकी शादीकी खराबीयां.
मजमून जेलको " हरैल्ड " में जगह दीजिये !
छा
- जयपुर.
हमदर्दानकोम व खैरखुवाहानकोम, आप साहेबोंसे मेरी प्रार्थना है आप अपने कीमती वकतका कुछ हिस्सा मुजको दान देकर सितूर जेनका मुलाहजा करमाकर खयाल कीजियेगा के अवायल उमरकी शादी से क्या क्या खराबीयां पैदा होती है और उनका इन्सदाद किस तरहसे होना मुमकिन है !
अवाल उमरकी शादीका रिवाज पहले नहि था. जबसे भरबके नेवाले फतह ब ब सरतके डंके बजाते हुवे, हिन्दुस्तानमें दाखिल हुबे और उनकी बेण्या न दराजीयों या उनकी जरूरतौने हिन्दकी स्त्रियोंपर कबजा करना चाहा तो उस वके रिफारमरोंको गंग बनामूसके खयालसे बचपनमेंही लडकीयोंकी शादी करना वाजिब याके वह इस वरीयेसे इसलामी लशकरीयोंके दस्ततसरूफसे महफूज रहें, इसलीयेके जब लशकरीयोंकी किसी ओरतकी निस्बत यह मालुम हो जाताथा के इसका विवाह हो गया है, जो गो उनकी हकूमतका दोर दौराया मगर वह किसीके मजहबी रसममे बेच्या मदाखला और किसीपर खबर नहीं करना चाहतेथे. हमारे रिफारमरोंकी यह हिकमत चल गई और इसका रिवाज बडे मोर शोर के साथ फेलना शुरू होगया. गो फिर थोडे जमानेहीके
ऊनको इस
उठाकर भी देखें.
ये उम्दायी,
अमरकी जरूरत बाकी न रही के वह गेरमजहूंबकी स्त्रियोंकी तरफ आंख लेकिन आज कल हमारे भाई यह नही सोचते के यह रसम उसी वक्त जमाने हालमें क्या बरूर है के हम आजादीकी हालतमेंमी इस रसमको रायन.
Page #197
--------------------------------------------------------------------------
________________
९९०६ ।
अवायल ऊमरकी शादीकी खराबीया.
१७२
4
अब खयाल कीजियेके अबायल उमरमें शादी करनेसे कैसी कैसी खराबीयां पैदा हो गई है के जिसने हिन्दू धर्म्मकी बहोत सी आनेवालीनसलों का खातमा कर दीया अञ्चल तो लडकेका चाल चलन उसकी कमऊमरमें नही मालुम होसकता, अगर बिफरज एक लडके की शादी कर दी गई और उसका चाल चलन खराब है या किसी मर्जमें मुक्ता है तो उसकी ओरत तमाम उमरके वास्ते बजाय, ऐश व आरामके रंजमें मुबतला रहेगी. आप लोग रातदिन खुद देखते और सुनते है अगर हमारे किसी गरीब और ईमानदार भाईकी लडकीकी उमर बारा बरससे जायद होगई और वे मुफलिसी या और किसी खास - वजहसे उसकी शादी न कर सके तो दीगर ठोक उसपर ताने करते हैं और उसकी निसबत अपने दिलोंमें बुरे बुरे खयालात पैदा करते हैं बलके यह नही सोचते के औरत और -स्वाविंदका एक बहोत बडा और नाजुक रिस्ता है भगर इसमें किसी तरहका हर्ज या दूसरोंकी रायपर काम कीया जावे तो उसमें आखिरको बहोत बडे बडे नुकसानात और खराबीयां निकलती है अगर उनमें बाहम इत्तफाक न हुवा तो हमेशे के वास्ते रंजमें मुबतला डुबे और यह ऐसा रंज होता है के एक दूसरेसे जीतेजी जुदा सही हो सकता. जिन लडके लडकीयोंकी अवायल उमर में शादी कर दीजाती हैं वह अपने बालिग होनेसे पेश्तरही हम सोहबत्ती और हम बिस्तरीके लिये मजबूर कीये जाते हैं के जिसका नतीजा बहोतही खराब निकलता है क्योंकि अगर लडका तालिब इल्म है तो उसके लिखने पढनेमें फरक आजाता है. चलावे अर्जी उसकी डिमागी कुन्त्रतेंभी कमजोर होजाती है. बरखिलाफ उसके बाळदेनका की और ताकदबद होना ओलादके लिये उम्दा नतीजा पैदा करता है लेकिन वालदेन अबायल उमरमेंही ओलादके खुवाश्तगार होजाते हैं और यह नहीं खयाल करतेके अबल तो उनका नुतफा कायम नहीं रहता, अगर कायमभी रहा तो वह पैदा होनेसे पहलेही जाये हो जाता है. अगर जायेभी न हुवातो हमशे के लीये जबसेके बह पैदा होता है इकसाम इकसामके मरजेमि मुबतला रहता है. इसलीये हमारे भाईयोंकी ईसतरफ तबज्जे होना चाहिये के बह अवायल उमरमें शादी न करनेके रिवाज व रसमको कतई बंद कर देवें तो जो नुकसानात इस रसमसें पैदा होगये हैं और होते चले जाते हैं, दूर हो जावें और थोडेही अरसेमें हममें और नीज हमारी आयंदा नसलोंमें बोही दिलेरी और बहादुरी और हिम्मत पैदा होजाये के जिनको हम अपने बुजर्गों की तवारित्रों और किताबोंमें देखते है. और जिनको देखनेसे हमको हेरत मालुम होती है.
मनमें इस लेखको खतम करताहूं, और तवज्जे दिलाताहूं कि हमारे भाई इसपर जरूर अमल करेंगे. और यह उम्मेदभी की जाती है के यह रिवाज भहिता माहिस्ता दुरस्ती पर आजावेगा, इति शुभम्
महता अमृतसिंह, नाथद्वारा - (मेवाड ).
Page #198
--------------------------------------------------------------------------
________________
જૈન ફેન્સ હ
હું
શું જોઉં છું ?
શ્ર
[ જીન
(લેખક—અભાગચ’દ માહનલાલ શાહ ડ્રાઇંગ માસ્તર, મેન્યુઅલ ટ્રેનિંગ વર્ગ, કડી.)
સુન્ન જૈન ધમી મધુએ ! આજના વિષય ઘણા મહત્વના છે; જેટલેા મહત્વને છે તેટલાજ લાભદાયક છે, માટે ખાસ કરીને સદરહુ વિષય પુષ્કળ ચર્ચાવા યાગ્ય છે. તેથી થર્ચા કરવાને દરેક સુરી જૈન ખધુઓને મારી ખાસ ભલામણ છે.
પ્રિય અ‘ધુએ ! આપણા માટા જથ્થા ગુજરાત તથા કાઠિયાવાડમાં વસે છે તેમજ હૈદુસ્તાનના ખીજા ભાગામાં છે. પણ ગુજરાત તથા કાઠિયાવાડ બહારના જૈન બંધુઓની સ્થિતિથી હું વાકેફગાર નહિ હાવાને લીધે તત્સંબંધે કાંઈપણ ખેલી લખી શકતા નથી. પણ આપણા ગુજરાત તથા કાઠિયાવાડમાં વસતા જૈન બધુઓની સ્થિતિને ઘણા અનુભવ મેળવ્યે છે જેથી તત્સંબંધે મારા શીકાદ્નાર નીચે પ્રમાણે નીકળ્યા સિવાય રહેતા નથી.
',
આપણા પૂર્વને ધર્મરાગ, વિદ્યા, જાહેાજલાલી, વિગેરે ખાખતાના સાંપ્રત સમય સાથે મુકાખલ કરૂં છું ત્યારે શેાક સમુદ્રમાં ગરકાવ થઇ જાઉં છું કે અહા ! કયા કયા કારણેાથી આવી આપણી અવનત સ્થિતિ થયેલી હું જોઉ છુ ? તેને જ્યારે વિચાર કરૂં * છું ત્યારે જણાઇ આવ્યું છું કેઘણે ભાગે જૈન બંધુઓએ વિદ્યાને વેગળે મુઠ્ઠી છે, લક્ષ્મીની લાલચમાં લપટાઇ ગયા છે.ને સંસારિક દુષ્ટ રિવાજોને આધિન થઈ પડ્યા છે. પણ ભાઈ વિચારા તે ખરા કે જ્યાં વિદ્યા નથી ત્યાં વિવેક નથી અને જ્યાં વિવેક નથી ત્યાં લક્ષ્મી પણ નથી તેા પછી સસારિક સારા રિવાજો કયાંથી હેાય ? માટે બધુએ, ખાસ કરીને તમારાં ઉછરતાં ખળકાને (પુત્ર અને પુત્રીઓને) વિદ્યા મળે તેવી ગાઠવણા અંશ ને ઉત્તમ પ્રતિની વિદ્યા મળે તેને માટે તમે જાતે સાહસ કરો મતલબ કે દુ:ખ વેઠીને પણ તમારાં ઉછરતાં ખળકાને કેળવણી આપે તે આપેઆપ એક વિશી ગયા આદ્ય આપણી કેમમાં વિદ્યાની વૃદ્ધિ થશે ને જેથી કરીને લક્ષ્મી મેળવતાં મુશીખત વેઠવી પડશે નહિ તેમજ સંસારિક રીત રશમ પણ સુધરશે.
સાંપ્રત તે સમયમાં જ્યાં ત્યાં કેળવણીને અભાવ હાવાથી આપણી જૈન કામને છાજતાં કાંચાઁ કરવાને આપણા મધુએ બહુાર પડેલા છે, કેટલાક શાકભાજી વેચે.. છે, કેટલાક ગાડીઓ હાંકવાના ધંધા કરે છે, કેટલાક કન્યા વિક્રયના દુષ્ટ ધંધા આદરી બેઠ છે ને કેટલાક નહિ છાજતી નારીઓ કરવા લાગ્યા છે. અસેસ !! અક્સેસ !! કય" શ્રી હેમચન્દ્રાચાયના સમય ને કર્યાં હાલના સમય ! શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સમયમા શ્રી પાટણમાં ૧૩પ૦ કરોડપતિ હતા તે લક્ષાધિપતિ કેટલાક હશે તેનું અનુાન કરવાને હું વાંચનારનેજ સોંપુ છું. સાથે સાથે ગુજરાત તથા કાઠિયાવાડના ખીજા શહેરો અને ગામામાં શ્રીમાન ગૃહસ્થા તે સમયમાં કેટલાક હશે તેનું પણ અનુમાન કરી લેશે.
J
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
હું છુ .??
વહાલા ભાઈઓ આપી કામમાં ચાલતી સુઇ રિવાજોનું જ્યારે હું ધ્યાન ધરૂ ત્યારે મારી ચાલતી સર્વ નાડીએ શીથીલ થઈ જાય છે. અને એમ મૂઢ માફક મ જાઉ” છુ.... પણુ અક્સેસ ! જ્યાં સુધી આવા દુષ્ટ રિવાનું નિકંદન યુવાને શૂરા રત્ને મહાર પડશે નહિ ત્યાં સુધી. આવા દુષ્ટ રિવાજોનું નિકંદન થવું મુશ્કેલ પડે પણ લખવાને આનંદ થાય છે કે કેટલેક સ્થળે આવા દુષ્ટ રિવાજો પ્રમાણે નહિ વવ આધાએ લીધેલી છે તેથી એમ માની શકાય છે કે તેવા સમય હવે નજદીક આવ જાય છે. વળી આધુનિક સમયમાં કેળવણીના પ્રચાર ઉત્તરોત્તર પ્રસરતા જાય છે તે જેમ જેમ વિશેષ પ્રમણમાં પ્રસરતા જશે તેમ તેમ તેવે સમય જલદી આવવા સંભવ છે એમ જાણી મને જરા શાન્તિ મળે છે હુવે આધુનિક સમયમાં ચાલતા દુઃિ જોનું દિગ્દર્શન કરવાની રજા લઉં છું.
(૧) બાળલગ્ન (૨) વૃદ્ધે લગ્ન (૩) કન્યાવિક્રય ( ૪ ) વરવિક્રય ( ૫) લે પ્રસંગે નહિ છાજતા થતા ખર્ચ, ફટાણાં ગાવાં તથા જૈન વિધિથી વિરૂદ્ધ થતાં લગ્ન ( ૬ ) મરણુ પાછળ રડવા ફૂટવાના રિવાજ તથા જમણવારોમાં થતા અયોગ્ય ખર ( ૭ )'સીમત વખતે ન્યાત વરા વિગેરેમાં થતા ખર્ચ વિગેરે.
લખાણ
ઉપર પ્રમાણે આપણી કામમાં દુષ્ટ રિવાજો વધતા ઓછા પ્રમાણમાં હુંયાતી લેાગવે અને જેને માટે આપણી કાન્ફરન્સમાં પુષ્કળ વિવેચન થયેલું છે જેથી હું વિવેચન કરવા માગતા નથી પણ તેના પ્રતિબંધ કરવાને પ્રત્યેક કાન્ફરન્સમાં ઠેર થયેલા છે તેને સુજ્ઞ જૈન માન આપી પાતાના ગામમાં પ્રતિબંધ કા' પ્રય કરશે. એમ આશા રાખુ છુ.
( ૧ ) બાળ લગ્ન—આપણી કામમાં ખાળલગ્નને દુષ્ટ રિવાજ પ્રચલિત શ્રીમંત મહારાજા સયાજીરાવ એમણે પેાતાના રાજ્યમાં માળલગ્ન પ્રતિબંધક ન મા કાયદો અમલમાં મુકયે છે ને પોતાની દુખતી પ્રજાને તારવાને તેએ નામદારે ખા આ એક અગત્યનું પગલું કર્યું છે તેને માટે તેઓ નામદાર સાહેબને ધન્યવાદ ઘટે છે.
આપણી કામમાં સ્ત્રી કેળવણીના અભાવે હાલની માતૃસ્થીતિ ભગવતી શ્ર ઘણે ભાગે ખીન કેળવાયેલી હાવાથી મનના ખાટા કોડ પુરા પાડવાની ખાતર પોતા નાનાં ખઅંઆને પરણાવી દે છે. જે માતાઓ કેળવાયલી હાય તે પુરૂષ ખા લગ્ન કરવા પ્રેરાય તે પણ તે ઘણે અંશે અટકાવી શકે છે પણ તેથી ઉલટું જો પુર્ કેળવાયલા હાઈ ખાળલગ્ન કરવા વિચાર ન હેાય તે પણ સ્ત્રી ખીન કેળવાયલી હૈ વાના કારણથી સ્રીના દુષ્ટ વિચારને માન આપવાની ફરજ પડેલી - મારુ જોવા આવી છે અને આવે છે જેથી ખસુ કરીને આપણી કેામમાં જે તે સ્થળના પુચે, હાજને, યા જ્ઞાતિના અગ્રેસરોએ માળલગ્ન નહિ થવા દેવાના ઠરવા કરવા જોઇએ. જે ગામામાં એવા ઠરાવા થાય તે તે ગામાને જ્યારે કેન્ફરન્સ ભરાય ત્યારે ધન્યવા આપવા ોઇએ. યા તે આપણા માનવતા માસિકમાં પ્રસિદ્ધ કરવું જોઇએ કે જે
Page #200
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્સરન્સ હરે....
[ જુના રીતે ગામની સાથે સંબંધ ધરાવનારાં બીજા ગામમાં પણ તના અગ્રેસરે તે.
માણે વર્તવાને ઉલસીત થાય. ( (૨) લગ્ન-આપણી કામમાં વૃદ્ધ લગ્ન ઘણે ભાગે બે કારણેથી થતાં તેવામાં આવે છે. પહેલું કારણ સંતતી ન હોવાનું હોય છે તેમાં વિશેષે કરીને પુત્ર નહિ Eવાના કારણથી લગ્ન કરવામાં આવે છે. બીજું કારણ એવું હોય છે કે પુત્ર, પુત્રવધુ, અને પુત્રીઓ હયાત હોવા છતાં ઘડપણમાં બીજાના હાથને એશીઆળ રોટલે નહિ પાવાની ખાતર લગ્ન કરવામાં આવે છે. હવે જે પહેલા કારણ વિશે આપણે વિચાર રીશું તે માલમ પડશે કે પુત્ર થવાની લાલચમાં થયેલા વૃદ્ધાલગ્નમાં ઘણેજ અનાચાર: વામાં આવે છે. અને વધુમાં વખતે ધારેલી ઇચ્છા પણ ફલીત થતી નથી. જ્યારે તે ગ્ન કરનાર વૃદ્ધ પુરૂષ આખરની માંદગી ભેગવત હોય છે તે વખતે તેના મનમાં ઘણા ર્ક વિતર્કો ઉત્પન્ન થાય છે કે જે મેં આ લગ્ન ન કર્યું હોત તે ઠીક હતું; વળી તે પ્રાતાની પાછળ વૈધવ્ય સ્થિતિને પ્રાપ્ત થનાર સ્ત્રીનું શું થશે એવા વિચારમાં ગીરફતાર ઈ જાય છે અને લગ્નમાં ખરચેલા દ્રવ્યને સદુપયોગ કર્યો હોત તે ઘણું સારું હતું એમ વિચારે છે. જ્યારે અવસાન કાળે આવો પશ્ચાતાપ કરવો પડે છે ત્યારે તેના કરતાં ત્કૃિષ્ટ માર્ગ એ છે કે અનાથ બીન વારસી બાળકોને પોતાનાં બચ્ચાં માની લઈતે"નું રક્ષણ કરવું, કેળવણી આપવી વિગેરે બાબતેમાં કાળજી પૂર્વક ખર્ચ કરવામાં આવે તે હું ધારું છું કે આપણી કેમની ચઢતી થયા વિના રહેજ નહિ. - હવે બીજા કારણ સંબંધે વિચાર કરીશું તે જણાશે કે તે તદન ગેરવ્યાજબી છે રણકે પોતાના છોકરાની વહુના હાથને વેટલે ખાવે એ એશીયાળે કેમ ગણાય? “ શ્રીમતે અને મોટા મોટા શેકીઆઓને ત્યાં પિતાની સ્ત્રીઓ હોવા છતાં રસ
ના હાથનું જમણ જમે છે એવા શેઠીઆએના મનમાં તેવા દુષ્ટ વિચારે કેમ ભાવતા હશે ? આ બાબતને જે વૃદ્ધ લગ્ન કરનાર વિચાર કરે તો તેમને જણાઈ માવ્યા વિના રહેજ નહિ કે મારા વિચાર ભુલ ભરેલા છે ને માત્ર આવા ખોટે રસ્તે પરવાઈને વૃદ્ધ લગ્ન કરવું એ કેવળ મૂર્ખાઈ છે. તેમણે એમ પણ વિચાર કરે જોઈએ
હું જ્યારે બિચારી અનાથ અબળાને ભવ બગાડું છું ત્યારે ભવિષ્યમાં કઈ પ્રસંગે. પારી પુત્રીઓને કિંવા પુત્રની પુત્રીઓને આ પ્રમાણે ભવ કેમ નહિ બગડે! માટે સાથી. રિસ રસ્તો એ છે કે આ કારણથી કોઈ દિવસ વૃદ્ધ લગ્ન કરવું નહિ. ' (૩) કન્યાવિય–આ કારણથી બાળ લગ્ન અને વૃદ્ધ લગ્ન આપણું કેમમાં
તાં વિશેષ નજરે પડે છે અને આ સંબંધમાં આપણું માનવંતા માસિકના પુસ્તક . ના અંક ૨ અને ૩ માં મી. મહાસુખરામ તરફથી પુષ્કળ વિવેચન થયેલું છે. એટશું જ કહેવું આ સ્થળે હું ઉચિત ધારું છું ને તેની સાથે એમ પણ કહેવા માગું છું કે રિક ભાઈઓ અને બહેને સદરહ લેખ વાંચી તે પ્રમાણે વર્તશે એવી ઉમેદ છે. આ દુષ્ટ રિવાજ ઝાલાવાડ, કાઠિયાવાડ અને ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં નજરે પડે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
હું શું જોઉં છું? લગ્ન એ એક માંગલિક અવસર છે અને કન્યા વિયના દુષ્ટ રિવાજને લીધે વર તફના માણસોના મનમાં અનેક પ્રકારની ચિંતાઓથી તે અવસર મહા સુખદાઈ લાગે છે. આવા બનાવે મેં ઘણા જોયા છે અને સાંભળ્યા છે જેથી હૈઉં ઘણુંજ ભરાઈ આવે છે. પિતાને છોકરો યા ભાઈ પરણાવવાની ખાતર પેટે પાટા બાંધીને તે કામ કરે છે યા તે ભાઈ અથવા પુત્રને કેળવણું આપવા માટે ખર્ચ કરવું પડે છે તેથી તેમને કેળવણી આપવાનું બંધ કરી જુજ લાભવાળા ધંધામાં જોડી દે છે. એ કે આ દુષ્ટ રિવાજને લીધે કેટલું બધું નુકસાન વેઠવું પડયું છે, પડે છે અને પહશે તેને ખ્યાલ કરવાનું કામ મારા પ્રિય વાંચકેનેજ સેંપુ છું. જાણવા પ્રમાણે દુનિયાપરની કોઈ પણ કામમાં જે આ દુષ્ટ રિવાજ હોય તે તે આપણા દેશમાં તેમાં પણ આપણી કેમમાં ને હિન્દુ ગણાતી કેમમાંજ છે. આથી પણ સ્પષ્ટ થાય છે કે આ રિવાજ દુષ્ટ અને હાનિકર્તા છે. જે મા રિવાજ યત્કિંચિત્ પણ સારે હેત તે દુનિયા પરની આપણા દેશ સિવાયની બીજી કઈ પણ કામમાં પ્રચલિત હતજ. માટે પ્રિય બન્યુઓ, આ દુષ્ટ રિવાજને એકમ સત્વરે ન્ડ મુળથી ઉખેડી નાંખે જેથી આપણી ઉશત સ્થિતિ આપોઆપ ખીલી નીકળી. . (૪) વરવિય-કેટલેક સ્થળે અને ઘણે ભાગે શહેરમાં આપણું કેમમાં કન્યાનાં માબાપ કુળની લાલચે વરવાળાને પૈસા આપી પિતાની પુત્રીને પરણવે છે તેને વરવિય કહેવામાં આવે છે. જે પ્રમાણે કન્યાવિયમાં નુકશાન છે તે જ પ્રમાણે તેથી ઉલટું વરવિયમાં પણ નુકશાન રહેલું છે. કેટલાક માબાપો કુળની બેટી લાલસામાં તણાઈ જઈને પિતાની પુત્રીને ચગ્ય વર ન હોય તે પણ પોતાની વહાલી પુત્રીને ખાડામાં ફેંકતાં વિચાર કરતા નથી યાતે પિતાથી પૈસા આપી શકાય તેવી સ્થિતી ન હોય તેમ બુદ્ધીના બુઠ્ઠા, અક્કલના આંધળા કે ખરેખર આંધળા, કાંણ કે લુલાની પણ કુળવાનની સાથે પરણાવે છે. આ પ્રમાણે લગ્ન કરવામાં તેઓ બેટી મોટાઈ માની બેઠા છે ને પરિણામે પોતાની વહાલી પુત્રીઓના વિલાપ સાંભળે છે કિવાં નજરે જુએ છે. માટે તેવી બેટી મેટાઈ માનનારા ભાઈઓ અને બહેનોને જણાવવા રજા લઉં છું કે પોતાની પુત્રીનાં
વર જોઈ તેની સાથે લગ્ન કરવા તેમજ પોતાનું અને પોતાની પુત્રીનું હીત સમાયેલું છે વર વિયના દુષ્ટ રિવાજથી એક છતાં બીજી સ્ત્રી કરવાના દાખલા નજરે પડે છે ને તેથી એવાં દુષ્ટ પરિણામ આવે છે કે કોઈ પ્રસંગે તનને, ધનને અને આબરૂને વિનાશ થાય છે.
(૫) લગ્ન પ્રસંગે નહિ છાજતે થતો ખર્ચ, ફટાણું ગાવાં, તથા મિથ્યાત્વ વિધિ બંધ થઈને જન વિધિપ્રમાણે લગ્ન થવાની જરૂર-શ્રીમતે પોતાના પુત્ર યા પુત્રીના લગ્નપ્રસંગે ન્યાત, તમાસા, દારૂખાનું, વાજીંત્ર, વરઘોડા અને જમણ વગેરેમાં ખચ કરે છે. પરંતુ નાચ, તમાસા, અને દારૂખાનું આ ત્રણને તે ખર્ચ કરજ ન જોઈએ. માત્ર વાજીંત્ર, વરઘોડા અને જમણને ખર્ચ કરવું જોઈએ પણ તેની કાંઈક હદ બાંધવી જોઈએ. જે કદાપિ પુત્ર પુત્રીનાં લગ્ન કરનાર શ્રીમંત શેઠીઆની ખર્ચ કરવાની વિશેષ મરજી હોય તે તે લગ્નપ્રસંગ હંમેશાં જળવાઈ રહે તેને માટે કઈ મારક કરવું જોઈએ અથવા તે આપણા નિરાશ્રિત બધુઓને ઘધે ઉઘાગે લગાડવાને માટે તજવીજે કરવી જોઈએ યા તે ધામીંક અથવા સાંસારિક કેળવણીના કુંડમાં મદદ આપવી જોઈએ
Page #202
--------------------------------------------------------------------------
________________
વર્જિનરલ્સ હરૈલ્ડ. જેથી આપણમાં થતો લખલૂંટ ખર્ચે ફા વકિગણાય ને પરિણામે ઉપરની જવા “ઓમાં મદદ ક્યાથી આપણી ચઢતી થવાને વિલબ લાગશે નહિં. - કે ત્યાં ત્યાં લગ્ન પ્રસંગે સ્ત્રીઓ મર્યાદા મૂકી દઈને બિભત્સ અને અપમાન ભરેલા
ગાય છે. જે સ્ત્રીઓ હમેશાં પિતાને એટલે બધે મલાજે સાચવે છે કે કઈ રૂષ અગર સ્ત્રી બિભત્સ શબ્દ બોલે છે તે તેનો તિરસ્કાર કરવામાં આવે છે તેજ સ્ત્રીઓ માંગલીક અવસરે પોતાના મુખમાંથી કુણે ઉચ્ચારે એ કેટલું બધું શોચનિય છે! અલબત, ફટાણાં ગાવાને એકદમ અટકાવ કરી તેને બદલે માંગલીક અવસરને અનુસરતાં જેની ગીતે ગાવાં જોઈએ. આપણું માનવંતા શેઠ વીરચંદ ભાઈના પુત્રના લગ્ન પ્રસંગે
આ પ્રમાણે જ તેમણે ગીતે ગવરાવેલાં છે ને તેની એક બૂક પણ બહાર પડી ચુકી છે કત પ્રમાણે કરવાને માટે હું મારા પ્રિય બધુઓ તથા શુશીલ બહેનને ભલામણ કરું છું.
' આપણામાં જન વિધી પ્રમાણે લગ્ન ન થતાં અન્ય દર્શનીની વિધી પ્રમાણે લગ્ન થાય છે એ ઘણુ શોચનીય છે. આપણી જન લગ્ન વિધિનાં પુસ્તક બહાર પડી ચુકેલા છે અને તે પુસ્તક પ્રમાણે દરેક ગામના અગ્રેસરેએ લગ્ન થાય તેને માટે તજવીજ કરવી જોઈએ. આપણા શાસ્ત્રના ફરમાન પ્રમાણે આપણે ન ચાલીએ તે આપણા ધર્મને ઉદય કિવા જાહોજલાલી શી રીતે થઈ શકે ? અન્ય દર્શની લેકે આપણી જૈનવિધી પ્રમાણે કેમ લગ્ન કરતા નથી? તો આપણે શા સારૂ તેમની વીધીપ્રમાણે લગ્ન કરવાં જોઈએ? કેઈએમ બતાવે કે આપણું વીધિ પ્રમાણે લગ્ન કરતાં વિશેષ. ખર્ચ થાય છે તે તે કારણ નિબળ છે. આપણી વિધિ પ્રમાણે લગ્ન કરતાં ખર્ચ વીશેષ થતો નથી. માટે જન લગ્ન વીધા પ્રમાણે લગ્ન કરવાની આગ્રહપૂર્વક ભાઇઓ અને બહેનોને ભલામણ કરું છું.
( ) મરણ પાછળ રડવા કુટવાને રિવાજ તથા જમણવારમાં થતો અગ્ય ખર્ચ–આપણામાં મરણ પાછળ સ્ત્રીઓ રડે છે અને કહે છે તેના પરિણામમાં એવું બને છે કે અનેક પ્રકારના ગે રડનાર અને કૂટનાર ને થાય છે અને કઈ પ્રસંગે તે મરણ પણ નીપજે છે. આવા દુષ્ટ રિવાજને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ રિવાજને અટકાવ કરવાને સાથી સરસ માર્ગ એ છે કે મરનાર અવશાન કાળે એમ કહે કે મારી પાછળ કેઈએ રડવું તથા કૂટવું નહી પણ મારા હિતસ્વી માણસે અમુક ધર્મકાર્ય કરવું તે હું ધારું છું કે ધીમે ધીમે આ દુષ્ટ રિવાજ બંધ થઈ વિશેષમાં ધર્મકાર્ય થતું રહેશે. હવે જ્યારે આપણે કોમના વિચાર સુધરતા ચાલ્યા છે તેવા પ્રસંગે કમનશીબે જેઓનું આયુષ્ય પૂર્ણ થાય તેઓ આ વાત ખસુસ ધ્યાનમાં રાખી માંદગીના સમયે આ બાબતેનો બંદોબસ્ત કરી લે તે જે પ્રમાણે દૂધમાં સાકર મળવાથી ગળપણમાં પૂષ્ટી મળે છે તે પ્રમાણે આમાં પણ મળશે. પ્રસંગે મરણ પથારીએ પડેલ માણસને આ બાબતનું જ્ઞાન ન રહે તે પણ ભલામણ કરું છું કે આ બાબતને સત્વરે બંદોબસ્ત કરી થતાં અનિષ્ટ પરીણામને અટકાવ કરે જોઈએ. - મરણ પાછળ જમણુંવારોમાં થતા ખરચીને હસાબ રાખીએ તે સ્પષ્ટ જણાઈ આવશે કે બીજા અનેક અગત્યના કાર્ય પાછળ કરે તે ખર્ચ બીલકુલ કરવામાં આવતું નથી. ને ફકત એક વાળું કે એક દિવસના જમણમાં મોટી રાક્ષસી રકમ ખરચ
Page #203
--------------------------------------------------------------------------
________________
१९०६ ] मि. अमरचंद की परमारका रजपुतानाका प्रयास १५ વાથી આપણું ઉન્નતિ થવાના તમામ શીરાકાઈ જાય છે જેથી પાણી સાંપ્રત
સ્થી િગવીએ છીએ. જે આ જમણવામાં ચંતા ચલા પિસા કેળવણ, મિશ્રીતએ મદદ વગેરે કાર્યમાં ખરચવામાં આવે તે જરાપણી પૂર્વે જે સ્થિતિ હતી તે સ્થિતિ પ્રાપ્ત થવાને વિલંબ લાગશે નહી માટે દરેક સુજ્ઞ ભાઈઓ અને બહેનોને મારી ભ્ર વિનંતિ છે કે જમણવારોમાં થતો ખર્ચ અટકાવી શુભ કાર્યમાં ખરચવાની તજવીજ કરશે.
( ૭ ) સીમંત વખતે ન્યાત વ વિગેરેમાં તે ખર્ચ વિગેરે—કેટલેક સ્થળે સીમંત વખતે જમણવાર કરવામાં આવે છે જેથી જમવાની લાલચે આપણા શાસ્ત્રમાં મનાઈ છતાં મોટા જથામાં માણ જમવા જાય છે. જે શાસ્ત્રમાં મનાઈ છે તે તેના કાર્ય નિમીત્તે શામાટે જમણવાર કરવા જોઈએ ? અલબત તે ખર્ચ અટકાવી તાત્ર વદિ કરવી એ મને ઠીક ભાસે છે ને આ કાર્ય પાછળ થતો જમણ વાર ખર્ચ પણ ઉપર પ્રમાણે ભરણ પાછળના જમણવારોના થતા ખર્ચની માફક સદુપયોગ કરવામાં વપરાય તે બેશક લાભ છે માટે તેમ કરવા માટે બંધ કરવાની ફરજ પાડવી જોઈએ. આ બાબતમાં મારા ભાઈઓ અને બહેન લક્ષ આપશે એવી ઉમેદ છે. આ સિવાય બીજા જે જે દુષ્ટ રિવાજે જ્યાં જ્યાં પ્રચલીત હોય ત્યાં ત્યાં સુજ્ઞ બધુ એ અટકાવ કરશે એવી આશા છે... ' મેં જે જોયેલું છે તે ઉપરથી ઉપર પ્રમાણે દુષ્ટ રીવાજોનું માત્ર દિદ્રદર્શન કરાવ્યું છે તે લાભાલાભને-સારાસારનો વિચાર કરી પ્રતીબંધ કરવા વાંચક વૃદને સેંપું છુંમેં તે પ્રમાણે જે વાત છે તેઓ આપણી શ્રી જૈન કૅન્ફરન્સના ધન્યવાદને પાત્ર થશે. અસ્તુ. जैन कॉन्फरन्स के ओनररी उपदेशक और प्रसिद्ध वक्ता मि. अमरचंद पी..परमारका कॉन्फरन्सकी
सेवार्थे रजपुतानाका स्तुत्य प्रयास. ____मी. अमरचंद वी. परमार जो चारों जैन कॉन्फरन्समें हाजर थे, और कान्फरन्सके कार्यमें अती परिश्रम कर रहे हैं, और दूसरी जैन कान्फरन्समें इन्टेलीजन्स, हैल्थं और वोलंटीअर ये तीनों कमीटीके सेक्रेटरी नियत हुवे थे, . और वह काम उन्होंने पूरी फतेहके साथ बजाया था, रजपूताना आदि स्थलोंमें हरसाल मुसाफरी करके अपने गीरोके रेल, आदि खरच करके कुच्छ भी तनखा ( पगार ) नही लेकर कोन्फरन्सकी सेवा बजा रहैं है, उनको धन्यवाद देकर पाटणकी चौथी कोन्फरन्सके बाद करीब तीन महिनेमें अपने प्रवास दरम्यान जो जो कार्य किये ऊसकी कुछ तपसील जेल दरज है.
पाटण-पाटणमें कोन्फरन्सकी सभा पी. परमारने जैन पुस्तकोद्धार और हावी कारक रीवाज बाबत सुज्ञ और असरकारक व्याख्यान दिया था. और कोन्फरन्सकी हर तरहसे सेवा बजाते रहे थे. पाटणमें ईनका एक कोट चुरा गया जिससे बहोतसे जरुरी कागजात इनके जाते रहें. बाद प्रमुख साहब शेठ वीरचंद दीपचंद और मि. ढढा आदि गृहस्थोंको पाटणमें छाती कूटनेका रिवाज बंध करवानेमें पूरे 'मददगार रहै. दो रोज ज्यादा रहकर श्रीमद् हेमचंद्राचार्यका उपासरा, भंडारे, पूराने शहरके आईठान ( निशान ) देखकर कितनीक बातोंकी शोध की.
Page #204
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरन्स हरेल.
[जन. भोयणी-कुछ रोज ठहर कर कारखानेकी हिसाब देखा, बों संतोषकारक माल्म दुवा. अंदाज पचपन हजारकी आमदनी से बहोतसे रुपये दूसरे मंदिरोंको आरस वगैरह देनेमें खरच किया जाता है. जो जो मंदिर और तीर्थमें अच्छी बचत रहती हो, चाहिये किश्री भोयणीजीकी माफक वरताव करके दूसरे मंदिरोंका जीर्णोद्धार करावे. कितनेक आगेवान यात्रीओंकी खानगी सलाह करके कितनीक हिदायत की गई. और मुंबई समाचारमें श्रीभोयणीजी बाबत एक ऊमदा लेख लिखा. उनकी और कई महाशयोंकी रायमें नीचे लीखे माफक कितनेक सुधारे किये जाय तो श्री तीर्थ ओरभी तरक्की करेगा.
(१) अगर बन सके तो श्रीमंदिरकी चारों तरफवाली धर्मशाला तोडके श्री भोयणीजीके मंदिरको बावन जिनालय मंदिर बनाया जावें. बावन देरडी यह धर्मशालाकी जगह कायम कि जाय. बहोतसे आदमी एक २ देरडी अपने नामसे रख लेंगे. ईससे बहोत आसातना दूर हो जायगी.
(२) जो ओरडी केसर धीसनेकी है वह बहुत छोटी है. इतनी छोटी कोटडीमें कपडा बदलनेका कार्य होता है. इससे बडी भीड होती है, बलकि मुलायजा शरम नही पाली जाती. टिलक करना और कपडा बदलेनी कोटडी एक औरभी बनाई जावेः कितनेक कपडे भी फटे हुवे रहते हैं, सो वह आशातना दूर होनी चाहिये. केसर किसीको घसना हो तो एक अलग ओरडी बनवानेसे अपने हाथसें कई आदमी जो केसर आप घीसता पसंद करते है, उनको सुबिता होगा.
(३) गरम पाणीकी कोई तजवीज श्रीभोयणीजी जैसे तीर्थमें नही है सो ताजुब है. गरम पाणीका एक अलग रवाना किया जाय तो. बहोत कुछ आमदनी हो सकती है. मुंबईमें भाटीओंकी ममादेवी कांदावाडीमें है, उसमें जनाना और मरदाना नहानेकी अलग २ तजवीज और कोटडीसें की है. ऊसमें गरम पाणीका नल हर खोलीमें लगाया है जो पानी एक बाईलरमेंसे आता है. साथ दुसरा भी नल है. ऐसेही कोई तरीका दाखिल किया जावे तो यात्रीओंको आराम मिलेगा, भक्ति अछी होगी, और कारखानेका बडा यश होगा. हरेक आदमीको अपना २ पाणी अलग २ करना पड़ता है, उसमें बहुत तकलीफ रहती है, मालसके सबबसे ठंडे पाणीसे नहोनेसें भाशातना होती है.
(१) भीतरके दरवाजेके कटेरोके बडा बडे अक्षरोंसें तकता लगना चाहिये कि प्ते यह दरवाजेसें बहार खोले जाय.
(५) कारखानेमें छोटासा देशी औषधीका एक दवाखाना खोलना बहुत जरूरी है. कई आदमी बीमार होते है. |
(६) स्टेशनसे श्रीमंदिर तक एक पकी सडककी अती आवश्यकता है.
(७) स्टेशनपर बहारके मजुरोंको आने देते नही है. और स्टेशनपर लाईसन्स कुली है नही सो मुसाफरोंको बोजा हाथसें उठाना पडता है. ट्राफीक सुप्रीटेंडंटको अरजी करनेसे बहारके मजुरोंको महावारी फ्री पास दे देवें ताकि वे लोक भीतर जासके और टिकीटकी चोरी होनेका डर रहे नही. लंबा पलेट फार्म भी करनेके लिये अरजी की जावें.
Page #205
--------------------------------------------------------------------------
________________
१९०६] मि० अमरचंद पी० परमाया रजपुतानाका प्रयास.
(८) धर्मशालाके अंदर २- काले यानि होल एसे होने चाहिये जिसमें अनानोंका मुलायजा रहे. और दो तीन कमरे एसे रहने चाहिये जिसमें बी, जाजम, मेज खुरसी, (बने तो) पलंग, बासणोंका सट आदि सामग्री हमेशा सजावट करके रखी जाय जैसी कि जोधपुरकी धर्मशाला वगैरह जगह रहती हैं. आला दरजेके महाशय उसमें ठहर कर आराम देखनेसें भंडार और दूसरे खातोंमें अछी मदद देंगे. अगर यह कमरोंमें ठहरने वालों से अमुक फी ली जावे तो भी देनेको बहुत खुश होंगे. ' (९) श्री भोयणीजीकी आबोहवा तंदुरस्त होनेसें एक छोटासा सेनीटरीयम बनाया जावे तो कई लोक उसका फायदा उठावेंगे.
(१०) शेठ गोकलभाई दोलतरामकी तरफसे सामने एक धर्मशाला बन रही है. उसमें रसोंडोकी जुगत नई ढपके ऊपर होनेवाली है. वेन्टीलेशन ( हवा उजाला) की त. जवीज दूसरी धर्मशालामें जैसी चाहिए वैसी नहीं है. सो वेन्टीलेशनवाले दरवाजे बनवा'को म्येनेजर आदिने कंपा करके कबुल किया है.
(११) अभी मोदीकी दुकाने इधर उधर है, उसकी एवझमें जुनि या नई धर्मशालाकी दिवालसे बाजु नई सडक बनाके वीस दुकान बंधवाई जावे तो किराया पैदा होगा ईतनाही नही परंतु यात्रिओंको आराम मिलेगा और ठगानेका डर रहेगा नही.
(१२) नोकरोंके मुकाम धर्मशालाकी दिवालेके साथ लगे हैं सो बिलकुल मेले रखते हैं सो खुबसुरतीमें बडी हानी आती है. उनके मकान बाजुकी दीवालके साथ बनवाये जावे तो नजीक रहेगा, और खूबसुरती आवेगी. आराम पानेसे मंदिर में अच्छी मदद देते रहेंगे.
(१३) यात्रीओंकी खबर नोकर लोक रखते रहें, ऊसकी हमेश ताकीद रहनी चाहीये ताकि उनको कष्ट कमी पडता रहे.
(१४) वासण, गोदडे भादिका किराया अभी जो लिया जाता है वो बहुत ज्यादा समझा जाता है. शिआलाकी मोसममें गरीब यात्री किराया. बचानेको ओढने बीछानेका कम लेनेसे शरीरसें बीमार पडते हैं.
(१५) भोयणीजीमें एक छोटीसी लायब्रेरीकी पूरी जरूरत है, जिसमें पुस्तक हैं, भौर कुछ पेपर आया करें.
इस वखत श्री भोयणीजीकी यात्रा करनेको बहोतसे महाशय मोरबीकी स्थानकवासी कोन्फरन्समें आये थे, और श्री तारंगाजी पंचतीर्थी जानेको कहते थे. क्या परंपरा !
जोधपूर-मी. परमार अपनी फेमीली साथ जोधपुर गये. वहां कितनेक आगेवानोंसे मिलकर जैन डिरेक्टरीके लिये सलाह की, मुताजी श्री बखतावर मलजी (प्रेसीडेंट, पहेली जैन कोन्फरन्स ) पूरा परिश्रम करते है. और बहोत हाकर्मोके नाम पत्रव्यवहार कर रहे हैं. साधु मुनिराजके कम विहारसे ओसवाल जैन ढीले हो रहे हैं. बाडमेरके पास श्री नाकोडी पार्श्वनाथजीका मंदिरका जीर्णोद्धार हो रहा है. और कई मंदिरमें जरूरत है.
Page #206
--------------------------------------------------------------------------
________________
सद १४ी गुरीका सलाव जहाँ जैन मंदिर हैं स्वामि धत्सल, पूना होता है। श्रीसंघका 'दर्शन कर अनिंद पाया. एक सलाह यह हुँ कि कोन्फरन्सकी तरफसे जोधपुरकी स्टेंट को
सालको अरजी की जावे तो सब हाकमोंकी वो क्रपा करके हुकम तहरीरी देंगे" तो मारवाडकी मर्दूम सूमारी फोरन हो जायगी. यहाँ यतिमी श्री जुहारमलजी बहुत वृद्ध और सुशील
और महा विद्वान् है. अच्छा संग्रह पुस्तकोंका रखते है. श्री मणिविजयजी जो श्री तपगच्छके श्रीपूज्यजी महाराजके प्रधान है, बडे योग्य और विद्वाम है. भट्टारक पंडित श्री ऊमेद दत्तजाने श्रीदादाजीकी आरसकी छत्री बनाई है. यह शास्त्रज्ञ और नामी राजवैद्य है. स्थानकवासीके साधु श्री रामचंद्रजी बडे विद्वान योग्य पुरुष थे ये काल कर · गये.. मूर्तिको बडा •भादर करते थे. अपने शिष्यों को व्याकरण, अमरकोष, काव्य आदि प्रथम शरु कराया था. "जोधपुर से १६ कोस औशियानमरी जहाँसे ओसवाल कहलाये दर्शन योग्य स्थान है. - होलीकी धामधुम वहां बहोत होती है. समजदार जैन भाइ शामल नहीं होते बल
होलीके दिनोंमें एक मंडली बनकर श्रीकानमलजी पटवा आदि श्री फलोदी तीर्थपर जाकर "भक्ति करते है.
. .. अजमेर-मि. परमारके अजमेर जाकर एक सभा राय . शेठ शोभागमलजी ढढा बहादूरके प्रमुखपणामें शेठजी किसतुरमलजी भडकतिओंकी हवेलीमें की. अंदाज दो घंटे तक पाटणकी चौथी जैन कोन्फरन्स का दिग्दर्शनं या व्याख्यान किया. कोन्फरन्सका सचोट चित्र रजु किया कि कोन्फरन्समें हम गये नही एसा पश्चाताप हरेक जैन करने लगे, और, भवि•ध्यमें जानेका निश्चय किया. विद्यौन्नति ओसवाल जैन सभाके जनरल सेक्रेटरी शेट हीराचंदजी सचेती, (जो श्री फलोदि प्रथम कोन्फरन्समें एक अगुआथे ) और सेक्रेटरी भि. शोभागमलजी हरखावत, महेता शोभागचंदजी, महेता देवकरणजी आदिने अच्छा विवेचन किया. बहुतसे महाशयोंने होलीपूजा नही करनेका मंजुर किया. : अजमेरमें विद्योन्नति ओसवाल जैन पाठशालाका काम अच्छा चलता है. ईग्रेजीहिंदी- उर्दु-धर्म शिक्षा पढाई जाती है. कोर्स अलाहाबाद युनीक्रसीटीका है धार्मीक शिक्षा स्थानकवासी, मंदिरमार्गी और तेरा पंथाओंकी अलग २ पढाई जाती है. गवर्नमेंट हाई स्कूलके हेड मास्टर मि. नरसींगदासजी इस शालाके ईन्स्पेक्टर है. तरक्की, प्रबंधके लिये पूरा परिश्रम करते हैं. कालेजके संस्कृत के प्रोफेसर ,पंडित दामोदरजी धार्मीक शिक्षणकी पढाईकी देखरेख रखते हैं. वे महा विद्वान् और जैन शेलीके जानकार है. महा वार ७० .रुपयोंका खर्च है. जो. चंदासे एकत्र होता है. यद्यपि स्थानकवासी और मंदिर मार्गीओंका धर्म शिक्षण अलग २ दिया जाता है तोभी स्थानकवासी भाईओंने एक अलग पाठशाला अभी खोलदी हैं और पूरानी पाठशालाको चंदा देना बंध किया है. शेठजी श्री हीराचंदजी सचेतीने एक धर्मशाला स्टेशनके सामने अंदाज पचीस हजार रुपयोंमें खरीद करके जैन 'मुसाफरोंको' मफत उतारनेका प्रबंध करके बडी भारी धर्मकी सेवा बजाई है. धर्मकार्यमें अच्छा लक्ष देते हैं. . .
Page #207
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
मि० अमरचंद पी. परमारकाः रजपुताखा का प्रयास.
रायबहादुर शेठजी शोभागमलजी ढढ़ा अच्छे अधिक सेट है में श्रद्धावान है. जैन कोन्फरन्सके प्रोवीन्शीयल सेक्रेटरीका काम बखुबी चलाते हैं. विद्योन्नति ओसवाल सभाके आप अध्यक्ष है. मी० परम्मरक्को, अपने स्थानपुर, दहराकर पूरी खातरू बनने का पाठशालाके लिये परमानंट फंड करनेको उत्सुक है. यदि बीस हजार रुपयोका फंड होवे तो आपने जो पहेले पांच हजार रुपये देने कहेथे सो देकर परमानेंट फंड कायम करेंगे. मी० धनराजजी कांसटीयाभी पाठशाला और परमानंद फंडका पूरा उद्यम करते हैं....चारों. जैन कोन्फरन्समें ये हाजर थे. शेठजी शोभागमलजीके वहां अंदाज १५०० जैन पुस्तकों का पुराना भंडार हैं. अमदाबाद कोन्फरन्स में बहुत महाशय पधारींगे.
--
"
.
2
३
होली में बहुत महाशय श्री दादावाड़ी चले जाते हैं. और स्वामिवत्सल जीमते हैं.. इस लिये होलीकी गाली खेलना वगैरह से बचते है, उपदेशोंका हरदम जानेकी पूरी जरूरत है. श्री रीखब देवजी – उदयपूरसे ४० मैल है. रस्तामें जाते आते चोकीका एक गाडीको रु. ५–६ खरच होते हैं. करीब १८ जगह चोकी देनी पडती है. एकही जगह देनेका प्रबंध किया जाय तो यात्रीको आराम रहें. रस्तेमें धर्मशाला ठीक नही है. बारापाल में एक धर्म शाला बनवानेका शेठ गोकलभाई मूलचंदने मंजूरी दी हैं. श्री केसरी आजी में आमदनी अछीहै. देवस्थानका महकमा - उदयपूर कारवाई करता है. मेनेजर जोषी उँकार लालजी एक ब्राह्मण लायक पुरुष है. चैत्र सुदि १३ को रात्रीको सभा की. दीगंबरी, ढुंढीये, श्वेतांबरी सब मोजुद थे. "यात्रीका कर्तव्य" पर व्याख्यान किया. लोक बहुत खुश हुवे. मंदिरमें आशातना होतीथी सो बताई गई. भील लोकभी द्रव्यपूजा करते है. ४-५ खंडित मूर्तीको भंडारनी चाहिये. भ्रमती में किसी आचार्यकी मूर्ति ( जिसको बौध्ध लोक बुध्धदेव कहते हैं ) होनेसे उसकी पूजा करके फिर लोक भगवानकी पूजा करते हैं.. कितनीक जगह वगैर प्रतिमा खाली बैठक है वगैरह जंगली फूल माली लोक बेचने को बैठते हैं, सो
वहां
दूसरी प्रतिमा बेठाई जावे, करण
यात्री
चढाते हैं, सो दूर करवाया...
बंबा, रं
रखा जावे तो अच्छा है, आदि सब खर्च देवद्रव्य के
मंदिर आरसका है, धुवाना चाहिये गरम पाणी होता है, परंतु अंधेरा बहोत है, दो दरवाजे खुलाये जाना जरूरी है, सदत्रित खाते लिखा जाताहै, सो ठीक नहीं, - हिसाब दीखाते हैं." रुपये पंड्या लोक लेते. है." वासणं छोटे और गोदडे नही भरोसा रखना पडता है, उन लोकोंको खूब देना पडता है. मंदिरकी आमदनी ईससे घटती है. धर्मशाला हवा नही है, भरता है, खूब यात्री एकत्र होता है. गये मेले में जाने आनेके
आदमी हुंदाकर मर गये, धर्मशाला एक नई होने की जरूरत है, वेन्टलेशन जरूरी है.
भंडारकी आमदनी से सेंकडे ३४ होनेसें यात्री को पंडा लोक पर और कोई तीर्थमें मेला जो फॉगण दो दरवाजे नही
मंडे नही है,
बद ८ को होने से तीन
जीसमें बारी और ( अपूर्ण. )
Page #208
--------------------------------------------------------------------------
________________
થાયીક સંસ્થાઓના હીસાબ તપાસણ ખાતું મુંબઈના શ્રી લાલબાગ ખાતાના હિસાબને રીપોર્ટ
સસ્થાન મુંબઈ શ્રી લાલબાગના શ્રી સંધ ખાતાના તથા તેના પિતાના રાય ૨છ તથા સાધારણ ખાતાના તથા જ્ઞાન ખાતાના હીસાબો અમાએ તપાા તે જોતાં સર્ષ તરફના તે ખાતાના વહીવટન્ત શેઠ દેવકરણ મુળજી તથા શેઠ પાનાચર તારાચર પોતાના અમુલ્ય વખતને ભોગ આપી હિસાબ ચાખે રાખી છપાવી બહાર પાત તથા વહીવટ સરળપણાથી ચલાવી આ ખાતું ઘણા સારા પાયા ઉપર લાવી મુકેલ જઈ અમને ઘણો આનંદ થાય છે અને તે બદલ તે બેઉ ગ્રહને માટે ધન્યવાદ ઘટે છે તથા આ ખાતાને લગતું નાણું તથા વહિવટ બહુજ સરળતાથી રાખવા માટે ખાતાના એનીમ મગનલાલ મયારામને ધન્યવાદ ઘટે છે.
આ ખાતામાં કેટલીક ટીમાં ફેરફાર કરવા જેવો છે તેને લગતું સુચનાપત્ર તેને શાપવામાં આવે છે તેવી આશા રાખવામાં આવે છે કે તે અને ગૃહસ્થો સૂચના પત્રકાર જાન આપી તે પ્રમાણે રૂડીમાં ફેરફાર કરશે એજ
વી. સેવક ચુનીલાલ નાહાંનચંદે,
ઓનરરી એડીટર. શી જેન તિબર કેન્ફરન્સ,
ઠેકાણું બદલવાની ખબર,
શ્રી ન વેતાંબર ભરન્સ ઓફીસ શી જેના તાંબર કોન્ફરન્સ ઓફીસ હાલને કારણે અહીને શરાફ બજારમાં તેના સલનાજ કાને લઈ જવામાં આવી છે માટે હવેથી પત્રવ્યવહાર નીચે પ્રમાણે શીવનાચા કરવાની વિનંતી કરવામાં આવે છે
શ જન તાંબર કે ,
શરાફ બજાર, સુપર
Page #209
--------------------------------------------------------------------------
________________
મેખ .
नरे।
૧૬]
કચ્છની જૈન શીખી ગામનું લીસ્ટ કચ્છ દેશની શ્રીજન વેતાંબર સુતપુજક શ્રાવકાની વસ્તીવાલાં ગામોની
ડિરેકટરી થઈને આવી છે તે ગામે તાલુકાવાર લીસ્ટ. તાલુકે અબડાશા .. | સુઘરી તેરા પરજાઉ
દેશલપુર જખાબંદર
પુનડી મોથાળે
મુંદ્રા બંદર માંદીઓ
ચંદારા
લાખાયર ભક કુવાપધર,
ત્રગડી વરસર ચીમાસર
તા લાખણીઆ
ખારવા
રામાણીયા રાણપુર
તાલુકો ગાડામાં
વર૨ વોકી મેરી બાંભડાઈ
પરતાપુર રામપુર
મોટી ભાંદ શહેરો દેડીયા
ગોએરસમા બારીખાણું શાભરાઈ
બાહ્ય કુમાર હાલાપુર
ગણ રેલડીયામંજલ લઠેડી
ફરાધી વરાડીઓ ચિગડાઈ
નવીનાર સાંવ
મહાપુર કોઠારે . કેલીયા
છશરો જાય
નાગલપુર “સાપુર
બાડા
નાની ભાખર રાયધણજે બાષ્ટ
દીમાલી CHલા
-તાલ કરી ની મોટી
કપાઈઓ આડે
તવાણા નાણપુર લાભો
વાંકી રાયપર ગઢવારી
ભારાપર
| કુરશી નાની સીડી રાડા
માટે મારા બીજા ઉનડક નાની વરંડી
નામરચા ઈ ચુનડી
" નાનભાડીઓ વાલીયા
કડાય
ટ્વઝાણુ
તારાપર -આરામેડ
ભીમરા માંડવી બંદર
બીરાજે
| લીધડા 1 નાવાવા
પર
Page #210
--------------------------------------------------------------------------
________________
દેશલપુર
ત્ર છે.
બારી
૧૪
પી. બારીયા & ના આશીઓ દોડી bpg 5 , 'મોટી ખાખર ભુજપુર -2 : ગ 5 Au. મોટે રતડો
ચીડ મેરાવા સુખપર
વધેડ રાયણ મનફરા
અંગીઓ તાલુકો વાગડ
ગઢશીશે ચેરી મોટી રામવાવ
કોટડો. લલીયાણું માંએ
દેવપુર શાહે હમીરપુર નાની
જુલડીઓ આદેસર
ભુવડ ચોવીસી તાલુકે. પણાસવું ચેકી
ભુવડ શીકારપુર કીડીયા નગર રવા
તાલુકે મે આણી વધ બાધરગઢ
ઝરણા ભડીયા
લેદાધે ભુટકીયું આંબલીયારું અંજાર
કુનડીઓ
ડગાલા, લાકડીયા રાહાપર :
ભોખાણો ઝંગી.
ભીમાશર વાંઢીઆ.
ખીરસરો ધમડકા કાનમેર
ટપર મેરા ગાંગોધર
વામકી વિજ્યાસર ઉમીરીયું
તાલુકે માંથળ. શામખીઆરી સુ
ફતેગઢ ભચાઉ શીકરા
લોદરાણી શઈ
બેલા આઈ
તાલુહલવશી તાલુકો પાવર Wારીઆ વડાલા
સુમરાસર ગાણીથર લુણ
ભુજનગર રાપર ભદ્રેશ્વર
કુકમા | તાલુકા માંક... છે માનવા ગડપાઘર કેટડી મહાદેવપુરી
કુલ ગામ ૧૮૯
..
.
-
ઘાણેટી
;
- પંત અનેક
શણવા
: "
ઉપર પ્રમાણે કચ્છ દેશ આપણી વસ્તીવાળા ગામોની ડીરેકટરી ભરાઈને આવી છે. તે આ ઉપરાંત બીજા કોઈ આપણા વસ્તીવાળા ગામે રહી જતાં હોય તે વિષેની માને ખબર આપવા લાગતા વળતાઓને વિનંતી કરવામાં આવે છે.
! આસિસ્ટન્ટ સેક્રેટરી. તે શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
Page #211
--------------------------------------------------------------------------
________________
ધામક સંસ્થાઓના વહીવટ કરનારા ગૃહસ્થ પ્રત્યે વિનતી.
આપણાં ધાર્મિક ખાતાઓના હીસાબની તપાસણીનું કામ શરૂ થઈ ચુક્યું છે, અને તેના સંબંધમાં તમામ ધાર્મિક ખાતાઓના પેસાબ રાખનારા તથા વહીવટ કરનારા ગૃહસ્થ પ્રત્યે વિનંતી કરવાની કે હિસાબ તપાસનારા એને નીચે જણાવ્યા પ્રમાણે ખાતાએ તપાસ વાની જરૂર પડશે તેથી પિતાના તાબાના ધાક ખાતાઓના હીસાબના ચેપડાઓ તથા હિસાબ વિગેરે આ સુચના પ્રમાણે તૈયાર રામવા મેહેરબાની કરશે.
હિસાબ તપાસણનું કામ આવતી કેન્ફરન્સ મળે તે પહેલાં બને તેટલું પુરૂ કરવાને અમારે વિચાર છે તેથી કરીને આ જાહેર ખમરની તારીખથી એક માસની અંદર આપના વહીવટના સં. ૧૯૫૯, ૧૯૬૦, અને ૧૭૬૧ ની સાલના સરવાઈઆ તૈયાર રાખવા મહેરબાની કરશે. - ધામક સંસ્થાઓમાં મુખ્ય દરેક દેરાશમાં નીચે પ્રમાણે નેધ તથા ખાતાઓ રાખવાની જરૂર છે તેથી તે પ્રમાણે છે તથા ખાતાંઓ આપને ત્યાં તૈયાર હોય તે ઠીક નહી તે તે પ્રમાણે તૈયાર રાખવા મહેરબાની કરશે કે જેથી કરીને હિસાબ તપાસનારાઓને
ની રાત
સુગમ પડે.
જરૂરી છે.–૧ વપરાસમાં આવતા સોના, રૂપા તથા જવેરાતના દાગીના તથા
આભુષણની ધ, વજન અને કીંમત. ૨ પરચુરણ સેના, રૂપ તથા જવેરાત વગેરેની કીંમતી ચીજોની
નેધ, વજન અને કીંમત. ૩ નીરઉપયોગી સામાન તથા સોના, રૂપા, તથા જવેરાત તથા દાગીનાની નોંધ વજન, અને કીંમત (આપને ત્યાં ચેપડા
ઉપરથી થઈ શકે તેમ ના હોય તે વરતુઓ ઉપરથી કરવું.) ૪ ફરનીચર તથા વાણુ વગેરેની નોંધ. પ સ્થાવર મીલકતની નં.
૬ મોર્ટગેજ (ઘરાણીબા) દાગીનાની નોંધ. જરૂરી ખાનાઓ નીચે બતાવ્યા પ્રમાણે ખાતાએ ચેપડામાં જુદા જુદા હોવાની ખાસ આવશ્યકતા છે.
૧ સરવાયું ૨ કેશર સુખડ ખાતું કે અગરબતિ ધુપ ખાતુ. ૪ હૈતીયા પિોતીયાં ત્યા કાંબળ ખાતું. ૫ કુલ તથા બગીચ માતું. ૬ પુજા તથા આંગબોતું. ૭ સ્નાત્ર પુજા ખાતું. ૮ બાદલા કટેરી પતું. ૯ પગાર ખાતું.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૧ ડુબત ઉઘરાણુ ખાતું. १२ माती (रामा) मातु.. ૧૩ સ્થાવર મિલક્ત ઉપજ તથા ખર્ચ ખાતું. १४ व्या भातुं. ૧૫ પરચુરણ ખાતું. ! ૧૬ સોનેરી તથા રૂપેરી વરખ ખાતું. ૧૭ કેશર સુખડ તથા બરાશ વિગેરેનું વેચાણ ખાતું. ૧૮ અગરબતી તથા ધ્રુપનું વેચાણ ખાતું. ૧૯ ઉપજ ખાતું, ભંડાર, ઘીની ઉપજ હરેક પ્રકારના લાગા તથા ___५४, पुन तथा(ही, नवीरे,
२० मा मातु. ઉપર જણાવ્યા પ્રમાણે દેરાશરને લગતી નેંધ તથા ખાતાઓ તેમજ સાધારણને લગતાં ખાતાંઓ તથા ખેડા ઢેર (પાંજરાપે) ને લગતા ખાતાઓ તથા બીજી ધાર્મિક સંસ્થાઓના હીસાબો તૈયાર રાખવાની મહેરબાની કરશે કે જેથી કરીને હિસાબ તપાસનારાઓને સુગમ પડે તથા ખોટી થવું પડે નહી. આ સંબંધમાં જે કાંઈ વિશેષ ખુલાસે જોઈએ તે નીચે સહી કરનાર પાસેથી મળી આવશે. ससा भाडाहसी, भुम,
सी. श्रीसधना सेवा, dl. 30-५-०६..
मासी२८' सेट. .
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, जैन सीरीझ तैयार करवा माटे
रु. १००० नुं इनाम! पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फील सुपी- पुर्ण रीते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ था ७ पस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां तैर करवामटे रु. १०००, अंके एक हजार रुपायानुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:
१ जे सीरीशने इनाम आपवामां आवशे तेनी प्रसीद्धी विगेरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रचिद्ध करवानी तेणें कबुलायत आपवी पडशे. जो ते हक कोन्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे. : २ सीरीशनी पसंदगी एक खास कमः पक्षीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधामा पसंदगी मादे आवेली सीरीनी कमीटी पासे तपास
कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीशोमांथी एकरें नाम आपq एम कमीटी बंधाती नथी परंतु तेमांथे
योग्य ही तोज इनाम आपवामां आव ५ पसंद करवामां आवती सीरीश शीवायनी बोजी सीरीशमांथी अमुक चोपडीओ अगर तेमाना
पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमा तेना योजकने इनाम आपवामां आवशे. वधु खुलाशा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. कोलसा मोलो, मुंबई,
आसस्टिंट सेक्रेटरी.
Page #213
--------------------------------------------------------------------------
________________
मा
NON वीर सम्वत् २४३२. ॐ विक्रम सम्वत् १९६२
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
200ccccccccccan
जन्म. हरैल्ड. वर्ग
पुस्तक २, नम्बर ७.
सन १९०६.
2000000000000
प्रगट कर्ता श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
विषयानुक्रमणिका.
विषय.
पृष्ठ.
विषय.
पृष्ट
2000000000000
अशुद्ध कुंकुम केशर ... ... १९३ | धना सिधांतो ... ...२०८ हीक्षा ... ... ... १६५ जनानां नरमाता भने मि. अमरचंद पी. परमारका
તેમની હાલની સ્થિતિ ...૨૧૧
વર્તમાન ચર્ચા ___ रजपुताना प्रवास ... ... १९७ | धाभासस्था-साना हिसास અમદાવાદ શ્રાવિકા ઉધોગશાળા ૨૦૧ तपासी भातु .. ... २१८ .. अंथावलाउन ... ... ... २०330तनी जैन २४८२री ... २२१ चरित्र तथा कथाओना ग्रन्थ ... २०५ | नवीन समाप्यार ... ... २२४ શાસ્ત્રીય રીતે સિધ્ધ થતા
....२१४
0 000000001
00000000000000000
चार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १.
ईदुप्रकाश स्टीम प्रेस-मुंबई.
Page #214
--------------------------------------------------------------------------
________________
જાહેર ખબર. અત્રેથી ખબર આપવામાં આવે છે કે સુરત શહેર તથા સુરત જીલ્લાના જન અંધુઓની સગવડની ખાતર જૈનજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસીદ્ધ થયેલા જૈનધર્મના પુસ્તકો વેચવાનું ખાતું જૈનજ્ઞાન પ્રસારક મંડળી લાઈબ્રેરી વડાટામાં ખોલવામાં આવ્યું છે. ( વિશેષ પ્રતિકમણના ઘણાં ઘણાં પુસ્તકો બહાર પડેલાં છે પરંતુ બાલ જીવોને વિધિ અનુસારે સુત્રાઓ ગોઠવવા તથા ભણવામાં પડતા અડચણે દૂર કરવા ખાતર હાલ આ મંડળ તરફથી વિધિ યુક્ત દેવસરાઈ પ્રતિકમણનું એક પુસ્તક બહાર પાડવામાં આવેલું છે કે જે પુસ્તક ગુજરાતી મોટા ટાઈપે છપાવેલું છે તેમજ એ પુસ્તક વાંચી જવાથી અન્ય સહાયતા વગર પ્રતિક્રમણ બ૨બર થઈ શકે છે. તેમજ એ પુસ્તક રોજ સવાર સાંજ વાંચી પ્રતિક્રમણ કરતાં એક મહીના દીવસમાં બેઉ પ્રતિક્રમણ મુખ પાઠ થઈ જવા સંભવ છે.
પુસ્તકોના નામ,
તૈયાર પુસ્તકે. પંચપ્રતિકમણ સૂત્રાર્થ. (ગુજરાતી) વિસ્થિર પ્રકાશ. અધ્યાત્મ શાંતિ.
તત્વ વિચાર. સેમ સેભાગ્ય કાવ્ય.
જૈન સ્તંત્ર સંગ્રહ, આવૃત્તિ ૨. ઈસામત સમિક્ષા.
શ્રાવક પ્રજ્ઞપ્તિ, સંસ્કૃત. લગ્ન ગિત.
(ભાષાંતર સહિત) સત્ય સ્વરુપ.
સમરાદિત્ય સિંક્ષિપ્ત, સંસ્કૃત. નવ પદ એલી વિધિ.
પંચ પ્રતિક્રમણ સૂત્ર, બાળબોધ. પ્રશનેત્તર રત્ન ચિંતામણિ.
દેવાસ રાઈ પ્રાતક્રમણ સૂત્ર, બાળબોધ. જન લગ્ન વિધિ.
લા, શેવક, રીખવલાલ જેચંદ શરાફ
જૈન કોન્ફરન્સ કરવા માંડેલું મહતકાર્ય
તેમાં જોઈતી સાક્ષાની અને
અનિ વર્ગની મદદ.
પાટણ. જેસલમેર, ખંબાત, લીંબડી, કચ્છકેડાય, પુના ડેકનકાલેજ, બ્રહત ટીપ્પનિકા વિગેરે અનેક ટીપો મેળવી તેના ઉપરથી જૈન ધર્મના આજ કેટલા ગ્રંથે રહ્યા છે, અને તે કયાં છે, તેની ટીપ તૈયાર કરવા માંડી છે, અને તેને અમુક ભાગ તૈયાર થયેલ પ્રેસમાં છાપવા પણ આપે છે. આ ટીપમાં ધારવા પ્રમાણે લગભગ ઘણા ગ્રંથો આવી જાય છે, તે પણ કોઈ મુનિ મહારાજ અથવા તિજી મહારાજ પોતા પાસેના કેઈ અપ્રસિદ્ધ ગ્રંથનું નામ કેનફરન્સના સેક્રેટરીને લખી મોકલશે તે તે નામ ખુશીથી આ ટીપમાં દાખલ કરવામાં આવશે. કદી આવા નામ ન લખવામાં આવે અને પિતાની પાસેની આખી ટીપ મોકલશે તો તેની નકલ ઉતારી લઈ તે ટીપ પાછી મોકલવામાં આવશે અને તેને બદલ કોન્ફરન્સ તરફથી છપાતી ટીપની (જે દીવાળી પહેલા જરૂર બહાર પડશે.) એક નકલ પણ મફત મોકલી આપવામાં આવશે. તે દરેક ભંડારવાળાએ અને મુનિ મહારાજાએ, અને યાતજી મહારાજાએ આ શ્રી સંઘના કાર્યમાં અવશ્ય મદદ કરવી. જેમાં કોઈ અપૂર્વ ગ્રંથનું એકાદ નામ પણ લખી મોકલશે તેને કેન્ફરન્સની ટીપ મફત પહેલી તકે આપવામાં આવશે.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ,
સરાફ બજાર,મુંબઈ
Page #215
--------------------------------------------------------------------------
________________
॥ ॐनमः सिद्धेभ्यः॥
यः संसारनिरासलाळसमतिर्मुकन्यर्थमुत्तिष्टते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ . અથઃ—જે સંધ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની, એવો છતાં મુકતના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમ તિર્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સર્જનનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણે २९ छे, मेवा धनी, (डे भव्य ७1 ) ५०॥ ४२१.
The Sain ( Swetumber) Conference Herald.
-
Vol. II. ]
___July 1906.
[ No. VII.
अशुद्ध कुंकुम ( केशर.) ' ( लेखक-पूरणचंद नाहर, बि. एल, अजिमगंज.) जैनभाईयों ! " हैरल्ड ” के गत फेब्रुअरि संख्यामें विलायति भ्रष्ट खांडसंबंधि लेख लिखकर अजमेर निघारी श्रीयुत शोभागमलजी हरकावटने परमोपकार कीया है, परंतु विदेशसे आई हुई और २ वस्तुओंमेभी नानाप्रकारके अशुद्ध अपवित्र द्रव्यका भेल समेल रहताहै कि, जिसके श्रवणमात्रसे अपने सहधर्मीभाईयोंका तो कहनाही क्या ! किन्तु समग्र हिंदुमात्रको उन वस्तुयोंका व्यवहारसे अरुचि और घृणा होजावैगी..सर्व पापका मूल लोभ है. इस लोभके वससे मनुष्य नानाप्रकारके अकृत्य करनेसेभी भय भीत नही होताहै. व्यवसायमें लाभके अर्थ लोग यहांपरभी घृतादिक मूल्यवान द्रव्यमें प्राय: दुसरी अल्प मूल्यको वस्तु भेल करते हैं, सो सर्वेको विदित है, परंतु विदेशियोंमे हिंसादिकका लेशमात्रभी विचार नहि है, वहांपर यहांसेभी अधिक अशुद्ध पदार्थोंका मिश्रण होना क्या आश्चर्य है ? यहां किसी प्रकारका द्वेषभावका आशय नही समझना. कारण उनही लोगोंके प्रामाणिक ग्रंथोंमें अपने व्यवहारिक द्रव्योंमे महाभ्रष्ट अखाद्य पदार्थोंका मिश्रणका विवरण पाठ करके उसको प्रगट करना उचित समझकर · यह लेख लि.
Page #216
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरन्स हरैल्ड.
__ [ जुलाई खनेमें आया. देखिये ! कुंकुम [ केसर ] अपने जिसको एक उत्कृष्ट द्रव्य समझकर सर्वदा व्यवहारमें लाते हैं, उसमें कैसी २ घृणित अस्पृश्य पदार्थोंका भेल रहताहै. नीचे मूल और अनुवादसे सम्पूर्ण विदित होजावेगा; यहां पुनरुल्लेखसे लेखनीको दुषित नहीं करूंगा. इस केसरमें विदेशियोंने ऐसी वस्तु मिलाये हैं कि जिसका व्यवहार अपने श्रावकोंको सर्वथा निषेध है और जिसको श्रवण कर हिंदुसंतानमात्रका शरीर रोमांच होता है. ऐसी २ वस्तु लिखते हैं कि, Very frequently अर्थात् अकसर प्रायः करके भेल दीया जाताहै, और अपने ऐसी वस्तुको उत्तम समझकर भक्षण करते हैं, और ललाटमें लगाते हैं और परमात्माके पूजनमें रखते हैं. पंचमकालके प्रारम्भमेंही इह हाल है आगे न जाने क्या होगा । कैसी कष्टकी बात है जो द्रव्यका स्पर्शभी पाप है, उस द्रव्यको अपने लोग निःशंकसे व्यवहारमें लाते हैं और भगवानके मस्तकपर चढाते हैं. इस विषयपर ज्यादा लिखना आवश्यक नहि है. निम्नलिखित प्रमाणोंसे जब प्रत्यक्ष सिद्ध होताहै तब आशा है कि, हमारे सर्व जैनभाईयों इस विदेशीय अपवित्र द्रव्यको किसीप्रकारके व्यवहारमें नहि लावेंगे, और सर्व जातिसे अपनेमें इस केसरका व्यवहार अधिक है इस कारण अपनेको ज्यादा सावधान होना चाहिये. यहांके काश्मीर देशमेंभी केसर पैदा होती है. वह हिंदु राज्य है इससे उमेद है वहांकी केसरमें इस तरह भ्रष्ट पदार्थोंका मिश्रण संभव नही है. ऐसी शुद्ध केसरही श्री जिनपुजामें व्यवहार योग्य है, अन्यत्र इसके अभावमें श्वेतरक्तचंदन कर्परादि पवित्र पदार्थोंकाही व्यवहार उचित है, नि:केवल रंगत और सुगंधिके लोभसे ऐसी अशुद्ध द्रव्यका व्यवहार सर्वथा निंदनीय और महान पापका कृत्य है। जैसे हमारे ग्रामवासी सामसुखाजीने अपने मुनीम बाबूमहाराजसिंहजीके तारपुरके कारखानेकी चिनिका हाल लिखा है वैसेही हमारे पाठकोंमें अगर कोई साहेब कहांपर विशुद्ध काश्मीरी केसर मिल सक्ती है इसका हाल सर्व साधारणको प्रगट करें तो मोठा लाभ उठावेंगे. इत्यलं विस्तरेण.
Extract from Simmond's Tropical Agriculture (1877) page 382.
“ Account of Saffron agriculture in the Abriuzzi district of the Apennines, states that adulteration is carried out in various ways, the chief one being by mixing with it shredded beef, of which a suitable piece is boiled and then shredded into small fibres, which are stained with saffron water and then dried ”.
आपिनाईन पहाडके अजि जिलेके केसरके खेतिके विवरणमें लिखते हैं कि, इसमें भेलसमेल नानाप्रकारसे कीया जाता है, बाहुल्यतासे प्रचलित रीति इह है कि, गोमांसके लच्छे मिलाये जाते हैं। प्रथम गोमांसके टुकडेको पानीमें औंटाया जाताहै पश्चात् (केसरकी तरह ) मिही लच्छे काटकर केसरके पानीमें रंग किया जाताहै, फेर सुखायकर मिलाया जाताहै.
Extract from Encyclopaedia Brittanica, Ninth Edition Vol: 21
page 146.
Page #217
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
अशुद्ध कुंकुम (केशर.) “At present saffron is chiefly cultivated in Spain, France, Sicily, in the lower spurs of the Apennines & in Persia & Kashmir......... The stigmas and a part of the style are carefully picked out and the wet saffron is then scattered on sheets of paper to a depth of 2 or 3 inches; over this a cloth is laid and next a board with a heavy weight. A strong heat is applied for about two hours so as to make the saffron “sweat”> & a gentler temperature for a further period of twenty-four hours, the cake being turned every hour so that every part is thoroughly dried
...............The drug has naturally always been liable to great adulteration in spite of penalties......Grease and butter are still very frequently mixed with the cake and shreds of beef dipped in saffron water are also used............ If oily, it is probably adulterated with butter or grease.
__ आजकल केसर स्पेन, फ्रान्स, सिसिलीद्वीप, आपिनाईन पहाडकी निची तराई और ईरान और काश्मीरमें पैदा होती है, इसके पुष्पकी केसर और परागको हुसियारीसे तोडा जाताहै. फेर उसी गिली केसरको कागजके पत्रोंपर २।३ इंच पुर करके बिठाया जाताहै, और उसपर एक कपडा ढांककर उपरसे एक पाटीया भारी बोश देकर दबाया जाताहै । अंदाज २ घंटेतक इसमें खूब आंच दी जाती है कि, जिसमें केसरसे पसीना छुट जाय, फेर २४ घंटेतक मंदी आंच रहती है और उसी केसरके पिण्डको घंटे २ में उलटाया जाता है कि, जिसमें हरतर्फ अच्छि तरह शुष्क होजावै. अपराधियोंकी दण्डकी व्यववस्था होनेपर भी बहु मूल्यके सबबसे इस केसरमें हरदम बहोत मिलावट करते हैं. अबतक चर्सि
और मक्खन अकसर उस केसरके पिण्डमें मिलाया जाताहै और केसरके पानीमें डुबोकर गोमांसका लच्छाभी मेल कीया जाताहै. अगर केसरमें चिकनापन मालूम होवै तो मक्खन या चबिसे मिलावटका संभव जानना.
दीक्षा.
સંઘના ચાર સર્વોત્તમ અંગ, તીર્થકરપદની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ પ્રથમ વર્ગ તથા મનુષ્યજન્મનું સાર્થક કરી શકવાને સમર્થ મુનિ મહારાજ જ છે. બીજા કેઈ પણ ધર્મમાં પળાતા ચારિત્ર કરતાં જૈન મુનિનું ચારિત્ર દુષ્કરતમ છે. એ ચારિત્ર પાળવા માટે લાયક જીવ જોઇ લાયકાતની કસોટી થોડેક વખત–આશરે છ માસ કરીને પછી દીક્ષા આપવી એ ઉત્તમ જણાય છે. સાધુની સંખ્યા વધવાની ખરેખરી જરૂર છે અને તેને માટે પ્રયત્ન કરો તે પણ ઘટીત છે પરંતુ યોગ્ય જીવે, સગા વહાલાંની સંપત્તિ મેળવી, છ માસની કસોટીમાંથી પસાર થઈ દીક્ષા ગ્રહણ કરે એ વધારે ઈષ્ટ છે. સાધુને અતિશય સખ્ત એવા પાંચ મહા વ્રત પાળવાનાં છે. સામાન્ય જીવને થાક લાગે તેવી ક્રિયાઓ કરવાની છે, પિતાની ઉમર મેટી હોય છતાં જેને દીક્ષા પર્યાય વધારે હોય તેવા મુનિરાજ નાની
Page #218
--------------------------------------------------------------------------
________________
| જૈન કેન્ફરન્સ હરેડ.
[ જુલાઈ વયના હોય છતાં તેની, માનદૃષ્ટિથી વૈયાવૃત્ય તથા સેવા કરવાની છે, પરિગ્રહ કિચિતપણ રાખી શકાતું નથી, ભિક્ષા અર્થે ભક્ત શ્રાવકેમાં જવાનું છે, દેષ રહિત આહાર લેવાને છે, પાદવિહાર કરવાનું છે, પિતાનાં વસ્ત્ર પિતાનેજ ગ્ય પ્રકારે સાફ કરવાનાં છે, સૂવાને માટે ભૂમિ સંથારે છે, કેશ લોચ પણ કરવાનું છે, તપસ્યા પણ શક્તિ અનુસાર કરવાની છે, એમ દરેક રીતે કાયાને તપ વિગેરેથી પરિષહ સહન કરી શકે તેવી બનાવવાની છે. બેશક આ સાધુ જીવનથી આત્માનું અતિશય હિત થઈ શકે છે, અને તેટલા માટેજ સાધુ જીવન દરમ્યાન કસટી તેટલી સખ્ત છે. પરંતુ તેથી જ સખ્ત કસોટીમાંથી પસાર થવાની ઈચ્છાવાળા જીવને પહેલાં થોડો વખત એવી અજમાયશી કસોટીમાંથી પસાર થવું એ ઉત્તમ લાગે છે. કસોટીમાંથી પસાર થયેલા છે પણ કોઈ વખતે દીક્ષા ત્યજી દે એ બનવા જોગ છે, એ દાખલે બનેલે, લેખકના જાણવામાં પણ છે. પરંતુ તે સંભવ બહુ ઓછો છે તે કરતાં કસોટીમાં નહીં નીકળેલા ને ચલિત થવાનો સંભવ વધારે છે. ઉપર જણાવેલું કષ્ટ ચારિત્રના પ્રણામ શિથિલ કરવા માટે લખેલ નથી પણ પાછળથી ચલિત વૃત્તિ ન થવા માટે પ્રથમથી જાણવા લખ્યું છે. માબાપ કે વાલીની રજા લેવાનું પણ પાછળ ઉપાધિ ન થવા માટે સૂચવેલું છે. આ વિષે સુજ્ઞ મુનિ મહારાજાએ પોતે જ ચથાયોગ્ય વિચાર કરશે. એ અમને પૂર્ણ ભરોસે છે.
તા. ૮ જુલાઇના “જામે જમશેદ” માં એક નવા દીક્ષિત મુનિને લેચ કરવો પડે છે તે વિષે તે પારસી પત્રે કેટલીક ટીકા કરી છે, અને છેવટે તે ભલામણ કરે છે કે માથેથી વાળ ટુંપતાં લેહી નીકળે છે, સાધુની આંખમાં આંસુ આવે છે. વિગેરે હદયભેદક છે, માટે સમજુ જૈનભાઈએ તેમ નહિ કરે. આના જવાબમાં એટલું જ કહેવાનું કે તીર્થકરે પ્રરૂપેલ ધર્મ એવી તરેહને છે કે શ્રાવિકા કરતાં શ્રાવકની સેટી વિશેષ નીકળે, અને શ્રાવક કરતાં સાધુની કસોટી વિશેષ નીકળે. સાધુ થયા પછી એના કરતાં પણ જે અતિશય પરિષહ સહન કરવાના છે, તેનું આ માત્ર પહેલું પગથીયું છે. શરીરની અતિશય સંભાળ રાખનાર, અને તેમાંજ સર્વસ્વ માની આત્મભાવ ઓછા સમજનાર યુપીયને અને પારસીઓ આ કિયા જોઈ કંપે એ સ્વાભાવિક છે, પરંતુ એ કિયા જેવી તે ભાઈઓ ધારે છે, તેવી દુઃખદાયક નથી. ધર્મશ્રદ્ધા દુઃખને અતિશય ઓછું કરી નાખે છે.
- હાલ થડાએક વર્ષ થયાં એક મુનિ અને તેમનું જોઈને બીજા સાધુઓ પણ પાદવિહારને બદલે રેલવિહાર કરવા લાગ્યા છે, એ અમને તે પરમ ખેદનું કારણ છે. શ્રાવક કરતાં સાધુ વૃત્તની ઉત્તમતા પરિસહમાંજ રહેલી છે. અને તે આમ ઘટાડતા જઈ શરીરને સુખ શીળીયા બનાવવા જતાં પરિગ્રહની, કેઈગૃહસ્થની શરમ રાખવાની, વિગેરે ઘણી ઉપાધિઓ વધતી જાય છે, તીર્થંકરે પ્રરૂપેલ ધર્મનું-ખરી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, માટે અમે તે એ રેલવિહારથી સ્પષ્ટ રીતે “અમારે મત જુદે જાહેર કરીએ છીએ. અને તે સંબંધમાં શ્રી સાથે કાંઈપણ સંખ્ત ઠરાવ કરવાની જરૂર જોઈએ છીએ નહીતે કાળે કરીને સાધુઓમાં પાદચારીને યાંત્રિકવિહારી એવા બે ભેદ પડી જશે તે જૈનમતને ખરેખરા દૂષણરૂપ દષ્ટિએ પડે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
१९०६] मि० अमरचंद पी० परमारका रजपुतानाका प्रवास. जैन कोन्फरन्सके ओनररी उपदेशक और प्रसिद्ध वक्ता मि. अमरचंद पी. परमारका कोन्फरन्सकी सेवार्थे रजपुतानाका स्तुत्य प्रवास.
(गत अंकसे चालु.) उदयपूर-बहोत ओसवाल यहां वैष्णव ढुंढीए और तेरापंथी धर्म पालते हैं. ओसवालोंके कुलगुरु महात्माके यहां बहोत घर है. ३४ जैन मंदिर है. एक मंदिर अनागत चोवीसीके प्रथम तीर्थंकर श्री पद्मनाभस्वामिका है. यहां श्री झवेरसागरजी अच्छे साधु होगये. धर्मशालाकी पूरी जरूरत है. रु. २५०००, खरचकी जरूरत है. प्रोवीन्शीयल सेक्रेटरी शा० मगनलालजी पूंजावत पूरा श्रम करते हैं. शेठ नथमलजी पोरवाड, श्रीपालजी चतुर, गुलाबचंदजी वेलावत, जमनालालजी कोठारी, जुहारमलजी पटवा आदि धर्मके आगेवान योग्य पुरुष है. मि. मुरालालजी एम. ए. और दो गृहस्थ ग्रेज्युएट है. जैनपाठशाला ठीक है, अच्छे पढे एक दिगंबरी मुनि कीर्तिहंसजी करके हैं, जिनोंने बनारसके शिवकुमारशास्त्रीके साथ विवाद कियाथा, देवस्थानका महकमाके प्रमुख महेताजी श्री तखतसिंहजीसाहबसे मिला, बहुत योग्य पुरुष है. श्री केसरीआजीमें सुधारा करने, अलग २ खाते रखने बाबत और वहीवट करनेवाले १२ मेंबरानमें २ मेंबर मुंबई अहमदावादके बडानेके लिये कहा गया तो यह बातें कान्फरन्सकी तरफसें रीपोर्ट आनेसे कमिटी आगे रजु करके बंदोबस्त करनेका फुरमाया. दिवाणसाहब ओसवाल हे श्री महाराणासाहबकी दृष्टी धर्मपर त्वजे हैं. मेवाडके तमाम जैनमंदिरोंमें राज्यकी तरफसे केसर, चंदन, और घी महा• वार दिया जाता है. आणुकी पूराने मंदिरोंका जीर्णोद्धारका काम मुंबईकी तरफसें चलरहा
ह. और भी कितनेक मंदिरोंका काम बहारगाम चालता है. देलवाडके-मेवाडके चार मंदिरका जीर्णोद्धार होगया जहां प्रतिष्टा ओच्छव वैशाख सुदि २ को बोतावाले श्री हेमसागरजीने करवाया. मेनेजर मी. ललुभाई जेचंद वहां अपनी धर्मपत्नीके साथ मोजुद थे. ये महाशय पूरा परिश्रम ऊठाते हैं. धन्य है. मारवाड तरफ दोरा करनेका इरादा है.
श्रीकरेडा पार्श्वनाथजी-उदयपूरसे करीव २७ माईल है. रु. ४००, रेलवेके देकर खास स्टेशन खुलाया है. स्टेशनसे २०० कदम है. मंदिर बडा भव्य हैं. एसा खुवसुरत है कि, जिसका जोडा मिलना मुश्कल है. बावन जिनालय कई देवडी है. तीन मजला है. जीर्णोद्धारका काम चालु है. यहां शा. ललुभाई हमको मिले. . रु. ३००० लग चुके हैं. तीर्थ दर्शन करने योग्य है. सं. ६३४ का प्रतिष्ठीत है. एकही
Page #220
--------------------------------------------------------------------------
________________
१४ - जैनकान्फरन्स हरेल्ड.. [जुलई रोज पांच मंदिर समुद्रशा शेठने प्रतिष्ठीत करवाये. कुल ईतिहास और हाल जैनपत्रमें मैने दिया है. धर्मशाला बनवानेको झवेरी नगीनचंद कपूरचंदने मंजुरी दी है. भोयरें हैं. मी. ललुभाईसें कई बातोंकी सलाह की. गाममें सब चीज मिलती है. वासण गोदडेका बंदोबस्त है. कोटकी अंदर एक पूरानी वावडी निकल आई है, हरएक यात्रीको उतरंकर यात्रा करके मनुष्यदेह सफल करना चाहिये. गाडी दिनको जाती है. इस मंदि. रके चारों और कई गामोंमें सिखरबंध मंदिर आये हैं, जिनमेंसे कई तूट गये हैं, और दुसरोका जीर्णोद्धार मुंबईकी तरफसे होरहा है. - • चितोडगढ–बडा पूराना किला है. देखनेसें तबीयत खुश होती हैं, आठ मैल लंबा और तीन मैल चोडा हे. उपर तलाव वगैरह ८४ है. बहोत जैनमंदिर होंगे एसा
अनुमान होताहै. हाल तीन नजर आते हैं, दोमें प्रतिमा है, एक जैन कीर्तिस्तंभ है, वड मंदिर नकशीदार है, जिसमें से श्री सीतलनाथजीकी, प्रतिमाजी उदयपुर ले गये बताते हैं, मंदिर जीर्णोद्धार कराने लायक है. चारों तरफ देहरी है, यहांके हाकमसाहब महेताजी गोविंदसिंहजी बडे योग्य पुरुष और दृढ जैन है. इन्होंने चितोडके ८० गामके जैन मंदिरोंकी फहरीस्त बनाना शरु की है, जीर्णोद्धारका बहुत हाल खुल जायगा, जैन डीरेक्टरीके लिये फार्म भरवाना भी आपने शरु करवाया, यात्री जरूर किल्ला देखे, गाममें भी तीन मंदिर है.
किशनगढ-यहां हमारा जानां अजमेरके धर्मानुरागी जैनबंधु धनराजजीसाहब कांसटिआरी सोबतमें वैशाख वद १४ को हुवा. दो पूजा भणाई गई. शेठ अमरचंदजी पारेखके प्रमुखपणमें दो व्याख्यान मनुष्यकर्तव्य और कान्फरन्सके विषयमें हानीकारक रीतरीवाजपर दिये, दुढीये वगैरह बहोत आयेथे, कई आदमीओंने होलीपूजन, गालीगाना, वगैरह बंध किया, और कान्फरन्समें आनेका बचन दिया. गाममें ३ मंदिर है, बडा मेंदिरमें वालकी प्रतिमा स्वप्न देकर प्रगट हुईथी सो विराजमान है, यहां रात्री भोजन ब्याह. शादीपर होताहै, साधुके अभावसे ढुंढकमत बहुत फेल गया है, छाजुभाईओं बड़े धर्मिष्ट है. श्रीसंघने और राज्यकी पेढीके जैन मुनिमने कुलगामोंकी जैन सेन्सस बनाना कबूल किया. एक पाठशाला थोडी मुदतसें कायम हुई है. नई मेनेजींग कमीटी मुकरर की, जिनके सेक्रेटरी एक मेट्रीक पास जैनको वनवाये.
____ जयपूर-गाममें ओसवाल और श्रीमालीओंमें कुसंप है, और मुकदमाकोरट चढरहा है. मंदिर यहांके दर्शन करने योग्य, एक पाठशाला है, जिसका नया प्रबंध हुवा है. राज्यसेभी मदद मिलती है, मी. गुलाबचंदजी ढढा मालपूरे थे. बडे भाई श्रीयुत लखमी
Page #221
--------------------------------------------------------------------------
________________
१९०६] मि० अमरचंद पी० परमारका रजपुतानाका प्रवास. १९६ चंदजीसाहवने बडी खातर की. हरजात्रीकी खातर करते हैं. माजीकी तबीयत अलील होनेसें मालपूरे हैं. अब ठीक है नाईतफाकीसे सभा नही होसकी. संवेगी साधु श्रीमन् शिवजी रामजी वृद्ध और, बडे विद्वान है. फिर अजमेर होकर सर्व भाईओंसे सीख करो सिरोही पहुंचे वहांसे तीन कोसपर पाडीव गाममें पोरवाडभाईओंकी तरफसे बना हुवा नवीन मंदिरमें प्रतिष्टा मारवाडी ज्येष्ठ वदी ११ की थी. आठ हजार आदमी जमा हुवे थे. ओसवालोंके ६० घर है. और पोरवालोंके ८० हे. गामके ओसवाल जिमण वगैरहमें वही आयेथे. मंडप अति सुंदर बनाया था. श्री सिद्धाचलजी, मेरु, सम्मेत शिखरजी, पावापुरी गिरनारजी, अष्टापदजी, आबुजी वगैरहकी सुंदर रचना बनाई थी. प्रतिमाजी सर्वे नवीन थी. श्री चिंतामणजी पार्श्वनाथजी, श्री पद्मप्रभुजी और कंथुनाथजी आदि प्रतिमाजी स्थापन किये. प्रतिष्टा कमलगच्छके श्री पूजजी श्री महेन्द्रसूरिने करवाई. उन्होंने बहोत जगह प्रतिष्टा करवाई. प्रतिष्टामें पांचसोंसे सातसों रुपये लेते हैं, वरघोडे पांच नीकाले गये, जिसमें सिरोहीका हाथी मोजूद था. हाथीपर घी बोलकर सात, आठ, आदमी भगवानको लेकर पण मुसलमान मावतको अडकर बेठते थे. श्री पूजजीकी पालखी, बगी, ऊंट, सीगराम वगैरह ठाठसे वरघोडा निकलताथा. हरेक वरघोडेमें रु. १५०० की आमदनी होती थी. . कुल आमदनी रु. बीस बावीस हजार हुई खर्च जिमणसिवाय अंदाज ५००० हुवा होगा. चार जिमण सिरा और लापसीका पंच और अन्य गृहस्थोंने किया. जिमणमें स्पर्शादि भारी अनाचार होताहै. मुसलमान भी गुस जाते हैं. इसका बंदोबस्त कोन्फरन्सको करना चाहिये. अपने व्याख्यान दरम्यान मेने दो हजार रुपये श्री पंचको देना इस शर्तसे चाहा कि में टिकीट नीकालकर अन्य जातिवाले लोंकोंको अलग बेठकर जिमानेका बंदोबस्त करसकताहुं, अगर कुछ पुकार होवे तो मेरे दो हजार रुपये जपत किये जावे. सि. रोहीके नौ जवान जयपूरमें इंग्रेजी पढते हुवे अंदाज २५ वोलंटीयर बडे होसीले मुजको मदद देनेको तैयार हुवे थे. मुंबईके शेठ भीमाजी मोतीजीके पेढीवाले देलदरके शेठ भभुतमलजी और मी. लळुभाई वेलजीके परिश्रमसें सभा अच्छी हुई. हानीकारक रीवाज जो सिरोही इलाकेमें चलते हैं, जिसके बारेमें जोर देकर कहागया, बहुत गामवालोंने मंज़र किया कि पंच एकत्र होकर बंध करेंगे. परंतु दुसरे दो रोजमें ठहरा तो पण प्रतिष्ठाके काम आगे सभा पंचोने नही की. लोग बहुत दिलगीर हुवे. साठ गामके लोग मोजूद थे, कालंद्री गामके ३० 'आदमीका एक डेप्युटेशन मुजको बुलानेको आया. ___ कालदी-जेष्ठ वदि १२ को कालद्री गया. दोसो घर ओसवालके और १०० घर पोरवाडके है. लोक भाविक है. श्री महावीरस्वामिका पूराना प्रसाद है. जिसको बावन जिनालय किया जाता है. देरडी कितनी बडी चाहिये वगैरह बाबत वास्तुशास्त्र जाणकारको पुछनेकी सलाह दी. बाजारके चोगानमें रातको सभा, टेबल, जाजम, फानुस
Page #222
--------------------------------------------------------------------------
________________
वास्फरन्स होल्ड ....... जुलई वगैरहसे सुशोभित की गई. दो घंटे व्याख्यान हानीकारक रीतरीवाज और विद्याके बारेमें मेंने दिया. ४०० पुरुष और बाई हाजर थी. दुसरी रातको भी सभा इसी प्रकार हुई.
श्री पंचने एक मते नीचे माफक ठेराव कियेः१. जानवरांकी पांखाकी टोपी, कचकडाकी चीजें, और चमडाके पुठे वापरवे नहीं. २. होलीकी पूजा करनी नही, हाथसें होली सलगाना नहीं, मुंडां गाना नही,
धुलेरी खेलनी नहीं. ३. सीलीसातम आदि मिथ्यात्वी पर्व बने जबतक नही पालना. ४. लग्नमें दारुखाना छोडना नहीं, पातर [ वेश्या ] बुलाना नही. ५, कन्याविक्रय बने जबतक नही करना और जैन विधीसें लग्न करनेकी हिदाया करते
रहना. लग्नविधीके पुस्तक मंगाकर ब्राह्मणों को देणा. ६. मरनेके बाद पीछली रातको वासीपला लेना नही जिस बाबत गाममें हाका
कराना. ७. जैन कोन्फरन्सकी सभामें गामकी तरफसे प्रतिनिधी भेजने. ८. पोसा, उपवास आदि करनेके बाद पारणा किये विना लुगायां छाणे लेनेको
नही जावे. ९. बने जबतक अकेले जिमना, और एठा छोडना नही. १०. मृत्युके बाद पुन्यार्थके रुपये निकाले होवे सो वारा महिनाके अंदर खर्च
कर देना. ११. हिंदी, इंग्रेजी और धर्मशास्त्र पढानेके लिये एक जैनपाठशाला खोली जावे. _जिसके लिये नीचे माफक ठराव किये. ( क ) एक टीप चालु करना.
(ख ) बीअखपर लागा डालनेकी बात विचार तलव छोडी गई. - (ग) मृत्युके बाद जो रकम पुन्यार्थनिमीत निकाली जावे जीसमेंसे चौथाई पाठशा
लाके फंडमें लेना. (घ) वहीवट करनेको नीचे माफक एक कमीटी मुकरर की गई.
शा. रायचंदजी लखाजी. | सा. खुमाजी कलाजी. शा. भुताजी दोलाजी. सा. हंसराजजी रुपाजी (सेक्रेटरी). शा. रायसिंगजी कानाजी.. सा. रुघनाथजी फुआजी.
Page #223
--------------------------------------------------------------------------
________________
मि. अमरचंद पी. परमारका रजगुतानाका प्रयास.
जो कायदे कानुन बांधींगे और जरूरत हो और मेंबर बडावे,
(ङ ) बिल फेल साल्याना चारसों रुपये खर्च करनेकी मंजूरी दी गई.
खर्चके बारेमें बहुत दलीलें हुई. एक हेडमास्तर, एक आसीस्टंट और एक पंडित भेजने को मुजको कहा गया और पंचके ठरावोंकी ४०० प्रति छपवाकर कोन्फरन्स भेजने की महरबानी करे एसी हिदायत की.
जैन लग्नविधी २५ पुस्तक गुजराती और २ हिंदीकी भेजने को कहागया.
गोकाकमें दुकान रखनेवाले शा. रुघनाथजी फुआजी बाफयत आदि गृहस्थोनें सभा के लिये बहुत परिश्रम उठाया, यहांके तहसीलदार मी. सोनमलजी मोदी यहां मोजुद होते तो. टपका काम शरू होजाता.
१९०६ ]
-
गोईली – बडा मंदिर बावन जिनालय है. गाममें कुसंपसे दस बरस से प्रतिष्ठाका काम पडरहा है. शा. समनमलजी जसाजीने अलग मंदिर बनवाना शुरु किया है. वह पैसा इसी प्रतिष्टामें लगानेकी विनती करनेसे उनका दिल हुवा है. गाममें संप करनेका प्रयत्न साफल्यताको पहुंचरहा है, प्रतिष्टाकी तैयारी जलदी होगी.
चपरासवाला एक पटादारका साथ होना जरुरी है. र्नर जनरलसाहब से मिलकर बुट पहनकर अंग्रेज लोक कारणोंसें बंध करनेका प्रयत्न किया जायगा.
आबुजी हां जाकर काम हिसाब देखकर रीपोर्ट किया जायगा. कोन्फरन्सकी यहां जाकर मान्यवर एजन्ट' टु धी गवमंदिर के भीतर जाते हैं सो अमुक
---
અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગશાળા.
આ સંસ્થાના પ્રથમ વાર્ષિક રીપોર્ટ અમને મળ્યા છે. વાંચી વિચારી અતિશય હુ થાય છે. આ દેશમાં વકતાઓ કરતાં સુગે માઢે, કીર્તિ અથવા માટાઇની લાલસા વિના ફરજને ખાતરજ મનુષ્ય દેહ સાર્થક કરનારાઓકાર્ય કરનારાઓ——ઘેાડા છે, એ નિઃસ’શય છે. દેશમાં ઉદ્ધાર થવામાં ઘણાં કારણેા હોય છે. તેમાં આ કારણ અતિશય મુખ્ય ભાગ ભજવે છે. આ રીપેર્ટમાં શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે શ્રાવિકા-સાતમું ક્ષેત્રના જ્ઞાન માટે જોઈએ તેવા પ્રયાસ નથી, એ તે નિ:સંશય છે. હુમણાજ વીતેલા લગ્નના પ્રસંગેામાં એટલા મધા સંઘા જુદે જુદે ગામે જન્મ્યા છે કે તેમાં ખર્ચેલ પૈસાથી
Page #224
--------------------------------------------------------------------------
________________
[ જુલાઈ અધીજ રકમ તેમાં ખર્ચે બીજી અર્ધ જ્ઞાન અથવા નિરાશ્રિત જૈન બંધુઓ માટે ખચી હાયતે કેટલું બધું આત્મશ્રેય થાય તે સમજાય તેવું છે. આ દેશમાં પુત્ર કરતાં પુત્રીની કીંમત ઓછી અંકાય છે, અને તેમાં પણ બિચારી વિધવા થયેલી પુત્રી, માતા અથવા પત્ની કેવી દુભાય છે? જ્ઞાનની ગેરહાજરીમાં વખત કાઢવાને કેવાં અને કેટલાં ફાંફાં મારે છે, અને તેમાં પણ જે સ્થિતિ સાધારણ અથવા નબળી હોય તે જીવન વ્યવહાર ચલાવવાને તેને કેટલી મુશકેલી નડે છે તે વિચારતાં હદય કંપે છે. ડાહ્યું માણસ કને કહેવું તે માટે એક સ્થળે વિદ્વાને કહ્યું છે કે “Hope for the best, prepare for the worst & bear peacefully whatever may come” “સાર્જ થશે એવી આશા રાખે, ખરાબમાં ખરાબ બનાવ અથવા ચીજ અથવા વખતની સામે થવાની તૈયારી રાખે, અને જે કાંઈ આવી પડે તે શાંતિથી સહન કરે.” તેમાંજ ડહાપણ છે. મનુષ્ય બિચારું કર્માધીન છે. લખેસરીના રંક પણ જોયા છે, અને રંકના રાય પણ જોયા છે, માટે શ્રીમાને શ્રીને ગર્વ કરે એ ગર્વ કદિ નભે એવી આશા વ્યર્થ છે. ભવિષ્યની સ્થિતિ માટે જ્ઞાન અને કળારૂપી ભાતું તૈયાર રાખવું એ સૂક્ષ્મ બુદ્ધિ અને દીર્ધ દ્રષ્ટિનુંજ કામ છે. આ ખાતાને રીપોર્ટ દર મહિને “જૈન” માં બહાર પડે છે તેથી જણાય છે કે વહીવટ, ચોખે અને નિયમસર ચાલે છે તથા તેને મદદની જરૂર છે. બધી જાતનાં દાનમાં જ્ઞાનદાન સમાન કેઈજ દાન નથી. માટે સર્વ ભાઈઓની અમારી નમ્ર દઢ વિનતિ છે કે આવી સંસ્થાઓને શુભ પ્રસંગે કદી ભૂલવી નહી, શાહ પંજાભાઈ હીરાચંદ જેવા સાધારણ સ્થિતિના ગૃહસ્થ આવું કામ શરૂ કર્યું તેને માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. સ્કૂલને વખત ૧૨ થી ૩ બહુજ ઉચિત રાખે છે, તેમાં પણ અરધે વખત ધાર્મિક શિક્ષણ તથા અરધે વખત ઔદ્યોગિક શિક્ષણ તે પણ બહુજ વિચારપૂર્વક એગ્ય થયું છે. વ્યવસ્થાપક કમીટી ૧૨ જણની નીમી છે તે પણ બહુજ યોગ્ય થયું છે. એક કરતાં વધારે મસ્તકે સારું કામ કરી શકે એ સિદ્ધ છે. માટે એકહથી સત્તા રાખવા કરતાં ઝાઝા મતથી કામ સારું થઈ શકે છે.
એક વર્ષમાં દાખલ થયેલી બાઈઓની સંખ્યા–૧૧–પણ બહુ સારી છે. અમદાવાદમાં જિનભાઈઓમાં મુખ્ય વિભાગે શ્રીમાળી, પોરવાડ તથા ઓશવાળ છે. તે ત્રણે વિભાગોની સંખ્યા આવી રીતે લાભ લે છે તે બહુ આનંદકારક છે. શિવણકામ, ભરતકામ, અને બાંધણું બાંધવાનું કામ એ ત્રણ કામ હાલ ચાલે છે. વિધવા પણ ૨૨ આ સંસ્થાને લાભ લે છે. રેશમ કાઢવાનું કામ કઈ શીખનાર નહી હોવાથી શિખવાતું નથી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે છેડી, પણ લાંબી મુદત શીખનારી બાઈઓનું કામ એટલું તે સરસ છે કે એ કામની પ્રાપ્તિમાંથી પિતાની આજીવિકા બહુજ આબરૂ ભરેલી રીતે ગુજારી શકવા ઈચ્છે છે તેમ કરી શકે. બનારસ પ્રદર્શનમાં મુએલ નમુનાઓમાંથી જે મોજાં સંચાવડે હાથથી માણસ બનાવી શકે છે તે બહુ ટકાઉ, તથા કુમાસદાર થાય છે. ઉપરના ધંધાઓમાં તે જે ઉમેરી શકાય તે ઉમેરવા સુચના છે, આ શાળા માટે કંઈ સ્થાયી ફંડ નથી.. અને સ્થાયી ફંડ વિનાની સંસ્થાઓ કયાં સુધી
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૩.
૧૯૦૬ ]
ગ્રંથાવલોકન ટકશે, તે કહેવું મુશ્કેલ થઈ પડે છે. કોઈ કહેશે કે જે સારું હશે તેને મદદ મળી જ રહેશે. પણ દુનિયા જરા વિચિત્ર છે. સારાને સારું સમજતાં વાર બહુ લાગે છે. માટે આ સંસ્થાને માટે સ્થાયી ફંડ ઉભું કરવાની ખાસ આવશ્યકતા છે. જે વ્યક્તિઓ ખરેખરૂં. પુણ્ય ઉપાર્જન કરવા ઇચ્છતા હોય, અથવા પૈસાને સદુપયોગ કરવા ધારતા હોય તેને માટે આ સંસ્થા તદન પાત્ર છે. ધર્મવિનાની એકલી વ્યાવહારિક કેળવણી પણ નકામીજ છે. માટે ધાર્મિક કેળવણું પણ દાખલ કરી છે તે બહુ ઉચિત થયું છે. અર્થ તથા તત્વ સહિત પ્રતિકમણ વિગેરે સમજાવાય તે યુગ્ય થાય. સુત્રે બોલવાથી ઘણો લાભ છે, પણ અર્થની સમજ પુર્વકનો લાભ અતિશય છે. સેક્રેટરી તરીકે શાહ મનસુખ અનુપચદ માત્ર માનનીજ પદવી ધરાવે છે, અને એ જાતિભેગ આપતા જોઈ અમને આનદ થાય છે. જે ક્ષેત્રમાં વ્યક્તિઓ સ્વાર્થ ભૂલી સમષ્ટિનું હિત કરવામાં મચી છે, તે દેશજ આગળ જતાં તરી શકે. જેમ બને તેમ તન, મન, ધનને સ્વાર્થત્યાગ કરવાથી આત્મય પણ થાય છે, અને તેથી જ તેને ખરે લાભ થાય છે. પુનઃ દાતારને વિનવી એ છીએ કે આવા ખાતાને મદદ કરશે.
ગ્રંથાવલોકન. ધર્મસંગ્રહ–આ પુસ્તકનું રીવ્યુ અને આગળ એક અંકમાં લઈ ગયા છીએ, પરંતુ ભાવનગર “જેનધર્મપ્રકાશ” ના બાહોશ અને વિદ્વાન રીવ્યુ લેનારની જેટલી બારીકીથી, ધ્યાનપૂર્વક ઉંડા ઉતરીને લીધેલું નથી, એમ સત્યને ખાતર અમે જણાવવું એગ્ય ધારીએ છીએ. બીજા એક સાપ્તાહિક પત્રમાં આવેલ રીવ્યુ વિષે પણ તે પુસ્તક માટે ઉપર પ્રમાણેજ થયું છે, એમ તે પત્રના અધિપતિના શ્રીમુખે જાણવામાં આવ્યું છે. જૈન પ્રજા ખોટે રસ્તે ન દેરાતાં સત્ય જાણે, એ ઉમદા આશયથી અમારી ખામી અમે કબૂલ કરીએ છીએ. કારણ કે સત્યાત નતિ ઘોષ છે “જૈનધર્મપ્રકાશ” માં આવેલ એ ગ્રંથાવલોકનને આભાર માનતાં “આનંદ” પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભૂલે નજીવી થઈ છે, પરંતુ એક જિનજ સર્વથા નિર્દોષ હોવાથી છદ્મસ્થ મનુષ્યથી ભૂલે થવાનો સંભવ છે.” વિદ્યાપ્રસારવીને અમારી સવિનય નમ્ર પ્રાર્થના છે કે ખુલા દિલથી ભૂલ સ્વીકારવી એ થયેલી ભૂલનું સર્વોત્તમ પ્રાયશ્ચિત છે. “પ્રકાશ” કારનું કહેવું એમ છે કે દરેક પાને ભૂલો છે. અને તે ફક્ત બ્રાહ્મણશાસ્ત્રી પાસે ભાષાંતર કરાવી અક્ષરશઃ તપાસ્યા શિવાય તેને ભરોસે પ્રગટ કરવાથી જ થઈ છે. બીજું કાંઈ કારણ નથી. ભવિષ્યમાં જરા વિશેષ સંભાળથી કામ લેવા “પ્રસારકવર્ગ”ને અમારી સૂચના છે. “પ્રકાશે” લીધેલ રીવ્યુની મુખ્તસર હકીકત નીચે પ્રમાણે છે –
મૂળ ગ્રંથમાં ઘણું અશુદ્ધતા રહી ગઈ છે. પદચ્છેદ તે તદન ખેટાજ કરેલા છે. માગધી ભાગની શુદ્ધતા તે થયેલી જ નથી. મૂળમાં જ્યારે આમ છે ત્યારે પછી ભાષાંતરમાં તે કહેવું જ શું? તે તો કઈ મૂળની સાથે મુકાબલો કરીને તપાસે ત્યારે ખબર પડે, માગધી ગદ્ય કે પદ્યનાં અર્થમાં તે તદન ગોટાળાજ વાળેલો છે. કેટલાક ભાગના
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૪ જૈન કેલ્ફિન્સ હરેડ.
[ જુલાઈ અર્થ તદન કર્યા જ નથી. આ બધું માગધી ભાષાના અજ્ઞાનનું પરિણામ છે. તેમજ સંસ્કૃતમાં પણ વિષયની ગહનતા હોવાથી ગુરૂગમને વિરહે યથામતિ અર્થે કરવામાં આવ્યું છે.
આ પ્રથમ ભાગમાં કેવા પેટા પદ છેદ કર્યા છે અને કેવા બેટા અર્થ ક્યાં છે તે જાણવા માટે એક બે દાખલા આ નીચે આપ્યા છે, જે વાંચવાથી પ્રગટકની પિતાના કામ પરત્વે કામ કેવું થયું છે તેની ખાત્રી થશે.
પૃષ્ઠ ૧૩૫ પક્તિ ૩-૪-૫. "अंतो महत्तुं घ समओ छावलि सासाण वेअगो समओ साहि अवित्ति सायर खइओ घदुगुणो खओ वसमो दुगुणोत्ति"
આ ગાથા નીચે પ્રમાણે જોઈએ. • अंतो महतुवसमो, छावलि सासाण वेअगो समओ.। साहिअ तित्ति सायर. खइओ दुगुणो खओवसमो॥
ગ્રંથમાં છાપેલે અર્થ “ અંતમૂહને સમય અને છ આવલિકા તે સાસ્વાદન તથા વેદક સમ્યકત્વને સમય સાગરેપમે બમણે ક્ષાયિકનો અને તેથી બેગણે પશમને સમય છે.”
ખરા અર્થ. પાંચ પ્રકારના સમ્યકત્વની સ્થિતિનું કાળમાન કહે છે. “ઉપશમન અંતર્મહત, સાસ્વાદનને છ આવળિ, વેદકને એક સમય, ક્ષાયિકને કાંઈક અધિક તેત્રીશ સાગરેપમ અને તેથી બમણે પશમ સમકિતને કાળમાન જાણવે.”
આ ગાથાની પછી મૂળમાં લખ્યું છે કે પૂર્વક્સાત દિgr: સ્થિતિશાસ્ત્ર વાર તાપમનિ માધવન સફાર્ચ રિતિનિત્વર્થ આમાં ક્ષય રામવાસ્થ નું લાયોરિારા લખ્યું છે.
આને અર્થ નીચે લખે છે. “અતિ પૂર્વથી બેગણ સ્થિતિકાળ એટલે ક્ષાપશમિકસ્થાની સ્થિતિ અધિક એવી સંણસઠ સાગરેપમની છે.”
આ અર્થમાં છાસઠને બદલે સણસઠ લખેલ છે તે ભૂલ કરી છે અને કેનાથી બમણે તે સ્પષ્ટ કરવું જોઇએ છતાં કર્યું નથી.
આ લખાણની પછી મૂળમાં બે ગાથાઓ છે તેને અર્થ નીચે બીલકુલ લગેજ નથી અને લખ્યું છે કે “વા ઈત્યાદિ ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે.” પરંતુ ઉપર તે આ ગાથાઓમાં બતાવેલા ભાવાર્થની ગંધ પણ નથી.
મૂળમાં અને અર્થમાં કેટલાક આંકડા તદન નકામા અને બેટા લખ્યા છે કે જે ઉલટા વાંચનારને મૂઝવણમાં નાખે છે.”
ઉપરના ઉતારાથી જણાશે કે “પ્રકાશે” મહેનત લઈને જે હિતબુદ્ધિથી ભૂલે બતાવી છે તેવી જ શુભ ઈચ્છાથી ભૂલ સ્વીકારી બીજી આવૃત્તિમાં ધ્યાન રાખવા વિનતિ છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
चरिणत कामोल्ड ग्रंथ.
श्वेतांबर जैनोए रचेला चरित्र तथा कथाओना ग्रंथ. वृहटिप्पनिका उपरथी ऊतारो आपनार प्रो० रवजी देवराज.
वर्ग १ लो. - चोवीस तीर्थंकरोना चरित्रो.
गाथा. श्लोक. कर्तान नाम.
नाम.
भाषा.
रच्यान
संत्.
रिमार्क.
|११९९
__
१२
"
१आदिनाथचरित्र ११०००१२००० वर्द्धमानसूरि
११६० सिद्धराजना राज्यम
रचेलं २ सुमतिचरित्र ९६२१/११८८० सोमप्रभसूरि
कुमारपालना राज्यमा सुपार्श्वचरित्र
०१.१३८ लक्ष्मणगणि ४चंद्रप्रभचरित्र
६४०० यशोदेवसूरि ८०३२ द्वि. हरिभद्र
कुमारपालना राज्यम
कयु ५३२५/देवेंद्रसूरि
१२६४
६.१४१ सर्वानंदसूरि ८ श्रेयांसचरित्र
द्वि हरिभद्र
सिद्धराजना राज्यमा ११००० देवभद्रसूरि
५१२४मानतुंगसूरि११वासुपूज्यचरित्र
८०००चंद्रप्रभसूरि
मसूरिए शौधेल
५४९४ वर्दमानसूरि १३अनंतचरित्र
नेमिचंद्रसूरि
१२१५ १४ शांतिचरित्र*
१२१००/हेमाचार्यमा गुरू देवचंद्र-११६० गद्यपद्यमय
। सूरि
मुनि देवसूरि ५५७४/माणिक्यसूरि ४९११ पौर्ण, अजितप्रभसूरि ६२७२ मणिभद्रसूरि
(रच्यानी साल छ पण
उतरी नथी) १९कुंथुचरित्र
५५५५/विबुधप्रभसूरि २० मल्लि चरित्र
प्रा. ५५५५/जिनेश्वरसूरि
११७५ प्रा.सं. ९००० द्वि. हरिभद्र
कुमारपालना राज्यमां
गाथा तथा काव्यमय २२||
विनयचंद्रसूरि २३ मुनिसुव्रतचरित्र
१०८८४ श्री चंद्रसूरि
१९३ ४५५२ विनयचंद्रसरि
नवभवन,बहु कषावालु ५१८५/पौर्ण. मुनिरत्नसूरि
वाशस्थानकनीकथावा. *शांतिचरित्र प्राकृत दिगंबर कृत गा. २१९६. ..
१५
॥
१३३२
१८
.
२१]
"
०५/
Page #228
--------------------------------------------------------------------------
________________
करन्स हरेस्ड.
[जुला
नंबर.
नाम
च्यानु संवत्.
रिमार्क
२६/नेमिचरित्र
२७
५१०२
"
८०३२ द्वि. हरिभद्रसूरि
भवभावनावृत्तिमा रहेलं.अंतरंगनी व.
कव्यतावालु १२६०० देवसूरि शिष्य रत्नप्रभसू,
१२३३ गद्मपद्यमय ९००० नवांगाभयदेव प्रथम शिष्य
रि
२९पार्श्वचरित्र
देवभद्र
२५६४/३२०.
दशभवना, व्याख्यान वाळं छे.
१२१४
१२७७ ११३९
o
९२५)एमां शळाका पुरुषना
चरित्र छे.
सर्वानंदसूरि ६४००भावदेवसूरि
५२७८ माणिक्यचंद्रसूरि ३४ वीरचरित्र
१२.०० गुणचंद्रगणि १२००० नेमिचंद्रसूरि २४.० "
वर्ग २ जो. महापुरुषचरित्र । प्रा. | 1000०शीलाचार्य
, ८७९.१०.५०भाम्रकवि : ३/कथावली प्रथम परिच्छेद
२३८०० भद्रेश्वरसूरि त्रिषष्टि -
३६००० हेमाचार्य ५परिशिष्टपर्व ६पमानंद महाकाव्य
८७९१ अमरचंद्रकवि
| दिगं० वर्ग ३ जो.
त्रिषष्ठिसंबंधी. मादिनाथचरित्र
५००० हेमाचार्य २ नेमिचरित्र ३पार्श्वचरित्र
१६०० " ४/महावीरचरित्र ५/रामायण
। ३४६०
हरिभद्रसुरीपर्यंत सत्पु। रुष वृत्तवाळा. त्रिशठशकाका पुरुष । चरित्रवाच्य. जंबूथी - आर्यराक्षत | पर्यंत वृत्ताच्य. चोवीश · जिवृत्तवाच्य । १८ सूर्गनालं.
,
।।।।।
३४९२४
"
प्रत्यंतरमा ५१६२
Page #229
--------------------------------------------------------------------------
________________
१९०६]
चरित्र तथा कथाओना ग्रंथ.
नंबर.
भाषा.
नाम.
गाथा. श्लोक. - कर्ता नाम.
संवत्..
रच्यानु
. रिमार्क.
पार्श्वनाथना १० ग- प्रा. ___णधरोनुं चरित्र शबीरना ११ गणधरोन सं. । चरित्र हरिवंशचरित्र
वर्ग ४ थो. ४३५०१ - । ६५०० खरतर देवमृत्यु उपाध्याय
४
"
पुंडरीकचरित्र
९००० बंदिक कवि ३३०० कमलप्रभसूरि ..
मुनिरत्नसूरि १०५५.विमलसूरि . .
नेम्यादिवहुवृत्तवाच्य.
पुराणभाषा निबद्ध १३७२ एमां क्यांक आगम
विरुद्ध छे. १२५२ भाविजिननु चरित्र छे. ६०वीरात ५३. मां क
| रेलं छे. तेमा वैराग्य । रस सुख्य छे.
६ अममजिनचरित्र .७ पद्मचरित्र
वर्ग ५ मो. पूर्वमुनिओना चरित्रो. .
जबूचरित्र
प्रा.
(टीपमां सं. ८२ ल खेल छे पण ते बोई
नक्की करवू जोइये.) १०७६ सध्यादि बंधवाळू छे.
टिप्पना
. धन्यशाळिभद्रचरित्र
४/पांडवचरित्र ५)पृथ्वीचंद्रचरित्र
१६.०५. सागरदत्त ११००० १४६० पूर्णभद्रगणि ९८८४ मलधारि देवप्रभ ७५०० शांतिसूरि ११०० कनकचंद्र
५९५रत्नप्रभसरि ६०५० श्रीतिलक
प्रा.
११७१ गाथादिमय छे.
, टिप्पन
१२२६
सकेत ६/प्रत्येक बुद्धचरित्र प्रद्युम्नचरित्र - मणिपतिचरित्र
-विषमपदण्याख्यारुम. १२६१
६४४
८.५ द्वि. हरिभद्र ३२०० बंबूनागमुनि
1११७२ १००५ तेमाथी उद्धृत करेल
श्लो. २७०.नुं छे.
T
१०महीपालचरित्र ११शांबचरित्र १२ समरादित्यचरित्र
००००
१०७०
हरिभद्रसरि ४८७४ प्रद्युम्नाचार्य ६८४ तपा जयानंद
भाममिकजयतिलक
१४/स्थळिभद्रचरित्र १५/हरिविक्रमचरित्र
Page #230
--------------------------------------------------------------------------
________________
A
[ जुलई
नपर.
नाम.
भाषा.
रच्यार्नु संवत्.
रिमाक.
१७००
नेमिचंद्र
· कथाओ. [कुसुमसारकथा .२ जिनदत्तकथा
१२०० ३रत्नचूडकथा
३५०० नेमप्रभाचार्य ४विजयचंद्रकेवळिकथा | प्रा. . ३९१० ४७००चंद्रप्रभसूरि
१०९९
.
पूजाफळवाच्य. ११२७ पूजाष्टककथा गर्भा.
सीओना चरित्रो.
१)ऋषिदत्ताचरित्र ..२कुवळयमाला
भुवनसुंदरीचरित्र ५/मनोरमाचरित्र
६ सीताचरित्र
१३००० उद्योतनसरि
३८९४ रत्नप्रभसरि ८९११ - विजयसिंहाचार्य ९७५/गाथाबद्ध. १५००० अभयदेवसूरि शिष्य वर्द्ध-११४०
मानसूरि ३१०० ३४००
धर्माधर्मशास्त्रगत. १८७३ मलधारि देवप्रभ -आगमिकजयतिलक
कथाओ. | १६००
सुदर्शनाचरित्र ९सुळसाचरित्र
जिनकृता.
१)कौमुदीकथा
जयसुंदरीकथा ३दमयंतीकथा
(श्लोकसंख्या २.५.
:
७००
नर्मदासुंदरीकथा ५/मलयसुंदरीकथा
सर्वांगसुंदरीकथा सुरसुंदरीकथा सामाग्यसुंदरीकथा
२४३० भागमिक जयतिलक २६७५/
धनेश्वरमुनि
१०९५/सोळ परिफ्छदवाली.
कथारत्नसागर अपंचमीच्या ३पचाख्यानकथा ४पूजाष्टककथा
कथासंग्रह.
मलधारि नरचंद्र . २००४/महेश्वरसूरि ४६०० पूर्णभद्राचार्य
पंदर कथावाळो छ.
दशकथानकरूप छे. १२५५ कर्यु नहिं पण शोध्यु के
वंद्रप्रभरि
विजयचंद्र केवळीनी कथा वगरनी
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શાસ્ત્રીય રસિદ્ધ થતાપમના સિદ્ધાંત.
હું
नाम.
गाथा. ' श्लोक. कर्तानु नाम.
रिमार्क...
-
-
-
--
७वृहन्पूजाष्टक ८ सप्तक्षेत्रीकथा
१ उपमितभवप्रपंच २ उप. प्रपंचोद्धार
उप. सारसमुच्चय. ४ उप. सारोद्धार
रत्नचूडाना कथावाळु. | ७२०० गुणाकर रूपकरूप कथा.
हरिभद्रसूरि । २७३० देवमूरि
१४६० वर्द्धमानसूरि | ५७३० श्रीचंद्र शिप देवेंद्रसरि १२९८
वर्ग ६ ठो.. ऐतिहासिक प्र । ८८०० सोलप्रशतार्थि १२४१/प्रत्यंतर मां श्लोक
८९००-९१३३ राजशेखरसूरि ३५०३जिनप्रभसूरि ३८५ प्रसिद्ध तीर्थोनो इति- .
हास आपेल छे. ३५०४ भस्तुंगसूरि । ५७७४ प्रभाचद
१२३४ वज्रस्वामी प्रमुखप्रभाव
काचार्य वृत्तांतवाच्य.
१)कुमारपालप्रबोध
२५७५
२), प्रतिबोध ३/चतुर्विंशतिप्रबंध ४/चतुरशीतिकथा ५त्रिषष्टितीर्थकरम
६ प्रबंधचडामणे ७प्रभावकचरित्र
कुल चरित्रना ग्रंथ १०९
६२३००० आसरेना छे.
શાસ્ત્રીય રીતે સિધ્ધ થતા ધર્મના સિધ્ધાંત. અંદગી તથા કિયાની અગત્ય એટલા માટે છે કે હીસ્ટીરીયા. ગાંડાપણું, ઘણી ખાર,તેમજ તીહણ લાગણીવાળા માણસાર આસપાસ ભમતા સ્પીરીટે હુમલે કરે છે જે માણસોએ આપઘાત કર્યો હોય, ખૂનથી મરણ પામ્યા હોય, લડાઈ અથવા બીજા કઈ અકસ્માતથી મરણ આવ્યું હોય તેવા જેવો વ્યંતર થઈને અટશ્યપણે પોતાની પૃથ્વી પર રહી ગયેલી ઈછા તૃપ્ત કરવા માટે ઘણીવાર પિતાના સંબંધીનબળાં મનવાળા માણસે કબજે લઈ તેને અને તેવાંજ બીજાં નબળાં મનવાળાઓને હેરાન કરે છે. આ માટે મન બહુજ દ્રઢ રાખવાની જરૂર છે. નજીવી બાબતથી ગભરાઈ જવાની જરૂર નથી. ઉપર જે સ્પીરીટ કહ્યા તે, આપણા શાસ્ત્ર પ્રમાણે આત્મા દેહમુક્ત થયા પછી, વ્યંતર થએલા છે
૧. આ લેખ જૈન શાસ્ત્રાધારે લખવામાં આવ્યો નથી. પણ પાશ્ચાત્ય વિદ્વાનો શેધ કરીને જે કરે છે તે આધારે લખવામાં આવ્યો છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૦ જૈન કેન્ફરન્સ હરે....
[ જુલાઈ સમજવા. અમેરિકા વિગેરેમાં કેળવણીને લીધે દરેક બાબતનું શાસ્ત્રીય, કારણ શોધી તે પ્રમાણે વર્તવાની ઈચ્છા વિશેષ છે. આપણા દેશમાં પણ કારણ જાણવાની ઈચ્છા વધતી જાય છે. અમેરિકા વિગેરેમાં મેમેરીઝમ કે હીપનૈટીઝમ કે મૅગ્નેટીઝમની વિદ્યાથી વગર દવાએ દરદે સાજા કરવાના અખતરા થાય છે. હોમીઓપેથી તે અમદાવાદ જેવા શહેરમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીનેટીઝમ એ શબ્દ હીપનેસ= ઉંઘ ઉપરથી . ની છે. હીપનોટીઝમ તથા મેમેરીઝમ એ બન્નેમાં મૈનેટીઝમ આવે છે. મૈનેટીઝમ અદશ્ય પ્રવાહી પદાર્થ છે, કે જે સૌથી નાનામાં નાની રજકણથી સાથી મોટામાં મોટી ચીજ સૂર્ય એ બધામાં વધુ ઓછા પ્રમાણમાં સમાયેલો છે. વળી તે એકેકના સમાગમમાં એક બીજાપર વધુઓછી, સારી ની અસર કરે છે. એ પ્રવાહ નિર્જીવ વસ્તુમાં વ્યાપી રહ્યો છે, એટલું જ નહિ પણ જાનવર તેમજ માણસમાં પણ વ્યાપી રહેલ છે. નાનું બાલક છ વરસ સૂધી દુનિયાની જે જે ચીજે જુએ છે તેમાં તેને ચળકાટ માલૂમ પડે છે, એ ચળકાટ કાંઈજ નહિ પણ મૅગ્નેટીઝ પ્રવાહ છે. બાળક છ વરસ સૂધી જાએ છે, એમ કહેવાનું કારણ એટલું જ કે તે ઉમર સૂધી ઘણે ભાગે તે દુનિયાની સાચી જોડી ઉપાધિમાં લપેટાયલે હોતે નથી, અથવા એછે લપેટાયેલો હોય છે. ખનિજમાં મેગ્નેટીઝમના કેવા કેવા ગુણે રહેલા છે, તે નીચેની હકીકતપરથી જણાશે. ચકમકના પથરમાં હિમત આપવાને ગુણ રહેલો છે, તેમજ પોખરાજમાં પવિત્રતા વધારવાનો ગુણ છે, યાકુતમાં ડહાપણને ઉત્તેજન આપનારે ગુણ છે, નીલમમાં અંતજ્ઞન (intuition) ને ઉત્તેજક ગુણ છે, વિગેરે. તેમજ ધાતુઓ તરફ જોતાં જણાય છે કે જ્યાં કોલેરા ચાલતો હોય ત્યાં ત્રાંબાને ગોળ કટકે દેરીમાં પરેવી પેટસૂધી લટકાવે છે તેનું મૅગ્નટઝમ શરીરના પરસેવા સાથે મળી પેટપર સારી અસર કરે છે. તેવી જ રીતે ઝીણા ઘાસથી છવાયેલી સૂકી જગા પર ઉઘાડે પગે ચાલવાથી કે ડાબી બાજુએ સૂવાથી માણસને ફાયદો થાય છે. મનુષ્ય ઝાડપાન, ભાજીપાલો વિગેરેમાંથી ખોરાક તરીકે મેગ્નેટીઝમ ખેંચી શકે છે. મગજ ચંદ્રની અસરમાં છે, હદયને સૂર્યની બહુ અસર થાય છે, લેહી મંગળની અસરતળે છે, તકલી શનિની અસર નીચે છે, અને એવી રીતે બીજા અવયપર પણ, જુદા જુદા તારાની અસર નીચેના ઝાડપાલાની મેગ્નેટીક અસર થાય છે. એટલે કે જે ઝાડપાન પર ચંદ્રની અસર હોય તેને ઉપયોગ કરવાથી મગજને ફાયદો થાય, જેનાપર સૂર્યની અસર હોય તે ખાવાથી હદયને ફાયદો થાયવિગેરે. એટલા માટે દરરોજ જૂદી જદી જાતને રાક લેવાથી જુદા જુદા અવયને જે તું મેગ્નેટીઝમ મળી શકે. ઘણી વખત મસાલાદાર ખોરાકમાં ભિન્ન ભિન્ન ગુણ આવી જવાથી એક બીજાની અસર કઈવાર તેડીનાખે છે માટે બને તેમ સાદે રાક અને સાદુ પીવાનું રાખવું જોઈએ. લેહી ઉકાળનારી પીવાની વસ્તુઓ (મદિરાદિ) એટલા માટે પીવી ન જોઈએ. સૂર્યના તાપે રાખેલું પાણી સૂર્યમાંથી વધારે પ્રવાહ લઈને વધારે ગુણકારક બને છે. આપણા શાસ્ત્રોમાં માંસ મદિરા તદન વર્યું છે તેનું કારણ શાસ્ત્રીયરીતે બડજ સારી રીતે સમજી શકાય છે. માંસાહારીઓ બહુ કુર થવાનો સંભવ રહે છે તથા જે પ્રાણી નું માંસ ખાય તેના બધા દુર્ગુણો, તથા વિકારે માંસાહારીના શરીરમારફત આતા : છે હોવાથી
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
શાસ્ત્રીય રીતે સિદ્ધ ધર્મ થતા ધર્મના સિદ્ધાંત. ૨૧૧ આત્મા ઘણા દોધ, જુસા અને બીજા અવગુણનું પાત્ર થઈ પડે છે, અને તેથી જે પ્રાણીએનો ખોરાકને ખાતરજ વધ કરવામાં આવે છે, તેને વિકાસકમ પણ માંસાહારી અટકાવતા હોવાથી તેના દેવાદાર અને પાપી થાય છે. બીજા ઘણું દષ્ટિબિંદુથી આ વાત સિદ્ધ થાય એમ છે. મદિરા માણસને ઉન્મત્ત બનાવી તેની સ્થિતિ ભૂલાવી દે છે, ઘણુંજ અકાર્ય કરાવે છે, અને તેમાં ઘણું જીવહિંસા થતી હોવાથી તદન વર્જ્ય છે. મદિરા પીનારનું હદય બહુજ ધીમું કામ કરી શકે છે, તેનું મૃત્યુ એકાએક અથવા ટુંકી ઉમરે થવા સંભવ રહે છે. આપણા શાસ્ત્રમાં ઘણુ ચીજો વર્ષ છે. તેમાં ઉપલી બે મુખ્ય છે.
જૈનેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ, (શાહ નરોત્તમ ભગવાનદાસ–મુંબઈ)
(અનુસંધાન પૃષ્ઠ ૧૬૮.) તીર્થસ્થળ તથા ઘણું ગામના દેરાસરમાં છાપેલ પહોંચે રખાતી હોવાથી અમક અંશે દેનારનું લક્ષ તે ઘણા ખાતાપર જઈ શકે છે, અને જરૂર હોય તે ખાતામાં આપવા સમજુ માણસનું ચિત્ત જાય છે. વળી રૂપિઆ લેનાર માણસનું મન પણ અમુક અંશે. આ પહચાને લીધે, ઉચાપત કરતાં અચકાય છે. આ વખતે તીર્થાધિરાજ શ્રી શત્રજય ખાતે શેઠ આણંદજી કલ્યાણજીના કારખાના તરફથી જે જે ખાતાઓમાં પૈસા લેવામાં આવે છે, તે ખાતાઓ વિષે જરા અવલોકન કરીશું.
ભંડાર ખાતે, સામાન્યરીતે દરેક દેરાસરમાં તરતું હોય છે. રૂપિયા ભરાવનાર જાણતા નથી કે કયા ખાતામાં સૌથી વિશેષ અગત્ય છે. પરંતુ જાણવું જરૂરનું છે કે સાધારણ ખાતું, કે જે ઘણી જગ્યાએ દેવાદાર ખાતું હોય છે, તેમાં મદદની વિશેષ આવશ્યકતા છે.
છ દેરાસરખાતું પણ તેવી જ રીતે વિશેષ મદદને પાત્ર છે. શ્રી ભોયણીજી ખાતેથી જેવી રીતે દરવરસે ઉપજની સારી રકમ જીણું દેરાસરે સમરાવવામાં વપરાય છે તેવીજ રીતે જે દેરાસરમાં વાર્ષિક આવક બહુ સારી હોય, તે દેરાસરમાંથી ડી ઘણી રકમ પણ મંદિરોદ્ધાર ખાતે ખર્ચાવી જોઈએ. આથી બહુજ મેટું ભંડળ, કે જેના પર કોઈ સમયે કેઈની હલકી દાનત થવા સંભવ રહે, તે થવાનો સંભવ ઘણે ઘટી જશે, અને એગ્યને મદદ મળતાં પ્રાચિનતા જળવાવા સાથે પૂર્વજોએ કરેલા ઉપકારને થોડેક બદલો વળી શકશે અને તેઓની કીર્તિ ચિરસ્થાયી થશે.
શ્રી આરતી પૂજાનું ઘીખાતું રાખવાનું કારણ એટલું જ છે કે આરતી અથવા પૂજા પ્રથમ કરવાને દરેક માણસ ઉત્સુક હોય. પરંતુ તે બધામાંથી કેઈને ના હા કહેવી અથવા કેઇની શરમ રાખવી એ કંકાસનું બીજ રોપવા બરોબર થાય. માટે પૂર્વજોએ બહુજ ઉત્તમ રસ્તો કાઢો છે. પ્રતિક્રમણ વખતે અમુક અમુક સૂત્રોનાં ઘી બોલાય છે તે માટે પણ એક વાત વિચારવા જેવી છે. પ્રતિક્રમણ સર્વોત્તમ દૈનિક ક્યા છે, તે શુદ્ધ
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
? જુલાઈ
સમજણ પૂર્વક થાય તેના ઉપરજ તે કરનાર આખા સમુહના પાપ પશ્ચાત્તાપને, અને ફરીથી તે નહિ કરવાના નિશ્ચયના આધાર રહે છે. આ ક્રિયામાં વધુ ઘી મેલીને અશુદ્ધ સૂત્રેા ખેલવા દેવાં એ અમુક અશે ક્રિયાની અસર ઓછી કરવા જેવું થાય છે. માટે ચેાગ્ય, શુધાચ્ચારવાળા, શાંત રીતે ખેલનારા માણસેાપાસે સૂત્રેા ખેલાવવા, એ વધારે શ્રેયસ્કર છે. ક્રિયા અતિશય ધીમી થવાથી પણ ભાગ લેનારા ઉતાવળા અને અશુભ પરિણામી થઈ જાય છે, માટે સાધારણું ઝડપવાળાની જરૂર છે. વળી કેાઈ કાઈ વખતે શક્તિ નહિ હાવા છતાં બહારના દંભ, કીર્તિ, અને પ્રતિષ્ઠા જાળવી રાખવા ખાતર કાઇ કાઈ ભાઈએ અણસમજણથી, ઘી બેલી, પાતાની મુશ્કેલી વધારે છે, માટે શક્તિ અનુસાર વર્તવું, જેથી ભવિષ્યમાં પસ્તાવાના પ્રસંગ આવે નહિ. આરતી, પૂજા, ઘરે પર્યુષણ વખતે પાનાં પધરાવવાં, ઘાડીયા પારણાના વિવિધ પ્રસંગો, સ્વપ્ન ઉતારતી વખતના પ્રસંગેા, વરઘાડામાં રથ હાંકવા, પ્રભુજી પધરાવવા, પ્રભુજીને લઈને ખિરાજવું, તથા એવા બીજા અનેક પ્રસ`ગાપર ઘી એલાયછે, તેમાં કાંઇ અડચણ જેવું નથી. ઉલટું લાભદાયક છે. કારણ કે ઉપર કારણ જણાવ્યું છે તે ઉપરાંત, પૈસા તરફ જરા એછી લેાભ વૃત્તિ થાય, સ્વાર્થ વૃત્તિ પણ જરા ઓછી થાય, અને ભાવદશા ચડે એ જેવા તેવા લાભા નથી. પરંતુ પ્રતિક્રમણ પ્રસંગે અશુધ્ધાચ્ચાર થતાં કેવી મુશ્કેલી થઇ પડે છે, તે લખવું જરા અયુક્ત લાગે છે. કારણ કે જે સાનિધ્યકારી દેવાની કૃપા મેળવવા પ્રાર્થના છે, તે દેવાને અક્ષર, શબ્દ અથવા ઉચ્ચાર ફેરથી કાઈ વખતે હુકમ થઈ જાય અથવા કેઈ વખતે ઊંધું બેલી જવાય ત પરિણામ વિપરીત આવે.
શ્રી પખાળનુ દુધ ખાતું ખાસ ધ્યાન ખેચવા જેવુ' તત્વ ધરાવતું નથી. માત્ર એટલુજ કે પરમ પવિત્ર, તીર્થંકર મહારાજના દેહપર દૂધથી પખાળ કરવાનું શાસ્ત્રમાં ફર માન્યું છે, તે પખાળ કરનારને શુભ અપે છે, અને શ્વેત મૂર્તિપર શ્વેત દુધ પડતાં ઉજવળ ગુણેા વિશેષ દૃઢતા આપતા જાય છે.
શ્રી દીવાનું ઘી ખાતું એટલુંજ પતાવેછે કે જૈન મંદિરમાં અખંડ દીપ રાખવામાં આવેછે. ઘીને દીપ અશુદ્ધ પરમાણુઓ, અથવા શ્વાસોચ્છવાસના દુર્ગંધને દૂર કરવાને અતિશય સમર્થછે. પુરૂષા કરતાં સ્ત્રીએ હમેશાં ધર્મનિષ્ડ વિશેષ હોય છે, તેએ શક્તિ અનુસાર દરરોજ અથવા મહિને મહિને ઘેરે ઘી લઈ જાય છે. ઘણાનુ ઘેાડું થોડું, કોઈને મારા બાજો ઉપાડવાની ક્જ પાડતું નથી, અને કાર્ય સરલ રીતે થઈ શકે છે.
શ્રી ભવપૂજા ખાતું કેટલાએકને જરા નવું લાગશે. તીર્થાધિરાજપર આસરે ૨૪૦૦૦ પ્રતિમાએ છે, એમ ભવપૂજા કરનારાઓનું કહેવું છે. ભવપૂજા એટલે એ સર્વ પ્રતિમાજી આની પૂજા. શાંતરસથી આવી પૂજા અખંડ પુણ્ય આપેછે.
શ્રી તળાટી ખાતું પર્વતવાળાં તીર્થોમાંજ હાય છે. એ ખાતાના પેટામાં ભાતું, તું પાણી તથા સાકરનું પાણી અને ડુંગરપર વિશ્રામસ્થાનાએ જોઈતા પાણીની વ્યવસ્થાછે. કેટલાંક સુખ એવાં છે કે જેના અનુભવ થયા સિવાય ખરેખર ખખર પડીજ શકે નહિં. મૂર્તિપૂજા વખતે પ્રભુજી માટે કેવી ઉત્તમ લાગણી થાયછે, રામાંચ કેવા વિકવર થાય છે,
Page #235
--------------------------------------------------------------------------
________________
. ૧૮૬ નેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
૨૧૩ પિતાના આત્માનું મરણ થતાં પ્રભુ આગળ પોતે કે નિર્માલ્ય છે, પોતાના ગમે તેવા સાધન છતાં પ્રભુલક્ષ્મી-જ્ઞાન, અને ચારિત્ર–આગળ તે કંઈજ હિસાબમાં નથી એવું ભાન થાય છે, વરસમાં એકાદ વખત પણ પ્રભુ સાથે તદ્ધિનતા થાય છે, એવા ઉત્તમ અનુભવો એકાએક મળી શકે, એમ આ લેખિની તે કટપી શકતી નથી. પોતાની મુલકતા સમજાય અને અહંભાવ ક્ષણભર પણ ચાલ્યા જાય એ પુણ્ય પણ વિરલ છે. સંસારમાં દરેક માણસને બે ભાવ મનમાં રમી રહે છે, એક તો પોતે હદયથી જાણે છે અને બહારથી કહે છે કે ભાઈ, હું તે શું હિસાબમાં છું? બીજો ભાવ એ છે કે ઉપલી વાત જાણ્યા છતાં કે માણસ પોતાને નબળે પાડવા આવે તો અહંકાર આવી સામાનું બગાડવા વૃત્તિ થાય છે. પ્રભુજી સાથે ધ્યાન ધરતાં, તેમાં તલ્લન થતાં, એ દેષ તેમની પાસે ટકી શકે તેમ નથી. આવા પ્રભુજી પૃથ્વી પરની સામાન્ય હવા ત્યજી ઉત્તમ, એકાંત, ધ્યાનયેગ્ય સ્થળમાં રહી આત્મસાધન કરી ગયા છે, તેવા ઉચ્ચ સ્થળેથી શ્રમિત થયેલા યાત્રાળુને નીચે ઉતરતાં તત ભાતું આપવું એ અતિશય પુણ્યલાભ આપે છે. શ્રીમાને આપીને પુણ્ય બાંધે છે, ગરીબ તેની અનુમોદના કરી પુણ્ય બાંધે છે. દિલગીરી એટલી જ છે કે તે ખાતામાંથી કઈ કઈ ભાઈઓ નેકર હોઈને આપનારને શ્રદ્ધા ન રહે તેવી રીતે ભાતું ઉચાપત કરે છે. ઉપરીઓએ આવા માણસો તરફ જરા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. બીજી હકીકત એ છે કે રસેદ્રી બળિખું હોવાથી સાધનસંપન્ન હોય એવા પણ કઈ કઈ વખતે, તે તીર્થના રહેવાસીઓ, ગેરલાભ લે છે. બંધુઓ, આ જેમ બને તેમ દૂર કરવા, તીર્થસ્થળ નિવાસીઓને પ્રાર્થના છે.
સેવાપૂજામાં લૂગડાંખાતું એવી રીતે નિભે છે કે કેઈ આત્મા દેહમુક્ત થતાં તેના પુણ્યાર્થે અમુક ચીજે દેરાસરના વપરાશની તથા પૂજા કરનાર ભાઈઓને વપરાસની તેના સંબંધીઓ પૂજમાં મૂકે છે. આથી દેરાસરને માથે આ બાબતને જે પડવાનું કારણ થતું રહે છે. નાના ગામમાં કઈ કઈ વખતે પૂજાનાં વચ્ચે સારાં હોય છે, જ્યારે મોટા ગામમાં કઈ કઈ સ્થળોએ સ્થિતિ તેથી ઉલટી હોય છે. જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં લુગડાં તથા ચીજોના પિટકા બાંધીને રાખી મૂકવામાં આવે છે અને ધર્મબંધુઓને હેરાનગતિ ભેગવવી પડે છે. માટે તે વિષે લક્ષમાં લેવા લાગતાવળગતાઓને વિનંતિ છે.
રોપાની ટેપ બાબત ઇતિહાસ જરા લાંબો છે. અમદાવાદના પ્રસિદ્ધ નગરશેઠ હેમાભાઈના હસ્તક પાલીતાણું ગીર હતું, ત્યારે જે તે શેઠે કાંઈ કર્યું હતું તે થઈ શકત. પણ હાલ તે, પાલીતાણાના મરહુમ નામદાર ઠાકરસાહેબ સર માનસિંહજીના રાજ્ય અમલના શરૂઆતના ભાગમાં આપણે સાથે તેઓએ કરેલી શરત અનુસાર ૪૦ વર્ષ સુધી દરવરસે રૂ. ૧૫૦૦૦ આપવા આપણે કબૂલ કરેલું છે, તે પ્રમાણે દરવર્ષે કારખાના તરફથી તે રકમ નામદાર ઠાકોર સાહેબને ભરવામાં આવે છે.
(અપૂર્ણ.)
Page #236
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરે,
[ જુલાઈ વર્તમાન ચર્ચા. . રાત્રિભોજન–ખેડાના જનમાં (અને બીજે પણ કઈ કઈ ઠેકાણે બનતું હશે) લગ્ન પ્રસંગે ગૈારવ જમણમાં રાતના લગભગ આઠ વાગે છે. અને કઈ કઈ જગાએ પત્રાળા પણ આપવામાં આવે છે. આ બન્ને બાબતે ઈષ્ટ નથી. રાત્રિભોજનની સઝાયમાં તેનું અતિશય પા૫ વર્ણવેલું છે. તે વાંચવા, રાત્રિભેજનમાં શું દોષ છે? તે શોધનારા ભાઈઓને વિનંતિ છે. વળી પત્રાળાં બનાવવા માટે ઘણું પાંદડાને ખપ હોવાથી, અને પાંદડાં પણ ઝાડ ઉપરથી તેડતાં એકેંદ્ધિ જીવની હિંસા થતી હોવાથી પવાળાં વન્ય છે. તેમાં બીજા પણ અનેક કારણે છે.
ધાર્મિક સંસ્થાઓ–“જન” પત્રે એક વખત પોતાના મુખ્ય લીડરમાં જણાવ્યું છે અને અમે પણ ધારીએ છીએ કે સંઘના પૈસાથી જે સંસ્થાઓ બંધાઈ હોય, અથવા તે કેઈ વ્યક્તિએ બંધાવીને સંઘને અર્પણ કરી હોય અને સંઘ તેની વ્યવસ્થા કરતા હોય. તે તેવી સંસ્થામાં રહેનાર યતિ અથવા બીજા કેઈની માલકી તે મકાન પર હોઈ શકે જ નહિ. એવા યતિઓ અથવા બીજા કેઈ આવી કઈ સંસ્થા પચાવી પડે અને તેમાં કે જેને મદદ કરે છે તે અતિશય દિલગીરીની વાત છે. એમ કદી થવું નહિ જોઈએ. એમ કરનારાઓ ધર્મને આડકતરી રીતે નુકશાન કરે છે. જ્યારે મોટા સમુહના હિતની વાત હોય ત્યારે અંગત સ્વાર્થ લક્ષમાં નહિ લેનાર, અને તેને વીસરી જનાર જ્ઞાતિ, અથવા દેશજ આખરે તરશે.
જન લગ્નવિધિ–અમદાવાદ વીશા શ્રીમાળી જ્ઞાતિમાં શા લલુભાઈ સૂરચંદના પિત્રનું લગ્ન જન લગ્નવિધિથી કરવા તે શેઠની ઈચ્છા હતી. તે વિધિથી કરાવવાની સગવડ પણ હતી. તેવી ઈચ્છા બતાવનાર પત્ર તેમણે જ્ઞાતિના શેઠપર લખતાં તે પત્રની શૈલી તેમને નહિ રૂચી હશે, તેથી આગેવાનોએ ભેગા થઈ તેમને રૂ ૧ દંડ કર્યો. અમને તે આશ્ચર્ય થાય છે કે મોક્ષ મેળવવા પર્યતની બધી ક્રિયાઓમાં પરણનાર યુગલ સામેલ રહો એવી ઉચ્ચ ભાવનાવાળી જૈન ધર્મની લગ્નવિધિ પડતી મૂકી વૈદિક લગ્ન વિધિમાં શું વિશેષ લાભ છે? અને એવી ધામક ઈચ્છાવાળાને આવી રીતે સામે દંડ!! અમદાવાદની વીશા શ્રીમાળી કેમ અમે આશા રાખીએ છીએ કે, પિતાને ઠરાવ ફેરવશે.
વિલાયત ગમન સુરતના મરહૂમ શેઠ તલકચંદ માણેકચંદના ભાઈ દીપચંદ માણેકચંદ, જેમણે પરદેશમાં ઘણી મુસાફરી કરેલી છે, તેમણે “જામે જમશેદ” માં ચેલેંજ કરી જૈન ભાઈઓને વિનતિ કરી છે કે “જે યુરોપ અમેરિકામાં બરાબર ધર્મ સાચવી શકાતું નથી એમ માનતા હો તે તમારી ખુશીને કેઈ માણસ મને આપે. મારે ખર્ચે હું તેને વિલાયત લઈ જઈશ અને તે જે લેખિત ખુલાસો કરે કે વિલાયતમાં ધર્મ સાચવી શકાય છે, તે તે દેશ માટે જવાને કાંઈ પ્રતીબંધ તમારે રાખે નહિ. જે તેનાથી ઉલટું કહે તે રૂ. અઢી હજારની પ્રોમીસરી નેટ આપને હું પુછું. તે તમારી મરજીમાં આવે તે ધર્માદા ખાતામાં તમારે આપવા. જે આ ચેલેજને જવાબ ૧૫ દિવસમાં નહિ મળે તે વિલાયત ગમનને પ્રતિબંધ નથી એમ હું માનીશ. વિલાયત ગમનમાં બીજા
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
વર્તમાન ચર્ચા
૨૧૫
દે સાથે એક એ પણ દેષ છે કે જે દુકાનેથી આપણે લેટ, દાળ ચેખા વિગેરે લઈએ તેજ દુકાનેથી તેની પાસે માંસ પણ પડ્યું હોય છે. વિલાયતમાં હાલ આશરે ૪૦૦૦૦ વનસ્પતિ આહારકે છે. કેઈ માણસ ફરજીઆત માંસને ઉપગ કરાવતું નથી. દેશ અતિશય ઠંડે હોવાથી મદિરાની જરૂર પડે એમ ત્યાં જનાર નબળા મનના માણસો માનીલે, અને તેથી તેને ઉપયોગ કરે એ ધાસ્તી રહે છે. સમજુ માણસ માટે, ધર્મના રહસ્ય તત્વથી જાણનાર માટે, ધાસ્તી ઓછી રહે. મદિરા વિના ચલાવનારા પણ ત્યાં છે ખરા. ત્યાં જનારા શ્રીમાને જરા વિશેષ ખર્ચ કરીને પણ ધર્મમાં રહેવા પ્રયત્ન કરે પણ બિચારા ગરીબ સેંઘી ચીજોથી કામ લેવા ચાહતાં કદાચ ધર્મભ્રષ્ટ થવાને સંભવ રહે. આર્યાવર્તનું વાતાવરણ, વિદેશી સંસર્ગથી, ભ્રષ્ટ થયું છે, અને થતું જાય, છે, એ ખરું, પરંતુ હજી ઘણું ધર્મનિષ્ટ છે, જ્યારે યૂરોપ અમેરિકાનું વાતાવરણ હિંસામય છે. આસપાસનું વાતાવરણ અતિશય હલકું હોય તેની સામે થવું એ અતિશય હિમતવાન માણસનું જ કામ છે. શ્રીમાન માણસ રોયે સાથે લઈ જઈ શકે, ગરીબ માણસ હોટેલમાં જ ચલાવી શકે. હાટેલમાં રસેયા, ખાણું પીરસનારા, વિગેરે યુપીયનેજ હોઈ શકે. અન્નના શુભ પરમાણુઓને પણ પાસેના માંસ વિગેરેના અશુભ પરમાણુઓને સ્પર્શ થાય, એ બધી મુશ્કેલી વિચારીને જ આપણા પૂર્વજોએ ધર્મ જાળવવા માટે વિલાયત ગમનનો પ્રતિબંધ કરે. તે વખતે અમેરિકા, જર્મની, વિગેરે દેશે અતિશય પ્રસિદ્ધિમાં નહિ આવેલા હોવાથી તેની સામે ખાસ પ્રતિબંધ મૂકાયે નહિ હોય અથવા તે બધા વિલાયત તરીકે ઓળખાતા હશે એમ ધારીએ છીએ. જાપાન, અરબસ્તાન, આફ્રીકા વિગેરે મુલકમાં યુરોપ અને અમેરિકા કરતાં માંસભક્ષણ, મદિરાપાન અને તેને અંગે બીજા દર્શને ઓછા હશે, એમ લાગે છે. કારણ કે તે દેશમાં અન્ન પાકતું હોવાથી તેમની પૂરવણ તરીકેજ માંસને ઉપયોગ થાય છે. જ્યારે યુરોપ અને અમેરિકા માંસમાં કેટલા બધા રચ્યા પચ્યા રહે છે, તે હમણાજ અમેરિકન માંસના પાળા માંથી જણાયું હશે. આ બધાં કારણે વિલાયત ગમનની વિરૂદ્ધ જેયાં. હવે ગરીબાઈમાં અતિશય છુંદાઈ મરતા બિચારા હિંદને હુન્નર કળાની કેટલી બધી જરૂર છે તે વિચારતાં એટલું તે સ્પષ્ટ લાગે છે, કે હિંદના હિમતવાન યુવકોએ પરદેશ જઈ કમિશન, દલાલી, અથવા વેપારમાં હિંદને પિસે બચાવી ત્યાંને પિસે અહિં ઘસડી લાવવાની જરૂર છે. જેવું યુરોપ અમેરિકા હુન્નર કળામાં કુશળ અને અગ્ર ભાગે છે, તેનાથી હિંદ અતિશય પછાત છે. એ હુન્નરકળા આ દેશમાં લાવવા માટે યુવકને બહાર જવાની જરૂર છે. આ બધી હકીકત વિચારતાં “ગુજરાતી” પત્રે આગળ સૂચવેલ વચલે રસ્તે ધ્યાનમાં લેવા લાયક છે. તે રસ્તે એ છે કે વિલાયત જઈ આવનાર દરેક માણસ માટે તે ધર્મભ્રષ્ટ થયા નથી, એવી મહાજનના આગેવાનોની ખાત્રી કરી આપવાની ગોઠવણ કરાવવી ઉત્તમ છે. તથા તેવી ખાત્રી થતાં સુધી તે માણસને જ્ઞાતિ ભેજન વખતે એક પંક્તિમાં નહિ. બેસારતાં, અલગ બેસારવાનો ઠરાવ પસાર કર એ વચલા વાંધાને સૌથી સરસ રસ્તે લાગે છે. આ બાબત વિચારીને નિર્ણય કરવા જેવી છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧દ . જૈન કેન્ફરન્સ હરેડ.
| [ જુલાઈ કેન્ફરન્સને વખત–માસામાં કોન્ફરન્સ ભરવી એ આવનાર મેમાન તથા પરણાગત કરનાર અને મુશ્કેલ પડે તેમજ જીવવિરાધના વિશેષ થાય. પિષમાસથી જેડ સૂધી વેપારની મોસમ હોવાથી વિશેષ ડેલીગેટે એને પ્રેક્ષકે ભેગા થવાનો સંભવ છે રહે. અને તેથી જાહેર મત મોટા પ્રમાણમાં મેળવવાનું, કેળવવાનું તથા ધનિકના ધનની વ્યવસ્થાવિષે મોટા ભાગનું ધ્યાન ખેંચવાનું બની શકે નહિ. માટે અમારું માનવું તો એમ છે કે કારતક સુદ ૧૫ પછી અને માગશર વદ પહેલાં એ દરમ્યાન કેન્ફરંસ ભરવી ઉત્તમ છે. મુનિમહારાજાઓ પણ તે વખત પધારી શકે. એકલા ધાર્મિક અથવા એકલા વ્યવહારિક ઉપદેશ કરતાં બન્નેની સાથેજ જરૂર છે. | મુનવિહાર-હસૂધી જે દેશમાં જૈનવસ્તી હોવા છતાં મુનિવિહાર એ છે , ત્યાંથી એકજ ફરીઆદ આવે છે કે પવિત્ર મુનિરાજે, અહિ પધારી, અમને ઉપદેશ આપી અમારું જીવન સાફલ્ય કરે. ચોમાસું ખતમ થતાં આવા સ્થળોએ વિહાર કરવા વિનંતિ છે.
પત્રવ્યવહાર –તા. ૩ જાનના જૈનમાં લખે છે કે એક મુનિરાજને કન્ફરસ એણસ તરફથી પત્રના જવાબો મળતા નથી. જરા મજાકમાં લખે છે કે “ઉનાળો હેવાનું કદાચ આ કારણ હશે પરંતુ “જૈન” પત્રકાર એટલું તે કબૂલ કરશે કે અહીં આવતા બધા પત્રોને જવાબ દઈ શકાય ખરે કે ? કે ઈવખતે પત્ર તદ્દન નકામો અથવા પિષ્ટપેષણ કરેલું હોય કે નકામી કુથલી હોય તે જવાબ લખવાની જરૂરજ ન રહે. અને જે બહુ અગત્યને હોય તે અમલ કરતાં વાર પણ લાગે અથવા કેઈ વખતે અસંભવિત યોજના એને જવાબ આપવાની પણ જરૂર ન રહે.
આ પત્ર—ને કેવા રૂપમાં કાઢવું તે વિષે “જૈન” પત્રે માત્ર એક વખત જણાવ્યું હતું કે “વૈશ્ય પત્રિકા ” તથા “કાયસ્થ સમાચાર” ની લાઈન ઉપર આ માસિક નીકળવું જોઈએ. “વૈશ્ય પત્રિકામાં જઈ તેનું ખાસ સ્વરૂપ કઈ જણાયું નથી. “કાયસ્થ સમાચાર” મગાવ્યા છતાં નહિ આવ્યાથી તેની લાઈન જાણી શકાઈ નથી. હિસાબદર મહીને પ્રસિદ્ધ કરવા વિષે અગવડ હોવાથી તેમ થઈ શકતું નથી, પરંતુ વાર્ષિક હિસાબ તે કેન્ફરંસ ભરાય ત્યારે રજુ કરવામાં આવે છેજ. પાટણ કેન્ફરંસમાં હીસાબની નકલે વહેંચવામાં આવી હતી. બીજી વખત “જૈન” પત્ર આ માસિકના અપ્રસિદ્ધ લેખકના પગારવિષે ઈશારે કરી માસિકને નજીવું બતાવવા કેશીષ કરે છે, પરંતુ એવીરીતે પગારવિષે વાત કરવી એ પત્રની એટીકેટની વિરૂદ્ધ લાગે છે. કેઈકેઈ બંધુઓ કહે છે કે “હૈર૪” જે લાઈન પર જોઈએ તે લાઈન પર નથી. તે બંધુઓને કેવા વિષયે આવવા જોઈએ એમ પૂછતાં કહે છે કે સાંસારિક વિષયે ચર્ચો. બની શકતી રીતે આ માસિક એ વિષય ચર્ચે છે. એક ગ્રેજ્યુએટ અધુને પૂછતાં તેઓ પણ લાઈન બતાવી શક્યા નથી, માત્ર પેપર જોઈએ તેવું નથી એમ કહી શક્યા છે. આ ઉપરથી સર્વ વિચારક બંધુઓને નમ્ર વિનંતિ છે કે કઈ તરેહના વિષયો આપ ચર્ચવા માગો છો તે જણાવવા કપા કરશે. આ પત્ર પોતાથી બની શક્તી રીતે દરેક પ્રકારના વિષય ચર્ચવા યત્ન કરે છે, છતાં અમારી ખામીઓ અને સુધારા સૂચવવા નમ્ર યાચના છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ] * વર્તમાન ચચ. "
૨૧૭. ચારી અને સજા–પાલીતાણામાં ગામમાંના ગેડી પાર્શ્વનાથજીના દેરાસરમાં મૂળ નાયકજીના ચક્ષુટીલા વિગેરે ઘેરવા માટે ત્યાંના બારોટ પરભુ દાજીને ૩ માસની સખ્ત કેદની સજા થઈ છે.
આશ્રયસ્થાન-કાઠીઆવાડ, ગુજરાત જ્યાં જૈનેની ઘણી સારી વસ્તી છે, તેમાંના અમુક ભાગો દિવસે દિવસે ઘસાતા જાય છે. ઈચ્છા વિરૂદ્ધ પણ પિટને ખાતર મુંબઈ જેવા અસુખાકારીવાળા અને રોટલો મળે પણ ઓટલો ન મળે એવા શહેરમાં ભાઈઓને આવવું પડે છે. હાલ મુંબઈમાં જૈન ભાઈઓની વસ્તી બહુ સારી છે. કાઠીઆવાડના એક વિભાગ ગોહિલવાડના જનબંધુઓ માટે રહેવા તથા જમવા અને પૈસાની સગવડવાળી એકે સંસ્થા અત્યાર સુધી મુંબઈમાં નથી. એ ભાગના ઘણુ માણસે મુંબઈમાં વસે છે. જોખમ વાળા ધંધામાં વિશ્વાસવિના કેઈ માણસ એકદમ કામ આપી દે એ અસંભવિત છે. તથા દિવસે દિવસે કરો વધતા જાય છે, અને વેપારમાં કસ ઓછો છે એમ ધારી લઈને અથવા થાપણના અભાવે માણસ કરી તરફ વિશેષ વળે છે. એ બધું અનુભવી અને જોઈ ભાવનગરના રહીશ શાહ ત્રિભુવનદાસ ભાણજીએ, અમારા એક આગલા અંકમાં જણાવ્યા પ્રમાણે, આશ્રયસ્થાન ખોલવા પહેલાં ગેહલવાડના મુખ્ય ગામના શેઠે તરફ એક હસ્તપત્ર મેકહ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે “રૂ. ૫૦ ના માસિક ભાડાથી એક મકાન રાખવામાં આવશે. હાલ તરત ૧૫ યુવાન વિશાશ્રીમાળી ગહેલવાડના હશે, તેમને રાખવામાં આવશે. તેમણે ગુજરાતી અથવા ઇગ્રેજી–ગુજરાતી બન્નેમાંથી એક પણ અભ્યાસ કરેલ હોવું જોઈએ. દાખલ કરવાની યેગ્યતા જોવા માટે તેમણે એક કમીટી નીમી છે. જમવાને ખર્ચ ત્યાં રહેનારાઓએ ફાળે પડતે આપ. આવનારને એવી જોગવાઈ ન હોય તે એક વરસ સુધી રાકી પિશાકીના રૂ. ખાત માંડી ધીરાશે, અને રળવા માંડયા પછી બનતી જોગવાઈએ તેણે તે પાછા આપવા પડશે. તેમાં રહેનારને વેપાર, ધંધો, અને નોકરી માટે કેળવણી લેવામાં જોગવાઈ પ્રમાણે ભલામણ તથા ગોઠવણ કરી આપવામાં આવશે. કેળવણી લેતાં ખર્ચ થાય તે દરેકે પિતાના પદરથી આપવો પણ તેની પાસે જોગવાઈન હોય તે તે પણ ખાતે માંડી ધીરાશે, જે તેણે રળવા શીખ્યા પછી પહેલી જોગવાઈએ ભરી દેવા પડશે. દાખલ થનાર વધુમાં વધુ એક વરસ રહી શકશે. દાખલ થવા ઈચ્છનારે કોઈ સારા માણસની ભલામણ સહિત છીપીચાલીમાં ઉપરના ગૃહસ્થને અરજ કરવી.” . સુરત જીલ્લામાં સાંસારિક રીવાજો એક ગૃહસ્થ લખી જણાવે છે કે અમારા જીલામાં જમણવાર પ્રસંગે ઘી તે પાણીની માર્ક વાપરવું જોઈએ. લગ્નપ્રસંગે ફટાણુ ગાવાનો રીવાજ વધતા જાય છે. લગ્ન પ્રસંગે રૂ. ૩૦૦૦ ના દાગીના કન્યાના બાપના હાથમાં પહેલા જવા જોઈએ. હમણાજ અમારા જીલ્લામાં એક ગૃહસ્થ રૂ. ૭૦૦૦) આપીને એક સ્ત્રીની હયાતિ છતાં બીજી સ્ત્રી પરણ્યા છે, તે ઘણું જ ખોટું છે વિગેરે ઘણું બાબતે ધ્યાન રાખી સુધારવા જેવી લખે છે. તે લાગતા વળગતા ભાઈઓને તે વિષે વિનંતિ કરવામાં આવે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
જૈન કન્સ
[ જુલાઈ
કાર્યસાધક રસ્તા –મેરસદમાં જૈન જ્ઞાનાલય સ્થાપવામાં આવ્યું છે, અને ત્યાંના ધાર્મીક પુસ્તકાની પ્રતા જ્ઞાનાલયની સરતાને અનુસરીને જે કોઇ મુનિમહારાજ વાંચવા મગાવે તેમને મોકલવા ઠરાવ કરવામાં આવ્યા છે. ત્યાંની વિશા ઓશવાળ જ્ઞાતિના શ્રાવકાએ કન્યાવિક્રય નહિ કરવાના અને કરે તેને પાંચ વરસ સુધી નાતબહાર અને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાને સ્તુતિપાત્ર ઠરાવ કર્યા છે. આથી, કન્યાવિક્રય સારી રીતે અટકી શકે એમ ધારીએ છીએ. બીજા બંધુએ આવેા ઠરાવ પસાર કરે તે ચેાગ્ય પગલું થઈ પડે.
૧૮
સુશીઢાખાદમાં મુનિવિહારથી લાભ—શ્રીમાલુચર સભાના મેખરેએ મહારાજ શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી કમળવિજયજી પાસે રાત્રિèાજન, અભક્ષ્ય, સાત વ્યસન, ખારવ્રત વિગેરે ઘણા પ્રકારના નિયમ લીધા છે. ૨૨-૨૪ વર્ષના ઘણાં માણસાએ પરસ્ત્રીત્યાગ ક્યો છે. એટલુંજ નહિ પણ હાલની સ્ત્રીના અભાવે ખીજી સ્ત્રી કરવાની પણ ખાધા લીધી છે.
હ
શુભ પગલું —કચ્છમાં તુંબડી ગામમાં ઉપાશ્રય મ`ધાવવામાં આશરે ૩૦૦૦ કારી દેવદ્રવ્યની વપરાઇ હતી. મુનિમહારાજ શ્રી 'સવિજયજીના ઉપદેશથી શેઠ રાયશી જેતસી એ તે ૩૦૦૦ કારી આપી સંઘને દોષમુક્ત કયા છે. ત્યાં કેશરચંદન પણ દેરાસરનું વપરાતું હતું તેને માટે આશરે ૧૧૦૦ કારી ભરાઇ ગઇ છે. ત્યાંના રજપુત સ્રીપુરૂષાએ જીવહત્યા, શિકાર, રાત્રિèાજન, કંદમૂળ, અણુગળ પાણી પ્રમુખને યથાશક્તિ ત્યાગ કર્યેા છે,
ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું.
શ્રી સધના લાલબાગના હિસાબ ખાતાના રીપોર્ટ,
અમેાએ શ્રી સ’ઘના મેાટા લાલબાગનાં વાડીખાતાના વહીવટના હીસાબ શેઠે રતન'દ્ર ખીમચત્તુના હસ્તકના તપાા છે તેનાં અંદર વહીવટ કર્તાઓએ આ વહીવટ પેાતાના ઘણાજ નીખાલસ મનથી ચલાવેલા જોવામાં આવે છે તેથી તેમને પુરેપુર
ધન્યવાદ ઘટે છે.
માંડવી બંદર ઉપરના શ્રી અનંતનાથજી મહારાજના દેહેરાસરજીના રીપાર્ટ
શેઠ
અમેાએ માંડવી ઉપરના શ્રીઅનંતનાથજી મહારાજના દેહેરાસરજીને જેઠાભાઈ નરશી તથા શેઠ માણકજી જેઠાભાઈ તથા શેઠ પીતામ્બર કાનજી તથા શેઠ ઘેહે લાભાઈ માણક તથા શેઠ પદમશી રતનશી તથા શેઠ લાલજી વસનજી તથા શેઠ મુળજી ગ્રેડેલાભાઈ વીગેરે ગૃહસ્થાના વહીવટને તે ખાતાના સંવત ૧૯૫૯—૬૦—૧૧ ની શાલના
Page #241
--------------------------------------------------------------------------
________________
૯૦૬ ]
ધાર્મીક સંસ્થાઓનાહિંસામ તપાસણી ખાતું.
૧૯
હિસાબ તપાશ્યા છે તે જોતાં તેમાં તથા દહેરાશરજીની અદર પુજન વીગેરે. આખાતે માટે ઘણાજ ઉત્તમ પ્રકારના દોબસ્ત રાખેલા જોઇ અમેને બહુજ આનંદ ઉત્પન્ન થયા છે અને તે બદલ દરેક ધમાદા ખાતાંઓના વહીવટ કતા ગૃહસ્થાને વિનયપૂર્વક વિનતી છે કે ઉપર જણાવેલા ખાતાતરફ ધ્યાન આપી તેની પુરેપુરી નકલ કરવી જોઇએ છે જેથી વહીવટ કરતા ગ્રહસ્થેા પાતે અણુહદ પુણ્ય પ્રાપ્ત કરી ખીજા ગ્રહસ્થાને પણ મોટા લાભ કરશે,
સદરહુ ખાતામાં દેહેરાસરજીને લગતાં ખાતાંનું તથા સાધારણ વીગેરે ખાતાંનું નામું ( હીસાબેા ) અહુજ ચેગ્ય રીતે રાખવામાં આવ્યું છે જો કે તે હીસાબેા ચાખી રીતે રાખવા માટે સારા પગાર આપી સારાં માણસા પુરતી રીતે રાખવામાં આવ્યાં છે તેથી તથા વહીવટ કરતા ગ્રહસ્થાની પુરતી કાળજીને લીધે તે ખાતાએ ઘણા સારા પાયાઉપર ચાલે છે. જો કે માણસેાના પગારની એક મેાટી રકમ સાધારણ ખાતે ધરે છે પરંતુ આ ખાતાને વહીવટ જેવી રીતે ચલાવવામાં આવે છે તે તરફ નજર કરતાં તે વ્યાજખી છે. તેમજ વહીવટ કરતા ગ્રહસ્થાએ પેાતાના કીમતી વખતના ભાગ આપી તથા પેાતાની સમજ શિકત વાપરી સાધારણુ ખાતું સારા પાયા ઉપર લાવી મુક્યું છે જેથી સઘને દેહેરાસરજીમાં પુ`જન કરવા સંબંધી ક'ઈ પણ ખર્ચ દેહેરાસરજી ખાતે ઊધારી અપવાદ સેવવા પડતા નથી તેથી ઉપર જણાવેલા વહીવટ કરતા ગ્રહસ્થાને પુરેપુરા ધન્યવાદ ઘટે છે.
દેહેરાસરજી તથા સાધારણ વીગેરે ખાતાંની જંગમ તથા સ્થાવર મીલકતને પુરે પુરા નાધ ચાપડાની અંદર રાખવામાં આવે છે. દેહેરાસરજીના પુજન વીગેરેમાં કાઇપણ જાતની આશાતના ન થાય તેવી રીતે બહુજ સારી રીતના દાખસ્ત રાખવામાં આ વેલા છે. તે ખાતાને લગતા નાનેથી મેટા સુધી દરેક માણસા પેાતાના કામની અંદવં પુરેપુરા તત્પર રહેલા જોવામાં આવે છે.
દેહેરાસરજી તથા સાધારણ વીગેરે ખાતાંની મીલકતનું વ્યાજ અહુજ સારી જામી નગીરીથી ઉપજાવવામાં આવે છે. દેહેરાસરજીને લગતી જંગમ મીલકત બહુજ સારી રીતે 'દોબસ્તથી રાખવામાં આવે છે.
અમેાએ આ ખાતાને હીસાબ તપાશ્યા છે તેમાં ઘીઈની ઉઘરાણી તથા તેના નામ સંખ'ધી વીગેરે કેટલીક સુચનાઓનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે અને આશા છે કે વહીવટ કરતા ગ્રહસ્થેા તે ઉપર ધ્યાન આપી ચેાગ્ય સુધારેા કરશે.
અમેાને હીસાબ તપાસતી વખતે વહીવટ કરતા ગ્રહસ્થાએ જાતે હાજર થઈ તેમાં વીશેષે કરી શેઠ જેઠાભાઈ નરશી કેશવજી તથા શેડ પીતાંબર કાનજીએ પેાતાના સ્વચ્છ મનથી ખુલી રીતે દરેક ખાખતમાં મદદ કરી છે તેમજ ખાતાને લગતા મેતાજીએએ પુરી મદદ કરી છે તેથી તેમને પુરેપુરા ધન્યવાદ ઘટે છે,
Page #242
--------------------------------------------------------------------------
________________
જુલાઈ,
જૈન કોન્ફરન્સ હરેલ્ડ ભાયખળામધેના શ્રી આદેશ્વરજી મહારાજના
દહેરાસરજીના હીસાબને રીપોર્ટ. અમાએ શ્રી ભાયખળાજીમધેના શ્રી આદેશ્વરજી મહારાજના દેરાસરજીને વહીવટ સંવત ૧૮૫૯-૬૦–૬૧ ની સાલને હીસાબ તપાઠ્યો છે તે જોતાં તે ખાતાના વહીવટ કરતા શેઠ રતનચંદ ખીમચંદ તથા શેઠ રામચંદ હેમાજીએ અમોએ જેટલા વખતને હિસાબ તપાપે છે તેમાં તેમણે પોતાને કીમતી વખત રોકી ઘણી સારી રીતે વહીવટ ચલાવેલો જોવામાં આવે છે. - તેમજ તે બેઉ ગ્રહ આ ખાતામાં જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ તેમાં સુધારો કરવા તત્પર રહેલા જોવામાં આવે છે, તેથી ભવિષ્યમાં આ ખાતું વધારે સુધારા ઉપર જાય તેમ દેખાય છે અને તે હદબહાર આનંદ થયા જેવું છે. હમે એ જ્યારથી આખાતાને હીસાબ તપાસવાનું શરૂ કરી તપાસણી પુરી થઈ તે દરમીઆન જે કે અમારે વખત ઘણોજ રોકો પડયો છે, તે પણ ઉપર જણાવેલા અને ગ્રહએ અમને દરેક બાબતની પિતાના નિખાલસ મનથી મદદ આપી છે, તેથી તેમને પુરેપુર ધન્યવાદ ઘટે છે. જો કે આ ખાતામાં જુની ઉધરાણું ઘણી મોટી રકમની બાકી રહેલી જોવામાં આવે છે, તે ઉધરાણી કેવી રીતે વસુલ કરી લેવી તે બદલ તેમને વિગતવાર સુચનાપત્ર આપવામાં આવેલું છે, તે ઉપર હમારી પુરતી ખાતરી છે કે ઉપર જણાવેલા બંને ગૃહસ્થ પુરતું ધ્યાન આપી પ્રથમ જેવી રીતે આ ખાતું સુધારવા ઉપર ધ્યાન આપ્યું છે, તે કરતાં પણ અમારી સૂચના ઉપર વધારે ધ્યાન આપી વધારે સારા પાયા ઉપર લાવી મુકશે.
શ્રી જૈન વકતૃત્વકળા પ્રસારક સભાના હીસાબનો રીપોર્ટ.
અમોએ શ્રી. જૈન વકતૃત્વકળા પ્રસારક સભાનો હિસાબ તા. ૨૫-૬-૦૯ ને રોજ તપાસી તે સભાનેલગતી કેટલીક બાબત નીચે જણાવી છે.
આ સભા હજુ બચપણમાં છે તેના સબબે કેટલીક બાબતમાં નીયમીત કામ થતું નથી તેપણ મી. લાલનના ખંતીલા પ્રયાસથી ઘણું સારું કામ બજાવી* કેટલાએક વક્તાઓ તિયાર કર્યા છે, જેની વર્તમાનકાળમાં આપણા જેનીઓની સ્થિતિ જોતાં પુરેપુરી અગત્ય દરેક મડળ તરફથી સ્વીકારવામાં આવે છે, માટે તે સંબંધી પંડિત લાલનને ઘણો ધન્યવાદ ઘટે છે અને આશા રાખવામાં આવે છે કે દરેક જૈન ગૃહસ્થ આ ખાતામાં સામેલ થઈ તેને લાભ લેશે.
- હાલમાં અમે મુંબઈ બહારકેટ શ્રી. આદેશ્વરજી મહારાજના દેરાસરજીના વહીવટને હીસાબ તપાસીએ છીએ,
લાસેવક ચુનીલાલ નાંહાનચંદ, એ ડીટર, જનશ્વેતાંબર કેન્ફરન્સ.
કોન્ફરન્સના રીપોર્ટ મળવાનું ઠેકાણું–પહેલી, બીજી, અને ત્રીજી કોન્ફરન્સના રીપો માસ્તર ભાગચંદ મેહનલાલ શાહને ત્યાંથી વેચાતા મળશે. ઠે. રતનપોળ મુ. કડી,
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૩૬ ]
કડી પ્રાંતની મેડી તરી.
ગુજરાતમાં આવેલા કડી પ્રાંતનાં જૈન શ્વેતાંબર સુતિ
પુજક શ્રાવકાની વસ્તીવાળાં ગામાની ડીરેકટરી થઇને આવી છે તેનું તાલુકાવાર લી”.
તાલુકે કડી.
ડાંગરવા
કલ્યાણપુરા
કરણ
સરસાન
કણજરી
વડાવી
ખંડેરાવપુરા
ખાવડ
અગાલ
આદરજ ( મેરા )
શુડાસણ ઝાલેડા
વાધરાડા
પંથેાડા વરખડી . કૈયલ
મેરવા
મા ખાસણ
ચાલાસણ
આવન
સુરજ
ડ
ગુમાસણ
ખેરપુર ટાચીયા
આનંદપુર
ઈરાણા
માથાસુળ
નદાસણ
કડી
સાદરા
ાશલપુર
દીઘડી
ઉંટવા
ફુલેત્રા
મારીસણા અદરાડ
થાળ
ગોવીંદપુરા
દેસુણા
કર્જીસણ
વડુ
ઝુલાસણ
કાલાદ
ગુજપુર
એવી
વેકરા
પાલી
સદરાણા
કારડા
ને દાણે આદુંદરા
તાલુકે પાટણ
પાટણ
લાખડપ
કુંતાવાડા
સરીયદ્ ધાણેજ
વડલી
કુણઘેર
સંખારી
ખાચીઆણા
લવા
મીટ્ટીવાવડી
સાપા
ગેાલીવાડા
કાસા
ઉંદરા
રામપુર ખાનપરબ
એટવા
જગાળ
કાત્રા
મેસર
શીલ
વામૈયા
કચરાવી
દીવેાદરડુ
સંડેર -
ડેર
સુણક
માતપુર
અધાર
વાગડોદ
દલા
અબલુવા
વાયડ
ચારૂપ
રણુંજ
મણુંદ
તાલુકે વીજાપુર
લાડેલ
સોખડા
કાલવડા
વીજાપુર
. પેઢામલી
પ્રદેશ
ગેરીતા
સમાઉં
વીહાર
વેડા
ખમણવા ખરેડ
ગવાડા આવેલ
દેવા
વડાસણ
ટીંટાદણ
મેર
પાંમાલ
ડાભલા
પીલવાઇ
બખળ
પુંધરા
રણાસણ વીદરેાલ
વસષ્ઠ
દેલવાડા
મંડાલીવીહાર
હરણાહાડા
કુકરવાડા
过
નવાસ ખપુર
જંત્રાળ
ખરણા
સમા ખીલેાદરા
કેલીસણા
ચરાડી
ભીમપુરા
લાકડા
ખરડમ ડાલી -
ધનપુરા દગાવાડીયા
લાઇ
ગેાન્તરી
હાથીપુરા
હીરપુરા
આગલાડ
સરદારપુરા
મહુડી*
માણેકપૂર
Page #244
--------------------------------------------------------------------------
________________
GIT
રરર
.
હલીસા મહુદ્રા , ધણપ . મગડી : છલા વાસણ ચોધરી વિડવાસા વાંકાનેરડા પાજ સાંપા કઠવાડા ધારાસણા ઇસનપુર ડોડીયા હાથીજણ ચામલા ઘમીજ ભાવડા દહેગામ
કુવારા
ધલાસણ
• તાલુકે કલોલ
ચડાસણ | ધીણોજ | મહેરવાડા સાયબાપૂર - 1 સંખેલપૂર છે ! સ્મૃછોડપુરા
લણવા તાલુકે વડાવળી વડાવલી
કહોડા ગાંભૂ
ઉનાવા મુંઢેરા
સાડા બેચર
તાલુકે મહેસાણા ! ટુંડાવ ડેડાણ
સીદ્ધપુર જાખાના ખેરવા
સહેસા રુપપુરા સાલડી
મૈયાણ પીંઢારપૂર મુલાસણ
હીર પેપળ મે
ડીંડોલ સાઈ. છઠીયારડા
નાગવાસણા માટ૫ લીંચ
કાકેશી વીરતા વડસ્મા
દેથલી સાંપાવાડા લાંધણજ
ખટાસણું 'ડેડીવાડા
આંબલીઆસણ વાધણા દેલવાડા આખજ
હાજીપુર મીઠીધારીયલ
અંબાસણ મણીયારી
મુંડવાડા કેસણી જગુદન
ગણાવાડા ધાણધડી બોરીઆવી
ભાખર ગંગેટ પઢાલીયા
મેત્રાણા આસજોલ
બાલીસણ આકબા સાંગલપુર
- પુનાસણ દેથલી દેદીયાસણ
ઉમર ચદ્રાડા પાર
સેદરાણા અંબાઈ સોલંકી પીલુદરા
અઢાર ગોરાદ માટીદાઉ
કલ્યાણ મંડાલી બમણું
ઊંઝા ચડાસણા ચલાઉવા
તાલુકે દેહેગામ વિણપુરા મેવડ
બીલીસીયા
ચીલેડા સુરપૂરા અંબાળા પુનાસણ
સોનારડા આદીવાડા બુટાપાલડી
જલંદરા મેટા ગેખરવા. જમનાપુર
ગલુદન ખાંભેલ મહેસાણા
કઠાદરા ઝરણુજ
જાલીઆનો મઠ ટાદા માંકણુજ
વાસણા રાઠોડ
ચેખલાપગી સામેત્રા, દેનમાલ એંદલા પાટ
પ્રાંતીઆ બામણવાડા બદલા
પાટનાકુવા ચાણસ્મા બલેલ
વિરાતલાવડી કાલરી તાલુકે સિદ્ધપુર
મોટા ઈસનપુરા રાંતિજ
સીલી મેથી દાસજી
વાસણા જામળા
ડાભી
બાલવા
ધાંધુસણ
સરવે સાંતજ ઉનાઉ નાસમદ છત્રાલ સાજ પરીઅલ કલાલ મોખાસણ પાનસર બેરજ વડસર ડુંગુચા સનાવડ સેરીસા હાજીપુર ખાત્રજ જેલજ નારદીપુર રાંધેજા
ભાટસર
Page #245
--------------------------------------------------------------------------
________________
કડી પંતની જેન હીરકટરી
૧૯૬] પીંપલજ આદરજ મોટી લીરા
તાલુકે વીશનગર
સવાળા તારમાં કામલપુર ખવડા ધામણવા ખરવડા મગરેડા લાછડી ઢીયાળા ગુંજા દેણપ કડા
લુણવા બાપીપુરા પાના વધવાળી વિઠંડા મધરપુર મડાલી મછવા “વલાદ જાસકા પીંપળદર ચાણસોલ • કરબટીયા
I | કાઠી
માંસા સેવ જસેમદ
સવંતપુર હારીજ જુનામાંકા જુનાકોત્રા ખાખર અડીયા દુનાવાડા
વીશનગર ભાલક કામલપુર ગોઠવા કાંસા સદુથલા ખદલપર બેચરપુરા જેતલ વાસણા ઉલપર jદગામ
કરવાડા વાલમ કમાણ ખરદા
તાલુકે ખેરાલુ
તાલુકે આતરસુધી
તાલુકે હારીજ
ઉણાદ ઉઢાઈ શીપર વડનગર ઉમતા ખેરાલુ ડભાડ
બારીયા ધડીયા કનીપુર આતરસુંબા
જમનાપુર બોરતવાડા એકલવા નવામાંકા વાંસા
ભાં ૩
કુલગામ ૩૮૧.
આ નિશાનીવાળા ગામોની ડીરેકટરી આ મહીનાની આખરે તૈયાર થઈને આવશે.
•
ઉપર પ્રમાણે કરી પ્રાંતનાં આપણી વસ્તીવાળાં ગામોની ડીરેકટરી ભરાઈને આવી છે, તે આ ઉપરાંત બીજા કોઈપણ ગામે આપણી વસ્તીવાળાં રહી જતાં માલમ પડતાં હોય છે તે વિષેની અમને ખબર આપવા લાગતા વળગતાઓને વિનંતિ કરવામાં આવે છે.
श्री जैन श्वेतांबर डीरेकटरी. युनाईटेड प्रोवीन्सीस ओफ आऊध एन्डै आग्राके श्रावक समुदायको विज्ञप्ति___ युनाईटेड प्रोवीन्सीसके जैन समुदायकी डीरेकटरी करनेका कार्य साहारनपुर निवासी मी. फुलचंदजी मोघा बी. ए., युनाईटेड प्रोवीन्सीस जैन डीरेकटरीके ओनररी सुपरवाईझर ईनको सुपर्द कीया गया है. जीसके लिये युनाईटेड प्रोवीन्सीसके श्रावक समुदायको अर्ज की जाती है के डीरेकटरी संबंधमे सब हकीकत ईकठी करनेमें उन महाशयको मदत देनेकी महरबानी फरमावे.
श्री जैन श्वेतान्बर कोन्फरन्स.
सराफ बेजार,-मुंबई.
Page #246
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હૅરેલ્ડ. નવીન સમાચાર.
મદદની જરૂર-પાલીતાણાનું ગામ ગારીઆધર સિદ્ધગિરિ તથા ગિરનારજીની યાત્રાના રસ્તાપર છે. ત્યાં દશ વર્ષઉપર રૂ. ૨૨૦૦, ખર્ચી ઉપાશ્રય કર્યાં હતા. પરંતુ તેમાં રુ ૯૦૦, દેરાસરના વાપર્યાં હાવાથી કાઇ મુનિરાજ ત્યાં ઉતરતા નથી. આ દેવદ્રવ્યથી ત્યાંના મહાજનને છેડવવા માટે તે વિનતી કરે છે.
૨૪
[ જુલાઈ.
અનાથ જૈન બાળાશ્રમ—પાલીતાણામાં સ્થપાયેલ આ બાળાશ્રમમાં હાલ ૨૧ છેકરાએ દાખલ થયા છે. આ સસ્થામાં દાખલ થઇ શકે તેવા ઘણા અનાથ બાળે. જેમ જેમ છે. પરંતુ હાલ માસિક મદદ રૂ. ૧૧૫, નીજ મળેછે. વધારે મદદની જરૂર વધુ સદદ મળતી જશે તેમ તેમ વધારે નાથાને આશ્રય આપી શકારો, પુણ્યનું આ મહુ ઉત્તમ સ્થળ છે.
કન્યાશાળાને મદદ—અમદાવાદ કન્યાશાળાને રૂ. ૩૭, ની મદદ મળી છે.
રાવેા—મહુવામાં કચકડાની અને પીછાવાળી ચીજો તથા ચામડાનાં પૂઠાં વાપરવાની અધી કરવામાં આવીછે. નિરાશ્રિત કુંડની સ્થાપના થઈછે. ખાનદેશના ગામ સીદખેડખાતે પણ ઉપલા ઠરાવા તથા પરદેશી ખાંડ, રવા તથા મેન્ફ્રા નહિ વાપરવા ઠરાવેા થયા છે.
ઢુંઢીયાભાઈ મૂર્તિપૂજક થયા—મુનિ શ્રી જીતવિજયજીના ઉપદેશથી મારવાડમાં આવેલ નાગાર ગામના ૩ દુંટીયા તથા ૪ માઇએ મૂર્તિપૂજક થયાં છે,
નિરાશ્રિત જૈનાને મદદ—ડબાસંગના લાચાર જૈને! માટેના ફંડમાં રૂ. ૩૨, વ ભરાયા છે.
દેશી ખાંડ—નહિ વાપરવા અને તેને મઢલે દેશી ખાંડ વાપરવા કેટલાક ભાઇઓએ પેથાપુરમાં માધા લીધીછે. એક ગૃહૅલ્થે કાશી તરફથી દેશી ખાંડ મંગાવી આપવા જણાવ્યું છે. સ્વાત્મભાગ—પુના ખાતે દક્ષિણ એજયુકેશન સેાસાયટી તરફથી ચાલતી ફરગ્યુસન કેલેજમાં મી, નીલકંઠ સદાશિવ એમ. એ. માત્ર રૂ. ૭૫, ના દેહનિભાવ પગારે પ્રાસર તરીકે દાખલ થયા છે.
ઉપવાસને લાભ—યુરોપીયન લોકો પણ હાલ ઉપવાસ કરવામાં વિશેષ સંખ્યામાં બહાર પડતા જાયછે. તેનાથી અપચા તથા હાંફ્ણ જેવાં દરદો પણ મટી જાય છે. એ લેકાના ઉપવાસ આપણા જેવા તદન અન્નપાણી વિનાના સખ્ત નથી, પરંતુ જવનું પાણી વિગેરે તેઓ પીએછે. દ્રુઢીયાભાઇઓમાં કાઈ કાઈ સાધુએ જેમ છાશ પીને ઉપવાસેા કરે છે તેવી રીતે આ ભાઈઓ કરેછે. શરીર બહુજ વધી ગયું . હાય તે પણ તેથી ઓછું થાય છે. ચરબી ઘટે છે. શારીરિક અનેક ફાયદાઓ છે. વળી શરીર આછી ગતિ કરે તે મન પણ જરા એછું દોડાદોડ કરે, તેથી માનસિક તથા આત્મિક લાભ પણ ઘણા થાય છે. પાચ નશક્તિ પણ મંદ થઇ હાય તે તેજ થાય છે.
જૈન લાઇબ્રરીને મદદ—વીશનગરના મહુમ શેડ ગોકુલભાઈ દોલતરામની તરફથી ખેડાની જૈન લાઇબ્રેરીને રૂ. ૫૬] ની મદદ મળી છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
રેવું કુટવું –મહુવામાં એ ઠરાવ થયો છે કે મરણ પ્રસંગે સ્ત્રીઓ હમેશાં ચાર વખત મેં વાળે છે તે બંધ કરી ફક્ત એક વખતની છુટ આપવી.
સત્ય ધર્મનિર્ણય–નારણગંજમાં ઢંઢક સાધુ કમલે ત્યાં બિરાજતા સાધુ અમી. વિજયજી વિગેરેને વિવાદ કરવા કહ્યું. તેમણે હા પાડી પણ સાધુ ચેમિલ વિવાદ કર્યા વિના ચાલ્યા ગયા.
ફ્રી લાયબ્રેરી–ભાવનગર જૈનધર્મપ્રસારક સભા અને આત્માનંદ સભા એ બનેએ જૈનો માટે ફ્રી લાઈબ્રેરી કરી છે.
કાલંદીમાં કેટલાએક શુભ ઠ -૧ પીછાંની ટેપી, કચકડાની ચીજો અને ચામડાંનાં પૂઠાં વાપરવા નહિ.
૨ હોળીની પૂજા કરવી નહી, ધુળેટી ખેલવી નહી. ૩ શીળસાતમ વિગેરે મિથ્યાત્રી પર્વે બને તેમ કમ પાળવાં. ૪ દારૂખાનું ફોડવું નહિ, વેશ્યાને બોલાવવી નહી, ભુંડા ગીત ગાવા નહી. ૫ મરણબાદ પાછલી રાતના વાસી પલો લેવો નહી. ૬ જૈન કોન્ફરન્સમાં ૬ પ્રતિનિધિઓ મોકલવા. ૭ મરણ બાદ એક વરસની અંદર પુણ્યના રૂપિઆ ખચી નાખવા. ૮ જેની પાઠશાળા ઉઘાડવી. મૃત્યુ પાછળના પુણ્યની રકમમાંથી બે ભાગ પાડ
શાળામાં આપવો. વહીવટ માટે એક કમીટી નીમવી. રાત્રિભેજન–સુરત જીલ્લામાં માંડવી તાલુકામાં લગ્ન વિગેરે પ્રસંગે જમણવાર રાત્રે થતા હતા તે નહિ કરવા ઠરાવ થયે છે.
અણદરામાં શુભ ઠરા–૧ પાઠશાળા સ્થાપવી. તે માટે લાગ નાખ. ૨ લગ્નના વરઘોડામાં પોતાની સ્ત્રીને નાચવા દેવી નહિ અને ભેડા ગીત ગાવાં નહી. ૩ હોળી ખેલવી નહિઃ ટૂંઢ કરવી નહી. ૪ મરણ પછી માતરની સુખડી બંધ કરવી અને તેને બદલે રૂ. ૨પાઠશાળા માટેની
જ્ઞાનકુંડમાં દેવા. ચેરી માટે સજા-અત્રેના શ્રી ગેડજીના દેરાસરમાંથી ત્યાંના ગુમાસ્તા બોટાદના રહીશ તલકચંદ જેઠાને વરખ, કેશર, બરાસ, ઓઢણી, રેશમી ધોતીયાં, અંગ લૂહણ વિગેરે ચિરવા માટે રૂ. ૭૫, દંડ તથા એક દિવસની સખત મજુરી સાથેની કેદની શિક્ષા થઈ છે
જાહેર સંસ્થા વેચાણી–અમદાવાદની નાગરીસરાહગોરજી પુણ્યવિજયજીએ શેઠ નેમચંદ માણેકચંદને વેચી છે. એ બાબત તકરાર ચાલે છે. શ્રી સંઘે ધ્યાન આપવાલાયક છે.
દેહેર્ગ–પચાસજી દયાવિમળજી ૭૬ વર્ષની ઉમરે અમદાવાદમાં કાળધર્મ પામ્યા છે.
સોસાયટી-વાલીયરમાં “જૈન યંગ મેન્સ સોસાયટી” સ્થપાઈ છે. મેંબરે ૩૫ છે. સભા દર સોમવારે સાંજે મળે છે.
ઓનરરી ઉપદેશકને પ્રવાસ–ફરૂખનગરથી જ્યોતિષરત્ન પંડિત જયાલાલ, ઓનરરી ઉપદેશક લખે છે કે હું દીલી થઈને મધ્યપ્રદેશમાં જવાને છું, તે જે પ્રદેશમાં તેમનું ફરવાનું થાય ત્યાંના જૈનબંધુઓ તેમને સભા ભરવા દેવામાં અને ભાષણ આપવામાં સરલતા કરી આપશે, એમ આશા છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
મારવાડમાં ઉપકરણની જરૂર–અજમેરથી મી. ઘનરાજજી કસ્ટીયા અમને લખી જણાવે છે કે રજપુતાનાના કેટલાએક દેરાસરોમાં કેશર, સુખડ, ઉપકરણ, ચંદરવા, પંઠીયા, વાટકીઓ, ધૂપદાના આરતી વિગેરેની ઘણી જ જરૂર છે તો જે જે ભાઈઓને ત્યાં ઉજમણું વિગેરે થાય તે વખતે ઉપર જણાવેલી વસ્તુઓ તે તરફ મેકલવા વિનંતી કરવામાં भावे छे. मई सामर्नु अर्य छे.
मेरेन सस सेम. अन् मेस.-४८२-या गुन भासभा सेवायेही मेस. એમ. એન્ડ. એસની છેલ્લી પરીક્ષામાં અમદાવાદવાળા મી. ગીરધરલાલ વાડીલાલ દલાલ પાસ થયા છે. તેમને અમારી તરફથી અંતઃકરણપુર્વક અભિનંદન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે પોતાના સ્વધમભાઈઓને તેઓ ઘણું ઉપયોગી થઈ પડશે.
અનુકરણ કરવા ગ્ય દાખલ-કોનફરન્સ ફંડમાં વધારો કરવા સારૂ દરેક જન ભાઈએ પિતાની કમાણીમાંથી દર વર્ષે એક દીવસની કમાઈ મકલી આપવીએ ઈષ્ટ છે यम सभाना२ भडसावा 8 भासात त्रीमहासे ३. २-3-. न५२न्स ઓફીસને મેકલી આપ્યા છે. આ દાખલો બેશક અનુકરણ કરવા એગ્ય છે. '
जैन सीरीझ तैयार करवा माटे
रु १००० नुं इनाम ! पाटण वाते मळेली चोथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार है। धर्म अने फोल सुपी- पु. राते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाली १ था ७ पुस्तकोनी सीरीच गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयार्नु इनाम नीचेना शरतोए आपवानुं छः
१ जे सीरीज्ञने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रसिद्ध करवानी तेणें कबुलायत आपवी पडशे. जो ते हक कोन्फरन्सने आपशे तो रु.
१०००, बीजा आपवामां आवशे. २ सीझिनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीज्ञोनी कमीटी पासे तपास ___ करवामां आवशे. ४ तपास माटे आवेली सीरीज्ञोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती नथी परंतु तेमाथ
योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीज्ञ शीवायनी बीजी सीरीझमांथी अमुक चोपडीओ अगर तेमाना
पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमा तेना योजकने इनाष आपवमां आवशे. बधु खुलाशा माटे नीचेना सरनामें पत्रव्यवहार करवो. कोलसा मोलो, मुम्बई.
आसस्टिंट सेक्रेटरी. ता. २५-५-१९०६.
श्री जैन श्वतांबर कान्फरन्स.
Page #249
--------------------------------------------------------------------------
________________
PAamrapyNANAwave maawww
र पर सन २०१० मा सम्ह १२
श्री जैन श्वेताम्बर कोन्फरन्स पुस्तक २, हल्ड आगष्ट
पुस्तक २, नम्बर ८.
आगष्ट. सन १९०६.
HARSES
+
प्रगट कर्ता श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुंबई.
m
विषयानुक्रमणिका.
-
'विषय.
पृष्ठ.
विषय.
DIREETS--
कच्छ मोव खास्त्ररना देरासरनो मामती ... ... ... २३८
જૈન સીરીઝ સંબંધી સૂચના. ૨૩૯ शिला , ... ... २२५ ભાષાંત્ર
કેન્ફરન્સ ઓફીસમાં ચાલતું .. ... २२७ મદ્યપ ३ उपयोग २३.
अभी ..... ... ... २४१ वेतांम२ भुर्ती
श्री संधन विज्ञप्ति. ... २४४ काय... ... २३२ वश्यागमन. ... ... २४४ अंथालोन...... ... २३४ सम... ... ... ... २४६ बृहत् टिप्पनिकामा नोधायला--- તે મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ ૨૫૩ तर्कशास्त्रना ग्रंथो.... ... २३५ / भइम भी. सारामा वाश्यह शास्त्रीय रीत सि धार्मिीय . ... ... ... २५९
' 4 घटो
-
--
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १.
श्रवणावधान को
'इंदुप्रकाश' स्टीम प्रो स.-मुंबई.
ArranAmAAAMANIman
wwwwwwww
Page #250
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे
रु. १००० नुं इनाम ! पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फील सुफानुं पुर्ण राते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीश गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानु इनाम नीचेनी शरतोए आपवानुं छे:
१ जे सीरीज्ञने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात अपवी पडसे, जो ते हक कोन्फरन्सने आपशे तो रु,
१०००, बीजा आपवामां आवशे. २ सीरीज्ञनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीज्ञोनी कमीटी पासे तपास __कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीशोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती नथी परंतु तेमाथी
योग्य हशे तोज इनाम आपवामां आवश ५ पसंद करवामां आवती सीरीश शीवायनी बीजी सीरीझमांथी अमक चोपडीओ अगर तेमाना
पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमा तेना योजकने इनाम आपवामां आवशे, वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. कोलसा मोहलो, मुम्बई.
आसीस्टंट सेक्रेटरी. ता. २५-५-१९०६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.. श्री जैन श्वेतावर डीरेकटरी.
मालवा और बाडके श्रावक समुदायको विज्ञप्ती. मालवा मेवाडके जैन समुदायकी डीरेकटरी तैयार करनेका कार्य प्रतापरासी शेट' लक्ष्मीचंदजी घीया, मालवा और मेवाड जैन डोरेकटरीके ओनररी सुपरवाईझर ईनको नीया गया है सो डीरेकटरी के वास्ते ईन महाशय मालवा और मेवाडमें जहां जहां अपने र पके श्रावक समुदायको अर्ज की जाती है के ऊन कलार्क को खोटी न करके शिव मद डीरेकटरीके फोर्म भरवा देनेकी मेहेरबानी फरमावे.
श्री जैन श्वेतांवर कोन्फरन्स, जालसा मोहोल्ला-मुंबई.
श्री जैन श्वेतांबर डीरेकटरी मध्यप्रांत (सी. पी. ) के प्रावक समुदायको विज्ञप्ति.
मध्यप्रांतके जैनसमुदायकी डीरेकटरी तैयार करनेका कार्य जबलपुर निवासी मि. कचंदाजी कोचर बी. ए. मध्यप्रांत जैन टीरकट के आनररी सुपरवाईझर इनको सुपर्द स्या है, और इस वास्ते सब मध्यप्रांत प्रवास करेंगे. जीसके लिये मध्यप्रांतके श्रावक
अर्ज की जाती है के डीरेकटरीसंबं में सन हकीकत इकठी करनेमें उन महाशदेनेकी महरबानी फरमावे.
श्री जै कोन्फरन्स. को ठसा मोहोला-मुंबई.
Page #251
--------------------------------------------------------------------------
________________
॥ ॐनमः सिद्धेभ्यः॥ यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થઃ—જે સંધ, સંસારના ત્યાગને વિષે ઈચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણુએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમો તિસ” કહી નમસ્કાર रेछ, नाथा सनातुं त्या थाय छ, पृष्ट भडिमा छ, भने नेनामा ( अने) गुणी रहे थे, सेवा सधनी, ( भव्य ७) पूल :
The Ixin ( Swetumber) Conference Herald.
Vol. II.]
August. 1906.
[ No. VIII.
... ॥ कच्छ मोटी खाखरना देरासरनो
शिलालख.॥
व्याकरण काव्य साहित्य नाटक संगीत ज्योतिष छंदोऽलंकार कर्कशतर्क जैन चिंतामणि प्रचंड खंडन मीमांसा स्मति पुराण वेद श्रुति पद्धति पत्रिंशत्सहस्राधिक ६ लक्ष मित श्री जैनागम प्रमुख स्वपर सिद्धांत गणित जाग्रद्यावनीयादि षट दर्शनी ग्रंथ विशदेति ज्ञान चातुरी दलित दुवादि जनोन्मादैः ब्राह्मी यावनीयादि लिपी पिच्छा लिपी विचित्र चित्रकला घटोज्ज्वालनावधि विधियमान विशिष्ट शिष्ट चेतश्चमत्कारकारि शृंगारादि रस सरस चित्राद्यलंकारालंकृत सुरेंद्र भाषा परिणति भव्य नव्य काव्य षट् त्रिंशद्रागिणीगणोपनीत परम भाव राग माधुर्य श्रोतजनामृत पीत गीत रास प्रबंध नाना छंदः प्राच्य महा पुरुष चरित्र प्रमाण सूत्रवृत्यादिकरण यथोक्त समस्या'पूरण विविध ग्रंथ ग्रंथनेन्नैक श्लोक शत संख्या करणादि लब्धगी मसादेः श्रोतृ श्रवणाएव पारणानुकारि सर्व राग परिणति मनोहरि मुखनादैः स्पष्टशष्टावधान शतावधान को
Page #252
--------------------------------------------------------------------------
________________
२२६ जैन कान्फरन्स हरेल्ड.
[आगष्ट टक पूरणादि पांडित्यानुरंजित महाराष्ट्र कौंकणेश श्री बुर्हानशाहि महाराज श्री राम राज श्री खानखाना श्री नवरंग खान प्रभृत्यनेक भूपदत्त जीवामारि प्रभूत बंदि मोक्षादि सुकृतसमर्जित यशः प्रवादैः पं. श्री विवेकहर्षगणि प्रसादैरस्मद्गुरुपादैः ससंघाटकैस्तेषामेव श्री परम गुरूणामादेश प्रसाद महाराज श्री भारमल्लजिदाग्रहानुगामिन • मासाद्य श्री भक्तामरादि स्तुति भक्ति प्रसन्नी भूत श्रीऋषभदेवोपासक सुर विशेषाजया प्रथम विहारं श्री कच्छ देशेऽत्र चक्रे तत्र च सं. १६५६ वर्षे श्री भुजनगरे आy चतुमासकं द्वितीयं च रायपुर वंदिरे तदाच श्री कच्छ मच्छो कंठा पश्चिा पांचल बागड जसलामडलाधनेक देशाधिशेर्महाराज श्री खंगारजी पट्टालंकरणैर्व्याकरणकाव्यादि परिज्ञान तथाविधैश्वर्य स्थैर्य धैर्यादि गुणापहस्तित सरस्वती महानवस्थान विरोध त्याजकैयादववंश भास्कर महाराज श्री भारमल्लजी राजाधिराजैः (विज्ञप्ताः) श्री गुरवस्तदिच्छापूर्वकं संजग्मिवांसः । काव्य व्याकरणादि गोष्टया स्पष्टाष्टावधानादि प्रचंड पांडित्य 'गुण दर्शनेन चरंजितैः राजद्रेः श्री गुरूणां स्वदेशेषु जीवामारि प्रसादश्चक्रे तदव्यक्तिर्यया सर्वदापि गरामारिः पयूषणा ऋषिपंचमी युत नव दिनेषु तथा श्राद्धपक्षे सर्वैकादशी रविवार दर्शषु च तथा महाराज जन्मदिने राज्यदिने च सर्व जीवामारिरिति सारदिकी सार्वत्रिकी चोद्घोषणा जज्ञे. तदनुचैकदा महाराजैः पाल्ल विधीयमान नभो वार्षिक विप्र विप्रति पत्तौ तच्छिशा कारणपूर्वकं श्री गुरुभिः कारिता श्रीगुरूक्तां नभ्म्य वार्षिक व्यवस्थापिका सिद्धांतार्थ युक्तियाकण्य तुष्टो राजा जयवाद पत्राण ७ स्वमुनानि श्री गुरुभ्यः प्रसादादुपढोकयतिस्म. प्रतिपक्षस्य च पराजितस्य तादृश राजनीति मासव्य श्रीराम इवसम्यम् न्यायधर्म सत्यापितवान्. किंच कियदेतदस्मद्गुरूणां यतः यनिग्ये मल कापुरे विवदिषुमूलाभिधानो मुनिः श्रीमज्जैनमतं यवन्नुति पदं नीतं प्रतिष्ठानके !! भट्टा नांशतशाऽपीयत्नुमिलिता सूद्दीप्य युक्तीजितायनिं अयितः सवोरिदयुरे बादीवरो देवजी ॥ १ ॥ जैन न्याय गिरा विवाद पदबीमारोष्य निधोटितो, पाबीदेशगजालगा पुरवरे देगंबराचार्य राट्, श्री महाम नरेंद्र संसदि किलात्मा राय वादीश्वरः, कस्तेपांच विश्क हर्ष सुधियामोधराचंद्रकः ॥ २ ॥ किचास्मद्गुवक्र निर्गत महा शास्त्रामृताब्धौ रतः, सर्वत्रामिन मान्यतामबहो श्रीमानादि प्रभोः ॥ तद्भक्त्यै भुजपत्तनेव्यरचयत् श्री भारमल्ल प्रभः, श्री मद्राय विहारनाम जिन पप्रादमत्यद्भुतं ॥ ३ ॥ अथ च सं. १६५६ वर्षे श्री कच्छ देशांतर्जे सला मंडले विहरद्भिः श्री गुरुभिः प्रवल धन यान्याभिरामं श्री खाखर ग्रामं प्रतिबोध्य सम्यग् धर्म क्षेत्रं चक्रे यत्राधीशो महाराज श्री भारमल्लजी भ्राता कुंअर श्री पंचायणजी प्रमद प्रबल पराक्रमाक्रांत दिक चकचक्र बंधुप्रतापतेजा यस्य पट्टराज्ञिा पुष्पां बाइ प्रभृति तनूजाः कुं. दुजाजी, हाजाजी. भीगनी, देसरजी, देवोजी, कमोजी, नामानो रिपुगजघटाकेसरिणस्तत्र च शतशः ॥ श्री उशवाल
Page #253
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
कच्छ मोटी खाखरना देरासरनो शिलालेख.
२२७
गृहाणि सम्यग् जिन धर्म प्रतिबोध्य सर्व श्राद्ध सामाचारी शिक्षणेनच परम श्राद्धी कृतानि तंत्रच ग्राम ग्रामणी भद्रकत्व दानशूरत्वादिगुणोपार्जित यशः प्रसर कर्पूर पूर सुरभीकृत ब्रह्मांड भांड: शा. वयरसिकः सकुटुंबः श्री गुरुणा तथा प्रतिबोधितो यथा तेन घर सा. शिवा पेथा प्रभृति समवहितेन नव्योपाश्रयः श्री तपागण धर्मराजधानीव चक्रे तथा श्री गुरूपदेशेनैव गुर्जर धरित्र्याः शिलातक्षकाना कार्य श्री संभवनाथ प्रतिमा कारिता. शा. वयरसिकेन तत्सुतेन शा सायर नाम्ना मूलनायक श्री आदिनाथ प्रतिमा ३ सा, वीज्जाख्येन ३ श्री विमलनाथ प्रतिमाच कारिता. तत्प्रतिष्टातु सा, वयरसिकेनैव सं. १६५७ वर्षे माघसित १० सोमे श्री तपागच्छ नायक भट्टारक श्री विजयसेन सूरिपरम गुरूणामादेशादस्मगुरू श्रीविवेकहर्षगणिकरेणैव कारिता. तदनंतरं मेष प्रासा - दोऽप्यस्मरूपदेशेनैव फाल्गुनासित १० समूहूर्चे उवएस गच्छे भट्टारक श्री कक्कसूरिafe श्री आनंद कुल श्राद्धेन उशवाल ज्ञातीय पारिषि गोत्रे सा. वीरा पुत्र, डाहापु, जेठा सा. खाखण पुत्ररत्नेन सा. वयरसीकेन पुत्र, सा. रणवीर सा. सायर सा० महिकरण स्नुषा उमा, रामा, पुरी, पौत्र सा. मालदेव सा. राजाखेतल खेमराज वणवीरदीदा वीराप्रमुख कुटुंब युतेन प्रारेभे तत्र सानिध्य कारिणौ घंघर गोत्रीयौ पौर्णमीयक कुलगुरू भाट्टारक श्री निश्रा श्राद्धो सा. कांड सुत सा. नागीओ सा. मेरगनामानौ सहोदरा सुतसा. पाचा सा. महिपालामल प्रसात् कुटुंबयुतौ, प्रासादोज्यं श्री शत्रुंजयाबताराख्यः सं. १६५७ वर्षे, फा. क्र. १० दिने मारब्धः सं. १६५९ वर्षे फा. शु० १० त्रिसिद्धि परी मारुरोह. आनंदाच कच्छ मंडन श्री खाखरिनगर संघेश्रेयश्व, सं. १६५९ वर्ष, फा. शु, १० १० दिने, पं. श्रीविवेकहपंग णिभिर्जिनेश्वरतीर्थ विहारोऽयं प्रतिष्ठितः प्रशास्तिरियं विद्याहर्षगणिभिर्विरचिता, संवतोवैक्रम | कतोऽयं शिलाले. खोद्धारस्तपगच्छ गगनांगण दिनमणि श्री विजयानंद सूरीश्वर शिष्य पंडित लक्ष्मी विजयजिच्छिष्यरत्नमुनीश्वर श्रीविजयानां सदुपदेशः तच्छिष्यपन्यासपदाधारि श्रीमत्संपद्विजयजित्प्रेरणया, संवत १९६२ अपाठ कृष्णाष्टम्यामभवत् ॥ श्री ॥ श्री ॥
ܐܦ
भाषांतर.
શ્રી કચ્છ મેીટી ખાખરના દેરાસરના શિલાલેખનુ,
व्या, अव्य, साहित्य, नाटक, संगीत, ज्योतिष, छःशास्त्र, असंार शास्त्र, उठि એવાં તકા, શિવખતના શાસ્ત્ર, જીનમતના શાસ્ત્ર, ચિંતામણિમતના પ્રચંડ ખંડન કરનારા હૈ!, મીમાંસાશાબ, સ્મૃતિશાસ્ત્ર, પુરાણુશાસ્ત્ર, વેદશાસ્ત્ર, તથા શ્રુતિની પદ્ધતિનાં (૬૩૨૦૦૦ ) છ લાખ છત્રીસ હજાર શાસ્ત્ર, તથા જૈન આગમ આદિક પેાતાના અને પરના સિદ્ધાંત, ગણિતશાસ્ત્ર, તથા જાગતા એવા યવન આદિક છએ દર્શનાના ગ્રંથ, તથા નિ
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૮
જૈન કેાન્ફરન્સ હેરલ્ડ.
: ગષ્ટ
મલ એવાં પ્રકરણ સંબધિ જ્ઞાનની ચતુરાઈ વડે કરીને દળી નાખેલ છે દુર્વાદિ મનુષ્યના ઉન્માદ જેઓએ એવા, તથા બ્રાહ્મી અને ફારસી આદિ લીપી તથા પીંછીની લિપીથી થતી વિચિત્ર પ્રકારની ચિત્રકલા, તથા ઘડામાંથી અગ્નિ કહ્રાડવા આદિની વિધિથી અત્યંત ઉત્તમ માણસાના મનને ચમત્કાર કરનારા, તથા શૃંગાર આદિક રસથી રસયુક્ત થયેલાં, અને વિચિત્ર અધાદિ અલ કારાથી સુÀાભિત એવી સસ્કૃત ભાષામાં બનાવેલાં મનેહર એવાં નવાં કાન્યા અનાવવાથી તથા છત્રીસ પ્રકારની રાગણીઓના સમૂહથી બતાવેલા ઉત્કૃષ્ટ ભાવાલા રાગની મીઠાશથી સાંભલનારા માણસને અમૃતપાન સરખાં ગીતવાલા રાસ તથા પ્રશ્નધાથી તથા નાનાપ્રકારના છંદોથી ભરેલાં પૂર્વ મહાપુરૂષોનાં ચિરત્રો તથા ન્યાયશાસ્ત્રની ટીકા આકિ કરવાવડે કરીને, તથા જેવી કહી તેવી સમસ્યા પૂરવાથી, તથા વિવિધ પ્રકારના ગ્રંથા રચવાવડે કરીને, તથા અનેક અને સેકડા ગમે લૈક રચવા આફ્રિક વડે કરીને મેલવેલ છે સરસ્વતિના પ્રસાદ જેમણે એવા, તથા સાંભલનારાઓના કાનાને અમૃતના પારણા સમાન એવા સર્વ પ્રકારના રાગેૌની પરિણતિ વડે કરીને મનેહર છે સુખને શબ્દ જેમને એવા, વલી સ્પષ્ટ રીતે આઠ અવધાનના, તથા સેા અવધાનના કેાષ્ટકને સપૂર્ણ કરવા આર્દિકની પડિતાઇ વડે કરીને ખુશી કરેલ એવા મહારાષ્ટ્ર તથા કાંકણના રાજા, શ્રીજી નશાહ મહારાજ, શ્રીરામરાજા, શ્રીખાનખાના તથા શ્રી નવરંગખાન આદિક અનેક મહારાજાઓએ દીધેલા વામાટેના અમારપટહ, તથા ઘણા કેટ્ટીનાં છુટકારા આદિકના પુણ્યથી મેલેવેલ છે જશવાદ જેઓએ એવા, અમારા ગુરુ મહારાજ પંડિત શ્રીવિવેકહર્ષગણિએ સંઘાડા સહિત તેજ શ્રીગુરૂમહારાજના, મહારાજા શ્રીભારમલજીના આગ્રહયુક્ત થયેલા આદશ પામીને શ્રીભક્તામર આદિકની સ્તુતિપૂર્વક ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રીંઆદિદેવ પ્રભુના ઉપાસક એવા દેવ વિશેષની આજ્ઞા વડે કરીને પેહેલા વિદ્વાર 'હી શ્રીકચ્છદેશમાં કયાં તેમાં પણ સવત ૧૬૫૬ વર્ષે શ્રીભુજ નગરમાં પેહેલું ચામાસું અને બીજું ચામાસું ર૩ર ખદરમાં કર્યું. વલી તે સમયે શ્રી કચ્છ, મચ્છુકાંઠા, પશ્ચિમ પાંચાલ, વાગડ તથા જૈસલ અાદિક અનેક દેશના સ્વામી એવા, તથા મહારાજ શ્રી ખેગારજીની ગાદી બનારા એવા, તથા વ્યાકરણ અને કાવ્ય આફ્રિકાના પરિજ્ઞાનવાલા, તથા તેવા પ્રકારની મહત્તા, સ્થિરતા તથા દૈતા આદિક ગુણાવડે કરીને દૂર કરેલ છે. સરસ્વતિ અને લક્ષ્મીના વિરોધને જેમણે એવા તથા મહાન્ અનવસ્થા અને વિરોધને યાગ કરાવનારા અને યાદવ વંશની અંદર સૂર્યસમાન એવા મહારાજાધિરાજ શ્રીભા જીએ વિનંતિ કરવાથી શ્રી ગુરૂમહારાજે તેમની ઇચ્છા પૂર્વક વિહાર કર્યાં, તેમજ કા તથા વ્યાકરણ આર્દિકની ગાછીથી, તથા સ્પષ્ટરીતે અષ્ટ અવધાન આદિકના ઉત્કૃષ્ટ પડિત ઈના ગુણ દેખાડવાવડે કરીને ખુશી કરેલા એવા તે રાજાએ શ્રીગુરૂ મહારાજ પ્રતે પેઘના દેશમાં જીવર્હિંસા ન થવા દેવા માટેના લેખકરી આપવાની કૃપા કરી. તે લેખાને સેા નીચે મુજબ છે. હમેશાં ગાયન ખિલકુલ હિંસા થાય નહી. તેમજ ઋષિપંચમી સાં પ ષણના નવે દિવસેામાં, શ્રાદ્ધપક્ષમાં, સઘલી અગ્યારસાએ, રવિવારે, તથા અમાદ્ મ તેમજ મહારાજાના જન્મ દિવસે પણ સઘલા પ્રકારના જીવોની હિંસા ન થ એવી રીતની સર્વ દિશામાં અને સર્વ જગાએ ઉદ્ઘાષા
1
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] કચ્છ મેઠી ખાખરના દેરાસરનો શિલાલેખ.
૨૨૮ કરાવી. તેવાર બાદ એક વખતે શ્રાવણ માસનું વાર્ષિક પર્વ પાલવાની મહારાજાએ આજ્ઞા કરતે છતે બ્રાહ્મણે તે અંગીકાર ન કરવાથી તેને બોલાવીને શ્રી ગુરૂમહારાજે શિક્ષા કરાવી. તેમજ શ્રીગુરૂ મહારાજે કહેલી શ્રાવણમાસની વાર્ષિક વ્યવસ્થાવાલી સિદ્ધાંતના એથેની યુક્તિ સાંભલીને તુષ્ટમાન થયેલા રાજાએ શ્રીગુરૂ મહારાજ પ્રતે મેહેરબાની પૂર્વક પિતાની મેહર છાપવાલા સાત ૭ જયપત્રે આપ્યાં અને પ્રતિપક્ષને પરાજયપત્રે એટલે હારવાનાં પત્રો આપ્યાં–અને તેવી જ રીતની રાજનીતિ બતાવીને રાજાએ પિતાને ઉત્તમ પ્રકારનો ન્યાયધર્મ શ્રીરામરાજાની પેઠે સત્ય કર્યો, વલી હમારા ગુરુને એટલે પ્રભાવ તે શું હિસાબમાં છે, કેમકે, જે ગુરૂ મહારાજે શ્રીમલકાપુરમાં યાદ કરવાની ઈચ્છાવાલા મૂલા નામના મુનિને તેલે છે તેમજ પ્રતિષ્ઠાનપુરમાં યવનેના મેહડેથી જૈનધર્મની જેમ
સ્તુતિ કરાવેલી છે, વલી એટલામાં આવી મલેલા એવા સેંકડે ગમે બ્રાહ્મણને યુક્તિ દેખાડીને જેમણે જીતેલા છે, તેમજ બેદિપુરમાં વાદીઓના ઉપરી એવા દેવજીને જેમણે મૌન કરાવેલું છે, વલી જેમણે જેનની ન્યાયવાણીથી દક્ષિણ દેશમાં રહેલા જાલણ નગરમાં વિવાદ પદવીપર ચડાવીને દિગંબરાચાર્યને કહાડી મૂકેલ છે તેમજ રામરાજાની સભામ જેમણે આત્મારામ નામના વાદીશ્વરને હરાવે છે. એવા તે ઉત્તમ બુદ્ધિવાલા શ્રીવિવેક હર્ષગણિ મહારાજની પાસે રાજા પણ શું હિસાબમાં છે? વલી અમારા ગુરૂ મહારાજના * મુખમાંથી નિકલેલા મહાનશાસ્ત્રીરૂપી અમૃતના સાગરમાં લીન થયેલા ભારમલ્લજી મહારાજાએ શ્રીરૂષભદેવ પ્રભુની ઘણી માન્યતા ધારણ કરી તથા તેમની ભકિત માટે તે શ્રી ભારમલ્લજીએ ભુજનગસ્માં રાજવિહાર નામનું અત્યંત અદ્દભુત શ્રીજિનેશ્વર પ્રભુનું મંદિર બનાવ્યું હવે સંવત ૧૬૫૬ ની સાલમાં શ્રીકચ્છ દેશની અંદર સ્વલા જેસલા મંડલમાં વિહાર કરનારા શ્રીગુરૂ મહારાજે ઘણાં ધનધાન્યથી મને હુ૨ થયેલા એવા શ્રીખાખર ગામને પ્રતિબોધીને સારી રીતનું ધર્મક્ષેત્ર બનાવ્યું, કે જ્યાંના રાજા મહારાજ શ્રી ભારમવ્રજીના ભાઈ કુંઅર શ્રી પંચાયણ હતા. કે જેમણે મદયુક્ત અનેક પ્રબલ પરાક્રમે કરીને દિશાચકને દબાવ્યું હતું તથા જે સૂર્ય સરખા પ્રતાપ અને તેજવાલા હતા. વલી જેમની પટ્ટરાણી પુષ્પાંબાઈ આદિક હતી. તથા જેમના પુત્ર કુંઅર દુજાજી, હાજાજી, ભીમજી, દેસરજી તથા કમેજી નામના હતા, કે જેઓ શત્રુઓરૂપી હાથીઓની શ્રેણીને હરાવવામાં કેસરી સિંહસરખા હતા.વલી ત્યાં રહેલાં સેંકડો ગમે એસવાલના ઘરોને સમ્યક પ્રકારે જિન ધર્મ પ્રતિબંધીને તથા શ્રાવક સંબધિ સઘલી સમાચારી શીખવીને તેમણે ઉત્કૃષ્ટ શ્રાવક બનાવ્યા. વલી ત્યાં ભદ્રકપણ દાન તથા શૂરાપણા આદિક ગુણોથી ઉપાર્જન કરેલા યશનફેલાવારૂપી કપૂરના સમૂહથી સુગંધયુક્ત કરેલ છે બ્રહ્માંડ જેમણે એવા શા. વયરસી નામના પટેલને તેના કુટુંબ સહિત શ્રીગુરૂ મહારાજે એવે તે પ્રતિબંધ આકે જેથી તેણે ઘંઘર ગાત્રા શા. શિવાઘેથા આદિક સહિત શ્રીપા ગછની રાજધાની સરખે ન ઉપાશ્રય બનાવ્યું. તેમજ શ્રીગુરૂ મહારાજના ઉપદેશે કરીને જ ગુજરાતની ભૂમીમાંથી સલાટને માલાવીને શા. વરસીએ શ્રીસંભવનાથજીની પ્રતિમા કરાવી તથા તેના શા. સાયર નામના પુત્રે મૂલનાયક શ્રી આદિનાથજીની પ્રતિમા કરાવી તથા શા. વીજજા નામના પુત્ર શ્રી વિમલનાથ પ્રભુની પ્રતિમા કરાવી. વલી તેની પ્રતિષ્ઠા અંજન શલાકા શા. વયરસી-,
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૦ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ આગષ્ટ એજ સંવત ૧૬૫૭ ની સાલમાં મહાશુદિ ૧૦ સોમવારે શ્રીતપાગચ્છ નાયક ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિ ગુરૂમહારાજના હુકમથી અમારા ગુરુ શ્રી વિવેકહર્ષ મણિના હાથેજ કરાવી છે. ત્યારબાદ આ દેરાસર પણ અમારા ગુરૂના ઉપદેશ વડે કરીને જ ફાગણ વદી ૧૦ મે ઉત્તમ મુહર્ત ઉપકેશ ગછના ભટ્ટારક શ્રીકટવ સૂરીએ બેધેલ. શ્રી આણંદકુલ શ્રાવકે ઓશવાલ જ્ઞાતિના પારિખ નેત્રવાલા શા. વિરાના પુત્ર ડાહ્યા, તેના પુત્ર જેઠા, તેના પુત્ર શા. ખાખણ, તથા તેના પુત્રરત્નાશા. વયરસીએ, તથા પુત્ર શા, રણવીર, શા. સાયર, શ. મહિકરણ, તથા વહુએ, ઉમા, રામ અને પુરી, તથા પત્ર શા. માલદેવ, શા. રાજખેતલ, ખેમરાજ, વણવીર, દીદા તથા વીરા આદિ કુટુંબ સહિત પ્રારંવ્યું, વલી ઘંઘર ગોત્રવાલા, અને પુનમીયા કુલગુરૂ ભટ્ટારકની નિશાથી શ્રાવક થયેલા એવા શા. કંથડના પુત્ર શ. નાગીયા તથા એરગના મના સગા ભાઈના પુત્ર પાંચાસા સહિત તેમાં મદદ કરનારા હતા, અને તેમણે રાજાની નિર્મલ કૃપાથી કુટુંબ સહિત તેમાં મદદ કરેલી છે. આ શ્રી શત્રુંજયાવતાર નામનું દેરાસર છે; સંવત ૧૬૫૭ ના ફાગણ વદી ૧૦ મે પ્રારંભેલું છે-તથા સંવત ૧૬૫૯ સુદિ ૧૦મે અહીં સંપૂર્ણ થયું છે, વળી તેથી આનંદથી કચ્છ દેશના શણગાર રૂપ એવા શ્રીખાખરનામના નગરમાં કલ્યાણ થયું છે, સંવત ૧૬૫૯ - ના ફાગણ સુદિ ૧૦ મે પંડિત શ્રીવિવેક ગણુએ આ જીનેશ્વર ભગવાનના તીધરૂપ
મંદિરની પ્રતિષ્ટ કરેલી છે, અને આ પ્રશસ્તિ વિદ્યાહર્ષગણિજીએ રચેલી છે. સંવત વિકમને જાણ. આ શિલાલેખને જીર્ણોદ્વાર તપ ગચ્છરૂપી આકાશ મંડલમાં સૂર્યસમાન એવા શ્રીવિજયાનંદ સૂરીશ્વરજીના (શ્રી આત્મારામજી સૂરીશ્વરના) શિષ્ય પંડિત શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનીશ્વર શ્રીમદ્ હંસવિજયજી મહારાજના સદુપદેશથી તેમના શિષ્ય પન્યાસ પદવીને ધારણ કરનારા શ્રીમદ્ સંપદ્વિજયજી મહારાજની પ્રેરણા કરીને સંવત ૧૯૬૨ ના અસાડ વદી આઠમને દિવસે થયે છે. આ શિલાલેખનું ગુજરાતી ભાષાંતર જામનગર નિવાસિ શ્રાવક હીરાલાલ હંસરાજે કરેલું છે. તે શ્રી
મદ્યપાન અથવા દારૂનો ઉપયોગ.
દારૂ એ શું ચીજ છે, તથા તે કેટલો બધો વપરાશમાં વધુ અને વધુ આવતા જાય છે એ જાણતાં કંપારી છૂટે છે. હિંદુસ્તાન પહેલાં, હાલ કરતાં ઓછે માંસાહારી અને એ છે મદ્યપાની દેશ હતે. મધ પીવાતે તે પણ રાજા રજવાડાઓમાં, વેશ્યાઓમાં અથવા અમીર ઉમરાવોમાં જ. ઘણે ભાગમાં તાડી જેવું ઓછું દુષિત પીવાનું વપરાતું હતું, પણ તે દારૂ જેટલું નુકસાનકારક, ખર્ચાળ અને ભાન ભૂલાવનારૂં નથી. અથવા તથા કા. નામદાર ઈંગ્રેજ સરકારે આ દેશપર અસખ્ય ઉપકારે કયો છે, એમ તે દરેક વિચારવાન બંધુએ કબૂલ કરવું જ જોઈશે, પણ તેની સાથે સાથે જ દારૂ જે નાશકારક અને નુકસાન કારક પદાર્થ એટલા મોટા પ્રમાણમાં વપરાશમાં, દેખા દેખીથી, છટ હોવાથી, અને રસ્તે
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] મદ્યપાન અથવા દારૂને ઉપયોગ.
૨૩૧. ચાલતાં પીઠાં મળતાં હેવાથી, આ છે કે હિંદનું જીવન ચૂસી જતાં અનેક તવેમાં આ તત્વ બહુ મોટો ભાગ ભજવે છે. દારૂ દરેક રીતે નિદ્ય છે. ધર્મની દૃષ્ટિથી જોતાં દારૂ અને તેવી ચીજો શામાટે નિઘ છે તે “જૈનધર્મ પ્રકાશ” ના આષાઢમાસના અંકમાં
વૃદ્ધિ પામતે ભ્રષ્ટાચાર” એ વિષયમાં બહુજ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. હાલ હોટેલને જે અતિશય ઉપયોગ થાય છે તે માટે એટલું જ કહેવું બસ થશે કે ત્યાં પીવાતી ચા, દૂધ, આઈસક્રીમ, સોડાવૉટર વિગેરે ભ્રષ્ટતા બહુજ વધારે છે. કારણ કે જે પ્યાલામાં હલકા વર્ણના મનુષ્ય કાંઈ ખાધું પીધું હોય, તેજ પાત્રમાં ઉચ્ચ વર્ણના મનુષ્ય ખાવાપીવાથી હલકા વણના મનુષ્યના તે પાત્રને લાગેલા અદશ્ય પરમાણુઓ ઉચ્ચવર્ણના મનુષ્યના શુભ પરમાણુને હલકા પાડવા યત્ન કરે છે. શુભ પરમાણુઓને અશુભ પરમાણુઓની ખરાબ સંગતથી ભેગવવું જ પડે તે કુદરતી છે. મુસલમાન અથવા માંસાહારી હિંદુ વર્ણોએ પીધેલા પાત્રમાંથી પીવું એ કેટલું ધમને, આત્માને, અને શુંભ પરમાણુઓને નીચું લગાડનારું છે તેને અવશ્ય વિચાર કરતાં શેક થાય તેવું છે. પીધેલા પાત્રને ઘણી વખતથી બળાયેલા પાણીમાં ભેળવામાં આવે છે તેથી તે પાણી પણ કેવું પવિત્ર, તે વિચારે. મુંબઈ જેવ મોટા શહેરોમાં પાણી અતિશય ઢેળાવા પણું, તેથી ગળેલ અણગળને વિવેક નહિ રહેતાં ત્રસજીવોની અસંખ્ય હિંસા અને તેથી અતિશય પાપનું બંધાવું હોય છે. તેમાં પણ આવા હોટેલોમાં પાણી માટે બહુ જ ગડબડ જેવું હોય છે. આઈસકીમમાં બરફ અથવા કાચા મીઠા વડે અસંખ્ય એકે દ્રિજીની વિરાધના થાય છે. વળી દૂધને રાખવાના આઈસકીમના સંચાઓમાં પણ બરાબર સાફ નહિ થવાથી બેઈદ્ધિ જીવની ઉત્પત્તિને પણ સંભવ રહે છે. સેડા વોટર પીવામાં પણ ચાના પાત્ર જેવું થાય છે. રસના લાલચમાં ફસાતી હવાથી જીવની અધોગતિ થવાનો સંભવ રહે છે. મધના પીઠાં એટલાં બધાં વધી ગયાં છે કે લાલચુ જીવે તેના પંજામાં ફસાતાં વાર લાગતી નથી. દારૂ પીધેલે માણસ પોતાના કબજામાં નથી. તે ગમે તેમ ચાલે, બેલે અને ન કરવાનું કરે, એ તેને કાબુ શરીરપરથી ચાલ્યો જાય છે. બીજી ઉપયોગી ચીજો લેવાનું પડતું મૂકી દારૂની લતમાં ઘણા કુટુંબો પાયમાલ થઈ ગયા છે. હિંદુસ્તાનમાંથી દારૂ એક કરેડ રૂપિયા પરદેશ ઘસડી જાય છે. અને દેશમાં બનતે દારૂ કેટલોએ થતો હશે, તેને તે કાંઈ શુમારજ નથી! આ ચીજ બીલકુલ ફાયદો કરતી નથી. વિલાયત ઠંડે દેશ હોવાથી ત્યાંના વતનીઓને તેની જરૂર લાગેલી, પણ ત્યાં પણ દારૂવિનાનું ગૃહ ઉત્તમ ચાલી શકે છે, અને દારૂ વાપરનારૂં ગૃહ નિધન અવસ્થામાં આવી પડવાને સંભવ રહે, તે પછી હિંદ જેવા ભિખારી દેશમાં, જેની કાંઈજ જરૂર નથી, જે શરીરના ઘણું ઉપયોગી અવયવને અને મમભાગોને નુકશાન કરે છે, અને બદલામાં કાંઈજ આપતો નથી, એવી ચીજથી કેટલી પાયમાલી થાય તે વિચારવું સહેલ છે. દારૂનું વ્યસન, ક્ષયના શિગની જેમ, વારસામાં ઉતરે છે. પુત્રપૌત્રો અને ભવિષ્યની સંતતિને દારૂ પીનાર બહુજ ગેરફાયદાકારક વારસો આપતે જાય છે. દારૂની બનાવટ ત્રસ જી ઉત્પન્ન કરી તેને હણવાથી થતી હોવાથી ધર્મને પણું, અને આત્માને પણ વિસારી મૂક પડેછે, કઈ રીતે પાણી જેવું ઉત્તમ પીવાનું છેજ નહિ. દરેક રીતે દારૂ વર્જ્ય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૨ . જૈને કેન્ફરન્સ હરેલા.
[આગષ્ટ કાઠીઆવાડ દેશની જૈન શ્વેતાંબર મૂર્તિપુજક શ્રાવકની વસ્તીવાલા ગામની ડીરેકટરી થઈને આવી છે
તે ગામોનું પ્રાંતિ અને રાજ્યવાર લીસ્ટ.
પ્રાંત ઝાલાવાડ ચોટીલા રાજ્ય,
વખતપર ગૌશલ મેટી વીરીવા
પાંચ દુવારકા વિધાસીઆ 'રૂપાવટી મહીકા ચીત્રાખડા રાજવડલા ઘીયાવડ તીથવા ગારીયા
ચેટીલા મોટી મેલડી . નાવા પાજવાલી
વઢવાણું રાજ્ય
વડોદ
ખાંડીયા નવુંગામ પલાળી શીહાણી લાલીઆદ જાંબુ પરનાલા, જાખણ બચણ નાના ટીંબલા ઉંટડીં સૈકા મોટા ટીંબલા ભલ ગાંમડા
મેવાસા ખેરાણા પીયાવા
મુલી રાજ્ય
સણોસરા બામણબોર હેકલવા ખેરડી મોરવાડ જુની મેરવાડ નવી
મુલી ટીકર પરમારની જસાપર લીબલી નવાણીઆ સીધસર ગઢાદ ઢીંડાણું
વઢવાણ શહેર બલદાણું દેવા ગંદીઆલા ગરબડી લિબાલા , ખીલા વઢવાણ કેમ્પ માં સુદામડા -- -
સાપર છડીઆલી રાજપર કેરડા નેલી લેઆ
ચુડા રાજ્ય
થાનલખતર રાજ્ય.
થાન
લખતર
લીંબડી રાજ્ય
ચુડા ચેકડી મીણાપુર * ભંસાળ ગોખરવાનું ચાંચકા નલીયા. નવાણીઆ મારવાડ
લીલાપુર પેઢડા
કેરલા
લીંબડી વિનાલા અકવાલીઆ
વાંકાનેર રાજ્ય
ખાંભલાવ
પાલીયાદ તાલુકે !
કુંડલી
અડાલી સાઈ વાંટાવક ગુદીઆવડા નાગડકા અલાઉ ખેડવાલા વીઠલગઢ
વાંકાનેર કેઠી લુણસર ખીજડીયા રાતડીઆ
બલાળા ભકા કંથારીઆ ગુજાર પાણસીણા હેડાલા લીઆદ કરમડ કારેલ મેટા તરાડીઆ
પાલીયાદ ધાંધલપુર “ગૌરઆ ' સરવા રતનપુર
ભડલા લીડા એડી. ભાણેજડા સેજકપર
ટુવા
વણેદ તાલુકા
કેરાલા જારીડા . સંધાવદર, અરણીટીબા કારાવડી
વણદ વણા
|
ચચાણ
મેરા
દેવપુરા
ઘણાદ
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કાઠીયાવાડની જનશ્વેતાંબર મુર્તીપુજક ડીરેકટરી
ધાંગધ્રા રાજ્ય
ધ્રાંગધ્રા હળવદ ઘુડકટ, વાટાવદર હાલા દેવચરાડી ઈગરાલા
વા કીડીભાયાતી
જેતપુર મેડપર રંગપુર
એ
વેણાસર
રહીશાલા
ઉમરડા ધનાલા સુસવાવ રાસીંગપુર રામપુર ટીકર રણની ખાંડ મીઆણી ગાળા દુદાપૂર : હડાળા દીઘડીયું વિલાલુ દાલીઆ રાસંગપર ચલા જેગડવું સાપકડા ભરાડા
Qદી અકવાલીઆ રાવલીઓ વદર દુઘઈ ઘેલી વેગડવાવ અણીદ્રા જેસડી રણમલપુ
ઝીંઝુવાડા રાજ્ય | જસદણ . ટંકારા વિછીયા
વવાણીઆ ઝીંઝુવાડા
બેલા આદરીઆણા પ્રાન્ત ઉડસરવૈયા. બગથલું સુરેલ નગવાડી
(રાજ્ય ઠાકર ધામાં પાલીવાડા
હકમત સરકાર) ભુત ઘટડા ફતેપુર
આદરણા મીઠા ગોઢા દાઠા
ચાંચાપર : * ઝાડીઆણા હાથસણી
ગાલા સમઢીઆળા ગણોલ -
સાપર • - બજાણું રાજ્ય કરંજડા
સરવડ ચેક
હળબટીઆરી ખાણાં
જાલીયા કાયાભાઈનું ઘાંટીલું વડગામ
દાને નેસ
કેરાલા દસાડા દેદરડા
વાઘપર કલાડા ભંડારીઆ
જોધપર માલવણ વડાલ
ખાખરાલા - સીધસર
જેપુર ઝેઝરી
સનાલા મોટી મછડી પ્રાન્ત બાબરીઆવાડ મકનસર સેંડલા
નવાગામ નવા ગેરૈયા રાજ્ય જાફરાબાદ. | હરીપર નવા સડલ
મોટા ભેલા કુંતલપુર ડેડાણ
રવાપર ભરાઈ બંદર
માનસર ભાવનગર રાજ્ય..
જુના સાદરકા
પ્રાંત બો ઊદેપુર બોટાદ
વીરપરડા જનડા
રાજ્ય પોરબંદર. તરધડી - - નુરખા
નવી માંડલ હામાપર પોરબંદર
નાગડાવાસ નદીવાલું હડેધડ રોઝીવાડા
પીલુડી કંડોરણું રાણાસાહેબનાં નવા સાદુરકા જામનગર રાજ્ય.
લીલાપુર પ્રાત મચ્છુકાંઠે જાંબુડીઆ આટકોટ
ઘુનડા અજમેર
મેમી રાજ્ય ખરેડા ભાડલા
વાપર સમઢીઆળા
મકરપર ખાખરેચી
માલાયા રાજ્ય જસદણ તાલુકે. | ઘાંટીલા જુના
માલીઆ વણાસર,
મેરબી
કુમઠ સાલડ કંકાવટી કૂવા
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ આગષ્ટ
વાધરવી.
| પ્રાંત ઓખા મંડલ. | બેટ સંદ્ધાર ગઢેચી (ઘડેચી) વરદુસર રાજ્ય ગાયકવાડ
વસઈ (કનકાપુરી) સરકાર “ઉપર લખ્યા પ્રમાણે કાઠીયાવાડ દેશના પ્રાંત ઝાલાવાડ, ઊંડસરવૈયા, બાબરીયાવાડ, બ, મચ્છુકાંઠા અને ઓખામંડળ એ પ્રાંતમાંનાં ઉપર લખ્યાં ગામોની ડિરેકટરી ભરાઈને આંહી અમારી પાસે આવેલી છે તે વિનંતી કરવાની કે ઉપર લખ્યાં ગામ સિવાય સદરહુ પ્રાંતેનું કઈ પણ ગામ આપણે જૈન શ્વેતાંબર શ્રાવક ભાઈઓની વસ્તીવાળું ગમે તે ફક્ત એકજ માણસ રહેતું હોય તેવું નાનું સરખું પણ ગામ બાકીમાં રહ્યું જણાય તો તે ગામનું નામ, આગેવાનનું નામ અને પિસ્ટ તેને કયાં થઈ કેની મારફત મળશે તે એકદમ પત્રકારોએ વળતી ટપાલે ખબર આપી શ્રી સંધને આભારી કરવા વિનંતી છે.
ગ્રંથાવલોકન જૈનમાર્ગ પ્રારંભ પિથી ભાગ બી–આ વીશ પાનાનું નાનકડું પુસ્તક વિદ્વાન જક લાલન તરફથી દોઢ આનાની નજીવી કિંમતમાં પ્રસિદ્ધ થયે ડોક વખત થયા છે. અમને તે ખરા હદયથી લાગે છે કે લાલનનું કામ બહુ ઉચ્ચ પ્રતિનું છે. અત્રેની બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલમાં ઉપરનાં ઘરોમાં આ પુસ્તક પેજક પોતેજ ચલાવે છે, અને પરિણામ ઉચ્ચ આવે એમાં સંદેહજ શે! ઈગ્રેજીમાં જેમ પ્રાઈમર અને તેની પછી કમવાર નંબર હોય છે, તેમ આ જકે પણ બે પ્રાઈમરે અને તે પછીની પાંચ ચોપડીઓ મૅટ્રિીકને અભ્યાસ પૂર્ણ થતાં સુધી કરી શકાય તેવી તૈયાર કરી છે. એક પુસ્તકનું રીવ્યુ આ માસિકમાં આગળ લેવાઈ ગયું છે. જૈન ધર્મસંબંધી જ્ઞાનનાં ખાસ ઉપગી મૂળ તને દેશકાળની પદ્ધતિમાં ગોઠવી વિદ્યાર્થીઓના હદયમાં સુગમતાથી સ્થાપિત કરવા
એ કામ અતિ મુશ્કેલ અને ખાસ ધાર્મિક શિક્ષણનીજ લાઈન અનુસરનાર વૈજક જેવા વિરલ બધુઓજ કરી શકે એવું છે. શિક્ષણ બે પ્રકારનું છે, બેધક અને શેઇક. ઈગ્રેજીમાં Exercises આપીને જે શૈલીથી લાભ થાય છે તે લાભ થવા આ પ્રારંભ પોથીથી આશા રખાય છે. કારણકે પહેલાં પાઠો આપેલા છે, અને નીચે, છેકરાઓ તે સમજી શક્યા છે કે કેમ, તે તપાસવા પ્રશ્ન પાઠ આપ્યા છે. આ શિલી અતિ ઈષ્ટ છે. વીશે વીશ. બોધ પાઠ અતિ ઉપયેગી, જે હેતુથી પુસ્તક લખવામાં આવ્યું છે તે સફળ કરનારા, અને સહેલી ભાષામાં લખાયેલા છે. ધર્મ અને પાપ, શ્રી તીર્થકર, સૂત્ર, કમને કાયદે, જન્મ મૃત્યુ, જીવ અને કર્મ, સ્વર્ગ નરક, મુક્તિ, આચાર, શ્રદ્ધા, શ્રાવક, દેવગુરૂ ધર્મ, નીતિ અને છેવટે સંસાર કે છે એ તથા પુસ્તકમાંના સર્વ એકે એક ઉપયોગી પાડે છે. શિક્ષકે એ જેમ બને તેમ બાળકોને સમજાવવા પ્રયત્ન કરવા જેવું છે. ધર્મનાં દરેક અંગને ચેજકે બહુ સારે ઈન્સાફ આપે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
१९०६ ]
बृहत् टिप्पनिकामां नोधायला ग्रंथो.
बृहत् टिप्पनिकामा नघायला तर्कशास्त्रानां ग्रंथो
उतारो आपनार प्रो. रवजी देवराज.
स्व समयना ग्रंथो.
कर्ता.
नंबर.
नाम.
वर्ग १ लो.
१ अनेकांत जयपताका २ वृत्ति ३ वृ. टिप्पनक
४
अनेकांत वाद प्रवेश ५ द्रव्यालंकार तर्क
६ नचचक्रवाळ
७
वृत्ति ८ न्यायावतार ९ वृत्ति १० वृत्ति ११ प्रमाणकळिका १२ वृत्ति
१३ प्रमाणमीमांसा १४ वृत्ति १५ प्रमाण संग्रह १६ प्रमेय रत्नकोश
१७ रत्नाकरावतारिका
१८ लोकतत्वनिर्णय
१९ षट्दर्शनसमुच्चय २० वृत्ति २० सम्मतिसूत्र २१ वृत्ति
२२ वृत्ति
२३
२४ सर्वज्ञसिद्धिप्रकरण
२५ स्याद्वादरत्नाकर प्र० खंड
स्याद्वादमंजरी
वर्ग २ जो.
१ अनेकांत व्यवस्थापन
हरिभद्रसूरि
मुनिचंद्रसूरि हरिभद्रसूरि | पं. रामचंद्र
( तथा गुणचंद्र मळवादि
39
सिद्धसेन
सिद्धर्सन
हरिभद्रसू. सिद्धव्याख्यानिक शांत्याचार्य
हेमाचा
22
"
चंद्रप्रभसूरि
रत्नप्रभ
हरिभद्रसूरि
सिद्धसेनदिवाकर मळ्ळवादि | प्रद्युम्मशिष्या
मयदेवसूरि
अन्य कर्तृ हरिभद्रसूरि
वादिश्री देवसूरि मळ्ळिषेणसूरि
श्लोक,
३५०० * ८२५०
२०००
७००
४००
61
१८००० ९२
-२०७३
६०
२८७३
१७०
૮૬
१२५२
१७०
७००
25.000
७१२
९ प्रस्ताव छे.
५०००
१६८० एमांसर्वज्ञसिद्ध्यादि २३ वाद टिप्पनसाथै एस्याद्वादरत्ना करनीलघुटीका रूप ग्रंथ छे.
७३००
३६०००
३०००
रिमार्क.
२०० •
२३५.
सदसद् वगैरे पांच अधिकार छे.
सूत्रसाथै.
एना त्रण कांड छे;
एनां आठ परिच्छेद छे. सं. १३४९ मां रची.
Page #262
--------------------------------------------------------------------------
________________
..
.जैन कान्फरन्स होल्ड.
[आगष्ट
. नाम.
कर्ता.
श्लोक..
रिमार्क.
२ अपशब्दनिराकरण ३ अपौरुषेयदेवनिराकरण .
अभावनिरासवादस्थळचार
यशोदेवसाधु
त्रिवर्गपरिहारसाथे पत्राछे सर्वार्य प्रमाभावाद्यभावनिरी सरूप चार वाद स्थळ छे.
पत्र १४ छे.
५ परिणामि वस्तुव्यवस्थापन ६ प्रत्यक्षानुमानाधिकप्रमाणनिराकरण यशोदेवसाधु ७ षट्दर्शन दिङ्मात्र विचार ८सर्वज्ञ व्यवस्थापनावाद
हरिभद्री नंदिवृत्याद्य | नमस्कार उपर रचेलं.
वर्ग ३ जो. १ केवळिभुक्तिस्त्रीमुक्ति प्रकरण.
ra
शाकटायन कृत
९००
ए शाकटायनसार एज छ
ब्दानुशासन करेल छे.
२, तेना संग्रह श्लोक. '३ बोटिक निषेध ...
श्वेतांबर दर्शन सिद्धि
वस्त्रव्यवस्थापनरूप. पत्र १९ छे.
कुल ग्रंथ
११७७३५ श्वेतांबरन्याय..
वर्ग ४ थो.
०००
दिगंबर कृत न्याय, - १आप्तमीमांसालंकार ( अष्ट साहस्री.) विद्यानंद . २ न्याय कुमुदचंद्र सूत्रवृत्ति ... मकळंक देव .. ३ न्यायविनिश्चयय वृत्ति. . भनंत वीर्य . ... ४ प्रमेयकमळ मार्तड
प्रभाचंद्र
१६०००
सूत्र तथा वृत्ति मळीने.
-
.११०००
परचुरण
१ अध्यात्म तरंगिणी टीका २ आप्त परीक्षा वृत्ति. ३ पत्र परीक्षा
श्री वर्द्धमानस्तोत्र वृत्ति ५ हेतु बिंदु टीका.
...... of
तत्वार्थना पेला श्लोकनीव्या
ख्यारूप.
विषमार्थवाळी ५०० दिगंबरीय तकरूप..
-
-
कुळ ग्रंथ ४६.
१५३२३.
४५५०० दिगंबर न्याय.
Page #263
--------------------------------------------------------------------------
________________
१९०६]
बृहत् टिप्पनिकामां नोधायला ग्रंथो.
परसमयना ग्रंथो.
"..
नंबर.
नाम.
कर्ता.
श्लोक
रिमार्क.
वर्ग १ लो.
__बौद्ध
३७१६ प्रकृतीश्वरादि निरासवाच्य
बाळावबोधप३परिच्छेदवा०
८४०
१४७७ . सूत्रसाथे
१ तत्वसंग्रह २ तर्कभाषा टीका ३ न्यायाबिंदु सूत्र ४ वृत्ति ५ न्यायप्रवेशक टीका.
|, टिप्पनक ७ प्रमाणवात्तिक वृत्ति
वर्ग २ जो.
धर्मोत्तराचार्य हरिभद्रसार श्रीचंद्रसूरि
सं० ११६८ मां रच्यु.
पेचप्रस्थानन्यायतर्कपर-ए. ग्रंथमळीने ५३०००श्लोकछे
न्यायमत १ न्यायसूत्र २ भाष्य ३ वार्तिक ४ तात्पर्य टीका ५ तत्परिशुद्धि ६ न्यायालंकार ७ न्यायकुसुमांजलि ..
न्यायकळिका टीका
न्यायसार १०
र टीका ११ पंजिका .. १३ सारसंग्रह
भक्षपाद वात्स्यायन भारद्वाज वाचस्पति .. | ५३००० उदयन श्रीकंठतथाअभयतिल. .
- - ४०५
४०० जापसिंह
...
पत्र.४६ नो ग्रंथ छे. .
एजें अपरनाम न्यायभूषण
" टीका
११
तेनुं नामन्यायसार विचारछे
-
वर्ग ३ जो.
सं. १०४८ मां रची.
।
. ...
वैशेषिक १कंदळी बँका-.' . २. टिप्पनक .... ३ पंजिका किरणावळी-टीका टिप्पनक
न्यायलीलावती ८ भास्कर भाष्य भूषण
मनोहरग्रंथ
श्रीधर... ६००० पं.नरचंद्र । २५०० मळधा. राजशेखर | ४...
सं. १३८५ मां रची. ... द्रव्यपदार्थउपरएटलंटि पनछे
- २३७३
सृष्टयादिवाच्य हेतुसाध्यगत अशेष विशेष निरूपण सूत्रव्याख्यान.
१० षट्पदार्थ प्रवेश
१९८
Page #264
--------------------------------------------------------------------------
________________
કટ
જૈન કેન્ફરન્સ હેરલ્ડ. "
[ આગષ્ટ
નવર.
નામ.
रिमाक.
સલ્ય. सांख्य सप्तति
वृत्ति
भश्रीविलास
वृद्धवादसार
વ ૨.
વેત. १ शास्त्रदर्पण २ खंडनखंडखाद्य टिप्पनक
श्रीहर्षकवि
ब्रह्माद्वैतसिद्धयादि वाच्य . चार परिच्छेदवालुं.
कुले
૮૧૧:૦
શાસ્ત્રીય રીતે સિદ્ધ થતી ઘાર્મિક બાબતે.
પાળેલાં જાનવરે એટલે કે ગાય, ઘોડા વિગેરેમાં જગલી ફાડી ખાનારા પ્રાણીએ એટલે તહ, વાઘ, વરું વિગેરે કરતાં વીજળીક પ્રવાહ વિશેષ હોય છે, અને તેથી તેમની જગી લાંબી હોય છે. જીદગી લંબાવવાને વધુ માંસના લેચાની જરૂર નથી, પણ જીવનતત્ત્વ ખેચવાનીજ અગત્ય છે. શરીરમાંથી વીજળીક પ્રવાહ ઓછો થાય ત્યારે જ જાનવરે અને માણસાર દરદના હુમલા આવે છે. માંસ ખાવું એ મૅનેટીઝમ (વીજ ળીક પ્રવાહ) ના નિયમથી ઉલટું છે. જાનવર જીવતું હોય ત્યાં સુધી માંસ અને દુધનું મૅગ્નેટીઝમ સરખું છે. મરણપછી માંસને અસલ ગુણ બદલાઈ જઈ દે બને છે. જેમ જેમ માંસવાસી, તેમ તેમ તેનું મૅગ્નેટીઝમ નબળું હોય છે. જાનવરોમાં તેઓની • લાગણી અને જુસાથી જેટલી ઝડપથી તનદુરસ્ત મેગ્નેટીઝમમાં મોટા ફેરફાર થાય છે, તેટલી જ ઝડપથી તે દરદ ઉત્પન્ન કરે છે. વળી વનસ્પતિમાં જાનવરોની જેટલી ઝડપથી લાગણી અને જુસા બદલાતા નથી અને તેથી તે થોડાં દર પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. આ ઉપરથી જોવામાં આવશે કે માણસ કરતાં જાનવરમાં દર ઓછાં હોય છે, અને જાનવર કરતાં વનસ્પતિમાં વિશેષ ઓછાં હોય છે. માંસ ખાનાર જાનવરની લાગણી અને જુસાને ભેગા થઈ પડે છે. જે હવામાં મગ્નેટીઝમ અથવા વીજબિક પ્રવાહ સારે હોય તે હવા અને સાદી પણ ઉમદા વિચારવાળી જીદગી જીવનદેરીને લંબાવે છે
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] જન સીરિઝ સબધી સૂચના.
૨૩૮ માણસોમાં જે ફેરફાર ઘણા અને બહુ જલદીથી થાય તે તેના પર દુઃખદરદ મટા પ્રમાણમાં હુમલો કરે છે. આ માટે જ શાંતરીતે પ્રયત્નવાન જીદગી ગાળવી એ શ્રેષ્ઠ છે એમ સમજી શકાશે. મનની નીચ ક્રિયાઓ એક દેશમાં લેકે લાંબે વખત જારી રાખે ત્યારે તે અદશ્ય વાતાવરણને ઝેરી બનાવે છે. જેમ વીજળીના પ્રવાહને બે પોલ Pole સામસામા હોય છે તેમ જમણ અને ડાબી બાજુએ અથવા ઉપલા અને નીચલા અવયવોમાં પૉઝીટીવ અને નેગેટીવ મૅગ્નેટીઝમ રહે છે. આંગળાં, આંખ અને મસ્તકમાંથી ઘણી ઝડપથી એ પ્રવાહ બહાર નીકળે છે. પ્રતિક્રમણ વખતે સ્થાપના સ્થાપતાં પહેલે નવકાર અને પંચિક્રિય બોલતાં દરેક બોલનાર સ્થાપનાજી તરફ ઉંઘે હાથ રાખી આંગળાં સ્થાપનાજી તરફ રાખી બેલે છે, તે કિયા, વિચાર કરતાં જણાય છે કે, પ્રતિકમણુ કરનાર સલ બંધુઓને શુભ વીજળિક પ્રવાહ એકત્ર થઈ મોટા જથામાં સ્થાપનાજી આસપાસ શુભ વાતાવરણ ઉત્પન્ન કરે છે અને વાતાવરણ શુભ થવાથી વિશેષ સારા વિચારે ઉત્પન્ન થયા કરે એ દેખીતું છે. દેરાસરમાં ભલે અર્થની પૂરી માહિતી વિના પણ શુભ હેતવાળા તેંત્ર, સ્લેક અથવા પ્રાર્થના બોલાય તેથી તીર્થકરની આસપાસની શુભ શ્રેણમાં વિશેષ વિશેષ વધારે થતું જાય છે, અને તેમની આસપાસના જીવોને શુભ. તરફ દોરે છે. મસ્તક પર શિખા રાખવાનું કારણ પણ એટલું જ લાગે છે કે મસ્તકમાંથી દરેક નીમાળાના ઝીણા બારીક ભાગમાંથી નીકળી જતે વીજળિક પ્રવાહ જાળવી રાખવે. શરીર ભીનાશવાળું હોય ત્યારે એ પ્રવાહ બહુ વેગથી બહાર નીકળે છે અને તેથી જણાશે કે ભીનું શરીર રાખવાથી પ્રવાહ ઓછો થવાથી દુઃખ ઉત્પન્ન થાય. મૅગ્નેટીઝમના પ્રયોગ કરનારા, ઉપલા બે પલની ખબર હોવાથી પિતાનાં આંગળાંને થોડાંક ભીજવી ડાબે હાથ સૂર્યના Plexus પર અને જમણે હાથે દુખતા ભાગ પર મૂકી વીજળિક પ્રવાહનું કુંડાળું બનાવે છે. પીડાતા ભાગમાં એ પ્રવાહ એકઠે થઈ દરદને દૂર કરે છે.
જૈન સીરીઝ સંબંધી સૂચના મહેરબાન સાહેબ,
સવિનય લખવાનું કે કેન્ફરન્સ હેરડમાં જૈન સીરીઝ તૈયાર કરવા માટેની જાહેર ખબરની કલમ પાંચમી આધારે લખવા હાંસલ કે,
પ્રાથમિક શાળાઓમાં ધોરણ બીજાથી ધાર્મિક શિક્ષણ ચાલું કરવામાં આવે તે ત્રીજા અને ચોથા ધોરણમાં પંડિત ફતેચંદ કપુરચંદ લાલનની બનાવેલી પ્રથમ પ્રવેશિકા ત્રણ બુકે બરાબર કામ સારે તેમ છે, અને તે અનુક્રમે ચલાવવી જોઈએ. - અંગ્રેજી પહેલા ધોરણથી સાતમાં ધોરણ સુધી અભ્યાસકમ ગયા માર્ચમાસના અંકમાં પ્રગટ થયેલ છે એટલે એ સંબંધમાં વધારે લખવાની જરૂર નથી.
Page #266
--------------------------------------------------------------------------
________________
-- જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ આગષ્ટ યુનીવસીસના બી. એ. સુધીના ચાર વર્ષના કેસમાં નીચે પ્રમાણે જેન અભ્યાસ ચલાવવા અમારો અભિપ્રાય છે.
-૧ શાનાર્ણવ સંસ્કૃત ટીકાસમેત, જ્ઞાતા સૂત્ર સટીક. • ૨ પુરૂષાર્થે સિદ્ધિ ઉપાય–ઉપાસક દશાંગષ્ટય.
૩ સભાષ્ય તત્વાર્થધિંગમસૂત્ર—ઉત્તરાધ્યયન સૂત્ર. ૪ દ્રવ્યાનુયોગ તર્કણા–જંબુદ્વિપ પન્નતિ સૂત્ર
એમ. એ. સુધીના અભ્યાસવાલાને જૈન ન્યાયાવતારિક સંસ્કૃત ગ્રંથ તથા માગધી જ્ઞાનના માટે આચાસંગ સૂત્રણે જાણપણું થાવું જોઈએ.
દિગંબર જૈન બંધુઓએ પણ ચાર પરિક્ષા ઠરાવી છે. ૧ બાળબેધ પરીક્ષા. ૨ પ્રવેશિકા પરીક્ષા. ૩ વિશારદ પરીક્ષા.૪ શાસ્ત્રીય પરીક્ષા. મુકાબલે.
- બાળબેધ પરિક્ષાને અભ્યાસ તે પ્રાથમિક શાળાની બરાબર છે. પ્રવેશિકા પરિક્ષા તે અગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. વિશારદ પરિક્ષા તે અંગ્રેજી સાતમા ધોરણ સુધી અભ્યાસ. "
શાસ્ત્રીય પરિક્ષા તે લગભગ એમ. એ. સુધી અભ્યાસ ધાર્મિક વિષય પણ તેને લગતા ગોઠવેલા છે અને ૧૮ વરસે બધે કોર્સ પૂરે થાય છે તેમ આપણે પણ બાળ વગથી માંડી એમ. એ. સુધી બરાબર ૧૭-૧૮ વરસ લાગે છે અને અમારી અ૮૫ સમજણ અનુસાર અમેએ દર્શાવેલા ગ્રંથે જે અભ્યાસમાં ક્રમાનુસાર ચાલુ થાય તે જૈન ધર્મને ખરે રહસ્ય પાર પજ. આશા છે કે કમીટી આ પર પૂરતું લક્ષ આપશે.
માટે અરજ કે આ લેખ કેન્ફરન્સ હેરલ્ડમાં પ્રસિદ્ધ કરવા મહેરબાની કરશે તે જૈન બંધુઓને ઘણે લાભ થશે.
લી. જૈન સંઘને સેવક માણુકચંદ પાનાચંદ સંધવી. શ્રી કચ્છ માંડવી જૈન મિત્ર મંડળીના મંત્રી.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] કેન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ
ર૪૧ કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ, ડીરેકટરી ખાતું–તળ મુંબઈમાં ૫ માણસે એફસમાં કામ કરે છે. કચ્છદેશની ફર્મવાર તારવણી છપાવા માટે તૈયાર થઈ છે. કડી પ્રાંતની તારવણ લગભગ અધી ઉપરાંત થઈ છે. જે જે ગામની ડીરેકટરી થઈ આવી છે તે ગામો ઉપરાંત બીજુ કેઈગામ રહી ગયું ન હોય તે માટે બે માણસ તપાસણમાં છલાઓમાં ફરે છે. રજપુતાનામાં અજમેર ખાતે ડીરેકટરી બ્રાંચ એફીસ કોન્ફરસ તરફથી ખેલવામાં આવી છે. ત્યાં ઓનરરી સુપરવાઈઝર શેઠ ધનરાજજી કાસટીયાના હાથ નીચે ૧૫ માણસ આશરે કામ કરે છે. તેઓએ આશરે ૩૫૦ ગામોની ગણત્રી કરી છે. પ્રતાપગઢમાં બીજી બ્રાંચ ઓફીસ ખોલવામાં આવી છે, અને તેને બંદોબસ્ત શેઠ લક્ષ્મીચંદજી ઘીયા, પ્રોવીશ્યલ સેક્રેટરી માળવા, તરફથી થાય છે. ત્યાં ૩ માણસો કામ કરે છે. તે કામ થોડા વખતમાં પૂરું થવા સંભવ છે. સંયુક્ત પ્રાંતેની ડીરેકટરી મી. ફલચંદજી મેઘાના નિઃસ્વાર્થ પ્રયાસથી સહરાનપુર ખાતે ઓફીસ ખોલી થાય છે. મધ્યપ્રાંતની ડીરેકટરી મી. માણેકચંદજી કેચર બી. એ. નરસિંહપુર ખાતે ઓફીસ રાખી કરે છે. ત્યાં માત્ર એક માણસ છે. દક્ષિણમાંનાં ગામેની ડીરેકટરી પત્રવ્યવહારથી થાય છે.
મંદિરદ્ધા૨–૧૯૬૨ ના શરૂઆતથી નીચે પ્રમાણે રકમ જુદા જુદા દેરાસરમાં અપાણી છે. રૂ. ૨૦૦ ફલેધી પાર્શ્વનાથ પાસે ઓશીયા ગામ માટે. ૨૦૦, શ્રી વડેદરા માટે દાદા સાહેબના દેરાસરના જીર્ણોદ્ધાર માટે. ૨૦૦, શ્રી અમદાવાદમાં ચંગળના દેરાસર માટે.
જાન્યુઆરી ૧૮૬. ૧૨૫, શ્રી પાટણમાં કનશાના પાડાના શ્રી શાંતિનાથજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે. ૨.૦, શ્રી જામખંભાળીઆના દેરાસર માટે. ૧૦૦, શ્રી શિહી જીલ્લામાં પીંડા તાલુકાના વસંતગઢના શાંતિનાથજીના
દેરાસરમાં જીર્ણોદ્ધાર માટે. ૩૦૦, ડીસા પાસે પાલડીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે.
માર્ચ. ૫૧, શ્રી કાઠીયાવાડમાં બટાદ પાસે પાલીયાદ ગામમાં શાંતિનાથજીના , દેરાસરમાટે.
એપ્રિલ ૬૦૦, એશીયા નગરીના દેરાસરમાં જીર્ણોદ્ધાર માટે.
જૂન, ૮, આસરે પરચુરણ દેરાસરમાં ધૂપ વિગેરે માટે. ૬૫૦, પાટણ પાસે રૂપપુરના દેરાસરમાં જીર્ણોદ્ધાર માટે. ૨૨-૦, મેવાડ-મારવાડમાં જીર્ણોદ્ધાર માટે.
| ડિસેંબર.
૪૮૩૪
જીર્ણોદ્ધાર ખાતે ઉપર મુજબ રકમો અપાઈ છે. હજી ઘણી જગ્યાએ કામ જારી છે.
આ સંબંધમાં જાણેવું જરૂરનું થઈ પડશે કે મેવાડ–મારવાડનું કામ મી. લલુભાઈ જેચંદ પોતે જાતે જઈ તપાસ કરીને પિતાની દેખરેખ નીચે કરાવે છે અને
Page #268
--------------------------------------------------------------------------
________________
ર૪ર જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ આગષ્ટ વલી તે કામમાં સારી સ્થાનિક મદદ પણ તેઓ મેળવે છે. આ સંબધી વીગતવાર હિસાબ હવે પછી છપાવવામાં આવશે. * નિરાશ્રિત ખાતું–જુલાઈ માસમાં નીચે પ્રમાણે મદદ કરવામાં આવી છે. રૂ.૧૧, છ વિદ્યાથીના સ્કોલરશિપ માટે. ૩૬, શેર્ટહેન્ડ, ટાઈપ રાઈટીંગ, તથા એકાઉન્ટન્સીના એક વિદ્યાથીના કેર્સના
રૂ. ૧૦૮, માંથી એક હતાના. ૨૦ એક વિદ્યાથીને ટાઈપરાઈટીંગ શીખવા માટે. ૧, એક વિદ્યાથીને શોર્ટહેન્ડ બુક લેવા માટે. ૧૧, એક વિદ્યાર્થીને શોર્ટહેન્ડ વિગેરેની ૬ બૂકે લેવા માટે. પર, ઓગણીશ માણસને ખોરાક માટે. ૨૦, પાંચ જિન બધુઓને વેપારની ફેરી માટે. ૪, બે જન ભાઈઓને દેશમાં જવા માટે રેલ ભાડું. ૫, એક વિધવા સ્ત્રીને લુગડાં માટે.
9
રૂ. ૧૬૦ કેળવણી ખાતું–જુલાઈ માસની મદદ નીચે પ્રમાણે –
૫, એક વિદ્યાર્થીને સ્કોલરશિપ. ૧૧, બે સ્ત્રીઓને ૮ માંગરોળ સભા તરફથી ચાલતાં કેળવણીના કાર્યમાં મદદ પેટે. ૪૦, લાલબાગ બોડીંગ માટે–ચાલુ હીસાબ પેટે. ર૭, શ્રાવિકા શાળા મુંબઈમાં, પગાર તથા કન્ટીજટ. ૨, એક સ્ત્રી વિદ્યાથીને ચેપડીએ.
રૂ.૧૪૫
નિરાશ્રિત અને કેળવણી ખાતાને અંગે મુખ્ય કાર્ય અમદાવાદ એફીસ ખાતે કરવામાં આવે છે એટલે અત્ર વિશેષ નથી. | શ્રી કોન્ફરન્સ હેરકડ ખાતું–જુલાઈ માસમાં લવાજમ રૂ.૧૨-૩-૦ આવ્યા છે. હેરલ્ડ પરની ટીકેટેના રૂ. ૩૨-૮-૦, હેરલ્ડ સંબંધી પત્રવ્યવહાર વિગેરેના રૂ. ૧૧-૦-૦ તથા પ્રફ સુધારવાના તથા મેટર લખામણના માસ ૪ના પગારના રૂ. ૬૦–૧–૦ તથા કરસ્પેન્ડન્સ કલાર્કના રૂ. ૧૫–૧–૦ મળી ખર્ચ રૂ. ૧૧૮–૮–૦ થયા છે. છપામણી ખર્ચ જ્યારે બીલ ચૂકવાય છે ત્યારે એક સાથે ઉધરે છે. તેથી આ મહિનામાં ઉધર્યું નથી. લવાજમ પણું પ્રમાણમાં થોડું આવ્યું છે. જે જૈનબંધુઓ હેરલ્ડ તરફ કૃપાદૃષ્ટિ રાખે છે. તેમને સવિનય નમ્ર વિનતિ કે આપની પાસે અમારું લવાજમ ચડેલું હોય તે કૃપા કરી મોકલશે, કારણ કે માસિકને આધાર લવાજમ પરજ હોય છે.
શ્રી ડીરેકટરી ખર્ચ ખાતું આ ખાતામાં જમે રકમ કાંઈ હોઈ શકે જ નહિ. માત્ર અ પાસજ છે. શ્રી અજમેરની ડીરેક્ટરી બ્રાંચ ફીસ માટે સીપાઈઓ સાર ચાર
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
કાન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ.
૨૪૩
ચપરાસેના ३. ૧૨-૦—૦, ત્યાંના સ્ટાફના પગારના રૂ. ૨૦૨—૦—૦, શ્રી હેડ આફીસ ૐ ખાતે પગારના રૂ. ૫૦~~~॰ તથા ડીરેકટરી પેસ્ટ, સ્ટેશનરી, પાર્સલ, વિગેરે પરચુટણ ખના રૂ. ૩૩–૩–૩ મળી કુલ ખર્ચ રૂ. ૨૯૭—૧૧—૩ થયા છે. એ માણસા, જે તપાસણીમાં ગયા છે, તેમનેા પગાર ઉપલી રકમમાં સમાન્યે નથી.
પુસ્તકાાર ખાતું—આ ખાતે મી. તુકારામ હનમંતરાવ મી, રવજીભાઈ સાથે કામ કરે છે. આ ખાતા તરફથી પુસ્તકાનું લીસ્ટ બહાર પડવાનું છે તે જેમ બને તેમ જલદી બહાર પડશે. અત્યાર સુધીમાં થયેલી ભંડારાના પુસ્તકાની ટીપની અનુક્રમવાર તારવણી થાય છે. આ તારવણીથી ખીજા ભંડારા જોવામાં ઘણી મહેનત ઓછી થઇ જશે.
ઉપદેશક—મી. ટોકરશી નેણશી શ્રી લેાથી પાર્શ્વનાથના મેાટા મેળા જે ભાદરવા વદ ૮-૯-૧૦ મે ભરાય છે ત્યાં તે પ્રસંગપર જવાના છે. હાલ ચામાસાને સખએ તેનું સ્થાન મુંબઇ છે. આંહી નિવાસ દરમ્યાન માંગરોળ જૈન સભાની ભાષણ શ્રેણિમાં જૈન મિશન ” ઉપર એક ભાષણ તેમણે આપ્યું હતું. કચ્છની ડીરેકટરી તથા બીજી” એક કામ જે કાન્ફરન્સ તરફથી ઘેાડા વખતમાં હાથમાં લેવાના સંભવ છે તેમાં તેમણે મદદ કરી છે.
"C
દ્રવ્યસ્થિતિ—ઘેાડા વખત ઉપર એક અંકમાં જણાવી ગયા છીએ અને પુનઃ વિનતિ કરવા રજા લઈએ છીએ કે કેળવણી ખાતું, નિરાશ્રિત ખાતું, કેાન્સ નિભાવ ખાતું, એ ત્રણે ખાતાએ તદ્દન દ્રવ્યરહિત સ્થિતિમાં, સૌથી અગત્યના, પહેલી મદદ કરવાને લાયક, અને વિસરી જવાય તે નુકસાન થાય તેવી હાલતમાં છે. આપણા જૈન મધુએ અને સામાન્યરીતે હિં દુજનમંડળ, એવા ખ્યાલમાં છે કે કીર્તિ વધે તેવા કામમાં પૈસા વાપરવા કે જેથી ઉગી નીકળે. પરંતુ ખધુએ, એટલું અવશ્ય યાદ રહેવું જોઈએ કે જેને મદદની ખરેખરી જરૂર છે, જે તમારો અવાજ એકત્રરીતે, દ્રઢતાથી, અસરકારક રીતે રજુ કરનાર છે, તેના નિભાવ માટે કઈ સંગીન મદદ નહિ થાય, તે આગલું કરેલું ભૂસાઈ જવા સ*ભવ રહેશે. માટે જે ત્રણે ખાતાએ માટે અત્ર સવિનય નગ્ન દીન પ્રાર્થના કરવામાં આવે છે, તેને દરેક શુભાશુભ પ્રસંગે લક્ષમાં લેશે
સુકૃત ભડાર ખાતું—આ ખાતામાં આ વર્ષમાં આશરે રૂ. ૭૦૦, જૂદે જાદે સ્થળેથી આવ્યા છે. જળગામથી રૂ. ૬૫, કોસંબાથી રૂ. ૧, રંગુનથી રૂ. ૩૯, આમલનેરથી રૂ. ૨૧, પ્રભાસપાટણના રૂ. ૧૫, જબલપુરથી રૂ. ૩, ઉદેપુરથી રૂ. ૧૨૫, ગુજરાનવાળાથી રૂ. ૧૯૩, શ્રી અમદાવાદ જૈન જ્ઞાનાઢય સભા તરફથી રૂ. ૧૦, શ્રી જાવદથી રૂ. ૧૫, શ્રી રાંધેજાથી રૂ. પ, શ્રી ખેડાથી રૂ. ૧૫, બારેજાના રૂ. ૨, પ્રતાપગઢથી રૂ. ૧૦૧, તથા શ્રી ગાડરવાડાથી રૂ. ૭-૮--૰ એ પ્રમાણે રકમે આવી છે. આ ખાતા માટે ચેડીએક રકમેા ઘરદીઠ લાગાથી એકઠી થઈને આવેલી છે, ઘેાડીએક સ'ધ સમસ્ત તરફથી આવેલી છે, અને કેટલીએક ગૃહસ્થા તરફથી આવેલી છે. આ ખાતું મદદને પાત્ર છે, તેમાં મદદની જરૂર છે, માટે ધ્યાનમાં લેવા નમ્ર વિનંતિ છે.
મિથ્યા મે દુષ્કૃત”—ભાદરવા શુદ ૪ ગુરૂવારે સમાપ્ત થતા પર્યુષણ પર્વના સાંવત્સકિ પ્રતિક્રમણમાં સકળ સઘને ખમાવ્યા છે. આ માસિકના ઉદ્દેશ કાઈના પ્રતિ વિના
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૪
જૈન કોન્ફરન્સ હેડ
[ આગષ્ટ
કારણુ કટુ શબ્દ ઉચારવાના છેજ નહિ, છતાં જાણે અજાણે કાઈ પણ મનુષ્ય બંધુ તરફ અમિતિ, અવિનય થયા હોય તેને માટે ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માગીએ છીએ.
ઓફીસ બદલી—શરાફ બજારમાંથી કાન્ફ્રન્સ ઓફીસ, મકાનના માલિકે અતિશય સખ્ત ભાડું માગવાથી ફેરવવાની ફરજ પડી છે, અને ચપાગલીમાં એફીસનું મકાન રાખવામાં આવ્યું છે.
શ્રી સંઘને વિજ્ઞપ્તિ.
આ થી શ્રી જૈન ( શ્વેતાંબર) ચતુર્વિધ સ“ઘને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે, શ્રી સ`ઘનાં જાહેરખાતાં જેવાં કે દેરાસર-પાષધશાળા-પાઠશાળા/પાંજરાપાળખેરડીંગસ્કુલ-લાયબ્રેરી-જ્ઞાન ખાતુ જીવદયા ખાતું સાધારણ ખાતું તથા સભાઓ– વીગેરે જાહેર ખાતાના હીસાબ તથા વહીવટ વીષે કંઈપણ ફરીદ્દ કરવાની હાયતા તેમણે પોતાના ખરા નામથી અમેાને નીચેને સરનામે ચાકસ હકીકત સાથે લખી જણાવવું.
તા. ૩૧-૮-૦૬.
આસીસ્ટ’ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ચ’પાગલ્લી, મુંબઈ.
વેશ્યાગમન.
( લેખક–શા. માણેકલાલ વાડીલાલ-મદ્રાસ. )
હે સજ્જના, જે મનુષ્યેા આ પ્ાની દુનીઆની અંદર પેાતાનુ નામ અમર કરી જાય છે, તે રૂડાં મૃત્યા કરવાથીજ: કહેલુ` છે કે રૂડે નામ કે ભુડે નામ. તે કહેવત તદ્ન ખરી ઠરે છે. સત્પુરૂષો સારાં કામેા કરી લોકો ઉપર સારી છાપ બેસાડી પેાતાનું નામ સુપ્રસિદ્ધ કરે છે. ત્યારે કેટલાક હીનભાગ્ય પુરૂષો સારૂ' નામ મેળવવાના ઉત્તમ સાધના છતાં આડે મારગે ચાલી ખરાબ આચરણા કરી તથા નીચ કામો કરી પ્રજામાં શ્રીકકાર કે હાંસીને પાત્ર થાય છે. એટલુ જ નહીં પણ ખરાબ દાખલા આપી ખીજાએ ને પણ બગાડે છે.
સજ્જન પુરૂષાનુ મુખ્ય કર્તવ્ય પોતાની સદ્ગુણી સ્ત્રી ઉપરજ પ્રેમ રાખી બીજી સ્ત્રીને પાતાની મા, તથા બેન સમાન ગણવી જોઇએ તે છે પણ દુજના આથી ઉલટા રસ્તા ગ્રહણ કરે છે. પાતે વેશ્યાગમન કરી ત્યાં જ સુખ માની અનેક તરેહના અનર્થ કરે છે. પોતાના પૈસા ગુમાવી, શરીર પ્રકૃતિમાં વિષના વેલા ઉગાડી કીર્તીને કાળા ડાઘ લગાડી, કુટુંબમાં કુંડા ક્લેશ જગાડી, માત પિતાએ મેળવેલી આબરૂ ઉપર પાણી ફેરવી, ગૃહસુખમાં અગ્ની સળગાવી, જેએ કુછંદમાં છકી ય છે તેના જેવા એવ કુફી,કુળાંગાર તથા દુર્ભાગી બીજા કાણુ હશે ? હીન ભાગ્ય તેવા જનાના કે જેઓ ત્રણ અદામની વેશ્યાના સંગમાં કાડી જેવા અને છે! સગાં વહાલામાં ધિક્કારને પાત્ર થાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
. , વેશ્યાગમન સત્ય પ્રેમને જાણનારી સદ્ગણે પત્નીને તરછોડી દઈ તેણીના પ્રેમના ઘાતક થાય છે. વેશ્યાની સંગત સર્વ સુખમાં પળે મુકનાર અને સર્વ પ્રકારના અધમને માર્ગ દેખાડનાર ભમીએ સબળ શત્રુ રૂપે છે. અનેક મનુષ્યો એ પાપમાં ફસાઈ ભીખારી બન્યા છે. ખાખી બાવા થયા છે. ધર્મથી ચન્યા છે. રોગને ભેગા થઈ મરણ પામ્યા છે. આ જગતમાંથી કાળું કરી પેઢી દર પેઢીથી મળતી આવેલી આબરૂને પતંગની પેઠે આકાશમાં ઉડાવી ગયા છે. બંધુઓ! પૈસાના મદમાં કેટલાકેનું એમ પણ માનવું છે કે પૈસાના જોરમાં તેમના કૃત્ય કઈ જોઈ શકતું નથી. પણ એ તેમની ભુલ છે. જેમ ઉગેલે સૂરજ કંઈ ઢાંક ઢંકાઈ રહેતું નથી તેમ અધર્મ કદી પણ ઢંકાતેજ નથી. પાપનો ઘડો ભરાયે તરત કુંટે છે. અને તેઓના કૃત્યોના ભવાડા માટે તેઓને કાને આવે કે ન આવે પણ લેકે તે વાત કરશેજ તથા ધીકકારશેજ. પૈસાના મદમાં ગમે તેટલી મેટાઈ મનમાં માને તેથી શું થયું? જે મનુષ્ય વેશ્યાને ઘેર વાસ કર્યો તેનાં નશીબમાં જુઠું બોલવાને. લેખ તે લખાયલેજ સમજ. જૂઠું બોલવાનું અને 'તેથી થતાં વિશ્વાસઘાતનું પાપ દરેક ધર્મશાસ્ત્રમાં ઘણું મોટું ગણેલું છે. એના જેવું બીજું પાપ શું છે ? એવા પાપને રસ્તે લઈ જનાર માત્ર એક નીચ જાતની અ-- બળા ઉપરને બેટે મોહ છે. કેવું અજાયબ જેવું વાત છાની રાખવા વાસ્તે હડહડતું જુઠું બોલવું પડે છે, એવું અસત્ય બોલતાં કરેલા એક અપરાધને છુપાવતાં બે અપરાધ થાય છે. બંધુઓ! વિચારો કે જે મનુષ્ય વેશ્યાગમનમાંજ મેહલુબ્ધ બની રહે છે તે કેવું ઘાતકી કૃત્ય કરે છે? તે પિતાની ખરી પ્રેમદાની આંતરડી કકલાવી, તેને તરછોડી, તેનું અપમાન કરી, તેને દુઃખ દે છે એ કંઈનાની સુની વાત નથી.
સજ્જને ! વેશ્યાના ફંદમાં ફસી પડેલાં જનો જ્યારે પછવાડેથી કાંટાના બીછાના અને જીતીના માર–ને અનુભવ મેળવે છે ત્યારે છેવટે પિતાના કૃત્ય માટે રડે છે, તેમની સ્થીતિ કસાઈને પણ દયા આવે એવી થઈ પડે છે. પળે પળ ને ડગલે ડગલે જુઠું તેઓને બોલવું પડે છે. એ દુષ્ટ ધંધામાં પૈસે તે મુખ્ય પદાર્થ છે. કહ્યું છે કે -- - દેહર–કલ્લી કાઢી કર તણું લઈ આપે પકવાન
ગણુકાને વળી ગંઠીઓ જાણે બેહુ સમાન. વળી કહ્યું છે કે –
- ધન લાવે મન લાવતી, નિર્ધન થયે અભાવ,
સંગી પિસાની પદમણ, જાતે નીચ સ્વભાવ. માટે બંધુઓ ! જ્યાં સુધી પૈસો ભરપુર હોય છે ત્યાં સુધી તે ઠીક ચાલે છે. પણ જ્યારે જર ખુટે છે, ગાંઠમાં બિલકુલ પિસ રહેતો નથી એટલે છેવટ ચેરીને ધ શોધ પડે છે. એ ધંધાથી અનેક રોગ શરીરમાં પેદા થાય છે. જગતમાં સર્વ પાપનું મુળ, સર્વ પ્રકારના દુઃખને પાયે અને નાશનું તાજું અને
તરત ઉગી નીકળે એવું બી તે માત્ર વેશ્યાને સંગ ને વ્યભિચારજ છે. પણ કામી પુરૂષો કામાંધ બની મેહમાં પડે છે. તે આંખ ક્યારે ઉઘાડે છે, કે જ્યારે ચારે તરફથી બળતા અગ્નીના ભડકા વચ્ચે ઘેરાયેલે પિતાને જુએ છે, ત્યારેજ રૂવે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરડ
[આગષ્ટ - - - દાહર–પડયો વિષયના પંદમાં, ધરી પ્યાર અપાર;
- * પસ્તાશે પુરો થશે તન મન ધનથી ખ્વાર.
વળી બંધુઓ! વ્યભિચારની અંદર અનેક તરેહના અને સમાયેલા છે. વિદ્દાને એ નીચે મુજબ વર્ણવેલું છે –
દેહરે--ચેરી જુઠ ગુના વળી, અધર્મ ને અન્યાય;
વિવિધ દેષ વ્યભિચારના કુકમમાં કે વાય. . વળી કહ્યું છે કે —–
નામ બુડાડે બાપનું, કુળમાં ધરે કલંક;
ટળે ન કેદી એ ટાળતાં તે લાંછનને અંક. આપણુમાં કહ્યું છે કે, માથું જાય ભલે જાઓ પણ ચણ જેવડું નાક જશે. નહિ. કપાએલું નાક કદી પણ સાજું થઈ શકતું નથી. પોતાની આબરૂ જાળવવાને અર્થે ઘણા સજાએ પોતાના દેહને ત્યાગ કરેલો સાંભળે છે. તે છડે ચેક નફ થઈને ફરવામાં શું ફાય! તેવા મનુષ્ય જીવતાં છતાં મુવા સમાન છે. આ લેકમાં રાજા દંડે છે. લેક ગાળો ભાંડે છે. તથા નરકમાં પુરતી ફજેતી સાથે અથાગ કષ્ટ સહન કરવું પડે છે. આ ઠેકાણે કરણ ઘેલાને દાખલો લે ઠીક પડશે. કરણે પિતાના પ્રધાન માધવની સ્ત્રીને બળાત્કારથી ઉપાડી લાવી જે અનર્થ કર્યો ને તેથી તેનું, તેના રાજ્યનું, તથા તેની પ્રજાનું જે સદંતર સત્યાનાશ વળી ગયું, તે તે જગજાહેર છે. પોતે રણમાં ઘણા દીવસ રખડી રખડી મરણ પામ્યો. લંકાધિપતિ રાવણનું રાજ્ય પણ વિષય વાંચ્છનાની અભિલાષાથી જ જડમૂળથી નાશ પામ્યું. આવા અનેક દાખલાએ બન્યા છે, બને છે, ને બનશે. તે બંધુઓ! જેઓ આ પદમાં ફસી પડયા છે તેઓએ શા વાતે વ્યભિચારને ખરા અંતઃકરણથી દૂર ન કરવો જોઇએ !
* લગ્ન.
(લેખક—શા નરેતમદાસ ભગવાનદાસ-મુંબઈ) હેતુ–મનુષ્યમાત્રમાં મુખ્ય બે જાતિ–સ્ત્રી અને પુરૂષ–કેવી રીતે ઉત્તમ જીવન ગાળી શકે, એક બીજાને સહાયભૂત થઈબીજાની ખેટ પોતે કેવી રીતે પૂરી શકે, અને અનેક સ્ત્રી અથવા પુરૂષ તરફ લાલસા રાખવા કરતાં એક જ વ્યક્તિથી સંબંધ જોડી, તેમાંજ સંતોષ માની, વિષયને સંકેચી, મારું એવી ભાવના થવાથી સ્ત્રી અને સંતતિ માટે દરેક રીતની ફિકર રહેવાથી ઉદ્યમી થવાની વૃત્તિ થાય, ખર્ચ પણ વિચારીને કરાય વિગેરે કારણોને લઈને લગ્ન સંસ્થા આવશ્યક છે.
. પૂર્વાર્ધ—પુસ્તકમાં, જીવનમાં અને દરેક વ્યવહારમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એ બે વિભાગ હોય છે. લગ્નને પૂર્વાર્ધ વેવિશાળ છે. કોઈ કઈ અતિશય આગળ વધેલી વિદ્વાન વ્યક્તિનું કહેવું તે એટલે સૂધી છે કે વેવિશાળ એ વચગાળની સ્થિતિની – સંસ્થાની જરુર નથી. તેઓ એવું કારણ આગળ કરે છે કે વેવિશાળ ન હોય અને માત્ર
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
લગ્ન.
૨૪૭ લગ્ન જ હોય તે વેવિશાળ પછી જે ઘણા વેવાઈઓ વચ્ચે કજીઆનું બી રોપાય છે, વેવાણે વચ્ચે લૂગડાં ઘરેણાં માટે કંકાસ થાય છે, અને સ્થિતિ મધ્યમ અથવા ગરીબ હોય તે પણ વેવિશાળ પછી લૂગડાં ઘરેણાં કરવામાં શક્તિ હોય યા ન હોય છતાં બહારથી દેખાવ રાખવા માટે કરજમાં ઉતરવું પડે છે, અને સાથી અગત્યનું તો એ છે કે પાંચ વર્ષને વર વધ વચ્ચે ફેર રાખતાં કન્યાની ઉમર ૧૪ વર્ષ થતાં ૧૮ વષ વરનું લગ્ન કરવું જ પડે, અને તેથી છેકરાની ઈચ્છા, શક્તિ અને સ્થિતિ અભ્યાસ આગળ વધારવાની, કાંઈ પરદેશ જઈ પરાક્રમ કરવાની, અથવા બીજી ઉચ્ચ અભિલાષાની હોય તે તે અટકી પડે છે. માટે તે પક્ષનું કહેવું એમ છે કે તે વિશાળ નાહ કરતાં માત્ર લગ્નજ કરવાં અને વેવિશાળ કરવું એ અવશ્યજ ધારવામાં આવે તે લગ્ન પહેલાં માત્ર ૧-૨ મહિનામાં જ વેવિશાળ કરવું. ઉપલા વિચાર ધરાવનાર વર્ગ બહુ જ નાનું છે. હાલ .ખરેખરી સ્થિતિ તે એવી ચાલે છે કે શ્રીમાનના ફરજંદ તદન બચપણમાંથી અથવા ૬-૭ વર્ષની ઉમરે વરી શકે છે. તેમને કન્યા મળી શકે છે, તેથી પિતાની આબરૂ બહુજ સારી છે, એમ દેખાડવા ખાતર અથવા બાંધેલે સંબધ ભવિષ્યમાં વેવિશાળ કરેલાં બાલકને મદદરૂપ થઈ પડે, એવા હેતુથી નાનપણમાં વેવિશાળ કરવામાં આવે છે. જે કન્યાનું વેવિશાળ કરવામાં આવે છે તે કન્યાના માતાપિતા હમેશાં સારું કરવાની ધારણાથીજ કન્યાનું વેવિશાળ કરે છે. પિતાનાંફરજંદનું કઈ બૂરું ઈચછેજ નહિ. માત્ર જે લેભી, ગરીબ સ્થિતિના, આળસુ અને ધંધે નહિ કરતાં માત્ર વગર મહેનતે મેળવેલા પિસાથી તાગડધીન્ના કરવાની ઈચ્છા રાખનાર માબાપે હોય તેજ પિતાની પુત્રીને ૪૫-૫૦ અથવા તેથી વધુ ઉમરના પતિ સાથે પરણાવે છે અને પિસાની મોટી રકમ લે છે તેઓજ પિતાના ફરજદનું બુરું સમજવાં છતાં પિસાને ખાતર તેમ કરે છે. કેટલાક ગરીબ સ્થિતિના માબાપો પિતાની પુત્રીના પિસા લેવાની ફરજમાં આવી પડે છે. કારણ કે તેમના પુત્રના પૈસા બેસતા હોવાથી, પુત્રીના પિતા ન લે તો પુત્ર કુંવારે રહી જવાની ધાસ્તી રહે છે. એવી રીતે ઇચ્છા વિરૂદ્ધ પૈસા લેવા પડે એ વ્યક્તિના દેષ કરતાં રીવાજને લીધે ફરજ પડે છે.
બાળલગ્ન–બ્રાહ્મણ વિગેરે વર્ણમાં કન્યાનાં લગ્ન ૧૨–૧૩ વર્ષે થાય છે, તે પણ નૈતિક હિમતવાળા માણસો એટલી ઉમરસૂધી ખેંચી શકે છે. બાકી સામાન્ય રીતે ૧૦-૧૧ વર્ષની ઉમરે કન્યાનાં લગ્ન થાય છે. આ દેખાદેખીથી, હમેશના સંસર્ગથી બીજી વણે. સાથે આપણે કેમમાં પણ કન્યાનાં લગ્ન ૧૨–૧૩ વર્ષે થતાં, તે હમણાં થડા વખતથી ૧૩–૧૪ વર્ષની હદ આવી છે. પુરૂષની ઉમર ૧૮ વર્ષની થાય તે પહેલાં લગ્ન કરવાં એ પરિપકવ દશા વિનાના પુરૂષને માથે બોજો નાખવા સમાન છે. અને બહુજ નાની અવસ્થામાં કન્યાનું લગ્ન કરવું તેથી કન્યાને, વરને અને કુટુંબીઓને ગુંચવણ ઉત્પન્ન થાય છે. કેઈક માબાપ ખરચની કસરમાટે નાની પુત્રી અથવા પુત્રના, મોટી પુત્રી અથવા પુત્રના લગ્ન સાથે, લગ્ન કરી નાખે છે. પણ આથી લાગતાવળગતા બધાને ઘણું મુશ્કેલી ઉત્પન્ન થાય છે. એ માટે માત્ર માનસિક હિમતની જ જરૂર છે. શક્તિ ન હોય તે છેડે ખર્ચ કરે એ ઉત્તમ, પણ ખરચના કારણે માનસિક ધર્યની ખામીને લીધે પોતાનાં ફરજદાનું અહિત કરવું એ ઈષ્ટ નથી.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૮ જૈન કેન્ફરન્સ હેર૯૩
[ આગષ્ટ. વૃધલગ્ન–પુત્રી તે ઘણે ભાગે પરણે છે એ નિશ્ચય જ, કુંવારા રહે છે તે તે પુરૂજ. પુરૂષકરતાં સ્ત્રીની સંખ્યા થોડીક વધારે છે એ ખરું, પણ તે પ્રમાણમાં બહુજ નજીવી. આપણા હિદુસંસારમાં ૪૦ વર્ષની ઉમરે પરણેલી એવી એક સ્ત્રીને દાખલ કળ જ્ઞાતીમાં રાજુલાને જાણવામાં છે, બાકી કોઈપણ સારા કુટુંબની કન્યા ૧૩–૧૪ વર્ષથી વધારે ઉમરે પરણે એવું ભાગ્યેજ જણાય છે. કઈ કઈ દ્રવ્યલોભી, પુત્રી હિત ન જોતાં
સ્વહિત જેનાર, જૈ જૈ નર્કના અધિકારી માબાપે પુત્રીને મોટી ઉમરની એટલે ૧૮-૧૯ વર્ષની કરે છે, એ અતિશય લજજાસ્પદ છે. વૃદ્ધલગ્ન એટલે ઘણું કરીને ૪૦ વર્ષ ઉમર પછીના પુરૂષના લગ્ન ગણું શકાય. વૃદ્ધ પુરૂષે લગ્ન કરે છે તે કેટલાએક પુત્રલાલસાથી તથા કેટલાએક સ્ત્રીરૂપી રત્નવિના ઘરને વ્યવહાર બધે ગુંચવાઈ જાય તે માટે કરે છે. એટલું ખરું છે કે સ્વસ્ત્રી સમજુ હોય તે તે એવી ઉત્તમ મદદ કરી શકે છે, મંદવાડ વખતે એવી જાળવી શકે છે અને દરેક રીતે વ્યવહાર એ સારી રીતે નિભાવે છે કે ઘરની આબરૂ વધે છે. વૃદ્ધને કન્યા આપતાં સમજુ માણસ અચકાય એ સ્વાભાવિક છે. ઘણે ભાગે પૈસા વિના વૃદ્ધ લગ્ન કરી શકે એ અસભવિત છે. સમજી, તથા લગ્નવિના ચલાવી શકે તેવા વૃધ્ધાએ મોટી ઉમરે બનતાં સૂધી લગ્ન ન કરવાં એ ઈષ્ટ છે. વિલાયતમાં મોટા ખાનદાનની કેટલીક સ્ત્રીએ બહુ મોટી ઉમરે લગ્ન કરે છે, એવું સુભાગે આપણે કેમમાં નથી. અને પુરૂષ પણ બનતાં સૂધી આમ ન કરે તે કન્યાવિકયપર એક આડકતર પ્રહાર થાય. કેટલાક સમજુ ભાઈઓ પણ મોટી ઉમરે વૃદ્ધાવસ્થા જાળવવા ખાતર લગ્ન કરે છે, તે બની શકતાં સૂધી ન થાય તે ઉત્તમ.
લગ્નખર્ચ-પુત્રના પિતાને કન્યાનાં ઘરેણાં, વસ્ત્ર, તથા બીજા વરઘડા અથવા જમણુના ખર્ચમાં દ્રવ્ય વાપરવું પડે એ સ્વાભાવિક છે. પુત્રીના પિતાને પણ કન્યા માટે વસ્ત્ર, વર તથા તેમનાં સગાવહાલાંને ચાંદલો તથા ભેજન ખર્ચ કરવું પડે છે. પરંતુ એ બધા માટે એક વાત તદન નકી કરવી જોઈએ કે સ્થિતિ અનુસારજ, લેક લાજમાં તણાયા સિવાય ખર્ચ થવો જોઈએ. કદાચ પુત્ર માટે તે ફરજ પડે છે, પણ પુત્રી માટે તે અવશ્ય સ્થિતિ વિચારવી જ જોઈએ. પગ જોઈને પાથરણું નહિ તાણનાર કરજ કરીને અતિશય મુશ્કેલીમાં ઉતરે છે, વ્યવહારમાં હલકે પડે છે, મનકલેશથી આત્માને મલિન કરે છે. માટે અવશ્ય સ્થિતિ જેવા વિનંતિ છે. શ્રીમાને ભલ સારે લ્હાવો લે, પણ તેમના સાત માળના મહેલ જોઈને તમારી ગરીબ ઝૂંપડી વીખી નાખશે એ કેટલે કાળ નિભી શકશે?
લગ્ન ક્યારે કરવા–પુત્ર લગ્ન ગમે તે સંજોગમાં ૧૮ વર્ષ પહેલાં તે નજ થવાં જોઈએ. માબાપ વૃદ્ધ હોય અને તેમની ઈચ્છા ઉત્કટ હોય તે લેખક રસ્તે બતાવવા લાચાર છે. માબાપ પરમપૂજ્ય છે, તેઓના એટલા અસંખ્ય, અવર્ય ઉપકારે છે કે માબાપ થનારજ તે સમજી શકે, અને તે માટે લગ્ન જેવી ગંભીર બાબતમાં પણ શાંતિથી, સમજાવીને કામ લેવાય તેમ રાખવું. પુત્રી લગ્ન ૧૪ વર્ષની ઉમરે તે પહેલાં પણ નહિ અને પાછળ પણ નહિ–થવાં જોઈએ.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] લગ્ન.
૨૪૯ - લગ્નરહિત સ્થિતિ–જે દેશો અતિશય ઉચ્ચ કેળવણી લેતા જાય છે, અને પિતાની ભગિનીઓને તેવીજ કેળવણીને લાભ આપી પોતાના સરખા હક આપી તેમના તરફ હેદકરતાં પણ વધારે ઉચ્ચ માનની લાગણું બતાવે છે, તેઓ માનિનીને ફૂલાવે છે, માનની પિતાના સ્વબળપર મુસ્તાક કહી પોતાનું ભરણ પોષણ જાતે ધધ કરી મેળવવા ઈ છે છે. તેની ધારણ એમ છે કે સ્ત્રીએ શામાટે પુરૂષને અધિન રહેવું? પરિણામ બહ વિચિત્ર, ખેદજનક, અને તે દેશના વિચારવાન મનુષ્યોને વિચારમાં ગરકાવ કરનાર આવ્યું છે. યુરોપ અમેરિકાના અમુક દેશમાં સ્ત્રીઓ અને પુરુષ સાથે રહી એક બીજાને મદદ રૂપ થઈ પડવાને બદલે સ્ત્રીઓએ અતિશય ખર્ચથી પુરૂની ધીરજને અંત આણ્ય, તેથી કેટલાક પુરૂષે પણ કુંવારા રહે છે. પુરૂષો કુંવારાં રહેતાં સ્ત્રીઓએ કુંવારા રહેવાની જરૂર પડે છે. આવી રીતે યૂરોપીય-અમેરિકન સંસાર મુશ્કેલીમાં ફસાતે જાય છે, તે જોઈને અમેરિકન એકત્ર સંસ્થાના પ્રમુખ મી. રૂઝવેલ્ટને પણ કહેવું પડ્યું છે કે હવે સ્ત્રીઓએ પુરૂષોની સાથે ધંધાની હરીફાઈમાં હદ કરી છે, ૧૦૩ ધંધામાંથી ૧૦૦ ધંધા તેઓ કરે છે, મગજ પર અતિશય જે પડવાથી જનનેંદ્રિયને અતિશય હાનિ થાય છે, પ્રજોત્પત્તિ પર અસર થાય છે, વસ્તી ઘટતાં ઘટતાં પરિણામ માટે ચિંતા થાય છે. અહા, આર્યઋષિઓ, શાસ્ત્રકારે કેવા ડહાપણથી ઉત્તમ નિયમ છે ગયા છે, તે વિરૂદ્ધ સ્થિતિથી ઉત્પન્ન થયેલી આ મુશ્કેલીઓ બતાવે છે. લગ્ન રહિત સ્થિતિ પવિત્ર રહેતી હશે? રહી શકતી હશે? પ્રભુ જાણે. પણ જોખમમાં રહેવા કરતાં એક પતિની પ્રભુ માફક સેવા કરવી એ આર્યનિયમ અતિ ઉચ્ચ, ગ્રાહા, છે.
પુનર્લગ્ન-ધર્મપત્ની દેહમુક્ત થતાં બીજી સ્ત્રી ૪૦ વર્ષ સુધી ગૃહવ્યવહાર નિભાવવા માટે, વૃદ્ધાવસ્થા પાળવા માટે કરવી પડે છે એ ક્ષમ્ય છે. પતિ થાક્યા પાક આખા દિવસમાં અફળાઈને ગૃહે આવે ત્યારે શાંતિ આપનાર, મન સ્થિર કરનાર, મન સ્થિરતાથી વ્યવહાર, દેશ વિગેરેને ફાયદે કરનાર ગૃહરાજ્ઞીની જરૂર પડે છે અને તેથી ઉપરની ઉમરસૂધી બીજી પત્ની કરવી એ સત્કૃષ્ટ તે નહિજ પણ મધ્યમ માર્ગ છે. પુત્ર નહિ હોવાથી એક સ્ત્રી પર બીજી, બીજીપર ત્રીજી, ત્રીજી દેહ મુક્ત થતાં ચેથી કરવી એ ગદ્ય, નિંદનીય, તિરસ્કારને પાત્ર છે. શું સ્ત્રી પિતાની શક્યને જોઈને બળીને બેઠી થતી નથી ? બે સગી બહેને હોય તે પણ શક્ય તરીકે તેઓ કદી સુજ્ઞ સ્ત્રીઓ નીવડી શકે એ આકાશ કુસુમવત છે. કેઈસ્ત્રી, બહુવાર કહેવાથી, શકય લાવવા પતિને હા કહે તો તે માત્ર બહારનીજ હા છે, અંતરની નથી. આ ઉપરથી જણાશે કે પતિને પણ પિતાના પ્રેમના વિભાગ કરવા પડે છે. એકનું ખેંચતાં બીજને દુઃખ લાગે છે, વિક્ષેપ શરૂ થાય છે. પુત્ર મેક્ષનું અથવા સ્વર્ગનું સાધન તે નથી. માત્ર દુનિયામાં આનંદ આપનાર “મારું” એવી ભાવના હોવાથી મનને શાંતિ ઉત્પન્ન કરનાર, તથા વારસો જાળવનાર સાધન છે. કોઈ વખતે પુત્રો રત્ન થાય છે, અને કઈ વખતે પુત્રો કુપુત્ર, બાપનું નામ બળનાર થાય છે. માટે પુત્રો માટે એક જીવતી સ્ત્રી પર બીજી કરવી છે. તે અતિશય વિચારણીય છે. એક કરતાં વધુ જીવતી સ્ત્રીઓ અથવા એક ગુજરી જતાં બીજી સ્ત્રી કરવાથી કન્યાની સંખ્યામાં ઘટાડોજ થતું જાય છે, અને તેથી કન્યાની છત
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૦ જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[આગષ્ટ રહેતા માબાપ સામાન્ય સ્થિતિના માણસ સાથે પણ કન્યા વરાવી એ સામાન્ય માણસને ગૃહવ્યવહાર સુખી કરત એ બનતું અટકે છે. હાલ જે કન્યાની છત કે કઈ સ્થળે દેખાય છે, તેનું કારણ તે એમ છે કે માબાપ પોતાની પુત્રીને શ્રીમાન, અથવા સાધારણ સ્થિતિવાળા વર સાથે વરાવવા ઈચછે છે, અને તેથી એક નીચલા વર્ગ, જે જરા મોજીલે, કુટુંબની જંજાળમાં પડીને ફસાઈ જાય તે છે, તે વર્ગ કન્યા વિના રહી અવિવાહિત જીદગી ગાળે છે. પુરૂષ પુનર્લગ્ન વિષે આટલું કહ્યા પછી સ્ત્રી પુનર્લગ્ન, જેના દાંતે આપણા શાસ્ત્રમાં તે, યોગ્ય લગ્ન પછીના, એકે જાણવામાં નથી, તે વિષે હાલના જમાનામાં જે પ્રવૃત્તિ અનિષ્ટ રીતે પ્રચલિત થઈ છે તે વિષે બોલીશુ. આ લેખક પહેલાં એમ ધારતું હતું કે પુનર્વિવાહની જરૂર છે, પરંતુ એક ગ્રેજ્યુએટ બંધુએ તેનું ધ્યાન ખેંચ્યું કે આ સવાલ સંસાર બંધારણને લગતે છે, માત્ર આર્થિક અથવા વ્યવ. હારને લગતું નથી, ત્યારે તેને કબૂલ કરવું પડ્યું છે કે સત્ય છે. સંસાર બંધારણના સવાલોને હચમચાવતાં બહુજ વિચારની જરૂર છે. પુખ્ત વિચાર કર્યા વિના કરેલું કામ એવે ઉધે રસ્ત—અગાધ ખાડામાં–લઈ જાય છે કે ત્યાંથી પાછું ફરવું એ તદન અશક્ય થઈ પડે છે, દુઃખ ભોગવ્યા વિના બીજો ઉપાયજ રહેતું નથી, અને આ વિષયમાં અન્ય સ્થળે જણાવ્યું છે તેમ, પાછા ફરવા માટે ઉપાયો બહુજ મુશ્કેલીથી જવા પડે છે. તેવી જ રીતે આ સવાલ માટે એક માણસે અથવા સમુહે પુખ્ત વિચાર પછી જ નિશ્ચય પર આવવાનું છે. નહિતર થયેલું પુનર્લગ્ન રદ થઈ શકશે નહિ. પુનર્લગ્નની તરફેણ કરનારાઓની દલીલ એ છે કે પતિ દેહ મુક્ત થતાં પત્ની સંસારસુખથી રદ થાય છે, તે તેણીને મળવું જોઈએ, કારણકે પતિ ગુજરી જવાથી તેની વાસનાઓ તદન શાંત થતી નથી. પુનર્લગ્નની છૂટ મૂકવામાં આવે તે અમુક વય સુધીની સ્ત્રીઓ કરી શકે, અને તે ઉમર ઉપરાંતની ન કરી શકે એ નિયમ એકને ગોળ અને એકને ખોળ જેવો થાય છે. પુનર્લગ્નપક્ષી કહે છે તેમ જેની ઈચ્છા હોય તે કરે, પ્રતિબંધ નહિ જોઈએ, તે નિયમથી પણ છૂટજ થઈ જાય અને લાંબો વખત સંસારવાસના તૃપ્ત થઈ હોય તે 'પણ વિષયસુખને માટે પુનર્લગ્ન ઈચછેજ, અને તેથી મનુષ્ય દેહમાંથી જે આત્મકલ્યાણ જોધવાનું છે તે નહિ સધાતાં વાસના પંથેજ વિશેષ વધી જાય. કહેવામાં આવે કે પુરૂષ વાસના તૃપ્ત કરે તે સ્ત્રી શામાટે ન કરે? જવાબ ઉપર અપાઈ ગયે છે છતાં ફરી કહીએ છીએ કે પુરૂષને બહારની જંજાળમાંથી ઘરે આવતાં સાથીની જરૂર છે. સ્ત્રીને ગૃહબહારની જંજાળમાં આર્ય વ્યવસ્થા પ્રમાણે, પડવાનું નથી. એટલે પુરૂષ અને સ્ત્રીની સરખામણી એ બાબતમાં એકસરખી થઈ શકશે નહિ. બીજી દલીલ એ આણવામાં આવે છે કે પતિ જીવતે હોય ત્યાં સૂધી વિષયવાસના હોય, અને “ ગુજરી જતાં વિષયવાસના શાંત થઈ જાય, એટલે કે એક ઘડીના અરસામાં વિષયવાસના મૃતપ્રાય થઈ જાય એ કેમ બને?ડાજ વખતમાં વિધવા પવિત્રતાનું પૂતળું કેવી રીતે બની શકે? જવાબ એ છે કે વિષયવાસના પતિ દેહમુક્ત થવા પછી, આત્મહિતાથ સમજણ પૂર્વક અથવા શ્રદ્ધાપૂર્વક તેણીએ દાબી દેવાની છે. હાલના આપણા સંસારમાં શ્રદ્ધાપૂર્વક દબાય છે. કેઈ કઈ વિધવાઓએ છુટા છવાયા દષ્ટાંતમાં
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૨ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ આગષ્ટ એવા કેઈ સબંધીની ઈચ્છા વિરૂદ્ધ પુનર્લગ્ન કરે એ ઉપલા સબધીઓને સારું લાગતું હશે? તેમણે કન્યાને ઉછેરીને મોટી કરી તે એટલા માટેજ કે? કઈ પણ જૈન વિધવાએ પુનર્લગ્ન ઈચ્છયું હોય એવું જાણવામાં નથી. પુનર્લગ્નની વિરૂદ્ધને પક્ષ કહે છે કે બાળલગ્ન ઘટે, વૃદ્ધવિવાહ ન થાય, તે પુનર્લગ્નની જરૂર ન રહે. અમે ઉપર કહી ગયા છીએ કે બાળલગ્ન થએલાં ન હોય છતાં પણ કર્મવશાત વૈધવ્ય આવ્યું તે મૃતપતિના ગુણને સ્મરી તેનું જ શરણ રાખવું જોઈએ. બીજા પતિનું શરણ ન લેવું જોઈએ. વૃદ્ધવિવાહ તે અટકી શકે એ, ગરીબ હિંદના હાલના સમયમાં અમુક અંશે, દર લાગે છે. છતાં ત્યાં પણ ઉપલી વાતજ લાગુ કરવાની છે. આ પક્ષની બીજી દલીલ એ છે કે પુનર્લગ્નની છૂટ સ્ત્રીને મળી તે સ્ત્રી પતિનું ખન કરી શકશે, અને પ્રસંગ મળતાં અણગમતા પતિને વહેલે અંત આણશે. અમે આ દલીલ માની શકતા નથી. પતિ જાણતા હોય કે હું બીજી સ્ત્રી પરણી શકું તેમ છું, છતાં સ્નેહબંધનની સાંકળથી જકડાયેલા પતિ પ્રેમી પત્નીને મારી નાખવા તત્પર થાય છે? કદી નહિ. પ્રેમમાં એ અવકાશજ હોય નહિ. આ રીતે અમને તે પુનર્લગ્ન ઈષ્ટ લાગતા નથી. યૂરોપમાં પણ ઈટલી, જે ત્યાંના મુખ્ય ધર્માધ્યક્ષ પિપની રાજ્ય ધાનીવાળો દેશ છે, ત્યાં પણ છુટા છેડા કોર્ટથી થઈ શકતા નથી. તાત્પર્ય એ છે કે ધર્મ દેશમાં સંસાર કરતાં પરલોક સાથે સંબંધ રાખતા ધર્મને પ્રથમ પદ આપવું. વિધવાઓની સંખ્યા બેકરોડ જેટલી છે, એમ હાલ પત્રોમાં લખાય છે, તેથી ગભરાવાનું કાંઈ કારણ નથી. આપણું કોમમાં ૧૩-૧૪ વર્ષની અંદરની વિધવા હોઈ શકે, એ ગપ છે. કારણકે તે પહેલાં આપણામાં લગ્નજ નથી.
વરવિય-પુત્રીના પતિને પૂરતના રૂપિયા કહેવા અને લગ્ન પ્રસંગે આપવા એ વરવિક્ય છે. આ રીવાજ બહુ ઈષ્ટ નથી. સારું ઘર અને સારે વર જેવા માટે કન્યાના પિતાને તણાવું પડે છે. ગ્રહએ આ રીવાજ પિતાને ઘેરથીજ કાઢી નાખવા યત્ન કર જોઈએ.
સવેલી પિસાના લેભથી, અથવા વરમાં શરીરની ખેડ ખાંપણથી વેવિશાળ કરેલી કન્યાને બીજે આપવામાં આવે છે. પિતાના લોભથી આપવી એ તે કસાઈનું જ કામ છે. એ પૈસા કદી ટકી શકતા નથી. દીકરીના ઘરનું ખવાય તે હોય તે પણ લઈ જાય છે.
લગ્ન કરવાં માબાપની ફરજ છે?—પુત્રીના લગ્ન માટે તે નિઃસંશય ફરજ છે. નહિ તર પુત્રી કુળનું કાળું કહેવરાવે. પુત્રને માટે તેને કેળવણી આપવી એ પહેલી ફરજ, અને પછી સ્થિતિના પ્રમાણમાં ધધો શીખવી લગ્ન કરવાં એ બીજી પણ અવશ્યની ફરજ છે. ગરમ હિંદમાં પવિત્ર જીવન વહન કરવું બહુ જ મુશ્કેલ છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] લગ્ન,
૨૫૧ ગર્ભપાત કર્યો જાણવામાં આવે છે, પણ તેથી વિધવાઓના સમગ્ર વર્ગ માટે એમ કહી શકાય નહિ. વિષયવાસના લાંબા વખત સેવેલી એવી વિધવાઓ પણ ગર્ભપાત કરે છે, એ સત્ય, પણ તેનું કારણ વિધવાપર જોઈતા મૃદુ અંકુશની ખામી, ઉછાંછળી પ્રકૃતિ, અને કદાચ કામને બેજે નહિ જેવો હોવાથી એમ બને છે. પણ એ સર્વનું ઔષધ આપણી ઘણી વિધવા સ્ત્રીઓમાં જોવામાં આવે છે તેમ સામાયક, વિષધ, ઉપવાસ, દેરાસરગમન વિગેરે જ્ઞાન તથા ચારિત્રને સાધનભૂત યિાઓથી સાધવામાં જ છે. તપ કરવાથી મનની સર્વ ઇઢિઓ અને ખાસ કરી વિષયવાસના કેવી ભસ્મીભૂત થઈ જાય છે તે હમણાજ પસાર થએલા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ સમયે, કરેલ ઉપવાસ પ્રસંગે ઘણું ભાઈઓએ અનુભવ્યું હશે. આવી રીતે તપસ્યાથી કર્મ કરેલાં નિર્ભરવાનાં છે, અને નવાં કર્મ બાંધતાં અટકાવવાના છે. કેળવાયેલ વિધવા સ્ત્રીશિક્ષક, તથા નર્સ તરીકે સારું કામ કરી શકે. પવિત્ર રહેવા ઈચ્છનારને કેઈ ભ્રષ્ટ કરી શકતું નથી, અને પતન થવા ઈચ્છનારને કોઈ અટકાવી શકતું નથી. બીજી દલીલ સ્ત્રીઓને વસ્ત્ર સુશોભિત તથા ઘરેણાં પહેરવામાં થતી અડચણ વિષે લવાય છે કે તેઓનું મન કેવી રીતે શાંત થઈ ગયેલું હોય. સર્વ બંધુઓના જાણવામાં હશે કે બાળવિધવાનાં વસ્ત્ર તથા ઘરેણાંનો તેણી જીવનપર્યત ઉપયોગ કરી શકે છે, તેણી ચૂડી વિગેરે વેશ પણ રાખી શકેં છે. વિધવા સ્ત્રીએ કેળવણી લઈ દીક્ષા ધારણ કરી, શ્રાવિકાઓને સદુપદેશ દઈ ચારિત્રને દીપાવવું એ પણ સર્વોત્તમ માર્ગ તેમને માટે ખુલે છે. વિધવા વિવાહની છૂટીથી સંસાર બંધારણને ધકે પહોંચી જાય, એ આપણે ઉપર જોઈ ગયા. હવે આપણામાં પાછી વળેલી કન્યા બીજે ઘરે વરતાં, આગલા સાસરીયા તથા પાછલા સાસરીયા વચ્ચે કે સજડ અણબનાવ અને અપ્રીતિ રહે છે તે સર્વ ભાઈઓના ધ્યાનમાં હશે. ત્યારે વેવિશાળ કરેલીજ કન્યા બીજે જતાં આટલે વિષવાદ થાય છે, તેને બદલે પરાણેલી, સંસારભગવેલી, લાંબે વખત સગપણમાં રહેલી સ્ત્રી બીજે પરણે, તે આંખથી ઝેર ખમાય ખરું? કઈ દીવસ પણ તે ઝેર ખરાબ પરિણામ આણે. જે જ્ઞાતિઓમાં પુનર્લગ્ન છે તેમાં આવા કાંઈ કાંઈ પરિણામે નજરે પડે છે. વિધવા વિવાહ પક્ષી કેઈએ પોતાની પુત્રી, બહેન, માતા, અથવા એવા નિકટ સંબંધીઓનાં લગ્ન કરાવી આપ્યાં હોય એવું જાણવામાં નથી. આ સવાલ ઘણું બાજુવાળ છે. લેગ દરમ્યાન ભર જુવાન અવસ્થામાં ઘણા પક્ત થાય છે, તેમાં કેઈ તે ૧૮ વર્ષની ઉમરે પરણ્યા હોય, કન્યાની ઉમર તે વે / વર્ષની હોય, તેવા પણ દષ્ટાંતે બને છે. એવા દૃષ્ટાંત અતિ ભયંકર, હદયભેદક, અને પુ વિવાહને સવાલ ઉત્પન્ન કરે એવા હોય છે. પિતાના નિકટ સબંધીની ધર્મપત્ની, વિવાહ જોડાયેલી સંબંધીનું પુનર્લગ્ન ઈછે, પણ વડિલેના ડરથી ઉચ્ચારી નહિ શકે એવા કેળવાયેલા સમજુ યુવકે જોયા છે, પરંતુ બંધુઓ, જે એક વખત આપણે તદન નિક ટના સગાની સ્ત્રી હોય, તે બીજાને પરણે એ વિચારતાં કંપારી નથી છૂટતી? એક યુવક, જે પુનર્લગ્નની તરફેણમાં હતા, તેઓ કમનસીબે, યુવાવસ્થામાં જ વિધવા મલી ગયા છે, તે શું કદી એમ ઈચ્છી શકે કે મારી સ્ત્રી બીજાને વરે? જો એમ થાય તે “મારું” એવી ભાવના નષ્ટ થઈ જાય. શું કઈ વિધવા સ્ત્રી પોતાના પિતા, વાલી, વડિલ અથવા
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ.
૨૫૩
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ. આ સંસારમાં દશ્ય મનુષ્યવસ્તી આશરે દોઢ અબજ માણસોની છે, તેમાં પણ હિંદ મહેની આપણી જૈન કોમ માત્ર પંદર લાખ મનુષ્યની જ છે, તેમાં એક રને સમાન મુંબઈ ઈલાકામાં નામદાર મરહમ ગાયકવાડ જેવા ઉત્તમ દેશી નપતિની પ્રશંસા પામેલા અને કોમના અતિ મજબૂત અચળ થંભ એવું આ રત્ન તા. ૩૧ ઓગષ્ટ ૧૯૦૬ ભાદરવા સુદ ૧૩ શુકવારે દેહમુકત થયું છે, જનાર ગયું છે, પણ અતિશય મોટી સંખ્યાને ખરેખરા હદયના શેકમાં લીન કરી ગયું છે. મરવું તે દરેકને છે, પણ આવું મોટી સંખ્યાનું પાલણહાર, ધર્મિષ્ટ, અને કેમનું નાક જતાં શેક ન થાય એ માત્ર વિચાર વિનાના માણસો માટે જ સંભવે. તેમની ઉમર આશરે ૭૫ વર્ષની હતી. જૈન સંસારમાં આ ઉમર અતિ પુખ્ત ગણાય, એવી ઉમરે બીજા બંધુઓ દેહોત્સર્ગ પામે તે અતિશય શેકનું કારણ ગણાતું નથી, પરંતુ આ શેઠ સાહેબને માટે જે શોક થાય છે તે ભવિષ્યમાં નામદાર સરકાર, દેશી રાજ્યો અથવા બીજી ભાઈબંધ કોમોમાં તેમની પ્રતિષ્ઠા તથા લાગવગથી જે સગવડ, સરલતી અને ખાતરી મળતી હતી તે, લગભગ નહિ જેવી થઈ ગઈ, તેથીજ થાય છે. તેમના માતા પિતા તરફથી લક્ષ્મી વારસામાં ઉતરી નહોતી, પણ પાર્જિત લક્ષ્મીનેજ અતિશય સદ્દઉપયોગ તેમણે પોતાના જીવન દરમ્યાન કર્યો છે. મુંબઈ ઈલાકામાં પારસીઓમાં સર જમશેદજી જીજીભાઈ સર દીનશા પીટીટ તથા મી. જમશેદજી ટાટા અને ભાટીઆઓમાં શેઠ ગોકળદાસ તેજપાળ જેવા સખાવતી થયા છે, તેવાજ ખરી દિશામાં પૈસા વાપરનાર જૈન કોમમાં શેઠ પ્રેમચંદ મુખ્ય હતા, એ નિવિવાદિત છે. પૈસા એ સંસારમાં રહેનારને ઉપયોગી ચીજ છે, તે ઉપાર્જવા મુશ્કેલીનું કામ છે, ઉપાજીને પોતાના જીવન દરમ્યાન જ પોતાને જ હાથે સુમાર્ગે વાપરવા એ તેથી પણ મુશ્કેલ છે, એ સર્વ આ ચરિત્રનાયકે બહ ઉત્તમ રીતે કરી દેખાડ્યું છે. પૈસા ગર્વ ઉત્પન્ન કરે છે, એ દુગુણ આ શેઠમાં હતોજ નહિ. મોટા નાના સર્વ સાથે મિલનસારપણે, સભ્યતાથી, સમજણ રૂપે તેઓ વતી શકયા એજ ખરેખરી મોટાઈ છે. તેમને એક શબ્દ, એક મોટા ગામનું આખું વગવાળું મહાજન કરી શકયું નહતું, તે કરવા સમર્થ થયો હતે, મતલબ કે દેરાસરજી ખસેડવું પડે એવા કામમાં પણ તેઓને એક શબ્દજ બસ થઈ પડયો હતો. તેમની પૂર જાહેજલાલી સન ૧૮૯૨ માં હતી, જે વખતે તેઓ દરેક બેંકમાં, દરેક મુખ્ય કંપનીમાં એટલે વંગ ધરાવતા હતા કે મેનેજર તેમના કહેવા પ્રમાણે જ ચાલતા, અને જે ઉધો ચાલે તે તેને સંપૂર્ણ પરાજ્ય કરવાને પ્રેમચંદભાઈશકિતમાન હતા. આની સાબીતીમાં એટલું જ કહેવું બસ થશે કે એક લશ્કરી અમલદાર, અને બીજા બે સનંદી અમલદાર (જેમાં એક મુંબઈ હાઈ કેટના માજી ચીફ જસ્ટીસ હતા) નું બનેલું એક કમિશન, (જે મુંબઈ બેંકના દીવાળાની તપાસ માટે નીમવામાં આવ્યું હતું) અહી તથા વિલાયત સંપૂર્ણ તપાસ કરીને એવાજ નિશ્ચયપર આવ્યું કે Premchand was the Bank_પ્રેમચંદભાઈજ બેંકના ખરેખરા કર્તા કારવતા હતા. સામાન્ય રીતે યુરોપીયને કેટલા ચપળ વ્યાપારી,
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૪ જૈન કેન્ફરન્સ હેરડ.
[ આગસ્ટ છે, પૈસાની બાબતમાં સગા દીકરાની પણ તેઓ શરમ રાખે તેવા નથી, તેવી પ્રજાને આ ઉચ્ચ વિશ્વાસ મેળવો એ શું જેવા તેવા સાધારણ માણસનું કામ ગણાય? પિતાની ચડતીના સમયમાં તેઓએ એવી યોજનાઓ કરી હતી કે જેના રૂ. ૫૦૦૦, ના શેરના રૂ. ૬૫૦૦૦, ભાવ થઈ ગયો હતો અને તેમની બજારની ચડતી પડતી કરવાની કળાને લીધે તેઓને દરેક નવી કંપની શેરે મેકલી આપતી, કે જેથી પ્રેમચંદભાઈ ભાવ વધારે તે કંપનીનું શ્રેય થાય. ઉત્તર દક્ષિણ અમેરિકાની લડાઈને અંત આવતાં રૂના ભાવ એટલા ગગડી પડયા કે આ સાત કેડના માલિકને રૂપિયાને અર્થે આને ચકવ પડે, પણ તેવા સમયે પણ તેઓએ ધીરજ મૂકી નહિ.
રાતે રવિ રગે રહે, ઉગતાં ને અસ્ત થતાં એ કહેવું સહેલું છે, પણ કરી બતાવવું અતિશય મુશ્કેલ છે તે આ ગૃહસ્થ કરી બતાવ્યું એ તેમની હદયની મેટાઈ. તેઓ પોતાની જ્ઞાતિની ઉન્નતિ માટે કેવી ઉત્તમ લાગણી ઘરાવતા હતા, તે પિતાના સંપૂર્ણ જાહેરજલાલીના વખતમાં બેકના દરેક રૂ. ૫૦૦૦, ની કીંમતના શેર પિતાની જ્ઞાતિમાં વહેચ્યા હતા, તે પરથી જાણી શકાય છે.
તાની નૈનમ માટે કેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવાની આશા રાખતા હતા તે એટલા પરથીજ જણાશે કે તેમણે કેન્ફરન્સ તરફથી ફંડની શરૂઆત થયા પહેલાં પોતે જ પહેલ કરી નિરાશ્રિત જૈનબંધુઓ માટે રૂ. ૫૦૦૦, આપ્યા હતા. દેશની ઉન્નતિ કેળવણી તથા વ્યાપારમાંજ છે એમ સંપૂર્ણ રીતે જાણતા હોવાથી તેમણે મુંબઈ યુનીવસીટીને લાઈબ્રેરી માટે રૂ. ૨૦,૦૦૦ પિતાની માતુશ્રીનું નામ અમર રાખવાને માતશ્રી રાજાબાઈના નામ પરથી રાજાબાઈ ટાવર બાંધવા માટે રૂ. ૨૦૦,૦૦૦ તથા બીજી મદદ રૂ. ૨૨૫૦૦૦ ના મળી કુલ રૂ. ૬૨પ૦ ૦૦, કલકત્તા યુનીવર્સીટીને સ્કૉલરશિપ સ્થાપવા માટે રૂ. ૪૨૫૦૦૦, અમદાવાદમાં એક ટ્રેનીંગ કોલેજ સ્થાપવા માટે રૂ. ૮૦૦૦૧, ટ્રીયરફલેચર હાઈસ્કૂલને રૂ.૬૦૦૦૦, સ્કોટીશ નેજ (બાળાશ્રમ) ને રૂ. ૫૦૦૦૦, ભરૂચ પિતાશ્રી રાયચંદ દીપચંદના નામથીજ લાઈબ્રેરીમાં રૂ.૫૦૦૦૦, સુરત લાઈબ્રેરીમાં રૂ. ૨૦૦૦૦, ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને રૂ.૨૦૦૦૦, રૂ.૧૦૦૦૦ એલેકઝાંડ્રા કન્યાશાળાને, લાઈબ્રેરીઓને પરચુટણ રૂ. ૨૫૦૦૦૦ એ પ્રમાણે કુલ રૂ. ૧૬૦૦૦૦૦ આશરે કેળવણું માટેજ ખર્ચા છે. પોતાના નિવાસ મુંબઈ ઈલાકામાંજ હતું, છતાં કલકત્તા જેવા બીજા ઇલાકાની યુનીવર્સીટીને પણ મદદ કરી એ વિશાળ દિલથીજ બની શકે. માતાને સંબઈમાંના ટાવર પરથી, તથા પિતાને ભરૂચમાંની લાઈબ્રેરીથી ચિરસ્મરણીય કર્યો છે સંબઈમાં રાજાબાઈ ટાવર કેટલો બધે જાણીતું છે તે મુંબઈ નિવાસી સર્વને માલુમ છે. ટેનિંગ કોલેજની મદદ કેટલી કીમતી છે તેને ખ્યાલ એટલા પરથી આવશે કે હાલ ટેન્ડ શિક્ષકેની નાની સંખ્યા પણ નજરે આવે છે તે આ કોલેજનાજ પ્રતાપ છે. રાજકોટમાં બાર્ટન ટેનિંગ કોલેજ છે, પણ ત્યાં પૂર્ણ અભ્યાસ થતું ન હોવાથી ત્યાંથી જ ત્રીજા વર્ષ માટે અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં તેઓ આવે છે. બાળકને કેળવવાં એ પવિત્ર કામ ગણાય, ત્યારે તે બાળકોને કેળવનાર તૈયાર કરવા એ કેવું મડદ પુણ્યનું કામ છે, તે સહજ વિચારે. ફ્રીયર ઉલેચર હાઈસ્કુલને મદદ કરી તે
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] મરહુમ શેઠ પ્રેમચંદ રાયચંદ.
૨૫૫ તેઓ સમગ્ર વિશ્વને કેવી રીતે એક રૂપજ માનતા હતા તે દર્શાવે છે. જ્ઞાવિભેદ નહિ રાખતાં ગમે તે કોમને મદદ એજ તેમને આશય હતે. એનેજને મદદ એ કેટલી કીમતી છે તે એટલા ઉપરથીજ સમજાશે કે હાલના સમયમાં આપણે બાળાશ્રમ માટે વિચાર કરીએ છીએ, ત્યારે આજથી ૪૦ વર્ષઉપર તેઓ તેને મદદ કરવા આગળ પડી શકયા હતા. કન્યાશાળા તથા લાઈબ્રેરીઓને મદદ એની કીમત જેટલી આકીએ તેટલી ઓછીજ છે. મુંબઈ આવનાર જૈન બંધુઓને જમવાની અગવડ ન પડે તે માટે રૂ. ૫,૦૦,૦૦૦ ના વ્યાજમાંથી વીશી ચલાવવા સારૂ તે રકમ જુદીજ કાઢી રાખી હતી. આ રકમને માટે ભાગ ઘલાઈ ગયો છે, પણ હજી નાના પ્રમાણમાં તે વીશિ ચાલે છે. બિચારા ગરીબ બંધુઓ માટે કેટલી કાળજી! ધર્મશાW માટે સુરતમાં રૂ. ૬૫,૦૦૦, જુનાગઢમાં રૂ. ૪૦,૦૦૦, આણંદમાં રૂ. ૨૦,૦૦૦, કુંડલા પાંજરાપોળ
તથા બીજા ૭૮ ગામમાં ધર્મશાળા, કુવા, તળાવ, વિગેરે માટે કુલ રૂ. ૬,૦૦,૦૦૦ ની [ સખાવત તેઓએ કરી છે. ઉપર જણાવેલી રહેવાના થાન તથા પાણીના સ્થાન માટેની
સખાવત કેટલી પુણ્યપ્રદ છે તે સમજાવવાની જરૂર નથી. દર મહિને પિતાની ચઢતીના વખતમાં રૂ. ૮,૦૦૦ તથા તે પછીના વખતમાં પણ દર મહિને આશરે રૂ ૩,૦૦૦ ની .. સખાવત તેઓ કરતા હતા. તેમની પાસે ગયેલ કઈ ટીપ, ખરડે, યા યાચક પાછે. આવ્યું નથી. તેમની કુલ સખાવત રૂ ૬૦,૦૦,૦૦૦ ની ગણાઈ છે. શું આમાંથી એક પણ સખાવત એવી છે કે જેને માટે બે મત થઈ શકે? તીર્થાધિરાજ પ્રાયઃ શાશ્વત સિદ્ધાચળજી, જે દેશી રાજ્યના તાબામાં હોવાથી વલેણાવારે આપણને મુશ્કેલીમાં અને ચિંતામાં રહેવું પડે છે, તે તેમની ચડતીના વખતમાં તેઓ ખરીદવાની અણી પર હતા, પરંતુ સમસ્ત હિંદની જૈનકોમના કમનસીબે જે રૂ. ૫,૦૦,૦૦૦ આપીને તેઓ શત્રુંજય જનકોમને માટે પાલીતાણાના દરબાર પાસેથી ખરીદવાના હતા તે રૂપૈયા બીજેજ દિવસે કાગળપર રહી ગયા, અને કાર્ય સાધી શકાયું નહિ. કર્મની ગહન ગતિ છે. આ કેન્ફરન્સ માટે તેઓની ખરા હૃદયની શુભેચ્છા અને કાળજી હતી. ઉપર જણાવેલા રૂ. ૫,૦૦૦ ઉપરાંત, રૂ. ૧૦૦૦ કોન્ફરન્સ નભાવ ફંડમાં, અહી ભરાયેલી કોન્ફરન્સની બેઠક વખતના પંડમાં, મેમાને માટેના ફંડમાં તથા છેલા છેલા પોતાના પ્રિય મરહુમ વડિલ પુત્ર ફકીરભાઈના સ્મર્ણાર્થે રૂ. ૨,૫૦૦ સ્કોલરશિપ માટે પાટણ ખાતે જાહેર કર્યા તે મળી કુલ રૂપિયા ૧૦૦૦૦ આશરે તેમણે આપ્યા હતા. કપૂરન્સના આવા શુભેચ્છકના જવાથી તે અતિશય દિલગીરી જાહેર કરે છે તથા તેમના પગલે ચાલવા તેમના પુત્ર દીકાભાઇને પ્રાર્થ તેમની દિલગીરીમાં દિલાસો આપે છે. તેઓ કેટલા ધર્મનિષ્ઠ હતા તે એટલા ઉપરથી જ જણાશે કે તેઓ હમેશાં નિયમિત પુજા કરનારા તથા ગોડીજીને દેહેરે આવનાર હતા. આટલી ધનસંપત્તિ, ઈગ્રેજી છટાદાર જ્ઞાન તથા યુરેપીઅને પ્રસંગ છતાં ધર્મશ્રદ્ધા, જૈનધર્મ શ્રેય છે એવી દ્રઢ માન્યતા, એ અનુપમ ગુણે હતા. તેઓ કેટલું ગુપ્ત દાન કરનાર હતા, તે એટલા પરથીજ જણાશે કે એક દેરાસરનો એક મુનીમ જેણે સટા વિગેરેમાં રૂ. ૪૫૦૦૦ ઈદેરાસરજીમાંથી ઉચાપત ર્યા હતા, તેણે તે રૂપિયા માટે આત્મઘાત
Page #282
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હેરડે,
[ ઓગસ્ટ
પક્ કરવા નિશ્ચય કર્યો. પાછળથી તેને લાગ્યું કે પ્રેમચંદભાઈને પૂછી જો તે પ્રમાણે તેણે વિનતિ કરી. પ્રેમચંદભાઇએ પેાતાના માણસસાથે રૂ. ૪૫૦૦૦ તે દેરાસરમાં માકલી તે માણસને દેવદ્રવ્યથી મચાવ્યા, અને એક મનુષ્ય દેહ મચાવ્યાનું પુણ્ય હાંસલ કર્યુ. તે પેાતાને હાથેજ પેાતાનું સવાત્તમ સાધતા ગયા છે, બીજાને હાથે કાંઇ યુિજ નથી. તેઓ કેટલા ધર્મયુકત હતા તે આથીજ જણાશે કે તેઓએ કદી સોડા વૉટર પીધુંજ નથી. અહુ મેટી ઉમરે પહોંચવા માટે સદાચરણી જીંદગીની જરૂર છે. એવા સદાચરણી આત્માને શાંતિ મળેા એજ પ્રભુપ્રાર્થના છે. એક મેતીને હાર આખા પદકસહિતજ શેાલી શકે છે, પક્ષ પદ્યકવિના જેવા હીન તેજ લાગે છે, તેવીજ રીતે આ પુણ્યાત્મા જતાં જૈનકામ પવિનાની થઇ ગઇ છે. તેઓએ શેરબજારમાં પણ ઘણા જૈનાને ધંધે લગાડયા હતા. બી. બી. એન્ડ સી. આઇ. રેલ્વેમાં પણ તેઓએ ઘણાં જૈન અધુને નાકરી લગાડયા હતા. શ્રીમાન લાગવગવાળાઓએ આ જીવનનાં દરેક દ્રષ્ટાંત અહુજ ધ્યાનમાં રાખવાના છે, તેના જેટલા અમલ થશે તેટલા પ્રમાણમાંજ કેન્દ્રરન્સની નેમ અમલમાં આવશે. આ નર માટે જૈનકામ તરફથી અવશ્ય મારક થવુજ જોઇએ, અને શક્તિઅનુસાર ખરા હૃદયવાળા દરેક જૈને ભરવું જોઇએ. તેમની ચડતીના સૂર્ય અસ્ત થયા તેમાં પણ તેમના પુરૂષ પ્રયત્નના દોષ ન હતા, પણ માત્ર કર્મનેાજ દોષ હતા. તેઓના, વેશ 'અતિશય સાદો અને સર્વ સ્થિતિમાં એકજ હતા. તેમના માનાર્થે શેરબજાર, ફાટનગ્રીન, મેાતીનુ' તથા ઝવેરીબજાર બંધ રહ્યાં હતાં. આવા નર લાંબે વખતેજ પ્રજામાં જન્મ લે છે અને તેથી તેમની ખેાટ પૂરાવી હાલ તો લગભગ અશક્ય છે. શાંતિ ! શાંતિ !! શાંતિ !!!
મર્હુમ મી. સારાભાઇ વીરચંદ દીપચંદ.
શાકજનક દેહાત્સ—જણાવતાં અતિ શાક થાય છે કે પાટણ કોન્ફરન્સના પ્રમુખ રાજા, પ્રજા તથા સરકારના માનનીય ગૃહસ્થ, વયેવૃદ્ધ, અનુભવી શેઠ વીરચ'દ દીપચંદ સી. આઈ. ઈ. ના કનિષ્ઠ પુત્ર સી. સારાભાઈ, જેઓ ઈન્ટરમીએટમાં માનસહિત પસાર થઈ બી. એ. ના અભ્યાસ કરતા હતા, તેએ ટાઈફ્રાઇડ તાવની બીમારીથી ૧૮ વર્ષની યુવાન અવસ્થામાં ૧૪ વર્ષની વિધવાને ૮ માસના ટુંક સ`ખધ પછી શેકગ્રસ્ત સુકી આખા કુટુંબ તથા મિત્રવર્ગને દિલગીરીમાં ગરક કરી ચાલ્યા ગયા છે. આ કાળ અતિશય દુઃસમ છે. આવા મળતાવડા, ભલા, વિદ્યા રસિક પુત્રના અકાળ મૃત્યુથી થયેલી ઉંડી દિલગીરીમાં શેઠ વીરચંદને જે ઘા પડયા છે, તે વૃધ્ધાવસ્થામાં બહુ ભારે લાગે તેવા છે. તેમના આ ફુઃખમાં પરમાત્મા તેમને ધૈર્ય આપે। એવી પ્રાથના છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણું ખાતું. ભાંડુપ મધેના શ્રી મહાવીર સ્વામી મહારાજના દેહેરાસરજીને રિપેર્ટ.
ભાંડુપ મધના શ્રી મહાવીર સ્વામીજી મહારાજના જૈન દેરાસરને વહીવટ સંઘ તરફથી કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના શોઠ મેઘજીભાઈ ખેતસી, જેઠાભાઈ નરસી કેશવજી, શેઠ માણકજી જેઠાભાઈ વરધમાન, શેઠ મુળજી ઘેહેલાભાઈ શેઠ પદમશી રતનસી, શોઠ લાલજી વસનજી, શેઠ ઘેહેલાઈ માણક તથા શેઠ પીતાંબરદાસ કાનજી ચલાવે છે. તેનો હિસાબ સંવત ૧૬૦ તથા ૬૧ ને અમોએ તપાસ્યો છે કારણ કે તે મંદીર સંવત ૧૯૬૦ ના સાલમાં નવું બંધાયું છે. તે ખાતાનો વહીવટ જોતાં તે ખાતાનું બંધારણ હીવટ કરતા ગ્રહસ્થાએ એવી ઉત્તમ પ્રકારનું કર્યું છે કે, દેહેરાસરજી તથા સાધારણ ખાતું ઘણું સારા પાયા ઉપર આવી કઈ રીતની આશાતના થવા પામે નહિ. પણ વહીવટને લગતું નામું તથા જુદા જુદા ખાતાંઓ રાખવામાં કેટલાક ફેરફાર કરવા
છે. લઇને સલામત્ર વહીવટ કરતા ગ્રહસ્થાને જુદુ આપવામાં આવ્યું છે, તે સિવ, વણાવટ સારી રીતે રાખવા માં ઉપર જણાવેલા ગ્રહસ્થને પુરેપુરે ધન્ય વાદ ઘટે છે.
અમાએ સંબઈમધેના શ્રી માંડવી બ શ્રી અને તેનાથજી મહારાજના દેહેરાસરજીને લગતા વહીવટને હિસાબ તપાસી) રિપોર્ટ મા હેરડના ગયા અંકમાં પ્રગટ કર્યો છે. તેમાં ઉપર જણાવેલા ખાતે મુખ્ય વાવટ કરનાર શેઠ મેઘજીભાઈ ખેતશીનું નામ છાપવું રહી ગયું છે. માટે શ્રી અમારી વિનંતી છે કે તે નામ ઉપર જણાવેલા રીપેટ માં મુખ્ય ગણી લેવું. એજ |
લી. સેવક, ! યુનીલાલ નાહનચંદ.
મેનેજર, જત શ્વેતામ્બર કેન્ફરન્સ,
જગ વિખી અમરૂરથી લાલા મેરી મિલ અથવા મહારાજ મલ રામચંદક. છુ. આગે આપને અખબારમે છે કે, કેશરકા ગુજરાતમે બહુત રેલા પડ ગયા છે. સો ઈધર કેશર કોશમી દો દર માત્ર ભાર કે અનમાન હૈ, સે, આપ પેમે છાપ દેવે. જીસકે જરૂરત શ્રી મંદર કે વાતે સે હમ ઈધરસેં બીના મીશનસે ભેજ દેવે. તે દર રુ. પણ સેર ભાવ હું તેલ સેરા (૪) ભાર હોતા હૈ ઉર ) કે અનમાન પડેગા, ઔર કહેસે લિખના, ચીઠી લખી મોત ભાદરવા વદી ૧૪ સંવત ૧૯૬૩.
Page #284
--------------------------------------------------------------------------
________________
जाहिर खबर. ---
श्री कलकत्ता पाठशाला. एक हेडमास्टर चाहिये धर्म तथा अंगरेजीकी अच्छी योग्यता हाना चाहय. सटाफिकट अथवा कोई साधु मुनिराज वा कोई स्थानीय प्रतिष्ठित सद्गृहस्थकी भलमनकी दरखास्त नीचे लिखे पत्तेपर भेजो. वेतन योग्यताके अनुसार.
लाभचंद मेट रायकुमारसिंह
जॉइंट सेक्रेटरी, मुकीम निवास, हरीसन रोड-कलकत्ता.
સ્વામી વાત્સલ્ય છે
જૈન લેખકે ઇનામ રૂ. ૨૧) જૈન લેખકે, વિદ્વાને, ગ્રેજ્યુએટ
કેળવાયલા યુવકને વિનંતી કે ઈનામની - રકમ તરફ દષ્ટી ન રાખતાં આપણું કે,
' ધારવાને ઉંચ હેતુ લક્ષમાં લઈ સાધમી બંધુઓના હિત માટે આ વેષયપર લેખ
કે પ્રયાસ કરશે. આ નિબંધમાં, હાલમાં લેકવ્ય
લાગ્યા માં સમજાતે અર્થ અને થતું વર્તન, ન શાસ્ત્રોમાં તેનું બતાવેલું રહસ્ય અને તેની
થવી જોઈતી પ્રવૃત્તી, હાલમાં થતાં સ્વામિ વાત્સલ્યથી જન સમાજને થતા લાભ
અને હાલની સ્થીતી (સમય કાળ) જોતાં શ્રે જેતે સદુપયેગ વગેરે બાબતને
'કાળું પડે તે મુદાસર લખાણવાલે, ચાલુ ના આસો વદ ૧) સુધી જે લે
બંધ લખી મેકલશે તેમાંનાં સૌથી ઉત્તમ .લેખકને મંડળ તરફથી રૂએ
Tલામ આપવામાં આવશે. શ્રી જૈન શુભેચ્છક મિત્ર મંડળ.
લી. શુભેચ્છક પાગલી, મુંબઈ.
લલ્લુભાઈ કરમચંદ દલાલ,
સેક્રેટરી, શ્રી જૈ. સુ. મી. મંડળ,
श्री फलोदी नाथजीनो मेळे. श्री फलोदी पार्श्वनाथजी के ज्या
पहेली कोन्फ्रान्सनी बैठक थई हती त्या वार्षिक मेलो आशो वदी ८,९,१०, गुर।
भादरवा वदी ८,९,१०, ना गेज मराशे अने जे वखते रजपुतानाना जुदा जुदा भागोम ।
० थी १५ हजार माणसो एकठा थशे, ते वखते मि. गुलाबी ढढा पण त्यां जवाना।
ा अत्रेथी मि. टोकरसी नेणसी पण ते प्रसंगे નરો, gi
T સ્ત્રાયા છે,
Page #285
--------------------------------------------------------------------------
________________
वीर सम्बत् २४३२.
विक्रम १९६२
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
पुस्तक २, नम्बर ९.
हरैल्ड.
प्रगट कर्ता
श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
...
विषय.
"श्री मारवाड प्रांतिक कोन्फरेन्स”
की संक्षिप्त रिपोर्ट, જેનેામાં જાગૃતિ, વર્તમાન ચર્ચા. ધાર્મિક સંસ્થા સંબંધી સૂચના.૨૬૮
...
...
***
विषयानुक्रमणिका.
...
می
...
पृष्ठ.
२५७
૨૬૪
૨૬૫
૨૯
...
કાન્ફરન્સનું બંધારણુ મજબુત उभ थाय ? જન સમાચાર. સ્વદેશી ઉદ્યોગ હુન્નર તથા કેળવણી ૨૦૧ કાઠીઆવાડ પ્રાંતની જૈન શ્વેતાં
२७०
पर श्रावना गाभ्नु सीस्ट २७६
सप्टेंबर.
सन १९०६.
विषय.
અમદાવાદ આપીસમાં થયેલુ
अभान...
...
કાનફ્રરન્સ આફ્રીસમાં ચાલતું
अभान..
ધાર્મિક સંસ્થાના હિસાબ
...
तपासली जातुं... દશેરા ઉપર પાડા બકરાના વધ ન કરવા માટે હિંદુસ્તાનના રાજ્યકર્તાઓને અરજી २८६ कन्याविक्रय संबंध में प्रतिज्ञा. २८७ પર્યુષણુ અને જામનગર રાજ્ય.
२८८
मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १.
'इंदुप्रकाश' स्टीम प्रेस - मुंबई.
...
पृष्ट
२८०
૨૮૧
२८३
Page #286
--------------------------------------------------------------------------
________________
.. जैन सीरीज्ञ तैयार करवा माटे
रु. १००० नुं इनाम ! पाटण खाते मळेली चौथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फील सुर्मानुं पुर्ण राते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीश गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानु, इनाम नीचेनी शरतोए आपवानुं छेः
१ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडशे. जो ते हक कोन्फरन्सने आफ्श तो रु. .१०००, बीजा आपवामां आवशे. २ सीरीशनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगो माटे आवेली सीरीझोनी कमीटी पासे तपास
कराववामां आवशे. ४ तपास माटे आवली सीरीशोमांथी एकने इनाम आपq एम कमीठी बंधाती नथी परंतु तेमाथी __ योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीश शीवायना बीजी सीरीसमांथी अमुक चोपडीओ अगर तेमाना __ पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमा तेना योजकने इनाम आपवामां आवशे. बधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो, चपा गली मुम्बई.
__आसीस्टेट सेक्रटरी. ता. २५-५-१९.०६.
__ श्री जैन श्वेतांबर कोन्फरन्स:
. श्री जैन श्वेताबर डीरेकटरी.
मालवा और मेवाडके श्रावक समुदायको विज्ञप्ती. मालवा मेवाडके जैन समुदायकी डीरेकटरी तैयार करनेका कार्य प्रतापगढ़ निवासी शेठ लक्ष्मी चंदजी घीया, मालवा और मेवाड जैन डोरेकटरीके ओनररी सुपरवाईशर ईनको सुपर्द कीया गया है सो हारेकटरी के वास्ते ईन महाशय मालवा और मेवाडमें जहां जहां अपने कलार्क भेजे वहांके श्रावक समुदायको अर्ज की जाती है के ऊन कलार्क को खोटी न करके शिघ्र मदद देकर डीरेकटरीके फोर्म भरवा देनेकी मेहेरबानी फरमावे.
__ श्री जैन श्वेतांबर कोन्फरन्स, चंपा गली. मुंबई.
श्री जैन श्वेतांबर डीरेकटरी. मध्यप्रात (सी. पी. ) के श्रावक समुदायको विज्ञप्ति.
मध्यप्रांतके जैनसमुदायकी डीरेकटरी तैयार करनेका कार्य जबलपुर निवासी मि. चंदजी कोचर बी. ए. मध्यप्रांत जैन डीरेकटरीके आनररी सुपरवाईझर इनको सपर्द गा है, और इस वास्ते सब मध्यप्रांतमें प्रवास करेंगे. जीसके लिये मध्यप्रांतके श्रावक अर्ज की जातीहै के डीरेकटरीसंबंधमें सब हकीकत इकठी करनेमें उन महाशकी महरबानी फरमावे.
श्री जैन श्वेतांबर केन्फरन्स. चंपागल्ली-मुंबई.
Page #287
--------------------------------------------------------------------------
________________
॥ ॐनमः सिद्धेभ्यः॥
यः संसारनिरासलाळसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः॥ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થ –જે સંધ, સંસારનો ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમ તિર્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સૌનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણ रहे थे, सेवा संवनी, ( लव्य !) पू०॥ ४२१.
The Jain ( Swetamber) Conference Herald.
Vol. II.]
September. 1906.
-
[No. Ix.
" श्रीमारवाड प्रान्तिक कोनफरेन्स" की
संक्षिप्त रीपोर्ट,
( खास हरेल्डके लिये ) मारवाड देशमें मेडतारोड स्टेशनके पास श्रीफलोधी पार्श्वनाथजीका एक प्राचीन विशाल मन्दिर है. मारवाडका यह एक मोटा तीर्थ है. प्रतिमाजीको प्रगट हुवे करीब ९०० वर्षका अरसा हुवा है. इस तीर्थपर वार्षिकोत्सव मारवाडी आसोज वुदि ९,१० को हुवा करता है जिस समयपर समयानुसार दस पंदरह बल्कि बीस पचीस हजार यात्रि इकठे हो जाते हैं. सम्वत १९५६ की सालमें इस तीर्थपर "श्रीफलोधी तन्नित्ति समा” कायम की गई उसके पश्चात् करीब दस हजार रुपया लगाकर यात्रियोंके आरामके वास्ते नवीन कोठडीयां बनवाई गई और प्रथम जैन श्वेताम्बर कोनफरेन्सका जलसा भी इस ही तीर्थ भूमीपर हुवा–महासभाकी सूचनाके मुवाफिक गुजरात
और दक्षिणमें प्रन्तिक सभायें हुई उसही मुवाफिक मारवाड प्रान्तिक सभा करनेका भी विचार बहूत दिनोंसे चलता था. आखिर कर अबके बार्षिकोत्सव पर यह सभा की गई......
यद्यपी फलोधी सभाके जनरल सैकरेटरी मिस्टर गुलाबचंदजी ढढा हैं परन्तु ऊनके मालपुरामें रहनेसे उन्होंने अजमेरनिवासी कांसटीया धनराजजीको इस प्रान्तिक सभाके लिये कोशिश करने और आमंत्रण पत्रोंके भेजनेकी सूचना देकर कारवाई कराई. रीसेपशन कमिटी अल्हदा नीमनेकी यों जुरूरत नहीं थी क्यों कि श्री फलोधी तीर्थोन्नत्ति सभा इस का काम करनेको मोजूद थी. उतारेके वास्ते मकानांत
Page #288
--------------------------------------------------------------------------
________________
- जैन कान्फरन्स हेरल्ड.
[सष्टम्बर मोज़द थे. मंडपके वास्ते वह ही चांदनी जोधपुरसे मंगवाई गई थी कि, जिसमें प्रथम कोनफरेन्सका जलसा हुवा था परन्तु बारिशके होनेसे मंडप बेकार रहा जलसा खुले मैदानमें किया गया कि जिसमें जयपूर, जोधपुर, बीकानेर, अजमेर, सिरोही, नागोर, सोजत, पाली, जैतारण, बीलाडा, पीपाड, मेडता, पोकरण फलोधी, बुसी, बाबरो, नयाशहर, कुंचेरा, पादू, कोटा, बदनोर, रय्यां, बागोर, गोगेलाच, खजवाणा, सुजाणगढ, नीबडी, मादलीया, हरसोलाव, अरांई, कुडी, रास, बाजोली, बारणी, बासणी, गिडी, लाम्बीया, केकीदडा, बावडा, गोदाणा, भारूदा, जसवंताबाद, मेडास, लाडगढ, हरनोवी, धनेरीया, फालका, चांदारूण, बरू, खाडली, बडलू, सारूडा, उदयसर, केकिंद, मूंडवा, कालू, बाबडी, बगडी, सादडी बडी, सादडी छोटी, सीओणी, रय्यांशेर सिंघजी, पूना ( दक्षिण ), लसणगांव जिला नासिक, बुगरला, सेवर, आसोप, पीचीपोक, भीनार, पडलाद, रैण, ईडवो, वालो, बम्बई, लोटोती, लाडोली, जालना जिला हैदराबाद, कुचामण, खडोरा, कोटरला जिला धुलिया, कीतलसर, खेजडला, दहली, लोवाट, रोईसा, आमलनेर जिला खानदेश, फागणी जिला खानदेश, घाणीराव, खाटू कलां, खाटू खूर्द, धीनाब, गोटण, वुटाती, नोका, खूडीकलां, मालपुरा, वगरह करीब २०० शहरों, कस्वों और गांवोंके करीब २५०० स्त्रीपुरुष दो दिनतक हाजिर होकर कोनफरेन्सकी कारवाईको बहूत उमंगके साथ पार पटका. इस साल इस उत्सवपर कुल मर्द औरतकी संख्या १५,००० यात्रियोंसे कम न थी. कोई रेलवे टेनसे कोई बैलगाडीमें कोई उंटपर सवार होकर आये थे. मन्दिरके चारों तरफका गढ ऊंटो और बैलगाडीयोंसे और मनुष्योंसे भर गया था. कई मनुष्य इस गढके अंदरके पके मकानात मे ठहरे थे कई मनुष्य, डेरा, तम्बू, छोलदारी, चान्दनी वगरह चोकमें खडी करके ऊनमें ठहरे थे, कई मनुष्य श्री शान्तीनाथजीके मन्दिरके कम्पाऊंडमें ठहरे थे, कई मनुष्य बीकानेर वालेकी धर्मशाला और स्टेशनपर ठहरे थे, कई मनुष्य गांवमें मकानातों को किराये पर लेकर ठहरे थे, मेडता वगरह कीरेलोंकी संख्या बढा दी गई थी हरवक्त चारों तरफसें रेलगाडीया चिकार भरी हुई आतीथी. सभाकी तरफसे वालंटीयर लोग और उनके इन्स्पेक्टर सोजत निवासी हिरालालजी और उनके सुपरिंटेंडेंटें अजमेर निवासी कांसटीया धनराजजी स्टेशनपर हर ट्रेनपर मोजूद रहते थे. आनेवालोंको स्टेशनपर अथवा राहदारीकी कुछ तकलीफ नही होतीथी. नोकर वगरह सब मोजद रखे जातेथे.
__ आसोज धुदि ९ की सायंकालको मामूली सभाका जलसा हुवा जिसमें जो काम डाईरक्टरीका कोनफरेन्सकी तरफसे हीरालालजीने अबतक किया है उनका हाल सुनाया गया और ऐक्यताके बारेमें हीरालालजी तथा कोनफरेन्स उपदेशक मिस्टर टोकरसी नेणसीने भाषण दिये. इस सभामें करीब ५०० मनुष्य हाजर थे.
__ आसोज वुदि ९ तारीख १२ सैपटम्बर सन १९०६ की सायंकालको काररबाई प्रान्तिक सभा की शुरू हुई, बजते बजते करीब २५०० स्त्री पुरुष सभामें शामिल हुवे जयपूर निवासी सेठ लखमीचंदजी ढढ्ढा, गुलाबचंदजी ढड्डा, गुलाबचंदजी ढोर, गंगारामजी श्रीमाल, महादेवजी श्रीमाल, चांदमलजी कवाड; बीकानर निवासी सेठ सेंसमलजी सावण सुखा, कुंबर दीपचंदजी सावण सुखा, सेठ रतनलालजी ढढ्ढा, अजमेर निवासी सेठ हीराचंदची सचेती, सेठ कस्तूरमलजी भडगतीया, कुंवर कल्याणमलजी ढढ्ढा, सेठ केसरीमलजी लूणीया, धनराजजी कांसटीया, हीराचंदजी धाडीवाल, जोधपुर निवासी सेठ कानमलजी पटवा, शिवराजजी महता, रतनराजजी महता, फोजराजजी महता, फलोधी निवासी सेट फूलचंदजी गोलेछा, शालणा निावसी सेठ कनयालालजी चंडालीया वगरह अनेक सदगृहस्थ मोजूद थे,
Page #289
--------------------------------------------------------------------------
________________
१९०६] श्री मारवाड प्रान्तिक कोन्फरन्सकी संक्षिप्त रीपोर्ट. २५९
कोनफरेन्सकी काररवाई शुरू होभेपर " श्री फलोधी तीर्थोन्नत्ति सभा" के जनरल सैकरेटेरी मिस्टर गुलाबचंदजी ढढाने दरखुवास्त की कि अपने सभाके प्रमुख बीकानेर निवासी सेठ पूनमचंदजी सावण सुखा कई अनिवारणीय कारणोसें इस जलसेमें शरीक नहीं हो सके इस लिये उनकी जगह रीसेपशन कमीटीके प्रमुखका पद धारण करनेको और उनका काम करनेको उनके सुपुत्र कुंवर दीपचंदजीको नियत किये जावें, इसकी ताईद मिस्टर टोकरसी नेणसीने की कि जो सर्वानुमत पास हुई. इसके पश्चात कुंवर दीपचंदजीनें प्रमुखका पद धारण करके एक पुर जोश भाषण दिया जिसका सारांश यह है कि:अपनी महा सभाके नियमानुसार पेथापुर और आमलनेर में तो प्रान्तिक सभायें हो चुकि अब यह सभा मारवाड प्रान्तकी इस जगह होती है यह प्रयास मारवाडी भाईयोंको बहुत ही स्तुति पात्र है और मुझे आशा होती है, कि भविष्य इसका अच्छाही होना है. हमारे बडेरे संघ निकलवा कर आपसमें सम्प बढाते थे हम लोग कोनफरेन्सके नामसे जमा होकर उनहीके रास्ते चलते हैं इस असार संसारमें भ्रमण करते करते मनुष्य देह, उच कुल, जैन धर्म, अच्छे पुण्यके उदयसे मिलता है, इसही भवसे मोक्ष. प्राप्त हो सकता है परन्तु मोक्ष आसानीके साथ नही मिल सकता है श्री संघकी तन, मन और धनसे सेवा करनेसे मोक्षका रस्ता मिल सकता है. और इस कोनफरेन्स द्वारा यह भाक्त बहुत अच्छी तरह हो सकती है. अपने जाति और धर्मकी उन्नत्तिके वास्ते सबसे पहिले अपने अंदर सम्पकी आवश्यक्ता है, इसहीके साथ साथ अज्ञानताको मिटाकर सत्यज्ञानका प्रचार करना जरूरी बात है, लडके और लडकीयोंको धर्मकी शिक्षा देना वाजवी है. जीर्णजिनमन्दिरों और भंडारोंका उद्धार, निराश्रित जैनि योंको आश्रय, खोटे रीतिरिवाजोंका त्याग करना बहूतही जुरूरी है. अंतमें यह प्रार्थना है कि जिस तरह नावको खेणेके वास्ते अच्छे मल्हेकी जुरूरत है वैसेही इस नाव रूपी कोनफरेन्सका काम चलानेको मल्हा रूपी किसी हुशयार धर्मात्मा और ज्ञानी सज्जनके प्रसिडेंट होनेकी आवश्यक्ता है.
___ इसके पश्चात जोधपुर निवासी महता रतनराजजीने दरखुबास्त की कि इस प्रान्तिक सभाके प्रसिडेंठका पद धारण करनेको फलोधी निवासी सेठ फूलचंदजी गोलेछासे बीनती की जावें, इसके ताईदमैं मिस्टर गुलाबचंदजी ढढ्ढानें सेट फूलचंदजीके गुण ग्राम किये और जाहर किया कि इनका पैसा धर्ममें खर्च होता है. इन्होंने दो तीन बर्ष पहिले श्री सिद्धाचलजीका संघ निकलवाया था, इस लिये इस कोनफरेन्सके प्रमुखके लिये उक्त सेठ साहेबकी चूंटणी की जावे इस दरखुवास्तका अजमेर निवासी कुंवर कल्याणमलजी ढहानें अनुमोदन किया जो सर्वानुमत पास हुई.
तालीयोंके हर्षनाद बीच सेठ फूलचंदजी गोलेछाने प्रमुखका पद स्विकार करके एक लिखा हुवा मनोरंजक भाषण दिया कि जिसका मुखतसर खुलासा यह है की:-आपनें जो इज्जत मुझे दी है इसका में शुकर गुजारहूं. कोनफरेन्सके नियमानुसार दो जगह प्रान्तिक सभायें हो चुकीं राजपूताना प्रान्तिक सभाकाभी कई दिनोंसे विचार चलता था, अब " श्री फलोधी तीर्थोन्नति सभा" के प्रयाससे इस पवित्र तीर्थभूमीपर यह मारवाड प्रान्तिक सभा इकट्ठी हुई है; इस सभामें सबसे पहिले अपने अंदर सम्पकी वृद्धि करनेकी आवश्यक्ता है, अगर सम्प नहीं होगा तो जिस तरहपर कुसम्पी ५०० सुभटोंने राजासे अपमान पाया, उसही तरह अपनी समाजकाभी हाल होगा, हिन्दूओं, मुसलमानों और मरहटोंका राज्य कुसम्पसे भ्रष्ट हुवा, इस लिये इस कोन्फरन्सद्वारा अपनी समाजमें सम्प बढाकर उन्नति करनेकी अत्यावश्यक्ता है.----यद्यपि बडी सरकारकी तरफसे मर्दुम शुमारी हुई है तोभी अपनी समाज, और मन्दिर वगरहकी पूरी हालत मालूम होनेके वास्ते जैन डाइरकटरीकी आवश्यक्ता है. व्यवहारकि और
Page #290
--------------------------------------------------------------------------
________________
जैन कान्फरन्स हेरल्ड.
[ सप्टम्बर
धार्मिक ज्ञानके फैलानेकी जरूरत है क्योंकि जिस तरह शीयल स्त्रीका भूषण हैं उसही तरह ज्ञान मनुष्यका भूषण हैं, और जिसको ज्ञान दिया जावे उसका रक्षण करनाभी जुरूरी है क्योंकि पात्र वगैरे दान किसको दिया जावे, इन दिनोंमें भयंकर दुःकालोंके पडनेसे अपने स्वामि भाईयोंकी दशा बिगड गई है इस लिये उनकी रक्षाका करना बहुत जरूरी अमर है. जैन समाज में अवनतिका मुख्य कारण हानीकारक रीतिरिवाज हैं इनके प्रचलित रहनेसे सम्यक्त्व मलीन होकर मिथ्यात्वका अंधेर फैलाता है, मन्दिर या किसी धर्मादेके खातेका पैसा खाना नर्क में ले जानेवाला होता है, इस लिये इनका हिसाब साफ रखकर प्रगट करनेकी जरूरत है. और इसही तरह पर जिस बातपर आज तक संघर्ने चरचा नहीं चलाई है, ऊपर आपका ध्यान खेंचना मुनासिब है. वह यह है कि आज कल कई मन्दिरों में तो पूंजी जियादा देखी जाती है कि जिसके सबबसे सेवा पूजाका इन्तजाम ठीक होनेके उपरांत लाखों रुपये खजानेमें पड़े रहते हैं, और कई मन्दिरोंकी यह दशा है कि जहां केशर चंदन तो बडी बात है, पानीसे प्रक्षाल तकका इन्तजाम नही है. मन्दिर और प्रतिमा किस जगह भी क्यों नहो कसा भक्ति लायक है, इसलिये कुल हिन्दुस्थानकी समझदार मनुष्योंकी एक जनरल कमिटी मुकरर की जाकरशुभखातों और मन्दिरोंके हिसाबकी निगरानी उनकी रखवाई जाये और कुल फंडमेंसे सब मन्दिरोंकी सेवा पूजाका ठीक तोरपर इन्तजाम कराया जावे. बतौर एक बैंकके काररवाई की जावे. जीर्ण मन्दिर और पुस्तकोद्धार कराया जावे, क्योंकि श्री बीर परमात्माके पश्चात् अपना आधार उनकी प्रतिमा और उनकी बाणीपरही है. आज कल जो अपवित्र वस्तूओंका प्रचार हो गया है, उनको बंद करके पवित्र वस्तुओंका काममें लाया जावे और अपनी कुल व्यवस्था ठीक तौरपर चलानेके लिये सुकृत भंडारकी तरक्की दी जावे.
क्यूं कि सभाके काम काजके वास्ते हाथमें समय बहूतही कम था इस लिये प्रमुख साहबका भाषण स्वल्प होनेपर उसही जगह उसही वक्त सबजक्ट कमीटी नीमी जाकर विषय नकी कोये गये और पहीली बैठकमें नीचे लिखे हुवे विषय पास हुवे:
( नोटः- यहां पर सिर्फ विषयका नाम और उनपर दरख्वास्त करनेवालों, ताईद करनेवालों और अनुमोदन करनेवालों के नामही दिये जाते है उनके भाषणोंका सारांशभी जगह संकोचने के स्वयालसे नहीं दिया जाता है ) ठहराव पहिला:--
कोनफरन्सकी आवश्यक्ता •
दरखुवास्त करनारः - टोकरसी नेणसी - बम्बई. ताईद करनारः -- डाकटर नगीनदासजी - नागोर.
अनुमोदन करनारः -- हीरालालजी सुराणा - सोजत,
ठहराव दूसरा:
ब्यवहारीक तथा धार्मिक विद्याप्रचारकी आवश्यक्ता जैन समाज में व्यवहारीक तथा धार्मिक ज्ञानके फैलानेके लिये:--
( १ ) कन्या तथा स्त्रीशालाओंकी स्थापना,
( २ ) पाठशालाओं की स्थापना
( ३ ) स्कालरशिपोंका इजरा,
Page #291
--------------------------------------------------------------------------
________________
क .
१९४ श्री मारवाड प्राणितक कमेन्फरन्स की संक्षिप्त रीपोर्ट. दो
(४) जैन लाईब्रेरीयोंकी. स्थापना,
(५) हुनर और कलाकौशलकी शिक्षादरख्वास्त करनारः--लखमीचंदजी ढवा-जयपुर ताईद करनारः--गुलाबचंदजी ढढा-जयपुर
अनुमोदन करनार:--लखमसी टोकरसी-वागड (कच्छ) ठहराव तीसराः
निराश्रिताश्रय. दरखुवास्त करनार-टोकरसी नेणसी-बम्बई
ता. क. डाकटर नगीनदासजी-नागोर अ. क; ..
गणेश मलजी सराफ-जोधपुर
गुलाबचंदजी ढढ्ढा-जयपुर ठहराव चवथा.
सुकृत भंडार.
टोकरसी नेणसी–बम्बई ता. क.. डाकटर नगीनदासजी-नागोर
अ. क. गुलाबचंदजी ढढ्ढा-जयपुर यह चारों ठहराव सर्वानुमत पास हुवे सभाका जलसा करीव ११ बजे रातको बरखास्त हुवा. सभाकी बैठक दूसरी मिति आसोज वुदि १० तारीख १३ सेपटम्वर सन १९०६ ई.
आजभी सभाका काम ठीक ७ बजे शामको शुरू हुवा. आज अलावा सभासदोंके यात्रियोंकी संख्या औरभी जियादा होगई थी और बहूत दूरतक मर्दो औरतोंकी धूमधाम देखनेमें आती थी कोनफरेन्सके जनरल सैकरेटेरी सेठ लालभाई दलपतभाईके मत्यानुसार इस जगह कुरसीयोंकी बैठक नहीं रखी गई थी बल्कि जाजम, दरी और चान्दनीकी बैठक करनेमें आईथी.
सभाका काम प्रमुख साहबके पधारनेपर ठीक ७ बजे शुरू किया गया और रातके ११॥ वजे खत्म किया गया.
नीचे लिखे हुवे ठहराव पास हुवे:ठहराव पांचवां--
जैन डायरेकटरीकी आवश्यकताःद. क. गुलाबचंदजी ढढ्ढा-जयपुर ता. क. धनराजजी कांसटीया-अजमेर
अ. क. हीरालालजी सूराणा-सोजत ठहराव छट्टा
जीर्णगुस्तकोद्धार. द. क. यति श्री पालचन्द्रजी--बीकानेर
Page #292
--------------------------------------------------------------------------
________________
"जैन कान्फरन्स हेरल्ड
सष्टम्बर
द. क.
... ता. क. गुलाबचंदजी उड्डा-जयपुर
अ. क. लच्छूलालजी लूकंड--जोधपुर ठहराव सातवां:--
जीर्णमन्दिरोद्धार.
हीरालालजी सूराणा-सोजत ता. क. लल्लुभाई जयचंद--पाटण ।
अ. क. डाकटर नगीनदासजी-नागोर. ठहराव आठवा. मन्दिर बगरह शुभखातोंके हिसाब प्रगट होनेकी आवश्यक्ता:
द. क. डाकटर नगीनदासजी--नागोर ___ ता. क. यति श्री पालचंद्रजी--बीकानेर
अ. क. गुलावचंदजी दवा-जयपुर ठहराव नवां:
देवस्थान वगरह कुल शुभ खातोंकी रकमकी व्यवस्था करनेके लिये एक जनरल कमीर्टीकी भावश्यक्ताः--
गुलावचंदजी दवा--जयपुर ता. क.
ठोकरसी नेणसी-बम्बई अ. क. मास्टर अमोलकचंदजी--जोधपुर ठहराव दसवां:हानी कारक रीति रिवाजोंकों दूर करनेकी आवश्यक्ता:
. ऐ-शादीः१. बाललग्न २. वृद्ध विवाह ३. कन्या विक्रय ४. अन्य विधिको छोडकर जैनविधिके मुवाफिक लग्न ५. फुजूल खरची करके जीमणवारका करना, आतशबाजीका छोडना, गणिका ओंका नाच करना; फाटे गीत गाना
बी-गमी. १. मुकता २. पल्लालेना, जियादा दिनों तक सोंग रखना, उठानेके दिन मन्दिरमें रोते हुवे जाना
सीः-सदाचारः१. राई आदि शुद्र जातिको रसोई में शामिल करना.
...
२. बदलका खयाल
Page #293
--------------------------------------------------------------------------
________________
१९०६] श्री मारवाड प्रान्तिक कोनफरेन्स की लक्षिप्त रीपोर्ट
३. कंद मूल आदिका प्रचार ४. रात्री भोजनका रिवाज ५. देवस्थान वगरह शुभ खातोंके द्रव्यका बरताव ६. अन्य तीर्थीयोकें पोंका प्रचार द. क.
गुलाबचंदची ढड्डा---जयपुर ता. क. टोकरसी नेणसी-बम्बई
१. मास्टर अमोलकचंदजी---जोधपुर २. सुगनराजजी महोणोत--जोधपुर ३. गणेशमलजी सराफ—जोधपुर ४. गोविंदसिंहजी डांगी-शाहपूरा
५. डाकटर नगीनदासजी-नागोर ठहराव इग्यारवांः-- अपवित्र खांड ओर केशर वगैरहके परित्यागकी आवश्यक्ताः
द. क. हजारी मलजी पारख-जोधपुर ता. क. बिशनदासजी भंडारी--जोधपुर अ. क.
डाकटर नगीनदासजी--नागोर ठहराव बारहवां:सेठ प्रेमचंद रायचंद और मिस्ठर साराभाई बीरचंद दीपचंदकै पञ्चत्वका शोंक प्रदर्शित करना.
प्रमुखकी तरफसे. ठहराव तेहरवाः-- . मारवाडके महाराजाधिराज श्री सरदार सिंघजीको धन्यवाद. ठहराव चवदवा:--
प्रान्तिक सभा साल दरसाल भरनेकी आवश्यक्ता. . दं. कं.
लच्छुलालजी लुंकड--जोधपुर ___ ता. के. गणेशमलजी सराफ--जोधपुर ठहराव पंदरवाः--
प्रमुख साहब उपकारमें:द. क. . गुलाबचंदजी ढढा--जयपुर
ता. क. धनराजजी कांसटीया--अजमेर इसके बाद आयंदा कोनफरेन्स तक कामकाज चलानेके लिये अजमेर निवासी कुंवर कल्याण मलजी दवा मंत्रि और कांसटीया धनराजजी उपमंत्रि करार दिये गये और इनको सत्ता दी गई कि - यह साहब अपनी रायके मुवाफिक मेम्बर चुनकर कमिटी कायम करें.
पीछे सभाके डेरे छोलदारी व कोटडी वगरहके बाबत ठहराव होकर मुनिम मन्दिरकी इत्तला पाई कराकर हर्षनादके बीच सभाका काम विसर्जन किया गया.
Page #294
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરડ
( [ સપ્ટેમ્બર જેનામાં જાગૃતિ. અત્રે પ્રગટ થતા “ગ્લે–યુસીને” નામના એક કીશ્ચીયન સાપ્તાહિક પત્રમાં ઉપરના મથાળાને મુખ્ય આટીકલ તા. ૨૫ ઓગસ્ટ ૧૯૦૬ માં ઇંગ્રેજીમાં પ્રસિદ્ધ થયો છે, જે બતાવે છે કે જૈન કોન્ફરન્સ બીજી કેમેમાં કે મત ધરાવે છે. વિષયને ભાવાથ" નીચે પ્રમાણે છે –
કેટલાએક મહિના ઉપર પાટણમાં ભરાયેલી શ્વેતાંબર જૈન કેન્ફરન્સ વખતે અપાચેલું મી. વીરચંદ દીપચંદનું પ્રમુખ તરીકેનું ભાષણ ઘણા માણસોમાં વંચાવાને લાયક છે. બીજી કેમોની માફક આ કામમાં પણ જે પુનર્જીવિત થતું જાય છે તે જમાનાની આનંદદાયક નિશાની છે, અને મી. વીરચંદે સંભાળપૂર્વક બતાવ્યું તે પ્રમાણે, ઈગ્રેજ સરકારના અમલથી મળેલી શાંતિ અને આબાદીને લીધે જ તે પ્રમાણે બન્યું છે. હિંદુસ્થાનમાં એવી એક પણ કેમ નથી, કે જે જેને કરતાં આપણુ કૃપા માટે વિશેષ હકદાર હોય તેઓથી હિંદીવાને મહાન ન થયા હોય, તે પણ તેથી તેઓ ભલા થયા છે. જનમંડળનું પ્રગટી કરણ લશ્કરી સ્થિતિમાંથી ઉચ્ચ થતાં થતાં ઉદ્યમની સ્થિતિથીજ થતું હોય તે, આ દેશમાં બીજી કેઈપણ કેમ જેટલું પ્રકટીકરણ આ કેમે સાધ્યું છે. બીજી ભાઈબંધ કોમો, જેની સાથે તેઓને ઘણું મળતા પણું છે, તેમની સાથે જેનોએ પણ “શાંત હિંદુ” ઉત્પન્ન કર્યા છે. તેથી શાંત માણસ માટે દુનિયા નથી એવું ધારનારાએની કૃપા જનપર નથી. એમ છતાં પશ્ચિમમાં જે મહાન હીલચાલ, સુલેહની કેન્ફરન્સ અને પ્રજાઓની પાર્લામેંટેની કોંગ્રેસ દ્વારા દેખાય છે તેને આગળથી જણાવનારા જેને હતા. દયા એ જનેને સકેત શબ્દ છે અને તેપના ધડાકા હજી શાંત થયા નથી, તો પણ જે દિશાએ ચાલવાને દરેક સુધી સરકાર દરખાસ્ત કરે છે તે કઈ દિશા છે? (શાંતિની). મહાવીરના અનુયાયીઓ માટે જુદા જુદા વખતની અને આસપાસની સંજોગોની છુટ મુકીએ તે જે સત્યયુગમાં બીલકુલ ખૂનરેજી ન થાય અને આત્મસંયમ સિવાય બીજી જીતજ મેળવવાની ન હોય તે યુગ લાવવાને પશ્ચિમમાં જે આગળ વધેલા વિચાર કરનારા ઈચ્છે છે તેઓને જ નમુને જેને જણાય છે. મી. વીરચંદનું ભાષણ વ્યવહારિક સૂચનાઓથી તેમજ સ્વદેશભક્તિના વિચારોથી ભરપૂર હતું. જે સ્થળે કોન્ફરન્સ મળી હતી તે સ્થળ પવિત્ર અને ઐતિહાસિક યાદગીરીઓને સંભારી આપનારું હતું. એક વખત તે અઢાર દેશનું પાયતખ્ત હતું. ત્યાં સમર્થ વિદ્વાન થઈ ગયા છે, અને કૃપાળુ રાજાઓ રાજ્ય કરી ગયા છે. કેન્ફરન્સ કે જે દર વર્ષે મળે છે, તેણે અત્યારથી જ ખરેખરું પરિણામ આપ્યું છે, અને જેન કેમમાં જાગૃતિ ઉત્પન્ન કરી છે. મારવાડ, મેવાડ અને બીજા પવિત્ર સ્થળોમાં પ્રાચિન મકાનનું સમારકામ ઉપાડી લેવામાં આવ્યું છે. પૂર્વ સમયના સમારકો કેટલા કીમતી છે તે જ્યારે આપણે યાદ કરીએ, ત્યારે તેવા મારકો માટેની આ ઉત્તમ લાગણી સાથે આપણે સહેલાઈથી દિલસોજી બતાવી શકીએ. પ્રાચિન હસ્તલેખ ખંતથી પ્રકાશમાં આણવામાં આવે છે. મી. ગુલાબચંદ ઢઢાને જેસલમીરના ભંડારમાં પ્રવેશ મળે કહેવાય છે અને ત્યાંના બધા પુસ્તકોની યાદી તેમણે કરવા માંડી છે. બીજા ભંડારોની તપાસ માટે વિચાર ચાલે છે. પશ્ચિમના વિદ્વાને આ ગ્રંથમાંના ઘણા પ્રસિદ્ધ થયેલા જોઈને ખુશી થશે, કારણ કે હાલ તે નિઃસંશયા જૈનધ
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬,
- વર્તમાન ચચ. ના ઈતિહાસ અને સાહિત્યવિષે પશ્ચિમમાં અતિશય અજ્ઞાન વર્તે છે. હિંદુસ્તાનમાંના બુદ્ધિસબંધી ઈતિહાસના જુદા જુદા પ્રવાહ, જે વિષે આપણે હાલ ઘણું ડું જાણીએ છીએ, તે બાબતમાં હિંદુ અને જૈન શાસ્ત્રો અને સાંસારિક સાહિત્યને સરખામણથી અભ્યાસ કરવાથી ઘણું અજવાળું પડશે. પૂર્વનું જાળવી રાખવા અને શેધી કાઢવાને પગલા ભરવા ઉપરાંત કેમનું ભવિષ્યનું હિત સાધવાને કોન્ફરન્સ તેથી પણ વધારે આતુર છે. કન્યાશાળાઓ અને બેડગે જુદે જુદે સ્થળે કહાડવામાં આવે છે. મી. વીરચંદ કહે છે કે “હાલ આપણામાં મૂઠીભરજ ગ્રેજ્યુએટે છે. એકે જૈન ધારાસભામાં અથવા હાઈકોર્ટના ન્યાયાસનપર નથી.” અમે ધારીએ છીએ કે હાઈકોર્ટના ન્યાયાસનપર દરેક કેમને વારે આવવાને હજી લાંબે વખત લાગશે. દરમ્યાન જેનેએ ધીરજ અને આત્મસંયમના પિતાના જાતિગુણેનું અવલંબન લેવું જોઈએ. જાહેર કરી અને તેથી પણ વિશેષ જુદા જુદા ધંધાઓમાં શૈતિક ફતહ અને સારી રીતે આબાદીની અગત્ય મી. વીરચંદ સારી રીતે સમજે છે, તે પણ સાંસારિક રીવાજે વિષે તેમનું ધ્યાન ઓછું નથી. સ્ત્રીઓની અજ્ઞાનતા, બાળલગ્ન, કન્યાવિય અને મરણ પ્રસંગે ખરાબ દેખાય તેવી રીતે છાતી કૂટવી, વિગેરે કેટલાક રીવાજો મી વીરચંદ જેમ બને તેમ જલદી નિર્મૂળ થયેલા જેવા ઈચ્છે છે. અલબત આ સાંસારિક રીવાજો જેનધર્મનું ફળ નથી. તે રીવાજે બીજી કેમોમાં પણ માલુમ પડે છે. એક વખત એ હતું કે જ્યારે જૈન સ્ત્રીઓ, બીજી પૂર્વની હિંદુ સ્ત્રીઓ કહેવાય છે તે પ્રમાણે, તેઓની જેટલી જ વિદ્યા અને હિમતમાટે પ્રખ્યાત હતી. મી. વિરચંદ સ્ત્રી ગ્રેજયુએટે થાય તે માટે જરા ધાસ્તી ખાતા હોય, તેમ લાગે છે. પૂર્વની જૈન સ્ત્રીઓ, હાલની હિંદુ સ્ત્રી ગ્રેજ્યુએટે કરતાં, કેટલીક વખત વધારે હિમત બતાવતી, અને વધારે અંગત સ્વતંત્રતા બતાવતી...........
વર્તમાન ચર્ચા. પત્રકાર ધર્મ —“ધર્મસંગ્રહ” નામે ઉત્તમ ગ્રંથનું ભાષાંતર મૂળ સહિત શ્રી પાલી તાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી થોડા વખતપર પ્રસિદ્ધ થયું હતું. આ માસિક પર અવેલેકન માટે તેની એક નકલ આવી હતી. આ વર્ગને કચ્છી શ્રીમાન ભાઈઓનું બહુજ સારું ઉત્તેજન છે, તે ઉત્તેજનને દરેક રીતે પાત્ર છે, અને તેને પ્રયાસ પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે, ઘણે અભિનંદનીય છે. પુસ્તકની પ્રસ્તાવના, છપાઈ, સામાન્ય હકીક્ત વિગેરે જોઈને (અમે ફરી કહીએ છીએ કે આટલું જ જોઈને) આ માસિકે પિતાને નમ્ર અભિપ્રાય દર્શાવ્યું હતું. બીજા દૈનિકે, સાપ્તાહિક અને માસિક સહયોગી બંધુઓએ યથાશક્તિ અભિપ્રાય દર્શાવ્યો હતો. તે બધા અભિપ્રાય સારા હતા. કોઈએ ઉંડા ઉતરીને ભૂલે શેાધી કાઢવા પ્રયત્ન કર્યો નહતે. ભાવનગર જૈન ધર્મ પ્રકાશ” ના માગધી જાણનાર, અને મહેનત લઈને મૂળ સાથે ભાષાંતર સરખાવનાર બહેશ તંત્રીએ ભૂલે જાહેરમાં આણી. તે માટે “આનંદ” પત્રે દલીલ વિનાને, અને અંગત જવાબ આપે. “જૈન ધર્મ પ્રકાશે ” બતાવેલી ભૂલે અમને વ્યાજબી લાગી તેથી તેને સારાંશ આ માસિકમાં પ્રસિદ્ધ થયે. પત્રકારની પવિત્ર ફરજ છે કે પોતે ભૂલ કરી હોય ત્યાંથી નમ્રતા
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬૬
જૈન કોન્ફરન્સ હેડ.
[ સપ્ટેમ્બર
,"
પૂર્વક ક્ષમા માગી પાછા ફરવું–આ અમારા ધર્મ અમે અજાબ્યા, તે ભાવનગરના “ આત્માનદ પ્રકાશ ” ને “ મીયાંની ચાંદેચાંદ ” જેવું લાગ્યું છે. સુજ્ઞ વાંચક વિચાર કરી શકશે કે પેાતાની ભૂલ કાઈ બતાવે ત્યારે કબૂલ કરવી એ “ મીયાંની ચાંદેચાંદ ” ગણાશે ? વિશેષમાં “જૈન ” પત્રકારે ઘેાડાએક અઠવાડીયાંપર “ માસિકે, લેખ અને લેખકે ” એવા મથાળાના એક કોલમને વિષય પ્રગટ કર્યાં હતા. તેમાં કેટલુંએક અજાયખજેવું લખાણ હતું, અમને તે વાંચતાં ટીકાને પાત્ર લાગ્યું હતું છતાં શાંતિથી પસાર કર્યું હતું. પરંતુ એજ લખાણના ઘેાડાએક ઉતારા “ આત્માનંદ પ્રકાશે ” અમારા પરના આ આક્ષેપ વિષયે લીધે, તેથી પત્રકાર ધમ તરીકે અમને ચેાગ્ય લાગ્યા પ્રમાણે જણાવવું પડે છે કે આ માસિક સાથે સંબંધ જોડાયા ત્યારથી પૂરતું લખાણ મળે નહિ માટે પરસ્પર વાદ વિવાદ, વિના કારણે ખંડન મડન, ઈર્ષ્યાને લઈને વાક્તિ, વાકય પ્રહાર, આપસ આપસની લડાઈ, અને આત્મશ્લાઘા કરવામાં આવી નથી.
,
ܙܕ
આ માસિકે બાવિવાદની શરૂઆત ઇચ્છીજ નથી, ઈર્ષ્યાના અંશ પણ રાખ્યા સિવાય જૈન ખધુએના શ્રેય માટે ચેાગ્ય લાગતા રસ્તા ગ્રહ્મણ કર્યું જાય છે, કેાઈનાપર વાક્પહાર ઇચ્છયા નથી અને કર્યો પણ નથી, માત્ર મચાવને ખાતર અથવા જવાબને ખાતર મૃદુ ભાષામાં પ્રત્યુત્તર આપ્યા છે, આત્મશ્લાઘાના વિચાર પણ નથી. ભાષાન્તરનાં પુસ્તકાનું અવલેાકન કરવા માટે જેને સમય હાય, તથા શક્તિ હાય તે મૂળ તથા ભાષાંતર સરખાવીને અભિપ્રાય આપે, તેજ ખરે, સાચા અભિપ્રાય ગણાય-ખીજા સામાન્યજ અભિપ્રાય કહેવાય. અવલેાકન કરવાના અર્થ માત્ર ભાષા જોવી એજ નથી, પરંતુ પુસ્તકની દરેક હકીકત જોવી એવું આ લેખક ધારે છે.
,,
ખીજી એક ખાખતમાં “ આત્માનંદ પ્રકાશ ” થી અમે નમ્રતાપૂર્વક જૂદો મત ધરાવીએ છીએ. “ વખાણુ નહિ ત્યારે નિંદા ” એ વાત અમને તેા સાચી માનતાં આંચકે લાગે છે. કેટલાએક માણસે નામદાર સરકાર તરફ્ વફાદારી રાખે છે, કેટલાએક વફાદારી રાખતા નથી તેમ વિરૂદ્ધ ખેાલતા ચાલતા નથી, પણ દેશ તથા નામદાર સરકારનું ઉભયનું હિત શેમાં રહેલું છે તે મનન કરી દર્શાવે છે, અને ત્રાજો સૂક્ષ્મ વર્ગ બેવફા હશે. આ ઉપરથી જણાશે કે વફાદારી પૂર્વક દોષમતાવે તે બેવફા તેા નહુિજ ગણાય. દક્ષિણના પ્રસિદ્ધ ઑન. મી. ગેાખલે તથા મુંખઈનુ “ ગુજરાતી ” ભૂલા ખતાવે તેથી શું તેએ એવફા છે ? અમે દૃઢતાથી ના કહીએ છીએ.
..
'
'
“ જૈન ” અને અમે:—તા. ૯ સપ્ટેંબરના જૈનના જવાખમાં જણાવવાનુ કે હેરલ્ડ કાન્ફરન્સનું વાજીંત્ર છે, અને કેાન્ફરન્સ વિષે દરેક હકીકત બનીશકતી રીતે તેમાં આપવામાં આવે છે, “ જવલ્લેજ આવે છે. ” એમ કહેવું એ ખ્યાલફેર છે. “ ધણી વગરના ઢાર સૂનાં ” એ કહેવાથી “ જૈન ” શું કહેવા માગે છે, તે સમજાતું નથી. ધણી છે, અને તે આસસ્ટટ જનરલ સેક્રેટરીએ છે. આ માસિકના તત્રધારક પણ છે, પરંતુ આપવાથી વિશેષ નથી એમ ધારી નામ આપ્યું નથી. હેરલ્ડના લેખકે નામધારીજ છે, તેના અર્થ શું ? પગારદાર જે માસિકા અથવા સાપ્તાહિકામાં લેખે લખે છે તે માસિકા, અને સાપ્તાહિકા પણ ઘણીજ સારી રીતે ચાલે છે, એમ “ જૈન ” ના આ લેખ લખનારની જાણવામાં હુશેજ, “ કેવા લેખો પ્રગટ કરવા ” તે વિષે અમે
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]. વર્તમાન ચર્ચા.
२६७ જે સલાહ માગી હતી તેને એ વિચિત્ર અર્થ ઉઠાવવામાં આવ્યો છે કે “પત્ર જનસમૂહને પ્રિય થાય અને નવું વાંચન પૂરું પડે એ પોતાને ન સૂઝતું હોય તે આ કાર્ય માટે (હેરલ્ડ પ્રસિદ્ધ કરવા માટે) વ્યય નકામો છે. ” આ માસિક પોતાની શક્તિ અનુસાર વાંચન પૂરું પાડે છે, પરંતુ સંસાર અને ધર્મજ તેની અંદર લઈ શકાય તેમ હોવાથી, તેમાં પણ તત્વજ્ઞાન અથવા કથા લેવી ચગ્ય નથી એમ ધારવાથી, રાજ્ય દ્વારા વિષય લેવાયજ નહિ તેથી, યોગ્ય સાંસારિક અને કોમના હિતના વિષયે લખે છે, તેને બીજા વિષયે પણ સૂઝે છે, અને કેન્ફરન્સની અગત્ય સ્વીકારવામાં આવે, કોન્ફરન્સનું વાજીત્ર હોવું જ જોઈએ એમ સ્વીકારવામાં આવે, છતાં તે માટે વ્યય નકામે ગણાવી કોન્ફરન્સ-કમ-સંઘને આડકતરી રીતે લાભ કર્તા હેરડને બંધ કરવા સૂચના કરવી એ “જૈન” કારનેજ છાજે! કેવા લેખ પ્રગટ કરવા” તે પૂછનાર માસિકનો લેખકજ છે. “અનેક વ્યક્તિ એક કાર્ય માટે આવા કાર્ય વિષે નાલાયક છે. પત્રની વ્યવસ્થા એક મુખ્ય હાથમાં જ છે. તેના લેખકો-અનેક વ્યકિતઓ-નાલાયક કેવી રીતે કરે ? શું બધા માસિક અને સામાહિકમાં એકજ જણ લખે છે ? અને શું તેના અનેક લેખક નાલાયક છે ? “જૈન” ના લેખકને જ ખબર. સુવ્યવસ્થા સર્વત્ર ઈષ્ટ છે. આ માસિકમાં અવ્યવસ્થા નથી. બીજાઓની સૂચના એકલી જ જોઈતી નથી. અમારામાં બાહુબળ પણ છે અને બીજા પત્રકારની માફક રસ્તે જાણવા ઈચ્છા દર્શાવવી એજ હેતુથી અમે સૂચનાઓ માગી છે. ઈનામી પુસ્તક નિબંધના પરીક્ષકો મુકરર થયા વિના નામ કેવી રીતે પ્રસિદ્ધ કરી શકાય? નિબંધ લખનારાઓએ પરીક્ષકોનું વલણ જાણવાની જરૂર નથી, પરંતુ બાળકને સરલતાથી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય તેવી રીતની શ્રેણિ બનાવવાની જરૂર છે.
દેવદ્રવ્યની વ્યવસ્થા–આંહીથી ર૦ કેશ દુર અગાશી નામે પ્રાચીન ગામ છે. ત્યાં વસ્તી ઓછી થતી જાય છે, દેરાસર બહુ સારું છે. ત્યાં એકઠી થયેલી રૂપિયાની રકમ અત્રે ગેડીજીના દેરાસરમાં જાળવવા માટે તથા વ્યાજે આપવા માટે રાખવામાં આવે છે. આવી રીતે નાના ગામવાળાએ મોટા ગામવાળા પાસેના શ્રીમાને અથવા દેરાસરે મારફતે સહી સલામત રીતે પૈસા જાળવે તે દેરાસરના હિતમાં બહુ લાભ થાય છે.
નિરાશ્રિત કુંડ – જૈનનિરાશ્રિત બંધુઓ માટે જેટલું કહેવાય તેટલું ઓછુંજ છે, સ્વધમી શેઠે લક્ષમાં લે તે હજારેક ઠેકાણે, પિતાને ત્યાં, પિતાના લાગવગવાળાને ત્યાં નિરાશ્રિત બંધુઓને ગોઠવી શકે. પરંતુ જે કામ કરી શકે તેમ ન હોય તેવા ભાઈબહેને માટે મદદ કરવા ફંડ ઉઘાડવું એ બહુજ ઈષ્ટ છે. અનેક જન્માંતરોથી આ જીવ આથડતે આથડતે મનુષ્ય દેહ પામ્યો, કલ્યાણનું તેજ એકલું સાધન છે. તેવા મનુષ્ય દેહમાં શક્તિવાન ભાઈઓએ શ્રદ્ધા અને શક્તિ અનુસાર પોતાના સ્વધર્મ બંધુઓને સહાય કરવા માટેના નિરાશ્રિત ફંડ પોતાના ગામ અથવા શહેરમાં ઉઘાડવા, અને નહિ તે ગુપ્ત રીતે મદદ કરવા અવશ્ય ધ્યાન રાખવું જોઈએ છે. ભાવનગરમાં નિરાશ્રિત ફંડ ઉઘડયું છે, રૂ. ૨૨૫૦) આશરે ભરાયું છે. આ બહુજ ઉત્તમ પગલું છે. દરેક ધર્મબંધુએ પોતાના અંગત વિચારો, આવા સાર્વજનિક કામમાં, કદી વચ્ચે લાવવા ન જોઈએ. સુધરેલા દેશોને એજ રીવાજ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર ધાર્મિક સંસ્થાઓ સંબંધી સૂચના.
વડેદરા તા ૨૩-૮-૦૬. જેન હેરલ્ડના મેહેરબાન મેનેજર સાહેબ,
જુલાઈ માસના હેરલ્ડના પૃષ્ટ ૨૧૧ જેનેના જાહેર ખાતાની ખામીઓ આપે બતાવી છે, તેના સંબંધમાં એક અગત્યની ખામી બતાવવા છુટ લઉં છું અને જે આપને ગ્ય લાગે તે તેની નોંધ લેવા મેહેરબાની કરશો.
હાલમાં તીર્થસ્થળમાં તથા કેટલાક ગામના દેરાસરમાં છાપેલી પહોચે આપવાને રીવાજ છે પરંતુ તે પહોચેપર છાપેલ નંબર હોતો નથી. અને તેવી ચોપડીઓનો હીસાબ રાખવામાં આવતા નથી, તેથી મોટો ગોટાળો થવાને સંભવ રહે છે. દાખલા તરીકે પાલીટાણા જેવા એક પવિત્ર તિર્થની જાત્રા કરવા એક અણજાણે અને ભોળો શ્રાવક ગયે છે, અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ મુનીમની ગેરહાજરીમાં એક હલકા પગારને ગુમાસ્ત બેઠે છે તેને શુભ ખાતામાં રૂ ૨૫ આપ્યા અને વગર નંબરની પહોચ લીધી. આ ગુમાસ્ત બદદાનતથી બુકમાંથી અસલ પેચ કાઢી નાખી અને પૈસા જમે આપ્યા નહિ આ ગરબડ પકડવાને હાલના રીવાજ મુજબ કઈજ સાધન નથી. તે જ પ્રમાણે
છાપેલી આખી ચોપડી ચોરી લઈ તકેતકે તે આખી ચોપડીને ગેરઉપયોગ કરવા ધારે - તે કરી શકે એમ છે અને તેવા દાખલા નહી બન્યા હોય એમ માનવું તદને અશકય છે. તેથી નિચે મુજબ દરખાસ્ત રજુ કરૂ છું.
(૧) જે બની શકે છે ધમના કાર્ય અર્થે સેસે પાનાની અથવા પાંચસો પાનાની પહોચ બુક એકજ છાપખાનામાં છપાવવી અને તેના ઓરીજીનલમાંના કાઉન્ટર ફેઈલ પૃષ્ટપર એકથી સો નબર છપાવવા અને જોઈએ તે સ્થળવાળાને જુજ કીંમતે પુરી પાડવી. મોકલતી વખતે એક જવાબદાર કારકુને તે પાનાં તપાસી છેલે પાને સરટીફીકેટ લખવું કે આ ચેપડીમાં ૧ થી ૧૦૦ અનુક્રમે પાના છે. પછી નિચે પોતાની સહી કરવી. Certified that this book contains 1 to 100 pages.
Sd. પછી તે સ્થળના મુખ્ય માણસે તપાસી લઈ ખરાપણું વિશે પિતાની સહી કરવી.
(૨) સાંજે હીસાબ બંધ કરતી વખતે દરરોજ મુનીમે તે પહોચબુક બરાબર તપાસવી અને તે દિવસે વાપરેલી છેલી રસીદપર લખવું કે આજ તા. ૧-૮-૦૬ ને રાજ ૧ થી ૧૦ રસીદે કાઢી આપી છે. તેના રૂ. ૧૦૫-૪ રોજમેળ પાને ત્રીજે જમે આપ્યા છે. પછી સહી કરવી,
(૩) કાઢી આપેલી કોઈપણું રસીદને નંબર રૂપિયાને આંકડો અથવા નાણું આપનારનું નામ છેકવું નહી ને છેકવું પડે છે તે રસીદ રદ ગણી તેમ કરવાનું ટુંક કારણ તેપર લખી મુનીમે સહી કરવી.
(૪) જે સ્થળે એક કરતાં વધારે બુકે મંગાવવામાં આવે તે સ્થળવાળે કરી બુક રખડતી ન રાખતાં તાળા કુંચીમાં રાખવી અને એક પુરેપુરી વપરાયા પછી બીજી ઉપયોગમાં લેવી.
(૫) ત્રિમાસિક અથવા છ માસિક હિસાબની તપાસણી વખતે તપાસનારે રસીદ બુકમાં બતાવેલાં નાણાં બરોબર જમે થયાં છે કે નહી તેની ખાતરી કરવી. અને દરેક
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
કેન્ફરન્સનું બંધારણ મજબુત કેમ થાય ?
૨૬૯
બુકમાંથી પાંચ સાત નેટ લેવી. અને તક આવે નાણાં આપનાર તરફથી ખાતરી કરી લેવી કે તેમણે આપેલી પુરેપુરી રકમ ખરેખર જમે થઇ છે કે નહી. સખમ નાણાં આપનારને રૂ. ૧૫ ( ખરેખરી લીધેલી રકમ ) ની પહેાંચ આપી, દફ્તરે રાખેલી પહાંચમાં રૂ. ૫ બતાવી બાકીના રૂ. ૧૦ ના ગેરઉપયાગ કરે તે તે જાણવા કંઇજ સાધન નથી અથવા તે। દફ્તરે રાખવાની પહેાંચ ઉપરજ નાણાં આપનાર માણસ પાસે શબ્દમાં આંકડા લખાવી લેવા કે રૂપૈયા પંદર આપ્યા છે. તારીખ તથા સહી. આટલું કરાવે તેા પણ મસ છે.
લી. સેવક, લખુભાઈ ભાઈચ
કાન્ફરન્સનું બંધારણ મજબુત કેમ થાય?
પ્રીય વાચકા, આ મથાળું નવીન નથી, પણ ચાલુ ચર્ચા થતું છે પણ તે ઉપર કેળવાચલા વર્ગને ધ્યાન આપવું જોઈએ તે અપાયું નથી એમ જણાય છે. દરેક કામ વિચારપૂર્વક ચેાજનાપૂર્વક કરવામાં આવે છે તેજ સારાં થઈ શકે છે. આપણે કેન્ફરન્સની સ્થાપનાપછી જૈનસમાજમાં થોડા ફેરફાર જોઇ શકયા નથી. ભલે એક આંખે જોનારા, કાન્ફરન્સે કાંઇ કર્યુ નથી તેમ કહે, દરેક મનુષ્ય માત્રની ક્રુજ છે કે પેાતાની કામની ઉન્નતિ માટે પોતાની શક્તિ અનુસાર તન, મન, ધનને કંઈ પણ ઉપયોગ કરવા અને તેવી રીતે કાર્ય કરવા મન ઉપર લેવાય તે તે કાન્ફરન્સેજ કર્યું તેમ કહેવાશે. કેન્ફરન્સનાં હાથ, પગ, અંગોપાંગ આપણેજ છીએ ને જ્યારે આપણે તેની સ‘ભાલ લઇએ નહી તેા પછી કેાની ભુલ સમજવી ? આાળકને નવરાવી–ધાવરાવી સ્વચ્છ કપડાંથી શેાભાવવા. તેથી આગળની વ્યવહારિક ક્રિયા કરવા, વગર શક્તિના મનુષ્ય પણ કેટલું બધું કરે છે ? જ્યારે અનુપમ ખાળની તંદુરસ્તી માટે માત્ર એકાદ વર્ષે ૨-૪ દિવસ લાંખા લાંખા લેકચરા કયા એટલે શું પતીગયું ? નહીજ. તંદુરસ્તી માટે વૈદ્યોના ખપ છે અને તે વૈદો કેળવાયલા અનુભવી વિદ્યાવાન બંધુઓ છેતેઓએ જુદી જુદી વખતે સલાડુ આપ વાનું ચાલુ રાખવા જરૂર છે તેટલુંજ નહી પણ તેવાઓની એક કમીટી ક્રાન્ફરન્સની બેઠક અગાઉ એક બે વખત મળવા જરુર છે.
સર્વે ગામના ખંધુએ ભેગા થઈ શકે નહી તેા તે માટે મને એક સારી માગ એ લાગે છે કે મુ`બઈમાં મુંબાઇના એની એક બેઠક કરવી અને તેમાં કેન્ફરન્સના ઉદય માટે લેકચર નહી પણ વિચારો અને ઉત્તમ સરળ માર્ગ શેાધી કડુાડવા. આ માટે, આશા રાખશું કે, કોઇ પણ ઉમંગી મ`ધુ ચેોગ્ય હિલચાલ કરો અને આગળથી આપણા અઠવાડિક પત્રા મારફતે બેઠક મળવાની તારીખ જાહેર કરી મહાર ગામના દરેક અંધુએ પેાતાના વિચારા લખી માકલે તેવી વિનતિ કરવી, ગયા માસમાં માંગરાળ જૈનસભામાં કેન્ફરન્સ ઉપર એક ભાષણ થયું હતું અને તેમાં કેટલીક ઉપયોગી સુચનાઓ થઇ હતી તેને કોન્ફરન્સના સુકાનીઓ તરફ પહેાચાડવા વિચાર થયેલે છે. પણ તે વખતે જોઈએ તેટલું વિચારાયું નથી માટે, આવી રીતે ગાઢવથી કામ લેવાની જરૂર છે.
ચંપાગલી, મુંખાઈ, ૨૯–૮–૦૬.
લી. શુભેચ્છક, લલ્લુભાઈ કરમચંદ દલાલ.
Page #300
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેર૭.
[ સંપુટેમ્બ જૈન સમાચાર, - વિલાયત ગંતા–પુનાવાળા શેઠ નેમચંદ માણેકચંદે તા. ૨૨ મી એ અમદાવાદમાં ઓશવાળ ભાઈઓની વાત કરી હતી ત્યારે ઈગ્લેંડ જઈ આવેલા મી. મોહનલાલને નાતમાં જમવા દેવામાં આવ્યા છે.
સંઘાડ–શ્રી મુંબઈમાં વિચરતા મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજના સાધુઓની સંખ્યા ૩૪ જણાય છે.
પાદક છે જેને દય” અંક ૮-૯ માં લખે છે કે શ્રીજૈન (શ્વેતાંબર ) કોન્ફરન્સ હેરડે સ્થાનકવાસી ભાઈઓની વિરૂદ્ધમાં અજ્ઞાનતા ભર્યા જે લખાણો કર્યા હતાં તેથી ખિન્ન થઈ સંપના ઈચ્છક મી. ગુલાબચંદ ઢઢ્ઢાએ પિતાનું એડીટર તરીકેનું નામ પાછું ખેંચી લીધું જણાય છે. સહકારી બધુને જણાવવાનું કે ઢુંઢીઆ ભાઈઓની વિરૂદ્ધતાના લખાણ આવવા ઉપરથી જે મી. ઢઢાએ નામ કાઢી નાખ્યું હોત તે તેજ અંકમાં તમારી કેન્ફરન્સના પ્રમુખના સંબંધને મી. ઢઢાને લખેલે આટકલ વાંચો અને ખાત્રી કરો. હાલ મી. ઢઢા જયપુર સંસ્થાનના એક મહાલ માલપુરમાં રહેતા હોવાથી કેટલીક અગવડ પડવાને અંગે સંપાદક તરીકે કામ કરી ન શકાય અને માત્ર નામ રહે એ યોગ્ય લાગતું નહિ હોવાથી તેમને આ રસ્તે લેવાની જરૂર પડી છે, પરંતુ તેમની લાગણી અને હિત જેવુંને તેવું કાયમ છે.
જાપાનમાં ધર્મસભા-આ સભા વિષે મુસલમાન ભાઈઓએ પ્રતિનિધિ મોકલવા અને તે રીતે જાપાનમાં રાજ્યધર્મ તરીકે મુસલમાન ધર્મ સ્વીકારાવવા આશા રાખી છે, એમ ઈસલામી લેખકોએ અત્રેના સ્થાનિક વર્તમાન પત્રોમાં વારંવાર જણાવ્યું હતું, તથા દૈનિક વર્તમાન પત્રોના આધારે સાપ્તાહિક પત્રોએ પણ તેમજ લખ્યું હતું, અને તેથી સુરતમાં બીરાજતા મુનિરાજના ઉપદેશથી જાપાનમાં આપણું ધર્મના પ્રતિનિધિ મોકલવા અને આપણો ધર્મ જાપાનમાં વિશેષ ફેલાવવા માટે વક્તાઓ મોકલવા કે શું ઉપાયો લેવા તે માટે નિશ્ચય કરવા ત્યારે સંઘ ભેગા થયા હતા. અને તે સંઘે એવું નક્કી કર્યું હતું કે જુદા જુદા મુનિરાજે અને ગૃહસ્થના મત માગવા. આ પછી જાપાનમાં ધર્મસભા ભેગી થવાની છે, તે ક્યારે થશે, એવું ચેકસ જાણવા માટે તે દેશના સ્થાનિક કેન્સલ (એલચી)ને પૂછાવતાં તેઓ જણાવે છે કે.
I am not able to give you the desired information regarding the Congress of Religions in question, as nothing is known to this Consulate, but I have reason to suppose that a meeting of principal religious men held at Tokio some months ago was misreported as a Congress of Religions,
અર્થ: આ એલચી ખાતાને કઈ માહિતી નથી, તેથી આપે પૂછાવેલ ધર્મસભા વિષે આપે માગેલ ખબર આપવાને હું શક્તિમાન નથી, પણ મને ધારવાનું કારણ છે કે કેટલાક મહિના ઉપર ટોકીયામાં મળેલી મુખ્ય ધાર્મિક ગૃહસ્થની સભાને ભૂલથી ધર્મસભા સમજવામાં આવી છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] જૈન સમાચાર
ર૭૧ આ પરથી જણાશે કે જાપાનમાં ધર્મસભા મળવા વિષે કંઈ પણ ચેકસ નથી. “ જામે જમશેદ” માં પાછળના એક અંકમાં ઈસલામી લેખકે પણ લખ્યું છે કે ૧ ની સભાનેજ ધાર્મિક સભા ગણવામાં આવી છે. બીજી કઈ સભા મળવાની નથી. | દિગબર બંધુઓને વિનતિ–દિલ્લીથી દક્ષિણે ૩ર મિલ ફરૂખનગરથી પંડિત જીયાલાલ લખે છે કે અહિં ખરતરગચ્છના યતિ લોકોની ગાદી ૧૫ વર્ષ રહી. તેના શિષ્ય અને શ્રાવકો અગ્રવાલ હતા. પહેલાં ફરૂખનગર મુસલમાન નવાબના તાબામાં હતું. સન ૧૮૫૭ થી નામદાર અંગ્રેજ સરકાર રાજ કરે છે. તે વખતે યતિજીની ગાદી પર યતિ તેજરામ હતા. તેમને સરકાર તરફથી એક કુઓ મલ્યો હતે. તેમને કેઈ ચેલો ન હોતે. યતિજી સંવત ૧૯૨૫ માં દેહમુક્ત થતાં ગાદી ખાલી પડી હતી. તેમના ગૃહસ્થ ભાઈએ આવીને મકાન રૂ ૮૦૦, માં દિગંબર ભાઈઓને વેચી દીધું. પરંતુ કુઓ સરકારે જપ્ત કર્યો. ત્યારે મેં દેઢ વર્ષ કેસ લડીને સરકારથી કઓ મેળવ્યું. અને આજ દિવસ સૂધી તે મારા નામ પર ચાલ્યો આવે છે. વળી તેની આમદાનીને કંઈ ભાગ મારી રાજીખુશીથી દિગંબર મંદિરમાં હું આપ્યા કરતું હતું. હવે જ્યારથી મેં શ્વેતાંબર મદિર જુદું બનાવ્યું છે, ત્યારથી તે લોકોએ મારાપર કેસ ચલાવ્યું છે કે એ કુઓ અમારે છે, માટે અમારી માલિકી ઠરાવી આપે, કઈ દિગબર મહાશય સલાહ કરાવી આપવા મેહેરબાની કરશે, તે ઉપકાર થશે
અનુકરણીય દાખલે–જણાવવાને સંતોષ થાય છે કે, દરેક જૈન મંદિર અને ધર્મ ખાતાને હિસાબ લેવાને જૈન કન્ફરજો જે ઠરાવ કરી પ્રયત્ન કરવો શરૂ કર્યો છે તેની અસર દક્ષિણમાં પુના જીલ્લામાં આવેલા જુનેર ગામમાં પણ થઈ છે. ત્યાં જનોના ૧૦૦ ઘર છે. અને શ્રી શાંતિનાથજીનું પ્રાચિન શિખર બંધ મંદિર અને અમીઝરા પાર્શ્વનાથજીનું મંદીર એમ બે મંદિરો આવેલા છે. તેમાંના શ્રી શાંતિનાથજીના મંદીરનો વહિવટ મુલ વીજાપુરના પણ હાલ જુનેરના રહેવાસી શેઠ દીપચંદ મુલચંદવાલા લગભગ ૬૫ વરસથી કરતા આવ્યા છે. તેમની ત્રીજી પેઢી વાલાઓએ સરવાયાં કાઢી હિસાબની ચોખવટ કરી શ્રી સંઘને સમજાવી દીધું છે. અને મિલકત, ચોપડા તથા દરદાગીને વિગેરે સુપરદ કરી રસીદ લઈ લીધી છે. દેરાના બાંધકામ વિગેરેમાં સુધારે વધારે કરવા ઉપરાંત દર દાગીના વિગેરે કરી મિલકતમાં સારે વધારે કર્યો છે. બીજા મંદીરને વહીવટ શ્રીસંઘે તપાસી જે જોઈએ. અથવા વહીવટદારે તપાસ કરાવવાની માંગણી કરવી જોઈએ. આવા શુભ દાખલાનું અનુકરણ અન્ય સ્થળોએ પણ પોતાની માલિકી જેવા માની બેઠેલા શેઠીઆઓએ કરીને દેવમંદીર ને હીસાબ ચેખો કરી દેવું જોઈએ.
ઊંઝામાં સભા-શ્રી જૈન નીતિવર્ધક સભા ઉંઝામાં સ્થાપન થઈ છે. દર માસે બે આઠમ તથા બે ચૌદશે સભા ભરી ભાષણ કરવા ઠરાવ કર્યો છે. એક લાઈબ્રેરી પણ ખોલી છે. સભાનો ઉદ્દેશ સ્વધર્માભિમાન, સ્વદેશાભિમાન તથા કેળવણુને ફેલાવો કરે એ છે.
મુનિ બુદધમલજી-શ્રી ચંદ્રપુરથી લખે છે કે, આ ક્ષેત્રમાં આજ સુધી ઢુંઢીઆ આવ્યા ન હતા. હવે ૪ ઢંઢીઆ આવ્યા છે, અને મુલકમાં ઘણું ઢુંઢીઆ ફલી ગયા છે. હું ૪ વર્ષે આ ક્ષેત્રમાં આવ્યો છું. પણ દેરાસરમાં બરાબર એગ્ય વ્યવસ્થા રહેતી નથી. પુજારીને ચેપગ્ય કહેતાં શ્રાવકે મને સામું કહે છે. દેરાસરમાં બહુજ
Page #302
--------------------------------------------------------------------------
________________
રાકર ' જે કેન્ફરન્સ હેરલ્ડ
[ સપ્ટેમ્બર આશાતના થાય છે. દેરાસરમાં ચલમ હુકા પીએ છે. ગંજીપા તથા પટ ખેલે છે. કોઈ નવપદજીની પૂજા ભણાવે તે રૂ. ૧૫) નકરાના લે છે, તેમાં રૂ.રા) ભંડારમાં રહે, બાકી પૂજારી લઈ જાય છે. અહીં ર૦ ઘર શ્રાવકના છે. એવી વ્યવસ્થા અહીં ચાલે છે કે, ચાદ આના પૂજારીના ઘરમાં જાય, અને બે આના દેરાસરમાં જાય. તે આગળ જતાં દેરાસર કેવી રીતે ચાલશે? પૂજારી ભાંગ પીને મસ્ત રહે છે, જગે જગે થુંકે છે વિગેરે. ત્યાંના શ્રાવક બંધુઓને આ હકીકત લક્ષમાં લેવા અને જેટલો થઈ શકે તેટલે જેમ બને તેમ જલદી સુધારો કરવા વિનંતિ છે. પ્રભુની આશાતના અતિશય પાપનું કારણ છે, તે ધ્યાનમાં રાખવા સૂચના છે. | મુનિ વિહારથી લાભ–કલકત્તામાં તથા મુર્શિદાબાદ પાસેના અજીમ ગંજમાં મુનિરાજ શ્રીમદ્ કમળવિજયજી તથા વીરવિજયજીના ચેમાસાથી ધર્મને બહુ સારે ઉદ્યોત થયા છે.
મારવાડની સ્થિતી–અજમેરથી મી. ધનરાજ કાસટીયા લખે છે કે, આ બાજુની હાલત બહુજ ખરાબ છે. દરેક ગામમાં ઓશવાળ ઢુંઢીઆ થઈ ગયા છે. મંદિરોની વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. શિણાયમાં ૧૫૦ ઘર ઓશવાળના છે. જેમાં મંદિરમાગી ઘર ૩ છે, અને મંદિર છે. પૂજા કેવી રીતે થઈ શકે? અતિ શોચની વાત છે. વિકાનેરમાં આત્માનંદ જૈન કલબ કાયમ થઈ છે. જેતારણમાં સભા થઈ ૪૦૦ મનુષ્ય એકઠા થયા, હતા. તા. ૩૧ મી જુલાઈએ એક સભા થઈ. પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર તથા લાલ સેક્રેટરીની નિમણુંક થઈ છે. • હાંસેટનું દેરાસર –ત્યાંના વૈદક ખાતાના મી ભેગીલાલ મયારામ શાહ લખે છે કે
આંહી એકે જૈન ઘર નથી. હું માત્ર એકજ જૈન અને સરકારી નોકર છું. આંહી દેરાસરમાં રીપેર કામ માટે તથા પ્રભુજી માટે જરૂરનાં આભુષણ માટે રૂ. ૨૩૦, આશરે આસપાસનાં ગામમાંથી મેં ભેગા કર્યા હતા અને તે રકમ સાથેના હિસાબ પ્રમાણે વાપરી છે. હિસાબ તપાસતાં ખર્ચ બરબર વ્યાજબી થયે જણાય છે.
યતિમંડળ–તા. ૨૯ જુલાઈ ૧૯૦૬ ના રોજ અહિં ગોડીજી મહારાજના તપાગચ્છ ન ઉપાશ્રયમાં મળ્યું હતું. સાતે દેરાસરના યતિઓ હાજર હતા. યતિ કન્ફરસ ભરવી આવશ્યક છે એ ઠરાવ થયે હતે. ૭૧ યતિઓની સંમતિ છે એમ જણાવવામાં આવ્યું હતું. હજી બીજા ૧૪ મુખ્ય યતિજીઓની સંમતિ મળેથી કેન્ફરન્સ ભરવા માટે વિચાર કરવામાં આવશે.
સભા–માળવા (મહિદપુર) માં ૧૦ મહિનાથી આત્માનંદ જૈન મંડળી સ્થાપન થઈ છે. ચિંતામણી પાર્શ્વનાથજીની પાસેના ઉપાશ્રયમાં દર સોમવારે ધર્મચર્ચા થાય છે સ્થાપક આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ કમળસૂરિજી છે. મંદિરમાં વિદેશી કેશર ચડાવવામાં આવતું નથી.
સભા–ભેપાળમાં શ્રી જૈન શ્વેતાંબર મિત્રમંડળીની સભા ભાદરવા સુદ ૭મે મળી હતી. “સંપ” પર ભાષણ અપાયું. દિગંબરી તથા ઢુંઢકભાઈઓ પણ કેટલાએક હાજર હતા. તેમાંના બે ભાઈઓએ ભાષણ આપ્યું હતું.
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
જૈન સમાચાર લપર –રવા કુટવાનું બધ-લાલપરના વિશા ઓશવાલ વાણીયા શા. સેમચંદ કચરાને યુવાન દીકરે વીરજી ગુજરી જતાં પર્યુષણ પર્વ સબબ બીલકુલ રહેવા કૂટવામાં આવ્યું ન હતું. મી. વીરજીની ઉમર ૩ર વરસની હતી. ૧૯૯૦ ની સાલમાં લાલપરમાં શ્રી જૈન દેરાસરજીની પ્રતિષ્ઠા વખતે તેમણે ઘણું સારી મહેનત લીધી હતી.
સખાવતના પ્રકાર–ઈલંડ આપણાથી ઘણેજ ગબર દેશ છે એ તે નિર્વિવાદિત છે. તેથી તે આર્થિક શ્રેષ્ઠતા જાળવી રાખવામાં તેઓના સબળ સાધને શું છે તે જાણવાથી બહુ ઉપયોગી હકીકતે મળી શકે છે. જે દેશ એવી રીતની સખાવત કરે કે જેથી આળસુઓની વૃદ્ધિ થાય તે દેશ કેમ, અને કયારે તરી શકે? તેનાથી ઉલટી રીતે જે દેશ ઉદ્યમ વધે, કામ કરવું જ પડે, જ્ઞાન મળે, અનાથનું રક્ષણ થાય અને એવી ઉપયોગી રીતેજ સખાવત કરે તે દેશ પોતાની મેળવેલી શ્રેષ્ઠતા કેમ ન જાળવી શકે? ઈગ્લંડમાં એક વર્ષમાં ૧૯૦૫ માં નીચે પ્રમાણે ગુજરી ગયેલા માણસે વીલ દ્વારા સખાવત કરી ગયા છે.
ઔષધાલયે. માટે ૮૭૩૨૮૫ પાઉંડ. પરદેશમાં ધર્મોપદેશ માટે ૨૧૬૦૦૦ ,, અનાથ બાલકની રક્ષા માટે ૧૫૬ ૦૦૦ , વિદ્યાલય માટે ૧૧૭૦ ૦૭ ) સ્વદેશમાં ધર્મોપદેશ માટે ૧૧૨૦૦૦ ,
ઉપરની સખાવતથી જણાશે કે તેઓ કેવી ઉચ્ચ રીતે સખાવત કરે છે. તેવી રીતે આપણે પિસાપાત્રવર્ગ, જે પિસા જમણમાં ખર્ચવા ઈચ્છા હોય, તેમાંથી અર્ધભાગ, આવા શુભ હેતુઓમાં વાપરશે ત્યારે જ દેશના ઉદયની શરુઆત થશે.
કેન્ફરન્સના ઠરાવોને અમલ–માનાધિકારી ઉપદેશક મી. મોતીચંદ પાનાચંદે ડબાસંગમાં તા. ર૯––૦૬ ના રોજ સભા ભરી હતી. આશરે ૨૦૦ માણસ હાજર હતા. ભાષણ આપતાં નીચે પ્રમાણે ઠરાવો થયા હતા.
૧ કન્યાવિક્ય કર નહિ. ૨ વરવિકય કરે નહિ. ૩ વૃદ્ધલગ્ન કરવાં નહિ. ૪ ચામડાનાં પૂઠાં વાપરવાં નહિ ૫ ફટાણાં સ્ત્રીઓએ ગાવાં નહિ. દ પરદેશી મેં વાપરવો નહિ. ૭ પીછાવાની ટેપી વાપરવી નહિ, અને તેને વેપાર કર નહિ, ૮ કચકડાની વસ્તુ વાપરવી નહિ, અને તેને વેપાર કરે નહિ. ૯ સીમંત પ્રસંગે રાતિખર્ચ કરવું નહિ; ૧૦ મરનાર પાછળ ૨ માસ પછી રડવું કૂવું નહિ ૧૧ ત્રીશ વર્ષની અંદર ગુજરી જનાર પાછળ મિષ્ટાન્ન કરવું નહિ. ૧૨ પુન્ય નિમિત્તે કાઢેલ પિસા એક વર્ષની અંદર વાપરી નાખવા. ૧૩ ધર્માદા ખાતાઓનું સરવૈયું દર વરસે છપાવવું. ,
ઉપરના ઠરાવ વિરૂદ્ધ વર્તનાર પાસેથી સવા પાંચ આના દંડ લે, અને તે પાંજરાપિળ જીવદયામાં આવે. ઉપરના ઠરાપર શેઠીઆઓની સહી થઈ છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્સ હેડ
સપ્ટેમ્બર
એક દયાળુ નૃપતિનું ભવિષ્ય—જામનગરના યુવાન જામ શ્રી જસાજી ચેડા વખત ઉપર દેહમુક્ત થયા છે. તેઓએ ગાદીએ આવ્યા પછી જાહેરનામું બહાર પાડી ફરમાવ્યું હેતુ કે તેમના રાજ્યમાં કાઇએ શિકાર કરવા નહી, દરેક મહિનામાં બે અગીયારસા તથા પૂનમ અમાસ પાળવી, તે દિવસે જીવહિંસા નહિ કરવી, શ્રાવણ માસ આખા તથા પર્યુષણ પર્વમાં પણ જીવહિંસા નહિ કરવી. આવા દયાળુ રાજ્યકર્તા આવા સત્તાના રાવથી કેટલ' ઉત્તમ ભાતું આંધી શકે છે, તે લખવા કરતાં સમજવુંજ સહેલ છે. જે નૃપતિએ, જે સત્તાધિકારીઓ, હિંસા આછી કરાવી શકશે તે અતિશય પુણ્યવાન છે. આ અંકમાં તેમના એક મહાલ લાલપરના ન્યાયાધીશનું જાહેરનામુ` વાંચવાથી ખાત્રી થશે કે દર વરસે આ પ્રમાણે જાહેરનામુ બહાર પડતું રહેવાથી કેટલી જીવદયા પાળી શકાય ? ખરેખર એવા પુણ્યાત્મા નૃપતિઓને ધન્ય છે !
અમરેલીમાં કન્યાશાળાના મેળાવડા-અભ્યાસ તપાસ્યા પછી શેઠ વીરચંદ જીવા તરફથી પુત્રપ્રસવ ખુશાલીમાં સાકર વહેંચવામાં આવી હતી.
ઢુંઢીઆ સાધુ—કચ્છ મુદ્રાખાતે મુનિ માણશી ઢુંઢીઆ સાધુ મટી સવેગી સાધુ થયા છે. દીગમ્બર જૈન વિધવા વિવાહ,—હીલીમાં મસાડ મહિનામાં થયાછે. પુનર્વિવાહિત સ્ત્રીની ઉમર વર્ષ ૨૫ ની છે તેના આ વખતના પતિની ઉમર વર્ષ ૪૦ છે. કન્યાના થયેલ પતિ સીક’દરાબાદના રહીશ છે. આ લગ્ન પ્રસંગે અંબાલા યુગમેન્સ એસેસીએશનના સભાપતિ, તથા દિગબરામાં એક નેતા લાલા અજીતપ્રસાદજી એમ. એ. એલ એલ. શ્રી.; હાજર હતા. આ વિધવા વિવાહ થવાથી ૪ જણને જ્ઞાતિ મહાર કરવામાં આવ્યા છે.
આશ્રય—અત્રેની શેઠ હીરાચંદ ગુમાનજી ધર્મશાળામાં એપ્રિલ, મે તથા જૂન એ ત્રણ મહિનામાં ૧૫૦૦ આશ્રય લેનારામાં ૬૫ શ્વેતાંબરી હતા.
પાંચમી કોન્ફરસ—અમદાવાદ ખાતે મળનારી આપણી આ કોન્ફરન્સની બેઠક માટે તૈયારીઓ ચાલે છે. આવકાર દેનારી કમીટીના પ્રમુખ, વિગેરે અધિકારીએ નીમાયા છે. ક્રૂડનું કામ પણ સારી રીતે શરૂ થયું છે.
નાશિક્ષકજાપાનમાં ૧૮૦૦૦ છે.
જીવદયા—સુરતમાં આ શુભ કાર્ય માટે રૂ. ૯૦૦૦ નું બહુ સારૂં ફંડ થયું છે. હજી વધુ થવા આશા અને સંભવ છે.
જીવદયા—સમનીથી મેતા અમરચંદ્ર જેઠાભાઇ લખેછે કે ત્યાંના સ થે તે ગામમાં રૂ. ૩૦૦, ગામના આગેવાન સુખી પટેલ નાથાભાઈ રણછેડ તથા ઉધરાતદાર શકર કાળીદાસ વિગેરે ગામ સમસ્તને આપી ભારદવા શુદ ૪ આખા ગામનાં ઇંડા છેડાવ્યાં છે. ને તે હંમેશાં વંશ પરંપરા છેડવા. ચદ્રસૂર્ય તપે ત્યાંસુધી પાળવાના કરારથી રૂપિયા આપ્યા છે. તેને લેખ લખાવી લીધા છે. તે રૂપિયા પટેલેએ ગામ સદાવ્રત ખાતામાં
આપ્યા છે.
જ્ઞાન ખાતાને મદદ—દક્ષિણમાં આવેલા એડકી હાલવાળા શેઠ ખાપુચંદ સીરચંદ
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૯૦૨/
સ્વદેશી ઉદ્યોગ, હુન્નર તથા કેળવણી હ. શેઠ હીરાચંદ તારાચંદે રૂ. ૩૧ જ્ઞાન ખાતામાં વાપરવાને અમારા ઉપર એકલી આપ્યા છે. જે ને માટે તેમને ધન્યવાદ ઘટે છે.'
જ્ઞાનશાળા –કચ્છ દુર્ગાપુરમાં જ્ઞાનશાળા ખેલવામાં આવી છે. ..
પરદેશી સાકર બંધ–ગાડરવાડા (નરસીંહપુર) થી મી. ધનરાજજી ડાગા અમને લખી જણાવે છે કે, તા. ૮-૮-૧૮૦૬ ના રોજની જાહેર સભામાં અત્રેના લેકેએ વિદેશી સાકરને વેપાર તથા ઉપગ બંધ કર્યો છે. હલવાઈ લકે પણ આમાં સામેલ થયા છે. અને તે પ્રમાણે અન્ય સ્થળે એ થવાની ભલામણ કરે છે..
સ્વદેશી ઉદ્યોગ હુન્નર તથા કેળવણું. કળ ભવનમાં શિ–વડેદરા કળા ભુવનમાં મીકેનીકલ વર્ગમાં માસિક રૂ. ૧, લેવા ઠરાવ થયે છે.
સ્વદેશી વસ્તુઓ-જૂનાગઢમાં મેશર્સ કે. વી. અવધાની કંપની પિામેટમ, મલમ , સેંટ વિગેરે બનાવે છે. ત્યાં એક બીજી કંપની મેન્યૉલ, અમન વિગેરે બનાવે છે.
બંગાલમાં મીલ–કલકત્તામાં લક્ષ્મી મીલ ઉભી કરવામાં આવશે. * માથાપણ રૂ. બાર લાખની ભરાઈ ગઈ છે.
સાબુ-મુંબઈ ઇલાકામાં દેશી સાબુએ ઘણી જગ્યાએ વેચાય છે, પણ વિલાયતી સાથે છેડે અંશે પણ હરીફાઈ કરી શકે એવા સાબુઓ હજીસૂધી થડા બનતા. હાલ મુંબઈમાં લેટસ સાબુ નામના દેશી સાબુ સારા નીકળ્યા છે. - વીમા કંપની–પરદેશી વ્યાપારીઓની ખબી તેઓના સંપમાં છે. ગુજરાતમાં જેને સાડતાળ કહે છે, ઈગ્રેજીમાં જેને ટ્રસ્ટ કહે છે, તેવા કંઈ ધોરણ ઊપર, મુંબઈમાં ચેડા વખતમાં ઘણું આગ લાગવાથી મુંબઈની પરદેશી વીમા કંપનીઓએ ભાવ લગભગ બેવડા કરી નાખ્યા, તેથી દેશી થાપણથી દેશીઓ હસ્તક ચલાવવા માટે એક વીમા કંપની સ્થાપના થઈ છે. દેશીઓએ પ્રમાણિકપણે કામ કરવાથી આંટ વધશે, અને તે જે તે ફાયદો નથી.
બંગાળની નેશનલ કેળવણીની યોજના –બંગાળના વિભાગ થવાથી જે દેશના ઉત્કર્ષનાં અતિશય ઉચ્ચ ચિહદશ્ય થાય છે તેમાં સર્વથી અગત્યનું કેળવણી સંબંધી દેશમાં ચાલુ થયેલું પ્રવર્તન છે. જે પ્રજા પરાધીન છે, તે પ્રજા પોતાની મેળે પિતાના સ્વદેશનાં ઉત્કર્ષનાં સાધનો શેપે એ જેવી તેવી આનંદની વાત નથી. હિંદ અસલથી પળાતા સ્વધર્મમાં મસ્ત છે, તેવુંજ સ્વદેશાભિમાનમાં તથા ફરજની સમજણમાં મસ્ત થશે ત્યારે જ દેશને ઉત્કર્ષ થઈ શકશે. આળસુ જનેને ખવરાવવા પીવરાવવામાં અતિશય ખર્ચ કરવા કરતાં આવા કેળવણીના કામ દરેક ઉત્તેજનને પાત્ર છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
er
-
3
',
:
'
, 1
તા
, *
,
*
કાઠીઆવાડ પ્રાંતની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકોની વસ્તીવાલા ગામેની ડિરેકટરી
થઈને આવી છે તેનું લીસ્ટ.
(અનુસંધાન ગયા અંકના પૃષ્ટ ૨૩૨-૩૩ થી.) પ્રાંત ગેહીલવાડ રાજ્ય પાલીતાણા
પાલીતાણા માંડવી વિકલીયા જાલીયા રાજથલ માનગઢ
છેગામ જામવાલી સખા , જમણવા અણી લાપાળીયું ભંડારી ખેડવદરી
લાઈડા. દેદરડા વાવડી મોટી વાળુકડ મેઢા સાજણાસર રંડેલા ભાદાવાવ ઠાચ ગારીઆધાર વીરડી
મહુવાબંદર મેટી ડુંડાસ ગુંદરણી તાવડા ઉમણીયાવદર નેસવડ માલીયું લેયગા કાટીયા તરેડ લોંગડી જાગાધાર મી. કલસાર
કલમેર, છાપરી સેંદરડા ભાદ્રોડ તલગાજરડા ખરેડ અકતરીયું ભાણવડ ગવદડો(નાનીખેરાળી) જસપરા સરોડ રાજપરા, ડલીયા કુંભણ
મોરબા
મોલાસ
બાદલપર
પીપરલા
નેપ ગુંદરણ.
મોતીસરી દુધાલા ચરોડીયું મોટું પાળીયાળી માટી ગરાજીઆ, રતનપર
એલા
સેમેલ
પરવાનું હડમતીયું તલી સરકડીયા ત્રાપજ વરતેજ કમળેજ ફરીયાદનું ખીજડીયું થેરડી ઉગામેડી,
સોમલ ટીંબા સગાપરું પીપરડી રાજથલી નાની જાલવદર નાનીમાલ પીથલપર પરવડી લુવારવાવ પાંચટોબ માંગુકા ઘેટી
દરર ભમરીયું
સથરા દુદાણ. કાટકડાં દીઆળ પીપળવું અમૃતવેલ
રડા રાણીવાડા નાના ખુંટવડા માઢીયા સમઢીયાળા કંઠાળનું દુધાળું કઠોળનું રાજુલા ધારેશ્વર ડુંગર ચાડદીનું બાંભણીયું ધરાઈ
માનવડ. ખારડી - પાલડી સેંજલીયા વેલાવદર પરબડી નાના ચારડીયા ભમરીયું સાંઢખાખરા
ઝાંઝુડા,
બાલપુર રાલોદ
તલન બાલા! જાંબાળું કાવદર ભલર પાવડી સાંખડાસર, દેવલીયા શેલાવદર
સાડા
મોતીસરા
ખડકા.
દા
મેણુપર
સુરનગર સારીંગપર
ખારી સારીંગપુર (ડમરાળા ) અકિલાલી
| ભાવનગર રાજ્ય છે આથા
સુણ
કલસર
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
કાઠીયાવાડ પ્રાંતની જનતબર શાયતના ગામોનું લીસ્ટ. "
દેવળીયા માંટડી ગઢડા
૮
.
શેલણ
વસવી સાંગણવા નવા ઘણું મેટા છાપરી જુની કામરેલી નવી. કામરેલી જુની .. તરસરા પગલા રાણા ખારા
સસરા, પીપળીયું નવુંગામ ઉખલું . . . પાંચવડા છાપરીઆળી. વીરડી ભીકડા
કેરીયું માલપરું - ફીફાદ ભામેલા. ૩
વડા
કુંડલા હેવી
કાટીકડા પીંપળ ભૂવા, ઝીઝુડા મોટા ભદ્રા નાના ભેંસાણ ભોરીંગડા ખડસલીયા સીમરણ સનાળીયું સલડી લીલીયા દેલતી મેરીઆણું જુનો સાર ભમર ભેંસવાડી વિજપડી પીવડી
હણેલ | વેજરો ભીમડાદ સમઢીયાળા રામપરું રાભેડા ખેરાલી મોટી લાકડીયા સમઢીઆળું. બડેલી દહેર સાતપડા ઢંઢસર મસુર બુઢાણા ખદરપર પછેગામ
ખડસલીયા ટાટમ અલગ લાખણકે
ખાખરીયું 0 સમઢીયાળા ટીમાણે ભારેલી, ઉમેરાલા જાલીયું ખુટવડ મોટા મઢડા દેવગાણ લીંબડા વરલ જસપરું રતનપુર રાજપરા થરાળી હડમતીયું હણેલ કમઢીયું વાવડી
ઝાદ વાંશીઆળો ભંડારીઆ સરતાનપુર શેરડી સાંગણીયુ દુધાલા ભારા વડાળ ગેરસ કુંભણ મેઘવડીયું ઝીઝાવદર નાનું | બીલડી
હડમતીયું રાજાવદર બારડી જાદરૂ મોટું થેરાલું સુરકા પાલડી સમઢીઆલું ગલા પાંચતલાવડા ધાબા ચમારડી સંભાડીયુ ઈંગોરાળા ભેકડા પાંચપીપળા નાગધણીબા ભંડારીઆ રાજપરા નીંગાળા તણસા
રાજપીપલા રઘેલા, ગોરડકા પીપલીયા ઝરીયા નોંધણવદર ભુતીઓ બેસડવું હીપાવડલી રાણીગામ જેસર પાગામ રાણપરડા સનાળા ઝડકલા ચીડા દેપલા પીઆવા ભાંભણ કારીઆણી લાઠીદડ નાગલપુર તાપુર આબરા લાખેણે કેરીઆ સાંગાવદર વળા મેલાણું
,
કાંકચ ખાંભા
રાળું સડલા કોટડા શીહાર મેથળા પરતાપરા ઝાંઝમેર ઉચડી પીથલપર ખીજડીયા નેહડી
ગલરામુ
જાલીયા પીપરાળી રેવા ઈશ્વરીયા
દુધાધાર નવાગામ જાલીયા આલમપર યાળ. ગાધેસર
Page #308
--------------------------------------------------------------------------
________________
I
રાણીવાડા
માલવીઆ પીપરીઆ | ધારગણી -- • દેવગામ વાલર. દેવલીયું
આદરી દેવલીયું મોટું
જસદણ રાજ્ય વેરાવળ તાલુકો ગોવા. વાંડલીયા ઘુઘરાલા
કુતીઆણું શેખ પીપળીયા
નીલવલા
અજબ રાજ્ય બીટીશ લુવારીયા
જસદણ
માંગરોળ લુણકી વિછીયા
ચોરવાડ | છલા અમદાબાદ. લાખાવડા
ઉના ભીલડી
રાજ્ય નાગરનું વિડવીયાલા 1 ગાલા બંદર * બગસરા
દેલવાડા ખાડી સાંથળી
વાસાવડા
છટવાયા રતનપર, તરી
ફાડસર ભરાવળ પીપરીઆભીમાણીનું
જામનગર શક્યા
અંજાર બહાદરપુર
વડાલ બાબરીયાત મોરઝુપણ
આટકેટ
ગલીયાવાડા લાકડીયું વિજ્યાનાનેસ '
ચાલીઆ
માંખીઆળા. હાઇદડ જુનાપાદર
સરગવાળા મેરચંદ આણંદપુર
પ્રાંત સેરઠ ખામધ્રોળ કલીયાક બાટવાદેવળી
ખલીલપુર થાણાદેવળી રાજ્ય જુનાગઢ,
જાળણસર તાલુકે લાહી અકાળા
પ્રભાસપાટણ તેરી
જુનાગઢ
ચેકલી રાજ્ય ગેહેલનું બીલખા
વણથળી :
સુખપર મદદરનું દેવળીયું કેવદ્રા
નિખારસીઆવાંકુના - લાઠી મતીરાળા
અગત્રાઇ
હિડમતીયું રાજપીપળા જેતપુર
માણેક્વાડા
ગલથ રબારીકા કનેરી
છોડવડી રાજ્ય ગાયકવાડ શેડુભાર
બરવાલું
ચેકી માવઝીંઝવા ગેલાધર
ગુંદાળું સરકાર વડોદ્રા, ઢેલવું
રવની -
બામણગામ ખજુરી નાવડા
વાવડી બીલડી ખડસલીયા
મધરવાડા, નવું ગામ
મજેવડી .
સરદારપર પાડરસીંગ રાજ્ય ગાયકવાડ સર- સીરાર
લેરીઆ બેડકર
અમરાપર કારનું વાતાએ કણઝરી
રબારીકા પ્રાંત કાઠીયાવાડ રા
ઘેટીયું
લાખાપાદર, અમરેલી મહેબતપર
મોટી ટીંબી
ખીરસરું ” કાઠી તાલુકદા- ભાડેર
પીપલાણ ઈશ્વરીયા બંટીયુ
ગાલીયાવાડું પાનાં પરચુરણ, મેણુપુર
ડુંગરી
રાણપુર ઈટાળીયું
ઝાંપેડ ચીતલ રૂપાવટી મટીઆણ
રાજ્ય ગેડલ માલવીઆપીપરીઆ વરસડા જ ; ; ધંધુસર - - 17 ચલાળા ! "r 21 લેરીયા
| વાડોદર
ભેંસાણ
રૂપાવટી
Page #309
--------------------------------------------------------------------------
________________
૬િ, કાઠીઆવાડ પ્રાંતની સૈન-વેતાંબર વકેના ગામોનું લીસ્ટ.
કેટડા
છૂળ
ટીઆ
ભાદાજાળીયા
બાલંભાત જામખંભાળીયા ભલગામડા જેડ
મોતીમેતાનાવડાળા’ દેવળા માટી માચડ રસનાળ -
વેરતીયા ધોરાજી કેશીયા
રસનાળા તાલુકે વીરપુર. પાટણવાવ ગજી
ભેંસવડ બોડકા લતીપુર
રાજ્ય વીરપુર રાજ્ય પિટુગીઝ. પાતાનું
પાતાનુંમેઘપર ચેલા
જામજોધપુર
વિરપુર - દીવ ઘોઘલા વડાળીયા વડાળીશ
ખરેડી હરીપર
કાલમેઘડા જ રાજ્ય માણાવદર, શીકા
સ્વસ્થાન રાજકોટ ગુંદા
સ્વસ્થાન ધોળ માણાવદર ખીરસરા
રાજ્ય રાજકેટ, અટાયા
રાજ્ય ધોળ. , રાજ્ય સરદારગઢ, પીપરીયું
રાજકેટ ભલસાણા
સરધાર સરલરગઢ ખીમરાણા કુવાડવા
ખાખરા જૂડવા
વાગુવડ લખીઓ
સ્વસ્થાન ગંડલ રાજ્ય બાળીનું મારબલુશ
તાલુકે ધ્રાફાપડધરી
રાજ્ય ગેડલ. બાબ્રા કાનાલુસ
રાજ્ય દ્વારા. બાહુમારા,
ગેંડલ પ્રાન હાલાર. શેવકાણીયા
ઉપલટા
ધ્રાફા મેટું રાજ મેરવદર
ગેરખડી રાજ્ય જામનગર. ભાણવડ
કલાણા
બુટાવદર મોટી ભલસાણ સીદસર જરનગર નાની ભલસાણ પાનેલી
તાલુકે જાળીયા, લાલપર
લાવડીઆ સામા પીપળટડા ચરેલીયા
ગોલીટા નાગાજાળ
લા જાળીદેવાણી કાઝી
હડમતીયા
તાલુકે ગવરીદડ વરતીયા બાટા બારેજા
ચીચેડ લતીપર મોટા મેડા ગીંગણું
ગવરીદડ મોટા વડાલા ચાંગા
| ભાડેર વણથળી મેમાણ કલકી
લોધીકાથાણુતાગે. પડાણા વાવબારેજ
| પાટણવાવ ડબાસંગ બાવળીઆ
છત્રાસા . { હડાળા સુચના ગયા અંકમાં પૃષ્ટ ૨૩૨૩૩-૩૪ માં લખેલાં તે તથા આ ઉપર લખ્યાં તે ગામની કાઠીયાવાડ પ્રાંતની ડિરેકટરી આજ દીવસ સુધીમાં અમારી પાસે ભરાઈને આવી છે હવે તે સિવાય કાયાવાડ માંહેનું કોઈપણ ગામ આપણા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકભાઈની વસ્તીવાળું બાકીમાં રહેલું જણાય તો તે ગામનું નામ રિટ અને આગેવા નનું નામ અનતી તાકીદે અમને લખી મોકલવા વિનતી છે કે જે ગામ બાકીમાં રહ્યું. જાય ત્યાં ફાર્મ મોક્લી રિટરી ભરી મંગાવવાની તજવીજ થાય. કદાચ આ સૂચિપત્ર
તણસવા
Page #310
--------------------------------------------------------------------------
________________
A
[ સપટેમ્બર ઉપરથી બહાર પડયા બાદ બે અઠવાડીયાની અંદર કોઈના તરફથી કોઈપણ નહિ લખાઈ આવે તે કાઠીયાવાડની ડીરેકટરીંપુરી થઈ ગણુને છપાવી બહાર પાડવામાં આવશે. તે ખરી રીતે બારીકીથી તપાસ તજવીજ કરી કેઈ ગામ રહી ગયું જણાય તે તુરત વળતી ટપાલે લખી મોકલી શ્રીસંઘને આભારી કરશોજી.
આસીસ્ટન્ટ સેક્રેટરી શ્રીજૈન શ્વેતાંબર કોન્ફરન્સ " ચંપાગલી, મુંબઈ
ي
هم مم بم
- અમદાવાદ એકીસમાં થયેલું કામકાજ,
૧૮૫-૧૧-૬ શ્રાવણ માસમાં આપવામાં આવેલી મદદો.
; વિવાથી એને સ્કોલર શીપે. ૬–– અમદાવાદ
૧૪-૦–૦ વડોદરા ૩-૦-૦
૧૦–૦–૦ વડોદરા (દરાપુરાના).
૩–૯–૦ વરાપુરાના ૨૮–6.
૧૧-૦-૦ કાલાવાડ (કાઠીઆવાડ) ૦–૧૨–૦ મરબી : .
–૪– "
૦–૮–૦ ૦-૧૧-૬
૧-૧-૧૦ મહુવા ૧-૧૦-
૦ ૦ ૧૨–૦–• મુંબઈ (કાઠીઆવાડી) ૧૦–૧–૦ મુંબઈ
૫-૦-૦ ) ૨૮] • •
૦-૧૧-૦ જામનગર ૮–૧-૬ ખેડાના
૧-૦—૦ કપડવંજ
૨–૯–૦ ધાલકા ૬-૧૧-૬ .
૨–૦- ઈડર - ૭-૦૦ ગોધાવીના
૨–૦-૦' છે. -- - ,
૩-૦– જુનાગઠ
૭–૧–૦ રત્તલામ(સેલાના) . – વડાલી
૪–૯–૦ રત્તલામ .. -૮૦ )
જ
Page #311
--------------------------------------------------------------------------
________________
"
છ
૧૬] કેન્ફરન્સ ઓફીસમાં રાહત કામમજ.
વિદ્યાલને પડી એની મજદ ખાતે ઊ - .. ૨૫-૦–રતલામના વિદ્યાર્થી ને પછી એના મોકલ્યા છે. 0 , 5.
૧૮૧-૦-૦ શ્રી પાઠશાળા ઓને મદદના મેકલેલા તેની વિગત.. . . ૩૦–૮–૦ અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગ- ૪–૦- છત્રાશા જૈન પાઠશાળા
શાળા.
૩–૯–૦ નીંગાળા , ૧૪-૦–૦ સાણંદ જૈન પાઠશાળા. ૬-૦-૦ ચુડા ૬–૦–૦ વળા
૬-૦-૦ ચોટીલા છે ૮-૦-૦ સાદડી -
૩-૦–૦ વીછી ૪–૯–૦ પરાંતીઆ ,
૩-૦-૦ રામપુરા ૮-૦–૦ ઝીંઝુવાડા ,
૩-૦-૦ વડા ૪–૯–૦ અળાઉં
૩-૦-૦ ગઢડા ૩-૦–૦ તણુશા »
૨-૦–૦ ખેડા ૬-૦-૦ મહુધા »
૪-૦-૦ અમરેલી ૮-૦–૦ ઈડર
૮-૦–૦ વીજાપુર ૩-૦-૦ પછેગામ,
–– ધાંગધ્રા ૮-૦-૦ બોટાદ ,
૫-૦-૦ ત્રાપજ : , ૩–૯–૦ સરદારગઢ છે
૩-૦-૦ સરધાર , ૪–૯–૦ રંઘોળા ,
૫૦–• તિરાળા : ૫-૦-૦ ભંડારીઆ ,
૩૦૦ ગારીઆધર ઇ . . . ૭૪-૧૪–૧ શ્રાવકેને વેપાર કરવાને સારુ મદદે આપેલી તેની વિગત. ૫-૦-૦ રાધનપુર
૩-૦–૦ વઢવાણ ૭–૧–૦ દડવા ( ખાપાસે)
૧–૯–૦ કેલ (કાઠીઆવાડ), ૫–૦–૦ ઉમરાળા (ધળાપાસે) ૧૦–૧–૦ શીલાવદરના - –૧૦–૦ દામનગર
કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ, ડીરેકટરી ખાતું અત્યારસુધી બધાં મળીને ૪૦૦૦ ગામોની ડીરેકટરી થઈ છે, અને કામ હજી ચાલુ છે. મુંબઈ ખાતે ૩ માણસે વધાર્યા છે. ડીરેકટરીના કમની તપાસણી આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સાહેબ શેઠ જીવણચંદ ધર્મચંદ, તથા માણેકલાલ ઘેલાભાઈ અને એડવાઈઝરી બેડના મેંબર શેઠ કલ્યાણચંદ સોભાગ્યચંદે કરી છે, અને તેઓએ પિતાને સંતેષ જાહેર કર્યો છે. આ કામ ખાતે અત્યારસૂધી કુલ રૂ. ૬૦૦૦ થી જરા વધારે ખર્ચ થયો છે. કડી પ્રાંતની તારવણ પૂર્ણ થઈ છે. અમદાવાદ શહેરની પણ જ થઇ છે. વડોદરા પ્રાંતની સાંસારિક હકીકતની તારવણી પૂર્ણ થઈ છે, અને બીજી હજી થાય છે. તપાસણી કરનાર એક જણ પાલણપુર એજંસીની તપાસણી પૂરી કરી હાલ મહિકાંઠા એજંસીમાં ગયેલ છે, અને બીજું માણસ ખેડા, વડોદરા અને અમદાવાદ જીલ્લાની તપાસણું પૂરી કરી હાલ પંચમહાલ જીલ્લામાં કામ કરે છે, પ્રતાપગઢ ઓફીસ તરફથી રતલામ જીલ્લામાં કામ ચાલે છે. .
Page #312
--------------------------------------------------------------------------
________________
: [સપટેમ્બર મહિસાણા ગાયાટા -નીચે પ્રમાણે રકમ અપષ્ઠ છે. ' રૂ. ૩૦૦ એવામાં દ્વાર માટે શેઠ લલ્લુભાઈ જેચંદ મારફતે. નિરાશ્રિત ખાતું–આ એફીસથી નીચે પ્રમાણે ખર્ચ રૂ. ૧૫, શોર્ટહેન્ડ ટાઈપ રાઈટીંગના એક વિદ્યાર્થીને ત્રીજા હપતાના. રૂ. ૬રપાર જણ ૩૩ ને ખોરાક માટે. રૂ. ૧૬, જણને ફેરી માટે. રૂ. છ જણને અમદાવાદની ટીકીટના. રૂ. ૩ એક વિદ્યાર્થીને પુસ્તક તથા ખોરાકી. રૂ. ૨૬, શહૅન્ડ, ટાઈપ રાઈટીંગ તથા બૂક કીપીંગના બીજા હતાના એક
વિદ્યાર્થીને.
રૂ.૪, ત્રણ વિવાથીને કુલ રૂ. ૧૪જા
આ ખાતે વિદ્યાર્થીઓને અપાયેલી રકમ ઉધારે છે, તેનું કારણ એ છે જે કેળવણી ખાતે ફંડ બજ ઓછું છે, અને તેથીજ આ ખાતે રકમ લખાય છે.
કેળવણી ખાતું–આગસ્ટ માસમાં નીચે પ્રમાણે રકમો અપાઈ છે. " રૂ. ૫ એક વિદ્યાર્થીને એક માસની સ્કોલરશિપ. રૂw , એક વિદ્યાશાળામાં ચોપડીઓ મોક્લી તેના રૂ. ૧૦ શ્રી લાલબાગ બોડીંગમાં ચાલુ ખર્ચ પેટે. રૂ. ૩૨ શ્રી ગોડીજીના દેરાસરમાં ચાલતી શ્રાવિકા શાળાના ખર્ચમાં. રૂ. ૨૭ પુસ્તકેદધાર ખાતું–આગસ્ટ માસને ખર્ચ. - રૂ. રપ મી. રવજીભાઈને લીંબડી, પાટણ, ખાત, અમદાવાદ વિગેરે ઠેકાણે પુસ્તઆ કેની ટીપ કરવા જતાં આવતાં રેલખર્ચ, ગાડી ભાડું, કન્ટીજન્ટ ઈ.
રૂ. ૮૫) મી. રવજી ભાઈને તા. ૩૧-૭-૦૬ સુધી માસ ૧-૪ દિવસના પગારના.
૨.) મી. તુકારામ હનમતરાવને માસ ૧-૩ દિવસના પગારના. * રૂ. રર૫) મી. તુકારામ હનમંતરાવને તા. ૨-૧૨-૦૫ થી તા. ૨૮-૬-૬ સુધી
( પાટણ ભંડાર ખાતે ટીપ કરવા રહેલા ત્યારે પગારના. * રૂ. ૮૦) પાટણ ખાતે બીજા નેકરે રાખેલા તેમને પગારના. - રૂ. ૨૮) પાટણખાતે ભંડારની ટીપ વખતે રેલભાડું કન્ટીજન્ટ ઈ.
રૂ. ૧ાર બનારસ ખાતેથી પુસ્તકોની ટીપ આવતાં બુકના રેલ્વે પાર્સલના. રૂ. ૪૮૮૫=
કોન્ફરન્સ હેરલ્ડ ખાતું–લવાજમ આગસ્ટમાં રૂ. ૨૬–૪–૦ આવ્યા છે. નકલ ૨૧૦૦ છાપવામાં આવે છે. હેરલ્ડપરની ટીકેટેના રૂ. ૩૫–૧૧–૧, પત્રવ્યવહાર વિગેરેના રૂ. ૪–૨–૬ મુફ તથા મેટરના રૂ. ૧૫–૧–૦ તથા કારસ્પેન્ડસ કલાર્કના રૂ. ૧૫-૦–૨ મળી કુલ ખર્ચ રૂ. -૧-૬ થયેલ છે. અરસપરસ પત્રના બદલામાં ૧૨, મુનિરાજેને ૧૩ અને ૪ર શાળા લારી વિગેરેમાં જાય છે..
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] શ્રી આદીશ્વર મહારાજના દેરાસરજીના હીસાબ ખાતાના રીપોર્ટ. આ
ડીરેકટરી પાર્થ ખાતું પેસ્ટ ખર્ચના રૂ. ૩–૧૨–૩, સ્ટેશનરીના રૂ. ૨ – પાર્સલ તથા પરચુટણ ખર્ચના રૂ.૪–૨–, પગાર ખર્ચના રૂ. ૪૯ ,પ્રતાપગઢ એફીસખાતે રૂ.૩૦-૦, યેવલા એફીસખાતે રૂ. ૫૧––૦, અજમેર ઓફીસ ખાતે રૂ.૪૦૪-૦-૦, પાલીતાણા અને આસપાસના ગામની વકરી માટે રૂ. ૮૨-૯ માતરની ડીરેકટરી માટે રૂ. ૮-૨-૦, તથા નરસિંહપુર ખાતેની ઓફીસ માટે રૂ. ૨૦-૪-૦, મળી કુલ ખર્ચ રૂ. ૯૨૪–૧૫-૩થ છે.
ઉપદેશક–મી, ટોકરશી ફલેધી મેળા પ્રસંગે પ્રેવિશ્યલ કેન્ફરન્સ વખતે ઉપદેશ માટે ગયા છે.
પગાર ખર્ચ ખાતે–આસિસ્ટેટ સેક્રેટરી, કલાર્ક તથા પટાવાળે મળી રૂ.૧૧૮ થયા,
હિસાબ તપાસણી ખાતું—એક ઈન્સપેકટર મુંબઈમાં છે, અને આ શુદમાં ૧ ઈન્સ્પેકટર કડી તથા ૧ ઈન્સ્પેકટર ખેડા તરફ ગયા છે. આ ખાતામાં હાલ ૩ ઈનરપેકટ તથા તેમનાતાબામાં ૩ માણસો છે.
*
ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું. શ્રી મુંબઈ ચીચબંદરમધ્યે ભાતબજારમાંના શ્રીઆદીશ્વર મહારાજજીના દેરાસરજીના
હિસાબખાતાને રીપોર્ટ. . શ્રી મુંબઈ ચાંચબંદરમધ્યે ભાતબજારમાંના શ્રી આદીશ્વર મહાશજછના જૈન દેરાસરછના સંઘતરફી, વહિવટ કર્તા રોક કચરા નપુભાઈ તથા શેઠ દેવરાજ ટેકરસી તથા શેઠ ભવાનજી શામજી તે ખાતાને વહિવટ ચલાવે છે. તેમની પાસેથી સંવત્ ૧૯૫૯-૬૦ તથા ૧૯૬૧ ની સાલના હિસાબ અમોએ તપાસ્યા છે.
૧ ઉપરના વહિવટના હિસાબ તપાસતાં તે ખાતાના વહિવટ કર્તા શેઠે પોતાને કિંમતી વખત રેકી ઘણી સારી રીતે વહીવટ ચલાવતા જોવામાં આવે છે. તેમજ તે બેક ગૃહસ્થો તથા તે ખાતાને લગતાં મુની રણછોડદાસ ગોકળદાસ આ ખાતામાં જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ સુધારો કરવા તત્પર રહેજ જોવામાં આવે છે.
૨ આ ખાતાની મીતનું વ્યાજ ઉપજાવવાની ગોઠવણ તથા ધી વિગેરે બીજા લાગાંઓની ઉઘરાણુ ક૨વાની ગઠવણ એવી સારી રીતે કરેલી જોવામાં આવે છે કે નાણાનું વ્યાજ સારૂ ઉ૫૭ ઉપરાણું મા બહુતાકીથથી વસુલ કરી લેતા જેવામાં આવશે.
૩ આ ખાતામાં કેટલીક જતનો સુધારો કરવા જેવું છે જેને લગતું સુચનાપત્ર વહિવટ કર્તા ગૃહરાને આપવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે વહીવટ કરતા ગૃહસ્થ તેના ઉપર ધ્યાન આપી દે . કરશે. આ ખાતાનો હિસાબ વગેરે જેમ બને તેમ તાકીદે ખડાવવા, વહિવટ કર્તા ગૃહસ્થને તથા મુનીમને ધન્યવાદ ઘટે છે,
Page #314
--------------------------------------------------------------------------
________________
[ સપ્ટેમ્બર
૪
જન કોનફરન્સ હેરેટ.
શ્રી મુંબઇમખ્ય પાયધુણીઉપરના શ્રી આદેશ્વરજી મહારાજના દેહરાસર
ખાતાના રીપોર્ટ.
શ્રી મુખઈમધ્યે પાયધુણીઉપરના શ્રી આદીશ્વરજી મહારાજના જૈન દેરાસરજીના સંધ તરફથી વહીવટ હસ્તી મારવાડી શેઠ શ્રીલેાક્ચ'દ હ’સરાજ, તથા શેઠ નવલાજી એખાજી તથા શેઠ ગાવાજી મશાજી તથા શેડ ગુલામચ છ ભગવાનજી તથા શેઠ વનાજી રૂપાજી તથા શેઠ લખમાજી જોગાજી તથા શેડ પનાજી ક્લાજી તથા શેઠ આનાજી સવાછ તે ખાતાના વહિવટ ચલાવે છે, તેમની પાસેથી સંવત ૧૯૫૯-૬૦ તથા ૧૯૬૧ ના હિસાબ અમે એ તપાસ્યા છે.
૧ ઉપર જણાવેલા ખાતાને હિસાબ તપાસતાં સંવત ૧૯૫૮ ની સાલસુધી હિસાબ રીતસર રાખવીમાં આવેલા હોય તેમ સભવતુ નથી અને તેથી ગુચવણ થઈ ગયેલી હેાય તેમ સભવેછે. પરંતુ તે માતાના મુનીમ ઇંગનલાલ ચુનીલાલની મહેનતથી સંવત ૧૯૫૯-૬૦ તથા ૧૯૬૧ ની સાલનુ નામુ એકંદરે સારા પાચા ઉપર લાવી મુકચુ' છે. અને મુનીમ છગનલાલ તથા મહેતાજી હરગેાવનદાસ મેાતીરામની ઉલટ જોતાં હજી તે ખાતામાં વધારે સુધારા થશે એમ માનવામાં આવે છે.
૨ દેરાસરના વહિવટમાંથી એક સારી રકમ સંવત ૧૯૫૯ ની સાલ પહેલાં ઉચાપત થયેલી જોવામાં
આવે છે. જેને માટે હાલના વહિવટ કર્તો ગૃહસ્થાને સુચનાપત્રમાં ભલામણ કરવામાં આવી છે કે તે બાબત માટે તાકીદે સ’ધ ખેલાવી યાગ્ય વ્યવસ્થા કરે.
૩ આ ખાતામાં થી તથા ખીન લાગેાઓની મેાટી રકમની ઉધરાણી ચડી ગયેલી વ્હેવામાં આવે છે. જે માટે તપાસ કરતાં તે મંદીરના સમાગમમાં આવતા ગૃહસ્થામાં બે પક્ષ પડી ગયાને લીધે ઉધરાણી રોકાઈ ગઈ હોય તેમ જણાય છે. તે તે મંદિરના સમાગમમાં આવતા દરેક ગૃહસ્થાને અમારી વિનયપૂર્વક અરજ છે કે, જેમ બને તેમ તાકીદે એકત્ર થઈ જઈ (એકમત થવાને માટે સરળપણે જે ઈલાજ લેવા ઘટે તે લઈને) દરેક ગૃ. હસ્થા એ મદીરને લગતા હિસાબ તાકીદે ચુકાવી આપવા તેમ કરવામાં જેટલી ઢીલ ધાય છે તેટલા દેવદ્રવ્યના દેવાદાર રહી મંદીરને માટું નુકસાન થાય છે. કદાચ બેઉ પક્ષ કાઈ કારણસર એકત્ર ધઈ જવામાં ઢીલ થતી ઢોચ તા પણ મ"દિરને લગતા હિસાખ અટકાવવા તે જૈન રોલીથી સદંતર ઉલટુ છે.
૪ વહિવટમાં કેટલીક જાતના સુધારા કરવા જેવું છે, જેને લગતુ વીગતવાર સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થાને આપવામાં આવેલુ છે. તે ઉપર વહિવટ કર્તો ગૃહસ્થેા ધ્યાન આપી સુધારા કરશે એવી સપૂર્ણ આશા છે.
૫ આ ખાતાને લગતા મુનીમ છગનલાલ ચુનીલાલ આ ખાતુ સુધારવા માટે, પોતે અન્ય દર્શની છતાં પેાતાના સ્વચ્છ મનથી જે પ્રયાસ કરે છે; તે માટે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. અને આશા રાખીએ છીએ કે તે પ્રમાણે પેાતાના પ્રયાસ સરલ મનથી ચાલુ રાખી એક પક્ષને સતે।ષ આપી આ ખાતું સદંતર સારા પાચા ઉપર લાવી મુકો.
૬ આ ખાતાને લગતુ” નામુ તથા સ્થાવર જંગમ મીલ્કત વીગેરે દેખાડવામાં જોકે પ્રથમ ઢીલ થઈ હતી તો પણ પાછળથી પોતાના કિંમતી વખતને ભેગ આપી ઘેાડાજ વખતમાં પુરેપુરૂં દેખાડી આપ્યું' તે માટે વહિવટ કર્તા ગૃહસ્થેí તથા મુનીમ તથા મહેતાજીને ધન્યવાદ ઘટેછે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ૩. શ્રી શાંતીનાથજીના મહારાજના ન દેરાસરજીના રીપિટ. ૨૦ “શ્રી અગાસી ગામમધેના શ્રી મુની સુત્રત સ્વામીજી મહારાજના
દેહરાસરજીને રીપેર્ટ અમોએ શ્રી અગાસી ગામધાં શ્રી મુની સુવ્રત સ્વામીજી મહારાજના જૈન દહેરાસરછના સંઘત રફથી વહિવટ કર્તા શેઠ વાલજી માવજી તથા શેઠ ખેમચંદ હીરાચંદ તથા શેઠ ભગવાનદાસ ઘેલાભાઇ. તે ખાતાને વહિવટ ચલાવે છે. તેમની પાસેથી સંવત ૧૫૯–૬૦ તથા ૧૯૬૧ ને હિસાબ અમાએ તપાસ્યો છે.
૧ આ ખાતાને વહીવટ ઘણે ખરે શેઠ ખેમચંદ હીરાચંદ ચલાવે છે. અને પોતાનાથી બને તેટલી દેખરેખ આ ખાતાઉપર રાખે છે. અને સસરછને લગતી મીલક્ત સારે ઠેકાણે રેકી વ્યાજ ઉપજાવવામાં આ છે. તથા હિસાબનું નામુ સારી રીતે રાખી પિતાના કીંમતી વખતને ભેગ આપે છે.
૨ દેરાસરજીને કેટલો એક ભાગ જીર્ણ થઈ ગયો છે. તથા ધર્મશાળાઓમાં પણ કેટલોક ભાગ છે “ થએલો છે. તે વિશે તથા બીજી કેટલીએક સુચનાઓનું પત્ર વહિવટ કર્તા ગૃહરુને આપવામાં આવ્યું છે છે. તે ઉપર તાકીદે ધ્યાન આપી દેડબસ્ત નહિ કરશે તે મંદીર સુધારવાના મોટા ખર્ચમાં ઉતરવું પડશે. તેમજ દેરાસરજીની પછીત કદાચ અકસ્માતથી ધસી જાય તે મેટી આશાતના થવાનો સંભવ રહે છે. માટે વહિવટ કર્તા ગૃહસ્થાએ શ્રી મુંબઈમધ્યે આવી મદદ મેળવવા કોશિશ કરશે તે તેમને જરૂર મદદ મળ્યા વગર રહેશે નહિ.
૩ ઉપર જણાવેવા વહીવટમાં સાધારણ તથા પુજનને લગતાં કેટલાએક ખાતાઓ ડુબતા છે. જે આપણી જૈન શૈલીથી ઉલટું છે. માટે તે મંદીરના સમાગમમાં આવતા જાત્રાળુઓને અમારી ખાસ ભલામણ છે કે જે ડુબતા ખાતાઓ છે તેમાં પોતાનાથી બનતી મદદ કરવી.
૪ સરહુ ખાતાના વહિવટને હિસાબ દેખાડવામાં વહિવટ કર્તા ગૃહસ્થોએ તેમાં મુખ્યત્વે શેઠ ખેમચંદ હીરાચંદે પોતાના કિંમતી વખતને ભેગ આપી તાકીદે દેખડાવી દીધો છે. તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. એજ
શ્રી મુંબઈમધ્યે પાયધૂણી ઉપરના શ્રી શાંતીનાથજી મહારાજના જૈન દેરાસરજીને લગતાં પેટા ખાતામાંનું ઉપરના ઉપાશ્રય ખાતાને રીપેર્ટ.
ઉપર જણાવેલા ખાતાના વહિવટ કર્તા શેડ મગનલાલ સવચંદ છે. તેમની પાસેથી અમોએ સંવત ૧૫૯-૬૦ તથા ૧૯૬૧ ની સાલના હિસાબ તપાસ્યા છે.
૧ આ ખાતુ ઉપર જણાવેલા વહિવટમાંનું એક પેટા ખાતું છે. તો પણ આ ખાતામાં જુદા જુદા વીસ ખાતાઓનો સમાસ થાય છે. અને તેને વહિવટ શેઠ મગનલાલ: સવચંદ તરફથી તેમના ભાઈ છગનલાલ સવચંદ તથા કાળીદાસ સવચંદ ચલાવે છે. તેમાં તે ગૃહસ્થોએ પોતાને કિંમતી વખત રેકી કેટલોએ પ્રયાસ ખેચી પોતાનો લાગવગ ચલાવી તથા કરકસર કરી એક સારી રકમ એકઠી કરેલી જોવામાં આવે છે જેનો માટે તેઓને પુરેપુર ધન્યવાદ ઘટે છે. - ૨ આ ખાતું ઉપર જણાવ્યા પ્રમાણે પેટા ખાતું છે તેમ છતાં તેને રીપોર્ટ જીદ કરવાનું કારણ એજ છે કે તેના મુખ્ય ખાતાને હીસાબ તપાસવાનું કામ તેના વહિવટ કર્તા ગૃહસ્થો થા મુનીમોની ઢીલને લીધે ઘણો વખત નીકળી ગયા છતાં પુરૂં થયું નથી.
લી. સેવક,
ચુનીલાલ નાહાનચંદ, મુંબઈ, તા. ૨૧–૯–૦૬.
એ. ઓ. શ્રી જેન તાંબર કોન્ફરન્સ,
Page #316
--------------------------------------------------------------------------
________________
જૈન અનફરન્સ ફુરેલ્ડ,
[ સપ્ટેમ્બર
દશેરા ઉપર પાટા બકરાના વધ ન કરવા માટે હીંદુસ્તાનના રાજ્ય કર્તાઓને અરજી.
દશેરાના તહેવાર ઉપર દેશી રાજ્યામાં ઘણે ઠેકાણે પાડા બકરાંઓના વધ કરવામાં આવે છે તે સબધમાં હમણાજ ગયેલા દશેરાના પ્રસગે તેમ ન થવા માટે હીંદુસ્તાનના સર્વે નાના મોટા દેશી રાજ્ય કર્તાઓને નીચે પ્રમાણે અરજી ગુજરાતી, મરાઠી, ઇંગ્રેજી, ભાષામાં છપાવીને રેસીડંટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દ્વીપચંદ, સી. આઈ. ઈ. ની સહીથી મેાકલવામાં આવી હતી. અમે ધારીએ છીએ કે સુન્ન રાજ્ય કર્તાઓએ જરૂર આપણી તે વિનંતિ ઉપર લક્ષ આપ્યું હશે.
અરજી.
તા.-૨૦-૯-૧૯૦૬.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ ચાગલી, મુંબઇ, ગાબ્રાહ્મણ પ્રતિપાલ, નિરાશ્રિતાધાર, આર્યષણ, પ્રજાપાલક, ન્યાય દયા—સમા– આહિંગુણાલ કૃત, ધર્મધુરધર, મહારાજાધિરાજ મહારાજ સાહેબ શ્રી શ્રી ૧૦૮
ન ખીદમતમાં અરજ માલુમ થાય જે
જેમ અમે સાંભળ્યું છે તેમ દશેરાના પવિત્ર અને ધાર્મિક દિવામાં હજુરના રાજ્યમાં પાડા બકરાઓના વધ કરવામાં આવે છે.
૨૯૬
દેવીને ભેગ આપીને સ ંતુષ્ટ કરવાના ઇરાદાથી આ વધ કરવામાં આવે છે, જેથી કરીને મહામારી ( પ્લેગ, ) શીતળા, કાલેરા, આદિ દુષ્ટ બિમારીએની આકૃત વસ્તીમાં આવે નહીં; પરંતુ દર વરસ અવા વધ થતાં છતાં પ્લેગ, કાલેરા, શીતળા, તાવ, રુભિક્ષ ( દુકાળ ) આદિ આફ્તા હિંદુસ્થાનમાં આવેજ જાય છે. રાજાથી રક સુધી સર્વને ચૈાતાના પૂર્વ જન્મના કર્માનુસાર સુખ દુઃખ ભોગવવું પડે છે. અને આ આફ્તા કેવળ મનુષ્યાના પાપાની શિક્ષા રૂપ છે. આ પાપાથી બચવાને વાસ્તે માણસ નિરપરાધિ ( નિર્દોષ ) અવાચક ( મુંગા ) જાનવરાની હત્યા કરે આ કેવા ન્યાય ? શું આવા ન્યાયથી સર્વ શક્તિમાન પરમેશ્વર રાજી થશે ? કદી નહીં.
નામદાર અંગ્રેજ સરકારના રાજ્યમાં પણ વખતેાવખત મરકી (પ્લેગ) વિગેરે ખીમારીએ આવે છે અને કુદરતી નાબુદ થાય છે, તેવા રાગોની શાંતતા માટે કાંઈ પાડા આદીને પશુવધ થતા નથી; પરંતુ તનદુરસ્તીના નિયમાને અનુસરવાના ઇલાજ લેવામાં આવેછે. પશુ વધ શાસ્ત્ર રીતિ નથી, આવા નિર્ણય મોટા મોટા વિદ્વાન શાસ્ત્રીઓની સભાઓમાં ઘણીએક વાર થઈ ચુકયા છે, અને આવા અસલ શાસ્ત્રના અનુસાર કેટલાક અર્મિષ્ટ રાજ્ય કર્તાઓએ આ પશુ વધુ પેાતાની વસ્તીમાં સર્વથા બધ કરાવી, તે જાનવરાની નેક દુવા પ્રાપ્ત કરી છે.
હજુર રહેમ દિલ, બુદ્ધિમાન અને ન્યાયી હૈાવાથી અમારી અરજ છે જે દશેરાના દિવસે આપના રાજ્યમાં પાડા, ખકરાં વગેરેના વધ અંધ કરવાના હુકમ જારી કરવાની મેહેરબાની ફરમાવશે અને સનાતન આર્યધર્મની રક્ષા કરશે.—એજ અરજ.
હજુરના દાસાનુદાસ,
( સહી ) વર્ઢ દીપચંદ સી. આઈ. ઇ. મેસીડન્ટ જનરલ સેક્રેટરી.
Page #317
--------------------------------------------------------------------------
________________
कन्याविक्रय संबंधमें प्रतिज्ञा.
महाशय नमस्ते
यहांपर कन्याविक्रयका विशेष प्रचार देखकर मेरे मन में यह बात पैदा हुई कि इस चित प्रथाके मिटानेका कुछ उद्योग करें. इसी अर्से में यहां पर श्रीयुत विद्याभूषण मुनि सिद्धिविजयजी और संपत्तिविजयजी महाराज पधार उनको देखकर मेरा मन बहुत प्रसन्न हुआ और आशा हुई कि उक्त मुनिमहाराज मेरे इस कार्यमें अवश्य सहायता करेंगे; ऐसा निश्चययुक्त विषयमें एक व्याख्यान बनाकर महाराजको सुनाया. धर्मात्मा मुनि बहुत प्रसन्न
कर बोले कि, तुमने यह बहुत अच्छा विचार अब किया, इस व्याख्यानको सबके सामने आकर देना उस वक्त हम पुष्टी करेंगे. और वैसाही किया, और चलते वक्त कह भी गये कि, तुम इसका प्रयत्न करते रहना. यहांपर संपत्तिविजयजी महाराज चातुर्मास करेंगे. वह तुमको सहायता देते रहेंगे. उनकी आज्ञानुसार मैंने आसाड सुदी १३ के दिन उपासरें में जाकर फिर एक व्याख्यान दिया और उक्त महात्माने उसकी पुष्टी की तो भगवानकी कृपासे कई पुरुषोंने महाराज संपत्तिविजयजीसे सौगंद ली कि, अब हम कभी कन्याविक्रय न करेंगे. और सेठ हुकमचन्द कपूरचंदजी जो एक तड़के मुखिया हैं उन्होंने भी इतना तो कहा कि, हम विचार करेंगे. धार्मिक पुरुषों का मन धर्मकी ओर झुकता है. आप धार्मिक हैं और अपनी तड़के सरपंच भी हैं. फिर क्या अपने बड़पनकी ओर न देखेंगे ? अवश्य देखेंगे. और ईश्वरकी कृपासे अब शीघ्र विचारकर उक्त मुनिमहाराजके सामने कन्याविक्रय न करनेकी प्रतिज्ञा करेंगे, और अपनी तड़वालों को भी कराय ऐसी आशा है.
अब उस महाशयोंकी नामावली लिखता हूं कि जिन्होंने कन्याविक्रय न करनेका दृढ संकल्प करके हस्ताक्षर भी दिये हैं उनको मैं धन्यवाद देता हूं. और आपसे चाहता हूं कि, जिसको सुनकर और लोगोंका भी मन इस ओर आकर्षित हो.
उपदेशक - लूनकरन पन्नालाल नायब मास्टर, स्कूल राजगढ़, जैनी.
नोट - ईसके नीचे हस्ताक्षर करनेवाले ३५ गृहस्थोंके नाम है जो स्थळसंकोचसे नहीं छापे
जाते है.
Page #318
--------------------------------------------------------------------------
________________
[ સપટેમ્બર
પર્યુષણ અને જામનગર રાજય.
(સીકકે.) મહાલ લાલપર ફ. ક. માછટ કેર્ટ.
નેક નામદાર મહારાજાધિરાજ જામશ્રીજી જશાજી સા. અ. ના તુ. નં ૮૬૪ તા. –૯–૦૩ ના ફરમાન અનુસાર આ ઉપરથી ઘાણીવાળા, ખાટકી, કસાઈ, સેની, લુવાર વિગેરે લોકોને ખબર આપવામાં આવે છે કે, જન (શ્રાવક) લેકેના પવિત્ર પર્યુષણ પર્વ ૧૯૬૩ ના શ્રાવણ વદ ૧૨ ગુરૂવાર તા. ૧૬–૮–૦૬ થી બેશે છે. તે સં. ૧૮૬૩ ના ભાદરવા સુદ ૫ શુકવાર તા. ૨૪–૮–૦૬ ના રોજ પુરા થશે ત્યાં સુધીમાં ઘાણવાળાએ ઘાણી ફેરવવી નહીં, અને ખાટકી કસાઈ વિગેરે લોકેએ કાંઈ પણ જીવ હિંસા કરવી . નહીં. તેમજ સેની, લુવાર વિગેરે લેકોએ ચુલે કે ભઠી સળગાવવી નહી
ઉપરના હુકમ વિરુધ જે માણસ વરતશે તે કાયદેસર ગુન્હેગાર થશે અને તેને કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. ૧૯૬૩ ના શ્રાવણ વદ ૧૧ બુધવાર તા, ૧૫-૮-૦૬ | (સહી) ઈચ્છાશંકર જયશંકર બી. એ. એલએલ. બી.
લા, ફ, ક, માજીસ્ટ્રેટ,
પરભારી જાહેર ખબરની શબ્દરચના વિગેરેને માટે આ માસિક જવાબદાર નથી.
જૈન સાદિકાળોનાં મેટ. जेमां धार्मिक क्षिक्षण अपाय छे, तेवी सघळी शाळाओमां साणंदवाळा वोरा मगनलालजी घेलामाई तरफथी नव तत्व प्रकरण, जेमा गाथा मूळ सळंग मोटा टाईपी छापेली छे अने पछी गाथाओना छुटा शब्दना अर्थ, गाथा मूळ, शब्दार्थ भेगो, अने ते पछी विस्तार अर्थ तथा नव तत्वना छुटा बोलना समावेश थाय छे, तेवु पुस्तक भेट आपवानु छे, माटे तेवी संस्थाओना वहीवट करनाराआअ ते संस्था केवी प्रकारनी छे, तथा तेमः शं शिक्षण अपाय छे ते हकीकत साथे टपाल खर्चनी दोढ आनान टीकीटो पोतानु चोकस सरनामं लर्ख नीचेने सरनामे मोकलवार्था सदरहु पुस्तक भोकली आपवामां અાવશે.
पयन्ना संग्रह जेनी पडतर कीमत ०-४-० छे अने जे साधु सावीओने हमणांज नेट आपवामा आवेलु छे ते पण उपरनी संस्थाओने तथा जैन लाइब्ररीओने अडधी कीमते एटले ०-२-, प्रमाणे नीचेनें सरनामे लखी मोकलवाथी मोकलवामां आवशे, टपाल खर्च ०-१-६ जुहूं पडशे.
शा० वालाभाई ककलभाई, ઢે માંડવીની પોસ્ટ, નાયાની મુદ્રના પં%––ાવાદ્ધ,
Page #319
--------------------------------------------------------------------------
________________
जैन श्वेतांबर कोन्फरम्स.
-
जाहेरखबर... म
। कोन्फरन्स तरफथी जीर्णोद्धारनु काम चाले छे, अने मना हाथमा जीर्णोद्धारमा खर्चवामे केटलीक रक्कम बाकी छे, आ पीया तुर्तमां खर्चवाना छे, तो दरिक गामना श्री संघने तथा देरासरना वहीवर्ट करनारने विनंति करवानी के पोताना गाममां कोई देरासर जीर्ण होय अथवा आशातना थती होयतो तुतातुर्त नीच प्रमाण चोकस हकीकत अमने लखी मोकलशोः
१. दरं बंधायानी साल ( मळेतों). २. जीर्णोद्धार थयो छे के केम अने थयो होयतो क्यारे, ३. दरामा करवाना कामनी वीगत. ४. देरं सारी रीत मजबूत स्थितीमा मुकवाने सारं थनार अंदाजे खर्च लखता खास ध्यान राखंतु
के जरुरी खर्च शिवाय वधारे रक्कम बत,ववी नहीं.. ५. गंम तरफथी केटली मदद मळशे तें.
जीण मन्दिरोद्धार करवा माटे गामोगाम फरीने जीण देरासरोनी तपासणी करी गोमवाळाने उपदेश आपी ओनररी रीते अथवा नामनो पगार लईने का करवा सारु जैन गृहस्थी जरुर छे, तेममे भाई घोगरे परचुटण तमाम खर्च ओफीस तरफथी आ आवशे. आप्रमाणे काम करवानी जेमनी इच्छ हाय, तेमण नीचे सही करनारने रुबरु मळवू, अब पत्रव्यवहार करवो.
- असिस्टंट सेक्रेटरी, चंपागल्ली-मुम्बई, ता. २०-९-१९०६. जैन श्वेताम्बर कोन्फरन्स.
जैन श्वेतांबर कोन्फरन्स.
जैन बालाश्रम-वडोदराः । माँ बाप वगरनां तेमज साधारण स्थितीनां मा वापनां जैन श्वेताम्बर मूर्तीपुजक बाळकोने वडोदराखाते जैन बाळाश्रममा रहेवानी तथा खावानी अने कपडा वगरेनी सहायं आपवामा आवंशे तथा निशाळोमां अने कलाभूवन वगेरे शाळाओमां गजराती अने अंग्रेजी केवणी तथा हुन्नर उद्योगनी केळवणी आपबामां आवशे.
... ता. ३१ अकटोबर १९०६ पहेला नीचे सही करनाराओने जे अरजीओ मळशे तेमनी सगवड करी अपवामां आवशे माटे लाभ लेवानी इच्छा रामनाराओए, सत्वर नीचे सही करनाराओने अरजीओ मोकलवी.
श्री संघना दास, माणेकलाल घहेलाभाई
जीवणचंद धरमचंद, જાહેરખબર.
લાલનકૃત જૈનપુસ્તકમાલા. જૈનમા પ્રવેશિકા નંબર ૧ લો
.-२-० જેનમાર્ગ પ્રારંભ પોથી ભાગ ૧ લે. જૈનમાર્ગ પ્રારંભ પથી ભાગ ૨ જે.
મળવાનું ઠેકાણું-ફતેચંદ કરેપુરચંદ લાલન,
Yaसा, भुम
Page #320
--------------------------------------------------------------------------
________________
જન ધર્મની પહેલી ચોપડી. (જૈન ધર્મ વાંચનમાળાનું પળેલું પુસ્તક છપાઈ બહાર પડ્યું છે. જૈન ધર્મનું જ્ઞાન બાળકોને સરળતાથી મળે, એ હેતુથી “જૈન ધર્મ વાંચનમાળા” પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો છે. નવકાર મંત્રથી આરંભી બીજા ધર્મ તત્વના વિષયે બાળકોની શકિત અનુસાર અને તેમનાથી સમજાય એવી ભાષામાં વર્ણવ્યા છે. વિષયના પાઠ રૂપે ભાગ પાડયા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રતિકમણ, પુજાવિધિ, જીવવિચાર, આચારપદેશ, ચરિત્ર વિગેરે વિષયે સરલ અને વિચારપૂર્વક વ્યાખ્યા કરી વર્ણવ્યા છે. દરેક પાઠને અને સારાંશ અને મને આપવામાં આવ્યા છે, જે શિક્ષક અને શિષ્ય બંનેને ઉપયોગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ચારિત્રવિજયજીએ ઘણી અમૂલ્ય સહાય આપેલી છે. પુસ્તક ડેમી ૮ પેજી ૧૬૦ પૃષ્ટનું છે. બાઈડીંગ પાકું, અને સુશોભિત કરાવ્યું છે. છતાં આપણું સર્વ જૈન સાધમી ભાઈઓને ધર્મજ્ઞાનને લાભ લેવા બની શકે તે માટે કિસ્મત માત્ર છ આના રાખવામાં આવી છે. નીચેને શીરનામે પત્ર લખવાથી મળી શકશે.
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ.
પાલીતાણા.
શ્રાવિકા ભૂષણ શ્રાવક સંસારના ઉત્તમ ચારિત્ર રૂ૫ બેધક નેવેલ. ઉપરના નામનું પુસ્તક અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયું છે. આ ગ્રંથમાં ચારિત્રને વિષય ઘણો રસિક, બેધક અને મનોહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદ્દગુણના વર્ણનથી ભરપૂર છે. કથાને પ્રસંગ અતિ અદભૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય થઈ પડે તે છે, ઉપરાંત સ્થળે સ્થળે કથાના પ્રસંગમાં શ્રાવક ધર્મનું રહસ્ય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ભાષા ઘણી સરલ છે. શ્રાવિકાઓને ખાસ વાંચવાં એગ્ય પુસ્તક છે. પુસ્તક વાંચવાથીજ તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કદ રોયલ બાર પેજી ફા. ૩૪ પૃષ્ટ ૪૧૮નું છે. તેનું બાઈડીંગ કાપડનું પાકું અને છાપવાળું ઘણું સુદર કરાવ્યું છે. છતા સર્વને લાભ લેવા બની શકે તે માટે તેની કિસ્મત ફક્ત ૧૨ આના જેટલી જીજ રાખવામાં આવી છે. પોટેજ જ પડશે. પુસ્તક વી. પી. થી મેકલીશું નીચેને શીરનામે લખે.
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ-પાલીતાણા.
छत्तीसगढ़ कमिशनरीके श्रावक समुदायको सूचना. . श्री जैन श्वेताम्वर कोनफरन्सकी और से छत्तीसगढ़ कमिशनरी (मध्य प्रदेश) की डायरेक्टरी तैयार करनेका काम सा. अमोलकचंदजी देसरला राजानादगांववालोंके सुपुर्द किया गया है इस लिये उक्त कीमशनरीके श्रावक समुदायसे प्रार्थना है कि वे इन महाशयको डायरेक्टरी के काममें योग्य सहायता देंगे,
| MANEKLAL KOCHER, ओनररी सुपरवाईजर जैन श्वेताम्बर कोन्फरन्स, डायरेक्टरी विभाग मध्यप्रदेश- नरसिंहपुर,
Page #321
--------------------------------------------------------------------------
________________
का
बार सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३
श्री जैन श्वेताम्बर कोन्फरन्स अस्व ... हरैल्ड.
अक्टोबर. सन १९०६.
.. प्रगट कर्ता . श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
विषयानुक्रमणिका.
विषय.
विषय.
पृष्ट.
२८
જેનોનાં જાહેર ખાતાં અને તેને वृहत् टिप्पनिकामां नोंधायला भनी हासनी स्थिति ... २८८
साहित्यनां ग्रंथो... ... ३०९ मछुपा मने पालीता। ... २६४ જૈન સમાચાર તથા વર્તમાન અમદાવાદ તથા વડોદરા જીલ્લાના या ... ... ...
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક कुन्नर उद्योग... ... ...
શ્રાવકની વસ્તીવાલા ગાभणेसा पत्र... . કોનફરન્સ ઓફીસમાં ચાલતું મોની ડીરેકટરી થઈને આવી अभ०१.. ..
छ तेनुं तानुवार ली२८. ३१७ ધામિક સંસ્થાઓના હિસાબ
तपासणी मातुं... ... ३.५ | मारवाडमें मंदिरोकी स्थिति. ३२०
૨૯૯
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. ?.
'इंदुप्रकाश' स्टीम प्रेस-मुंबई.
Page #322
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे
रु. १००० नुं इनाम ! पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फील सुफी- पुर्ण रीते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७. पुस्तकोनी सीरीज्ञ गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयार्नु इनाम नीचेनी शरतोए आपवानुं छे:
१ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडशे. जो ते इक कोन्फरन्सने आपशे तो रु.
१०००, बीजा आपवामां आवशे. २ सीरीशनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे, ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीशोनी कमीटी पासे तपास
कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीज्ञोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती नथी परंतु तेमाथी ___ योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीश शीवायनी बीजी सीरीझमांथी अमुक चोपडीओ अगर तेमाना
पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमा तेना योजकने इनाम आपवामां आवशे. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. चंपा गली मुम्बई.
आसीस्टंट सेक्रेटरी. ता. २५-५-१९०६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.
जैन श्वेतांबर कोन्फरन्स.
जाहेरखबर. कोन्फरन्स तरफथी जीर्णोद्धार- काम चाले छे, अने तेमना हाथमा जीर्णोद्धारमा खर्चवाने केटलीक रक्कम बाकी छे, आ रुपीया तुर्तमां खर्चवाना छे, तो दरेक गामना श्री संघने तथा देरासरना वहीवट करनारने विनंति करवानी के पोताना गाममां कोई देरासर जीर्ण होय अथवा आशातना थती होयतो। तुर्तातुर्त नीचे प्रमाणे चोकस हकीकत अमने लखी मोकलशो.
१. देरुं बंधायानी साल ( मळेतो ). २. जीर्णोद्धार थयो छे के केम अने थयो होयतो क्यारे, ३. देरामां करवाना कामनी वीगत. ४. देरं सारी रीते मजबूत स्थितीमां मुकवाने सारं थनार अंदाज खर्च लखतां स्वास ध्यान राखदुः।
के जरुरी खर्च शिवाय वधारे रक्कम बताववी नहीं. ५. गाम तरफथी केटली मदद मळशे ते..
जीर्ण मन्दिरोद्धार करवा माटे गामोगाम फरीने जीर्ण देरासरोनी तपासणी करी गामवाळाने उपदेश आपी ओनररी रीते अथवा नामनो पगार लेईने काम करवा सारु जैन गृहस्थनी जरुर छे, तेमने भाई वीगेरे परचुटण तमाम खर्च ओफीस तरफथी आपवामां आवशे. आप्रमाणे काम करवानी जेमनी इच्छा होय, तेमणे नीचे सही करनारने रुबरु मळवं, अगर पत्रव्यवहार करवो.
__असिस्टंट सेक्रेटरी, चंपागल्ली-मुम्बई, ता. २०-९-१९०६. जैन श्वेताम्बर कोन्फरन्स.
Page #323
--------------------------------------------------------------------------
________________
यः संसारनिरासलाळसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ।। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्य पराक्सति च गुणा यस्मिन्स संघोऽर्च्यतां ॥ અર્થઃ—જે સંધ, સંસારના ત્યાગને વિષે ઈચ્છાવાળી છે બુધ્ધિ જેની, એવો છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણુએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થંકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમો તિસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સૌનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણો રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જી) પૂજા કરે.
The Jain ( Swetamber) Conference Herald.
Vol. II. ]
October, 1906.
[ No. .
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ,
શાહ નોત્તમદાસ ભગવાનદાસ.
(અનુસંધાન પૃષ્ટ ર૧૩). એ રખેપાની રકમ આપવાનું કારણ એટલું જ છે કે દરેક યાત્રાળુને જૂદી જૂદી રકમ માથાવેરા તરીકે આપવી પડે, અને દરેકજણ હેરાન થાય તેના કરતાં આવી રીતે સાથે રકમ આપવાથી હેરાનગતી મટી જઈ શાંતિથી યાત્રા પુણ્ય સાધી શકાય. આ વિષયના વિવેચનમાં, જુના છાપેલા કેસના આધારે કેટલીક નવી હકીકત, જે જુવાન વર્ગ ઘણે ભાગે બીલકુલ જાણ નહિ હોય, અને વૃદ્ધવર્ગમાંથી પણ બહુ થોડો ભાગ જાણુતે હશે એવી જાણવામાં આવેલી છે, તે જણાવવા રજા લઉં છું.
પાલીતાણા નામ-નાગાર્જુન નામના જૈને પિતાના ગુરૂ, આચાર્ય પાદલિપ્તનું નામ ચિરસ્થાયી કરવામાટે વીર સંવત ૪૬૭ એટલે વિકમ સંવત પૂર્વ ત્રણ વર્ષે વસાવ્યું હતું, એવું ધર્મરત્ન ગ્રંથપરથી જણાય છે. પાલીતાણા એ પાલીસ્થાનનું અપભ્રંશ છે. પાલી=માગધી, પાલીસ્થાન=માગધીનું સ્થાન.
પૂર્વનો ઈતિહાસ–પવિત્ર શત્રુંજય પ્રાયઃ શાશ્વત છે. તેની તળેટી પહેલાં વહ્યુંભીપુર (વળ) હતી. પણ ઉપરની તારીખ પરથી જણાય છે કે આશરે ૧૯૬૬ વર્ષથી
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૯૦ જૈન કોનફરન્સ હેરલ્ડ.
[ અકબર પાલીતાણામાં હશે. મુગલ શહેનશાહત ગુજરાતમાં તથા કાઠીઆવાડમાં સ્થપાઈ તે પહેલાં પાલીતાણુની રાજ્યવ્યવસ્થાવિષે કંઈ જાણવાનું ચેકસ સાધન નથી. પરંતુ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ, હાલના નગરશેઠના વડવા, સુરતમાં કોઈ ગોરજીની સાધના અને ભાગ્યદેવીની કૃપાથી અતિશય દ્રવ્યના માલિક થયા, અને ઝવેરાતના ધંધામાં મુગલ શહેનશાહ મોરાદની કૃપાથી સન ૧૬૫૮ માં પાલીતાણા અને તેની આસપાસનું આખું પ્રગણું તેમણે શહેનશાહી બક્ષિસ તરીકે મેળવ્યું. આ બક્ષિસને અસલ દસ્તાવેજ સીલસાહાર સાથે હાલ શેઠ પ્રેમાભાઈના વશજો પાસે છે. આ બક્ષિસ પહેલાં ન્યાયી શહેનશાહ જલાલુદીન અકાર પાસેથી સિધ્ધાચળ, ગિરનાર, સમેતશિખર વિગેરે તિર્યો. દેવસ્થાનોસુદ્ધાં, સનદથી બક્ષિસ મળ્યાં હતાં, અને તે સનદ મુર્શિદાબાદવાલા બાબુ પુરચંદ પ્રસન્નચંદ ગેલેચ્છા પાસે છે. મુગલ શહેનશાહતમાં દરેક શહેનશાહ ગાદીએ ... આવવા વખત જે ગડબડ ચાલતી હતી, તેને લીધે, આ સનદે. છતાં, ઘણીઆ જેવી પિચી કેમ, રાજ્યસત્તા જાળવી શકે એ લગભગ અશક્ય જેવું હતું. શાંતિદાસ શેઠે અમદાવાદથી પાલીતાણું બહુ દૂર, મુસાફરીનાં સાધને ઓછા તથા રાજ્યવ્યવસ્થાની અગવડ જોઈને, પાલીતાણાથી ૩ ગાઉ દૂર, ગારીઆધારથી પાલીતાણે આવીને ગ્રાસન માલીક થએલા ગેહલ ઠાકરેને સંઘપાસેથી મીઠાઈ, લુગડાં તથા મણ નામને કર આપ વાની શરતે શત્રુંજયનું અને યાત્રાળુઓનું ભૂટારાઓથી રક્ષણનું કામ એંપ્યું. તે વખતના સંતોષી જીએ આમાં આનંદ માન્ય છે. આ દસ્તાવેજ પણ મોજુદ છે. ઉપલા ઠાકોર ( કાંધાજી) પછી થયેલા ઠાકરેને લાલચ લાગી તેથી નમ્ર ગરીબડી શ્રાવક કોમ પાસેથી નવા નવા કર, વેરા, તથા માથાવેરે લેવા માંડે. પહેલાં શ્રાવક મુસાફરીના સાધનોની અગવડને લીધે બહુજ નાની સંખ્યામાં દર વર્ષે પાલીતાણે જતા. અને તે ૧૮૨૧ પહેલાં માથાવેરે એક વર્ષ ઓછામાં ઓછી રકમ રૂ. ૧–૪–૦ તથા એક વર્ષ વદરેમાં વધારે રકમ રૂ. ૪–૮–૦ તેઓએ ઉઘરાવ્યું હતું. આ બહુ જુલમથી શ્રાવકો કંટાળી ગયા હતા. ડાકેશે ઉડાઉ, અભણ, મોટાઈની ઈચ્છાવાળા અને આરાની સીબદી રાખતા હોવાથી એક વખત આરબને છ–૮ માસને પગાર ચડી ગયો. તેથી આરબાએ તગાદે. કર્યો ત્યારે ઠાકોરે આરબોને શત્રુંજય ઉપર મેકલ્યા, એવા હેતુથી કે ત્યાં આવતા યાત્રાળુ પાસેથી પૈસા કઢાવે, અને પગાર પૂરો લઈ લે. કાઠીયાવાડમાં નામદાર અંગ્રેજ સરકારની સત્તા સન ૧૮૦૭ માં સ્થપાઈ. તે વખતે પાલીતાણા ગાયકવાડને ખંડણ ભરતું હતું. અને ગાયકવાડે પિતાની વતી ખંડણી વસૂલ કરવાને હક અંગ્રેજ સરકારને આપ્યો હતો, કે જે પદ્ધતિ હાલ પણ ચાલુ છે. મુંબઈના પ્રસિદ્ધ શેઠ મોતીશા (મોતીચંદ અમીચંદ) નામદાર અંગ્રેજ સરકાર સાથે બહુ સારે લાગવગ ધરાવતા હતા. તેમણે શત્રુંજય પર ટુંક બંધાવવા માટે કુંતાસર પુરાવવાનું કામ શરૂ કર્યું હતું. અને તે માટે પાલીતાણે ગયેલા તેમના માણસે તથા બીજા યાત્રાળુઓને બહુ વિપદ પડવાથી તેઓએ નામદાર અગ્રેજ સરકારને મુંબઈમાં સન ૧૮૨૧ માં અરજ કરી કે અમારા પર જે સખ્તાઈ કર તથા માથા વેરા બાબતમાં ગુજરે છે તે ગુજરવી નહિ જોઈએ, તે બાબત પાલીતાણુ ઠાકરપાસે તે અંબસ્ત કરાવી આપશે. નામદાર ગવરરે વડેદરાના રેસીડંટ મારફત તે વેળાના
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ 3 નાની હેર ઓ એનેર્સનીની સ્થિતિ રહી ગાયકવાડને પુછ્યું, કે પાલીતાણામાં શ્રાવકે યાત્રા કરવા જાય છે, તેમની પાસેથી આશરે રૂ. ૪૫૦૦ માથાવેરા તથા કરે મારફતે ઉત્પન્ન થાય છે. અને તમે જે પાલીતાણા ઠાકર પાસેથી લેવાતી રૂ. ૪૫૦૦ ની ખંડણી માફ કરે તે શ્રાવકે પાસેથી લેવાતે કર નિકળી જાય અને તેમના પર જુલમ એક થાય. તે વખતે ગાયકવાડને અંગ્રેજ સરકારનું દેવું હતું. તેથી તેમણે ના પાડી. પરિણામે નામદાર મુંબઈ સરકારે સને ૧૮૨૧ માં કાઠીઓવાડના પિલીટીકલ એજંટ મી. બાલને પુછાવ્યું કે બારમાસી કેરને શું ઉપજે છે તે તપાસ કરી લખી જણાવશે. તેમણે આશરે રૂ. ૪૦૦૦ જણાવ્યા. આખરે એવો દસ્તાવેજ પાલીતાણાના ઠાકર તથા શ્રાવકે વચ્ચે થયે કે યાવતીચંદ્ર દિવાકર રૂ. ૪૫૦૦ શ્રાવકોએ દરવર્ષ ઠાકોરને આપવા. ઠાકર આ વાતમાં જરા આનાકાની કરવા લાગ્યા. ત્યારે ના મુંબઈ સરકારે તેમને લખ્યું કે સોનગઢમાં લશ્કર પડેલું છે તેને જરૂર પડે તે ઉપયોગ કરશે. આથી ઠાકોરે દસ્તાવેજ પર સહી કરી. આ સ્થિતિ સન ૧૮૬૩ સુધી ચાલી. વચ્ચેના વખતમાં પિલીટીકલ એજટે અમદાવાદને શેઠ હેમાભાઈ વખતચંદને કહ્યું કે તમે રૂપીઆ ૪૦૦૦૦ ઘીરી, તે વસૂલ થાય ત્યાંસુધી પાલીતાણા ઈજારે રાખો. આથી શેઠ હેમાભાઈએ સન ૧૮૩૧ માં રૂ. ૩૩૩૩૫ ધરી, પાલીતાણા ઇજારે રાખ્યું. તે રૂપીયા વ્યાજસહિત રૂ. ૪૦૦ માંથી વસૂધ કસ્બાના હતા. તે ઈજારે સન ૧૮૪૩ સુધી ચા. તે વખતે કંઈ મુશ્કેલી ઉભી થવાનું કારણ જ હતું નહિ. પાછળથી ઠાકર સુરસિંહજીના પિતા પ્રતાપ સિહજીએ ઈજારો છોડો.
મોતીશાની ટુંકને ખર્ચ આશરે રૂપીઆ ચાર લાખ થયે હતે. શત્રુંજ્ય પર જુનામાં જુનો લેખ—સંવત ૧૫૮૨ ( સન ૧૫ર૬ ) નો છે.
નરશી કેશવજીની ટૂકના–આશરે રૂપિઆ એક લાખ ખર્ચ થયા હતા. આ શેઠે સંઘના માણસોને અડચણ ન પડે તે માટે સન ૧૮૬૫ માં ઉચક રૂ. ૧૬૧૨૫, ઠાકોર સાહેબને આપ્યા હતા; સંઘમાં આશરે એક લાખ માણસ હતું. - રાજકેટમાં આપણે એજ –જેવી રીતે કાઠીઆવાડના રાજ્યોના એજંટ નામદાર ગવર્નરના એજંટની ઓફીસ માટે રહે છે, તેવી રીતે આપણે આણંદજી કલ્યાણજીની " પેઢી તરફથી પણ એક એજટ નામદાર ગવર્નરના એજન્ટ પાસે રહેતા હતા. તેવા એક એજટ સન ૧૮૭૪ માં મથુરભાઈ જેઠાભાઈ હતા. - મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા–તેરમો ઉધ્ધાર વિક્રમ સંવત ૧૦૮ માં કાશ્મીરના વેપારી જાવડશાહે કર્યો હતો. કુમારપાળના મંત્રી બાહેડે સન ૧૧૫૪ માં રૂર૭૦૦૦૦૦ ખર્ચીને દેરાસર બાંધ્યું હતું. સંવત ૧૩૭૧ માં મુસલમાને તરફથી મુશ્કેલીના વખતમાં જાવડશાહે ઉધ્ધાર કરેલી પ્રતિમાજી ગુમ થયા તે પછી ન ઉધ્ધાર સમરાશા ઓશવાળે કર્યો હતો. હાલના આદીશ્વર ભગવાનની પ્રતિમા સંવત ૧૫૮૭ માં કર્મશાએ ભરાવેલી છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
ન કોન્ફરન્સ હરડે.
[ કઢાખર
રખેપાની રકમ રૂ. ૧૦૦૦૦ કેવી રીતે થઈ ?—ાકાર સુÁસહુજી મન ૧૮૬૨ માં ગાદીએ આવ્યા પછી, તેમણે શ્રાવકા પાસેથી જુદા જુદા નવા કર લેવા. ચ્યા. પરિણામે શ્રાવકેાએ એ જુલમની નામદાર ગવર્નરના એજટને રિયાદ કરી. અને તે સાથેજ ઠાકાર સાહેબે એજટને અરજ કરી કે સન ૧૮૨૧ માં જે લખત થયું છે તે તે માત્ર ૧૦ વર્ષનુંજ છે. અને તેથી હવે રૂ.૪૫૦૦ ને બદલે અમને મોટી રકમ મળવી જોઈએ. હકીકત એમ હતી કે ૧૮૨૧ માં યાવતચદ્ર દિવાકર રૂ. ૪૫૦ શ્રાવકાએ ઢાકાર સાહેબને આપવા, અને ઠાકાર સાહેબે, જ્યાં સુધી શ્રાવકે આપ્યા કરે ત્યાં સુધી અડચણ કરવી નહિ, પણ શ્રાવકે ૧૦ વર્ષ સુધી તે પ્રમાણે આપ્યા પછી ઠીક પડે તા તેમને તેમ આપે, અને નહિતર ૧૦ વર્ષ પછી ઘટાડવા માટે અરજ કરે. મતલબ કે ઢાકાર સાહેમ બધાયલા હતા, અને શ્રાવકા છુટા હતા. લાંબે વખત રજુઆત થયા પછી કર્નલ કીટીજે નામદાર મુખઇ સરકારને લખ્યું કે ૧૮૨૧ માં અવ્યવસ્થા તથા ચારધાડની બીકને લીધે શ્રાવકા ઓછા આવતા હતા, અને તેથી રૂ. ૪૫૦૦ ખસ હતા. પણ હવે જૈના વધારે આવે છે, માટે રૂ. ૧૦૦૦૦ કરવા એવે મારી ચત છે. નામદાર મુબઇ સરકારને આણુ દજી કલ્યાણજીએ અરજ કરી વાંધો ઉઠાવી રૂ. ૪૫૦૦ ચાલુ રાખવા જણાવ્યું. પણ નામદાર મુંબઈ સરકારે રૂ. ૧૦૦૦૦ ના ઠરાવ સન ૧૮૬૬ માં જહેર ર્યાં. તેની ઉપર આણ ંદજી કલ્યાણજીએ હિંદના નામદાર વજીરને અરજ કરી. પણ તેમણે પણ નામદાર મુબઈ સરકારના ઠરાવ ૧૮૬૭ માં બહાલ રાખ્યા.
ગઢની અર નવા દેરાસરો આંધવા માટે જમીન—આ માટે ઢાકાર કાંધાજીએ સન ૧૮૩૬ માં ( જે વખતે પાલીતાણા શેઠ હેમાભાઈ વખતખદ પાસે ઇજારે હતું) નામદાર સરકારને અરજી કરી હતી, પણ પાછળથી સન ૧૮૩૮ માં તે પાછી ખેચી લીધી હતી. શેઠ નરસી કેશવજી વિગેરેએ ટુંકા માંધી ત્યારે કાંઇ જમીન માટે પૈસા લેવામાં આવ્યા ન હેાતા. પણ પાછળથી ઢાકેાર શ્રી સુરસિંહજીએ પૈસા માગવાથી અનેાને નામદાર મુખઇ સરકારને અરજ કરવી પડી, જેના પરિણામે નામદાર મુ`બઈ સરકારે ન. ૧૯૪૧ તા. ૧૬ માર્ચ ૧૮૭૭ ના ઠરાવ બાહાર પાડી નીચેપ્રમાણે મુખ્ય મુદ્દાઓ નિશ્ચિત કર્યાં હતા. ( ૧ ) ગઢની અંદર ઠાકાર સાહેબના કમજો પેાલીસ હેતુમાટેજ ગણવામાં આવશે. ગઢની અંદર ટુંકની અંદર નવાં દેરાં બંધાવવામાટે કાંઈ પણ રકમનેા તે હક ધરાવી શકશે નહિ.
( ૨ ) હાલના માજીદ મકાનામાં હિત ધરાવનારાઓના હકને નુકસાન પહેાંચાડ્યા સિવાય, શ્રાવક જ્ઞાતિના મતથી વિપરીત રીતે ડુંગરપરના કોઈ ભાગના ઉપયાગ કરવાની મના કરવામાં આવે છે.
( ૩ )
( ૪ )
ગઢની બહાર અથવા અંદર જે દેરાંઓ હાલ છે તેને માટે કાંઇ પણ પૈસાની રકમના હુક કરી શકાશે નહિ.
ગઢની બહાર નવું દેરૂં બાંધવાને શ્રાવક કામની ઇચ્છા હોય, તે જેઇતી જમીન માટે દર ચારસવારે એક રૂપ મળેથી ઠાકર સાહેબ રજા આપશે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૯૬] જેનેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ : - (૫) ડુંગરપર આવનારા શ્રાવક કામના કેઈપણ શમ્સને હરકત કરવામાં આવશે
નહિ. ગઢપર કાયમી પોલીસ થાણું બેસાડવામાં આવશે નહિ તથા ડુંગરપર થઈને ગઢપર જવાના રસ્તા૫ર ૫૦૦ વાર સુધીમાં કાયમી પિલીસ થાણું
બેસાડવામાં આવશે નહિ ગઢપર સરકારી અમલદાર–એક વખત એ પણ હતું કે જે વખતે ઠાકોર સાહેબથી સંતોષ નહિ પામીને નામદાર મુંબઈ સરકારે પાલીતાણા ઠાકરના ખર્ચે સરકારી અમલદાર દાખ્યો હતો. આ થાણું સન ૧૮૭૮ માં રહ્યું હતું. થાણું છતાં પણ શ્રાવકાઉપર જુલમ ગુજારવા માટે નામદાર મુંબઈ સરકારે એકવાર પાલીતાણા ઠાકરને દંડ કર્યો હતે, જે પાછળથી માફ કરવામાં આવ્યા હતા. સન ૧૮૬૨ માં પણ આ સરકારી આફીસર ડુંગરપર રહેતે હતે. - સરાસરી માથાવેર–પોલીટીકલ એજંટ મી. કીટીંજે નામદાર સરકારને એવી ભલામણ કરી હતી કે નામદાર ઠાકોર સાહેબને પહેલાં જે વેર હતું, તેવી રીતે લેવ; દેવામાં આવે તે તેને પણ ફાયદો થાય તેમ છે. માટે બે વર્ષ સુધી માથા દીઠ રૂ. ૨ લેખે વેરે લેવાની પદ્ધતિ ચાલુ રહેવા દેવી. તે પ્રમાણે ચાલુ થયું હતું. પણ તેમાં શ્રાવકે પર બહુ જુલમ ગુજરતે હતે. દરમ્યાન ઠાકોર સુરસિંહજી સન ૧૮૮૪ માં મહાબળેશ્વરથી પુને આવતાં ગુજરી ગયા. તેથી તે ઝઘડો થેડી વખત શાંત થયો. ઠાકર સુરસિંહજીને એમજ ખ્યાલ હતો કે મારા વડવાઓને શ્રાવકોએ (ખાસ કરી અમદાવાદવાળા નગર શેઠના કુટુંબે) હેરાન કર્યા છે, તે મારે પણ તેમને ક્ષત્રિય પાણી બતાવી આપવું. તે પ્રમાણે જ તેમને આખા રાજ્ય અમલ ચાલુ રહ્યો હતો. ગાદીએ આવ્યા ત્યારથી છેવટ સુધી તેમને અને શ્રાવકને અણબનાવજ રહ્યો. જો કે તેઓ બીજી રીતે, કેટલાક અગત ગુણમાં ઉત્તમ રાજા હતા, છતાં શ્રાવકે પર તે જેટલું થાય તેટલું તેમણે કર્યું હતું.
કેર સાહેબ સર માનસિંહજી–પહેલવહેલા, ગાદીએ આવ્યા પછી, મુંબઈ આવ્યા ત્યારે જેનેએ ગ્રાંટરોડ સ્ટેશન પર જે ભવ્ય આદરસત્કાર તેમને કર્યો હતો, તે હજા પણ ત્યાં ગયેલા જેને યાદ કરે છે. આ માનથી પ્રસન્ન થઈ ઠાકર સાહેબે ઉંચક રકમ લેવા ખુશીથી હા પાડી. નામદાર ગવર્નરના એજંટે વચ્ચે પડી ૪૦ વર્ષ સુધી રૂ. ૧૫૦૦૦ નકી કર્યા. તે પ્રમાણે હાલ અપાય છે. આ રૂ. ૧૫૦૦૦૧ વ્યાજખંથી ઉત્પન્ન થઈ રહે એ માટે એક ફંડ આખા હિંદુસ્તાનમાં ઉભું કરવામાં આવ્યું હતું, અને તેમાં રૂ. ૪૭ લાખ ભરાયા હતા, પણ રૂ. ૩ લાખ વસુલ થયા છે. તેના ત્રણ ટકાના વ્યાજમાંથી રૂ. ૯૦૦૦ ઉપજે. બાકી રૂ. ૬૦૦૦ દર વર્ષે ખુટે. તે પ્રમાણે હાલ ૨૨ વર્ષથી ખુટતાં ખુટતી રૂ. ૨ લાખ આશરે શ્રાવકેને આણંદજી કલ્યાણજીના કારખાનાના વ્યાજસહિત દેવા થયા છે. આ રકમ બીજા કશા માટે નથી, પણ યાત્રા કરવા જનાર દરેકને અડચણ ન પડે તે માટે જ છે. આબુજી જનાર દરેક યાત્રાળને, ખબર હશે કે ત્યાં માથાવેરે ભર્યા પછીજ ડુંગરપર જઈ શકાય તેવી જ રીતે છે. પાલીતાણે પણ થાત. પણ એ દરેકની મુશ્કેલી દૂર કરવાને માટેજ આણંદજી કલ્યાણજીએ આ ગોઠવણ કરેલી હોવાથી, દરેક
Page #328
--------------------------------------------------------------------------
________________
યાત્રાળુઓ શક્તિ અનુસાર રોપા ટીપમાં આપવાની પહેલી ફરજ છે. કારણ કે રખેપાની ગોઠવણ ન હતા તે આપ્યા વગર જઈ શકાતજ નહિ. માટે દરેક યાત્રાળુને તે વાત ધ્યાનમાં લેવા વિનતિ છે. * શત્રુંજ્ય પર ખર્ચ–બધાં દેરાસરમાં આશરે રુ. ૨ કેડ ખર્ચાયા છે, એમ કહેવાય છે.
તળાટી–ડ હેમાભાઈએ બાંધેલી છે.
મહુવા અને પાલીતાણા મહુવા અને પાલીતાણું અને પ્રખ્યાત સ્થળે છે. પાલીતાણા પવિત્ર તીર્થાધિરાજની તળાટીનું શહેર છે. ચરમ તીર્થકર પૂજ્યપાદ શ્રીમનુ મહાવીરસ્વામીના જીવન દરમ્યાન ભરાવેલી પ્રતિભા ધરાવવા માટે મહુવા પ્રખ્યાત છે. મહુવામાંથી ઘણા વીરે ઉત્પન્ન થયા છે. પ્રસિદ્ધ જગડુશા, જેણે બાર વર્ષ સુધી દુકાળપીડિત ભાઈઓને ઉદાર હાથે મદદ કરી રે હતી, તે મહુવા અથવા તેની આસપાસના વતની હતા. મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધી (અમેરિકામાં જનાર જૈન મિશનરી) પ્રોફેસર નથુ મંચ્છાચંદ, બનારસ યશેવિજયજી પાઠશાળાના સ્થાપક મુનિવર્ય ધર્મવિજયજી, પન્યાસજી નેમવિજયજી તથા બીજા અનેક રત્નની જન્મભૂમિ હાવા માટે મહુવા વ્યાજબી રીતે મગરૂબી લઈ શકે. આ બને સ્થળો આ પ્રમાણે ઉચ્ચ વિચારોના આવરણવાળા છે, છતાં પણ દુદેવે એકના સાહસથી, બીજાના મમતથી, બોટાદ પાસે આવેલી કેરી નદી સુધિના ૧૯ તાલુકાઓમાં એ ખળભળાટ આ બાબતથી થયો છે કે, જે ભાણેજને પહેલાં પિતાની પાસે બેસારી ખરા અંતરથી એક ગણવામાં આવતું હતું, તેની સાથે આ ઝઘડાને અંગે પાણી વ્યવહાર પણ બંધ કરે પડયે. લગ્ન કરવા હમેશાં જાન લઈ જનારને ૧ અણવરને સાથે મોકલી વરને પરણાવવામાં આવ્યુંવળાના શેઠ મેતા ગુલાબચંદ જીવાભાઈના અમારી ઊપરના પત્રમાં જણાવ્યા પ્રમાણે ધર્મના કામોમાં પણ અડચણ પડી છે; તે ધર્મ તથા વ્યવહાર એવા બંને મુખ્ય અંગેમાં વિક્ષેપ પાડનાર આ ઝઘડાનું શું સમાધાન ન થઈ શકે? આ તે માત્ર ૧૦૦૦ – ૨૦૧૧ માણસને લગતી બાબત છે, પરંતુ રૂશિયા તથા જાપાન જેવી ૧૫ કોડ માણસને લગતી બાબતમાં પણ જ્યારે મમત મૂકા, જીતનારાએ દયા બતાવી ત્યારેજ શાંતિ થઈ. કલેહ મન એટલાં ઊંચાં રાખે છે કે તેની અણ દીઠ અસરે બહુ લાંબે કાળ પહોંચે છે. એવા કલહનું મોટું કાળું કરવામાંજ લાભ છે. બન્ને પક્ષે મમત છેડી દેવું જોઈએ, અને જે વચલો રસ્તો બન્નેને માનપ્રદ હોય તે ગ્રહણ કરવો જોઇએ. આ કજીયાની અસર પાલીતાણામાં શુભ પ્રસંગે દેખાય છે, મહવામાં સામાન્ય અસર જણાય છે, પરંતુ કુંડલામાં બહુજ તીવ્ર રૂપમાં જણાય છે. પાલીતાણાએ મહુવા પટણું પક્ષને (૩૦ ઘર સીવાયના ૨૦૦ ઘરને) જમવાના વ્યવહારમાંથી દૂર કરવાનો નિશ્ચય જણાવ્યું તે નિશ્ચય બહુ ઉતાવળી, તથા કજીયાને અતીશય વધારનારે થઈ પડે છે તે નિશ્ચય ન થયે હેત તે આટલી મોટી જ્વાળાઓ નીકળત નહિ. મહુવાવાળાએ બચાવ કર્યો છે કે સં. ૧૯પર તથા
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ..
મહુવા અને પાલીપાને સં.૧૯૫૭ એ બન્ને વર્ષે ટાણુ મુકામે ભેગી મળેલ જ્ઞાતિ કેન્ફરન્સમાં પટણીપક્ષને જ્ઞાતીમાં ભેળવવા અમે પુછયું હતું પણ તે વખતે કહેવામાં આવ્યું હતું કે એ તમારા ગામની બા બત હોવાથી તમારાજ ઠરાવની જરૂર છે, કેન્ફરન્સ ઠરાવ આપવાની જરૂર નથી. આ મુ ! તકરારી છે. જે ટાણામાં ભેગા થયેલા મહાજને એમ કહ્યું હોય તે નિશ્ચય બહુ સહેલે છે. ન કહ્યું હોય તો એક બીજી બાબત લક્ષમાં લેવાની છે. મહુવાએ કેટલાએક એવી દાખલા રજુ કર્યા છે કે જે ભાવનગર, કુંડેલા વીગેરે તાલુકાઓમાં પણ બને છે, તેઓ સંબંધી પાલીતાણા મહાજને કાંઈ પગલું ન ભર્યું અને મહવાપર સી બજાવ્યો તેનું શું કારણ? આ રીતે જોતાં આ સવાલને નિશ્ચય ૧૮ તાલુકાના મહાજને મળી કરવાની પૂર્ણ જરૂર છે. પાલીતાણું મુકામે ૧૯૬ર ના કારતક સુદ ૧૫ મે ભેગા મળેલ મહાજનમાં પટણીમાં દિકરી આપનાર ચાર ઘરને, બીજે ઠરાવ થતાં સુધી, જ્ઞાતિબહાર રાખવા કહ્યું હતું. તે વખતે મદ્યાના શેડ ગાંડા રાયચંદ સીવાય સર્વ અસરો હાજર હતા. અને તેમણે જે કલેશને અંત આણવાનું ધાર્યું હતું તે તે વખતે જ બધી મુશ્કેલી પતી જાત. પરંતુ તેઓએ મેટેરા હાજર નથી એવું બહાનું કાઢી જવાબદારી ઉડાવી દિધી. ખેર! પાલીતાણાએ પતા અને મહાવચ્ચે જે પત્રવ્યવહાર ચાલ્યો હતો તે પ્રગટ કર્યો હતો તે પરથી જણાતું હતું કે મહુવા તદન સમજણ વિરૂદ્ધ કરતું નથી. પણ ત્યાં ૮૦–૧૦૦ વર્ષથી આવેલા છે. તેઓએ પિતાની કન્યાઓ ત્યાં આપી છે, અને કાંઈ કારણને અંગે પાટણથી તેઓને વ્યવહાર બંધ થયું ત્યારે પોતાના નવા વતનમાં તેઓએ વ્યવહાર ઈચ્છ. વળા મુકામે ફાગણ વદ ર જે ભેગા થવાનું હતું, પણ કાંઈ અનિવાર્ય કારણોને લીધે તે બંધ રહ્યું, પાછળથી વળાએ તે કજીયાનું નિરાકરણ કરાવવા પ્રયાસ કરવા માંડે. પાલીતાણાએ છેડે લાવવા ઈચ્છા દર્શાવી, પિતાના ૨ પ્રતીનિધિ નીમી નામ મેકલ્યા. પણ તે બે પ્રતિનિધિ માં એક મેતા છે, કે જે જરા ઉગ્ર પ્રકૃતિના હોવાથી બીજે કઈ શાંત ઠરેલ માણસ હોય તે વધારે સારું. મહુવાએ સંસ્કૃતમય કાયદાના પોઈટાથી ભરપુર, સમજવી મુશ્કેલ પડે તેવી શિલીમાં એવી દઢતા બતાવી છે કે વળા મુકામે સ. ૧૯૬૧ ના ફાગણ વદ ૨ જે ભેગા થવાનું હતું, તે બંધ શા માટે રહ્યું તે પહેલું જણાય ત્યારપછી જ મહુવા પ્રતિનિધિના નામ આપશે. આ દૃઢતા અમને બહુજ સખ્ત લાગે છે, નિશ્ચય નય પશિશ્ચમના વતનીઓને છેડેક અંશે ચાલી શકે છે. બાકી તેમને પણ વ્યવહાર નયને આશ્રય પકડ પડે છે. આપણે તે વ્યવહારને પહેલા જાળવવાની જરૂર છે, માટે આ દઢ મમત મૂકી દઈ મહવાએ પિતાના ૨ પ્રતિનિધિના નામે મોકલી આપવા એ અમને તે ઉત્તમ અને સુલેહને રસ્તો લાગે છે. ૪૦ વર્ષ સુધી નિવાસ કરેલ પટણીને ઘૂળમાં લેવાની છુટ મૂકવી એ અમને ઉત્તમ રસ્તે લાગે છે, કાયદે હમેશાં હરવખત કામમાં લાવતાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે, દરેક પ્રસંગે જરા નમતી દેરી મૂકવી પડે છે, માટે પાલીતાણુ અને મહુવા અને એ મમત મૂકી એક થવામાંજ શેભા છે, સંપને માટે દઢ ઈચ્છા કરવા પ્રાર્થના છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
[ અકબર જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા. પુણ્યાર્થે રકમ–શેઠ વિરચંદ દીપચંદના સુપુત્ર શેઠ સારાભાઇના સ્મરણ માટે રૂપીઆ ૪૫૦૦૦ જુદા કાઢયા છે. તેમાંથી રૂ. ૧૦૦૦૦ બનારસ શાળાના અંગે જૈન ધર્મશાળા બાંધવામાં વાપરવામાં આવશે. રૂ. ૩૦૦૦૦ નું ટ્રસ્ટડીડ કરી ટ્રસ્ટીઓ તરીકે શેઠ ચીમનભાઈ લાલભાઈ, લાલભાઈ દલપતભાઈ, જેશીંગભાઈ હડીશીંગ તથા ચીમનભાઈ નગીનદાસ વિગેરે ૧૧ જણને નીમવામાં આવ્યા છે. સેક્રેટરી તરીકે વકીલ કેશવલાલ પ્રેમચંદ વિગેરે ત્રણ જણને નીમ્યા છે. આ ટ્રસ્ટડીડની રકમના વ્યાજમાંથી પણ ભાગની રકમ વિશાશ્રીમાળી કેમના વિદ્યાર્થીને તથા પા ભાગની રકમ બીજા જૈન વિદ્યાર્થીને ખૂક, ફી વિગેરેમાં આપવામાં આવશે. ધનિકે પુણ્યનિમિત્તે આ રીતે પિસા ખરચે તે બહુજ ઉપકારક અને ફરજ તથા દાનના સાચા ખ્યાલ પ્રમાણે જ છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે ધનિકે આવા દાખલા સારી રીતે લક્ષમાં રાખે. વિદ્યાદાન માટે હવે વારંવાર કહેવાની જરૂર જ નથી. બનારસમાં ધર્મશાળાની જરૂર છે. અને શેઠ વીરચંદભાઈએ પાઠશાળામાટે જે મકાન લઈ આપ્યું છે તેમાં આ ધર્મશાળા બંધાવવા પૈસા આપીને જૈન કોમપર ખરો ઉપકાર કર્યો છે. આનું જ નામ ખરા રસ્તાની સખાવત.
ગીનીની પ્રભાવના--મુશદાબાદમાં આચાર્ય શ્રી ૧૦૦૮ કમળ વિજયજી મહારાજના વ્યાખ્યાનથી પ્રસન્ન થઈ બાબુ સાહેબ ધનપતિસિંહજી તરફથી દરેક જૈન બંધુને સેનાની ગીની ( રૂપિયા પંદર) ની પ્રભાવના કરવામાં આવી છે. ધર્મપ્રભાવનાનો પ્રકાર દરેક રીતે સ્તુત્ય છે. હાલના સમયમાં આવી ઉદાર પ્રભાવના કોઈ જગ્યાએ જાણવામાં આવી નથી. ધન્ય છે બાબુ સાહેબને ! ૧૦૦૦ ગીની પ્રભાવનામાં થઈ હતી.
પુનર્લગ્ન--ઍડવોકેટ ઑફ ઈન્ડીયામાં થડા દિવસ પર નીચેની હકીકત આવી હતી. અમેરિકાના એકત્ર સંસ્થામાં ઈલલીૉઇસ પ્રગણુના ચાર્લસ્ટન ગામમાં એક ગૃહસ્થ મી. મૅકકીને લગ્ન કરવા માટે સ્ત્રી મેળવવાને વર્તમાનપત્રમાં નેટીસ આપી હતી. કેન્સાસ પ્રગણાની એક વિધવા તેની પાસે હાજર થઈ અને તેણે લગ્નની ઈચ્છા જણાવી. મેંકકીમે પૂછ્યું “તમારે કંઈ ફરજંદ છે?” વિધવાએ કહ્યું “મારે છે છોકરાં છે. તેમની ઉમર પાંચથી સતર વર્ષની છે. આ ઉપરથી વિચારે કે છ છોકરાની માતાને પણ, પુનલગ્નની છુટવાળા દેશમાં, લગ્નની ઈચ્છા થઈ. કેટલીવાર પુનર્લગ્ન કરે તે મોટો સવાલ છે. પુનર્લગ્નની છુટ મૂકવી એ હાથે કરીને વિષયવાસનાને પ્રદિપ્ત કર્યા બરાબર છે. વર્ણસંકર પ્રજા ઉત્પન્ન કરવાને એ સૌથી સહેલો રસ્તો છે. બંધુઓ, ચાલુ સાંસારિક બંધારણ ફેરવતાં પહેલાં બહુ વિચાર કરજે.
લગ્ન-પિતા તરફથી ગેઠવાતાં અને પુત્રપુત્રીની પસંદગી વિનાના હિંદુ લગ્નો માટે જોઈએ તેટલે વાંધો લેવામાં આવે, પણ હિંદુપતિ સ્ત્રીને અંતઃકરણથી ચાહે છે, સ્ત્રી
પતિને ખરા અંતઃકરણથી ચાહે છે. યુરોપીય લગ્ન કેલકરાર જેવા હેવાથી
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
જૈન સમાચાર તથા વતમાન ચર્ચા.
કરારની ક્લમા તુટતાં “ તું તારે રસ્તે અને હું મારે રસ્તે ” એવી સ્થિતિ થાય છે. વળી હાલમાં ઇંગ્લેંડમાં એક એવુ મડળ ઉભું થયું છે કે જે એવા નિયમ જાહેર કરે છે કે લગ્ન ૧૦ વર્ષ સુધીની બધીથી કરવા. ત્યાં સુધીના અનુભવથી પતિપત્નીને ઠીક પડે તા કરાર લખાવે. બેલા ભાઇઓ, આ સ’સોર~~~લગ્ન—ને માટે શું કહેવું ? ત્યાંના રાજ્યકર્તાઓમાં જે લગ્ન થાય છે તે રાજ્યદ્વારી હેતુથીજ થાય છે. પરણનાર જોડાને પ્રેમ ઘણી વખતે જોવામાં આવતા નથી. મેટા અમીર અથવા શ્રીમાનાનાં લગ્નમાટે તા, થાડા વખતપર તા. ૮ મી સપટેબરના ઍડવાકેટ ઑફ ઇન્ડીયામાં એક લેખ આવ્યા હતા તે પરથી જણાય છે કે, લગ્ન કરાવી આપવા માટે ત્યાં દલાલેા છે, જેઓ પૈસાદાર પતિ અથવા પત્ની ગાઠવી આપે છે, અને પાતે આગળથી ઠરાવ્યાપ્રમાણે મેટી રકમ મેળવે છે. કહેા, આમાં કેવા પ્રેમ સમજવા ? મહારથી અને આઘેથી જેટલું શોભાયમાન લાગે તેટલું અધુ પાસેથી નથી લાગતું.
વિલાયતમાં ગરી—ઇંગ્લેંડ અને વેલ્સની વસ્તી ૩૪૧૫૨૯૭૭ માણુસની છે. ગરીમા ૯૨૬૭૪૧ છે. એક હજારે ર૭ છે, અને લંડન તળમાં એક હજારે ૩૨ છે. આ કરતાં આપણા દેશમાં કેટલી બધી ગરીબી વધારે છે!
દિલગીરી ભરેલુ. મરણુ—પાલનપુરના નાયબ દીવાન મી. શાભાગચઢ વેલુભાઈ કોઠારી તા. ૭–૧૦-૦૯ ના રાજ મરકીથી ગુજરી ગયા છે. તેઓ કાન્ફરન્સને માટે બહુ સારી લાગણી ધરાવતા હતા, અને પાટણખાતે તેમણે સારી મદદ કરી હેતી. આપણામાં મૂળ તેા સરકાર દરબારમાં મેટા આધેદારા અતિશય થાડા છે, તેમાં આવા એક મોટા જૈન અમલદારનું ભવિષ્ય થયાથી ખહુજ મેાટી ખાદ પડી છે.
જ્ઞાતિકલહ—હાલના સમય કેવાએ વિચિત્ર વરતે છે કે એક તરફથી કાન્ફરન્સ જેવાં મડળેા સપનેમાટે સ્થપાય છે, અને ખીજી તરફથી નહિ જેવી, સમાધાન થઈ શકે તેવી મામા માટે માટે! કલહ શરૂ થાય છે. આવા કલહેામાં ઘણુ કરીને જે ભાગ એમ ધારતા હોય છે કે અમને ગેરવ્યાજખી રીતે નુકસાન થાય છે, અને સતાવવામાં આવે છે, તે તેના કારણ આગળ ધરે છે ત્યારે સામે પક્ષ સીધો જવાબ આપવાને અદલે આડો ઉતરી પડે છે. હજીસુધી આપણાં મન એવી તરેહનાં છે કે જે ખાખતમાં આપણને ખાટું લાગ્યું હોય તેજ ખાખતમાં વિરૂદ્ધ પડવાને બદલે દરેકે દરેક બાબત જે આપણા હરીફ માથે લે તેમાં આપણે સામા પડીએ છીએ. જ્યારે હિંદના સુભાગ્ય હશે, ત્યારેજ આ ખોટી ટેવ નીકળી જઈ, માણસની સામા નહિ, પણ બાખતની સામાજ આપણે થઇશું. હાલની વલણથી તે એમ મને છે કે બાબત સારી હોય કે નઠારી, પણ સામાવાળીના હાથમાં આવતાં સારી મામત પણ લટકી જાય છે. કામ કરનારાઓ ભૂલ તો કરે, પરંતુ તેમને શાંતિથી ભૂલ જણાવવી અને સુધરાવવી એજ ઉત્તમ ઉપાય છે. જે પક્ષમાં વધુ મત હોય તેજ પક્ષ ઇંગ્લેંડ જેવા સુધરેલા મુલકમાં ફાવે છે. પણ આપણી તરફ તેવુ નકી નથી. આટલું કહ્યા પછી હમણા પર્યુષણ પર્વના સ્વામીવાત્સલ્યમાં અત્રેના કચ્છી દશાઓશવાળ જૈનભાઇએ વચ્ચે જે બે પક્ષા છે, તેઓમાં જે
Page #332
--------------------------------------------------------------------------
________________
[ અકટ ખર
તકરાર થઈ હતી તે વિષે ચડુ એક જણાવીશુ. આ એ પદ્મા હાલ નવા પડયા નથી, પરતુ સને ૧૮૯૪ થી છે. અત્રેની તે જ્ઞાતિમાં પુખ્ત ઉમરના ૧૫૦૦ માણસો છે, જેમાંથી એક પક્ષમાં ૧૦૦૦ તથા ખીજામાં ૫૦૦ છે. પક્ષ પડવાનું કારણ એટલુંજ છે કે માટે પક્ષ પેાતાની જ્ઞાતિ જમે ત્યારે પોતાના ગાર, જે રાજગર કહેવાય છે, તેને સાથે જમાડવા રાજી નથી, નાના પક્ષ એમ કહે છે કે જેની મરજી હેાય તે નાતનીસાથે રાજગર બ્રાહ્મણાને નાતની વાડીમાં જમાડે. આ ઉપરથી મેાટા પક્ષે હાઈકોર્ટમાં ૧૮૯૪ માં કેસ માંડયા હતા, જેના ફેસલા સને ૧૮૯૫ ના માર્ચની ૧૯ મીએ નામદાર ચીફ જસ્ટીસ સર ચાર્લ્સ સાટે મોટા પક્ષના લાભમાં આપ્યા હતા. હાલ આ ખાખત ક્ રીથી કાર્ટે ચડી છે.
મક્ષિજીના કેસ— —તા. ૮ અકટોબરે આ કેસની મુદત હાવાથી આસિસ્ટંટ સેક્રેટરી મી. માહનલાલ, વકીલ મી. લખમશી મેશરી તથા શેડ સરદારમલ ત્યાં ગયા હતા. કિંગ ખરી ભાઈઓએ ઇંદારમાં મરકી ચાલતી હોવાથી કેસની મુદત માગી, તેથી તા. ૨૪ મી ને ગની મુદ્દત પડી છે.
ખ્વ’ગ્રેજ્યુએટનુ' ભવિષ્ય—કપડવંજનિવાસી, એલ્ફીન્સ્ટન મોડલ સ્કુલના શિશ્ન
મી. મંગળદાસ જમનાદાસ તાવથી ગુજરી ગયા છે.
(1
ચેતતા રહેજે !!!—કાઠીઆવાડ અતિશય ગરીબ વિભાગ છે. “ ત્યાંના જેસર ગામના ચાર વાણીઆ દેાશી લાલચંદ કાળા, નુડા નેમા, મેઘાવેલા તથા હીરાચંદ્ર નાગજીએ આંહી કેન્ફરન્સ ભરાણી ત્યારે જેસરમાં દેરૂ કરવા માટે ટીપ કરી તેમ ગોડીજીના રૂ. ૭૫ ભરાવ્યા હતા, પણ તેમના વિષે શક પડતાં તેએને રૂપિયા આપવામાં આવ્યા ન હતા. પાલીતાણેથી ઘેાડા વખતપર રૂ. ૫૦] તેવીજ રીતે ટીપમાં ભરાવી તેઓએ પેાતાના ખાનગી ઉપયોગમાં લીધા હતા.” એવું અમદાવાદનુ કાઠીઆવાડ સમાચાર” તા. ૨૬-૯-૦૬ માં લખે છે. તે જન બધુએને વિનતિ કે ચાકસી કર્યા સિવાય ટીપમાં ભરેલા પૈસા જેને તેને આપી દેવાથી કેાઈ વખત પૈસા નકામા ખરમાદ જાય છે. માટે ચોકસ કરીને રકમ આપવી. ધર્મને નામે પૈસા ઉઘરાવી ખાવા એ મહા પાપ છે.
જૈનમંડ.—બઝમેરસે બો. સુપરવાસર મી. ધનરાગની વાંસટીયા હિવત હૈં “નોધपुरमें एक जैनमंडल खुला है. जिसमें २७ मेंबर हैं. सभा में श्री हेमचंद्राचार्य महाराजका योगशास्त्र और महावीर चरित्रका अध्ययन होता है. महिनेमें दो दफ कोन्फरन्सके ठहराव के विषयोंपर भाषण दीया जाता है. जो मेंबर हाजिर हो सबको बोलना पडता है. जो कुरीतिर्थे प्रचलित हैं उनकी एक फहरीस्त बनाइ जा रही है. चंदा रु. १५ हुवा है. वहां पर एक पाठशालाभी आशो शुदि १ को खोल दी गई है. जिसमें शामको ६ ॥ बजेसे ९॥ बजे तक पढाइ होती है. करीब २० विद्यार्थीओ हमेश आते हैं. शनिवारको विद्यार्थीओकी सभा होती है. उसमें भाषण लडके देते हैं, लडकोंको महावारी इनाम दीया जाता है. यह जैनमंडल ओर पाठशाला यहांकी ब्रांच ऑफिसकी कोशिषसे हुई है.
39
!
Page #333
--------------------------------------------------------------------------
________________
T
જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા,
૧૯૦૬ ]
કન્યાશાળા અને સ્રોશક્ષણશાળા-આશે શુદ ૧૦ ને દિવસે શ્રી માંગરોળ જૈન સભા તરફથી અત્રે તેમના હાલની અંદર ખુલી મુકવામાં આવી છે.
પાનેષેધ દશરાને દિવસે દા દા દેશી રાજ્યામાં જે ભાગ દેવીને અપાય છે તે બંધ કરવા માટે જે અરજી આંહીથી તેમનાપર મોકલવામાં આવી હતી, તે પછી ઉપરના નામની એક ચેાપડી તેમનાપર મેકલવામાં આવી હતી. શેઠ મેહનલાલ મગનલાલ, જેમની પાસે શાસ્ત્રીઓનાં લખેલા મતાની એક મોટી બુક હતી, તે અહુજ થોડા વખતમાં “ ગુજરાતી ” પ્રેસમાં છપાવી માકલી હતી. આ બુકમાં ૫૧ શાસ્ત્રીના અભિપ્રાય છપાવ્યા છે.
પવિત્ર કેશર—અમરીતસરથી લાલા મેાતીરામ શુમલ લખે છે કે નવું કેશર એક મહીના પછી આવશે. માટે જે સાહેબને જોઇએ તેમણે તરત મંગાવવું. અત્યાર સુધી કેશર જીનું મળતું હતું પરંતુ જે કેશર હવે નવું આવશે તે ઘણુ' સરસ આવશે, તે કેશર આપણા માણસની દેખરેખ હેઠળ તદ્દન ફૂલમાંથીજ કઢાવવાનું છે, માટે જેટલું કેશર જેઓને જોઇએ તેમણે અમને પત્ર લખવા એટલે તરત નવું કેશર મેક્લવામાં આવશે. ર
હુન્નર ઉદ્યાગ.
શાહીને પાકે—યુનાઇટેડ સ્ટેટસમાં જેલટાઉન ખાતે મી. ડેવીડ અન્ડરસન નામે ખેડુત શાહીના પાક ઉગાડે છે. મી. અન્ડરસને અનાજના સાંઢામાંથી લખવાની શાહી મેળવવાના વિચાર કર્યેા છે. દરેક સાંઢામાંથી પાણી માટલી જેટલી શાહી નીકળે છે. આ શાહીનો રંગ સાનેરી જા મળી છે તથા તેથી લખેલું લખાણ કાયમ માટે જળવાઈ રહે છે એમ કહેવાય છે.
፡
લાપામાસ
હીરાની શેાધ—ડાયમ`ડ ટાપુ જવા નીકળેલી સ્ટીમર “ શ્રીમા ” પહેાંચી છે. જે ટાપુ ઉપર હીરાના ખજાના દટાયેલે સ્ટીમર પરના માણસો માને છે, તે ટાપુઓ ઉપર જંગલી લેાકેા વસે છે, અને સ્ટીમરના માણસોને તેએની સાથે લડવું પડશે. ખાંડે—સન ૧૯૦૫-૦ૐ માં હિંદુસ્તાનમાં આસ્ટ્રીઆ-ડુંગરી, જર્મની, યુનાઇસ્ટેડ સ્ટેટસ વિગેરેમાંથી શેરડીમાંથી બનાવેલી ૪૨૪૧૬૪૪ વેટ ખાંડ આવી હતી. હિંદુસ્તાનની બહારના દેશેામાં ખાંડ બનાવવાની ક્રિયા નજરે જોઈ તે શીખી આવવા માટે એક વિદ્યાર્થીને હિંદુ, એજ્યુકેશન ક્ડે દર મહિને રૂ. ૧૦૦ ની સ્કૉલરશિપ તથા જરૂરી ખર્ચ આપી મેાકલવા ગાઠવણ કરી છે.
કાલસાના વેપાર—અગાલમાં પહેલી ખાણ ૧૮૨૦ માં માલુમ પડી હતી. ગધે વર્ષ ૮૪૧૭૭૩૯ ટન નીકળ્યા હતા. આ રાજગાર ૪૭ કંપનીઓ કરે છે. ૪૬ બંગાળમાં તથા ૧ બ્રહ્મદેશમાં. એ કપનીઓની થાપણુ રૂ. ૨૮૮૫૪૫૦૦ ની છે. હિંદુસ્તાનમાં તેમજ સીલેાન, સ્ટ્રેટસ સંસ્થાના, એડન તથા પૂર્વ આફ્રીકામાં પણ તે ખપે છે.
હિંદમાં સાનું—મહિપુરમાં આવેલ કાલારની ખાણુમાં બાલાઘાટ ખાતે ૩૯૫ આંઉસ તથા કારામડળ ખાતે ૩૩૫ આંઉસ સાનુ` એક અઠવાડીયામાં નીકળ્યું છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
ફe C જૈન કોન્ફરન્સ હેર૪.
[અકબર આ ઐગિક ઓંકારશિપમદ્રાસ ઇલાકામાં આવેલા ત્રિવેંદ્રમના ફોજદારી ન્યાયાધીશ મી. અનંતરામૈયાએ હિંદી વિદ્યાર્થીઓને જાપાન ખાતે કેળવણી લેવા મકલવા માટે રૂ. ૫૦૦૦૦ ની ઉદાર સખાવત કરી છે.
હીરાની ખાણુ–સીલેનમાં એક અંગ્રેજ ગૃહસ્થને બટાટા રોપવાની જમીન પર ચળકતી ધાતુને કટકે મળ્યા હતા. પાછળથી તે હીરે માલુમ પડ્યો હતે. હાલમાં ત્યાં હીરાની એક ખાણ મળી આવી છે.
મળેલાં પડ્યો. શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સના સેક્રેટરી સાહેબ –
વિનંતીપૂવક લખવાનું કે, ઉમરાવતી (વ-હાડ) ના ઢંઢકો તથા તપાવચે ત્રણ મહીનાથી જે તકરાર ચાલી હતી તે બદલની હકીક્ત આપને વિદીત છે. અમે તથા બાલુભાઈ હીરાચદ તથા ભેગીલાલ રત્નચંદ તા. ૧૮ ના રોજ ઉમરાવતી ગયા હતા. ત્યાં ગયા પછી ઢંઢકોના શ્રાવક વર્ગમાં તથા તેઓના સાધુ વર્ગમાં કોઈ સંસ્કૃત ભણેલા અથવા શાસ્ત્ર જાણનારા કોઈ વિદ્વાન માણસ છે કે નથી એની તપાસમાં માલુમ પડ્યું જે સંસ્કૃત ભણેલા અગર વ્યાકરણ જાણનારા, અગર શાસ્ત્રસંબંધી માહિતી જાણનારા કોઈ પણ નથી. તેઓના સાધુ કુંદનમલ નામના હતા. તેમની પાસે અમે ત્રણ જણ બપોરે ત્રણ વાગે ગયા અને પુછયું જે આપ સંસ્કૃત જાણે છે? તેઓએ ઉત્તર આપ્યો જે હા જાણીએ છીએ. અમેએ શ્રી ચરો વિનયજ્ઞત અષ્ટક માંહેને એક ગ્લૅક કહીને તેને અર્થ પુછો. ડીવાર મનન કરી કુંદનમલ અધવદન કરી દિ ગમુઢ થઈને બોલ્યા કે મને સંસ્કૃત આવડતું નથી. ત્યાર પછી અમે એ પુછયુજે માગધી આવડે છે? ઉત્તર આપ્યો કે હું ટબાના પુસ્તકોનો ઉપયોગ કરૂ છું. મને ગાથાને અર્થ કરતાં આવડતો નથી. ત્યાર પછી કેટલાક પ્રકારે ભાષણ થયા પછી અમે કહ્યું જે આપે જે આ ઝગડે ઉઠાવ્યું છે અને સચરાધાર ગ્રંથ છેટે છે કરીને કહો છો તે અમારી સાથે વાદવિવાદ કરે અને ખરાખોટાને નિર્ણય કરે. એટલા સારૂ અમે આવ્યા છીએ વાસ્તે હવે વાદવિવાદ માટે તૈયાર થાઓ ત્યારે એટલા અવસરમાં એમના ઢંઢક શ્રાવકે ૭૫–૧૦૦ એકત્ર થયા. ઢેઢકોના ગુરૂ કેહવા લાગ્યા કે અમે શ્રાવકસાથે વાદવિવાદ કરતા નથી. અમને તે સાધુ જોઈએ. અમે કહ્યું જે આપના શિષ્ય વર્ગમાંથી કોઈને તઈયાર કરે. અગર આપ તઈયાર થાઓ અને અમોને પરાસ્ત કરો. ત્યારપછી અમારા સાધુ સાથે બાથ ભીડે. સંસ્કૃત જાણો નહી, માગધી આવડે નહી, વ્યાકરણ સમજે નહી ત્યારે સાધુસાથે વાદવિવાદ કેવી રીતે કરશો એવી રીતે ઘણુંએક બેલવું થયું તેવામાં તેમના શ્રાવક વર્ગોએ વીનંતી કરી જે વાદવિવાદ કરવામાં અમે અસમર્થ છીએ અને તેમ થવાથી દેષ ઘણો વધે, એ વાસ્તે આપ કૃપા કરી આ તટે આપસમાં માંડીવાલો. અમેએ કહ્યું, જે વાદવિવાદ વાતે આવ્યા છીએ. જે હારે તે પિતાને ધર્મ મુકીને જીત ધમમાં જાય અગર નહી તે રૂ. ૫૦૧ દંડના આપે પરંતુ એ લોકો એકે વાતને ટકી શક્યા નહી અને કહેવા લાગ્યા કે આપસમાં તુટે એક
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
મળેલાં પ. સરત કાઢે, અમે કેટલાક વખત સુધી વિચાર કરીને કહ્યું છે અને જે સસ્તા કહીશું તે સરતે કબુલ કરીને તે પ્રમાણે લખત કરી, તે લખતપર તમારા તથા અમારા પંચની સહીઓ લઈશું, તે લકેએ કબુલ કર્યાથી નીચે લખ્યા મુજબ સરતે કહી." .
૧ પરસ્પરે પરસ્પરના ગુરૂની નિંદા કરવી નહીં.
૨ સમકીત શોધ્ધાર ગ્રંથર કે પ્રકારે પણ આક્ષેપ લે નહી. એવી રીતે એ સરતો નકકી થઈ જે ઢંઢકને પૂર્ણપણે માન્ય થઈ અને તેમને સર્વ સંઘ એકત્ર થઈ એમના ગુરૂ કુંદનમાલના સમક્ષ એને એમની સંમતીથી લખત થઈ તે લખતપર સંઘના આગેવાન ઢકેએ માટી ખુશી સાથે સહીઓ કરી અને જીનેશ્વરની જય બાલી અમારે ઘણો આભારમાની વિસર્જન થયા. તા. ૧૯ ના દીને ગામમધે ચરચા ચાલી જે દ્રઢ ચરચા કરવા અસમર્થ થયા અને હાર ખાઈને જે ગ્રંથ બદલ લઢતા હતા તે ગ્રંથ તે પૂર્ણપણે કબુલ કરી લીધો. કારણ કે તે ગ્રંથ (સમવિતરદ્ધિાર) પર કઈ પ્રકારેપણું આક્ષેપ લેવાના નહી એવું લખત કરી આપ્યું તેથી દંઢકોની સર્વ હાર થઈ છે. કંઈ પણ મેટું કાઢવાને બીલકુલ જગા રહી નહીં એવું અન્ય લોકો સવત્ર બોલવા લાગ્યા. તેથી ઢંઢકો ઘણું શરામદા થઈ પશ્ચાતાપ કરવા લાગ્યા. પણ ઊપાય કઈ પ્રકારે ચાલે નહી. બીજે દીવસે રાત્રે પરવાર (વિ) મંદિરમાં જાહેર વ્યાખ્યાન અમારું તથા બાલુભાઈ હીરાચંદનું થયું. વીષય સ્ત્રોની સ્થિતિ વેમ સુધરશે એ હતા. તૃસમાજ સારો મળ્યો હતો. હુંઢકો સર્વે આવ્યા હતા. અમારું વ્યાખ્યાન થયા પછી ચશે વિજયજી પાઠશાળા બનારસ તરફથી આવેલા પંડીત વ્રજતાપનું ભાષણ થયું તેમધે પંડીતજીએ ઢંઢકોની અજ્ઞાન સ્થીતિ પર કડક ટીકા કરી. સવારે ઢંઢકોના ગુરૂ કુંદનમલે અમોને બેલાવી પડીતજી બદલ તકરાર કરી કહેવા લાગ્યા કે અમારી નીંદા કરી. અમાએ એમનું સમાધાન કરી કહ્યું કે પંડીતજીએ નીંદા તો કરી નથી, પરંતુ આપ વીઘાના કામમાં કેટલા પછવાડે છે તેનું વિવેચન કર્યું છે, તેનું માઠું ન લાગવા દેતાં તેને
ગુગ્રહણ કરી આપ જ્ઞાનવાન થાઓ અને પછી પંડીતજીને નામ મુકે એમ કહી સમા. ધાન કર્યું. તા૦ ૨૦ ના રાત્રે થીએટરમાં જાહેર સભા થઈ વ્યાખ્યાન “શન ધર્મનું સ્વર એ વિષય હતો. પ્રમુખ ઊમરાવતીના પ્રસિદ્ધ ગૃહસ્થ ગણપતરાવ ખાપરડે હતા. અમારું તથા બાલુભાઈનું વ્યાખ્યાન ઊપરના વિષય પર ૧ કલાક થયું, શ્રોતા સમાજ ૮૦૦-૧૦૦૦ સુધી હતો, ભાષણ સાંભળી શ્રોતાઓ તથા પ્રમુખ ખુશી થયા. ઢંઢકે સર્વ ત્યાં હાજર હતા. ભાષણને આરંભ કરતીવેળા પ્રથમં ઊપઘાતમાં મેં કહ્યું છે અમો અત્રે જે કાર્યમાટે આવ્યા હતા તે કાર્ય એટલે સમક્તિ શલ્ય દ્વાર ગ્રંથનું મંડાણ સામાપક્ષ વાલાએ તકરાર ન લેતાં ગ્રંથકાર અને ગ્રંથનું મહત્વ કાયમ કરી ગ્રંથ પ્રમાણભૂત માની આપસમાં નીકાલ થયે છે. એમ સર્વ સભા સમક્ષ કહી, પછી ભાષણને આરંભ કર્યો હતો. ભાષણ પુરૂં થયા બાદ પ્રમુખે વળતે આભાર માની ખુશી પ્રદર્શીત કરી અને એવી રીતે વાદને નીકાલ થયા બદલ પિતે આનંદ પ્રદશીત કર્યો. છેવટ પાન-ગુલાબ લેઈ સભા નિવક્તપણે આનંદથી વિસર્જન થઇ, અમે પ્રમુખ તથા બીજા લેકોની પરવાનગી લઈ ઘેર આવ્યા બીજે દીવસે ઢેઢકના ગુરૂને લેકોએ
Page #336
--------------------------------------------------------------------------
________________
[ અકટોબર કહ્યું કે આપ અહીંથી પલાયન કરે . આપણે પુર્ણ પસજય થયો છે. ગુરૂજી ઘણા ખીન્ન થયા અને ક્રોધમાં આવ્યા અને બોલાવા કહ્યું. અમે ઉત્તર આપે કે અમે વારંવાર સ્થાનકમાં આવતા નથી, સ્થાનકમાં આવવાથી અને પ્રાયશ્ચીત થાય છે, અમને સ્નાન કરવું પડે છે, તમારી તથા તમારા ગુરૂની અમારી સાથે બોલવાની ઈચ્છા હોય તો કઈ સાર્વજનિક જગામાં આવે, અમે ત્યાં આવીશું. ગુરૂજીએ શ્રાવકપર (કુંઢકે) બહ કોઈ કયા, અને બેલવા લાગ્યા કે લેખને પાછો લાવી આપે ત્યારે હું આહાર પાણી કરીશ, નહી તે મને બધો ત્યાગ છે. ઢેઢકે અમારી પાસે આવીને બહુ કરગરવા લાગ્યા અને લેખ પાછો માગવા લાગ્યા. અમે કહ્યું જે લેખ એમ પાછો કદી પણ મળવાને નહીં, તમે તથા તમારા ગુરૂજી અમારી સાથે વાદવિવાદ કરે, અમને પરાસ્ત કરો પછી લેખ આપીશું અને વળી બીજેપણું લખી આપીશું. તે વગર કાંઈપણ વળવાનું નહી એવી રીતે ઘણું એક બોલવું થયું. ઢેઢકે નિરાશ થઈ પાછા ગયા. એવી રીતે ઊમરાવતીની હકીક્ત છે તે જાણશે. આપને આ બધી વિસ્તારપૂર્વક હકીકત લખી તસદી આપવાનું પ્રયોજન એ છે કે અમે ઘરે આવ્યા બાદ ઢેઢકે એ હેંડબીલે કાલે તેમાં કેટલાએક મજકુર એવે લખે છે કે તેથી અમારા બદલ વગર માહીતીગાર માણસને ગેરસમજ થવાને સંભવ છે. તે વાતે ખરી અને નિઃપક્ષપાત પણની હકીકત જણાવી છે. છે એવલા,
આપને નમ્ર સેવક, તા. ૧-૧૦-૧૯૦૬. |
દામોદર બાપુશા.
કોન્ફરન્સ ઑફીસમાં ચાલતું કામકાજ. ડીરેકટરી ખાતું––સેરઠ, ગેહીલવાડ તથા હાલારમાં આવેલાં ગામેની તારવણીનું કામ પૂરું થયું છે.
તપાસણી કરનાર ૧ માણસ દાંતા તરફ ગયેલ છે. બીજો માણસ સુરત ગયેલ છે. સપ્ટેમ્બરમાં નીચે પ્રમાણે ખર્ચ થયે છે – રૂ-આ-પા. ૮-૧૦-૩ પોસ્ટ.. ૯૦-૦-૦ પગારના જણ ૬ ના. ૨-૧ર-૦ પાસેલ ૭-૧૫-૪ સ્ટેશનરી ૧-૪-૦ પરચુરણ ૩૦૬-૪૦ અજમેર ઓફીસ ખાતે ૪૧૬-૧૩-૭ કેન્ફરન્સ હેરલ્ડ ખાતું–લવાજમના રૂ. ૩૬૪ આવ્યા છે. ખર્ચ નીચે પ્રમાણે– ૪-૧૨-૦ કેરાન્ડસ ૩૪–૧૪-૬ ટપાલ ખર્ચ ૧૫-૦-૦ મેટર તથાસૂફ તપાસનારને
Page #337
--------------------------------------------------------------------------
________________
૯૦૬ ]
કેન્ફરન્સ ખાતામાં ચાલતું કામકાજે.
૧૫-૦-૦ પત્ર વ્યવહાર કનાર કારકુનને
૦-૮-૯ પરચુરણ
૭૦=૩૩
કોન્ફરન્સ નિભાવક઼ડ ખાતુ—
રૂ. ૧૨૦-૦-૦ શરાફ બજારવાળા મકાનના ત્રણ માસના ભાડાના, ૧૬-૦-૦ કાલસા મેહુલાવાળા મકાનના અધા માસના ભાડાના. ૧૧૬-૦-૦ આસિસ્ટન્ટ સેક્રેટરી, કારકુન તથા પટાવાળાના પગાર.
૨૫૨૭-૦
નિરાશ્રિત ખાતું—
૧૦-૦-૦ ડાયરી વિગેરેની ફેરીમાટે
૨૫-૦-૦ શ્રી વઢવાણુ સાધ્વીજી હેતશ્રી તથા જયશ્રીની દવા માટે. ૭-૦-૦ એક વિદ્યાર્થીને પાલીતાણા ખાળાશ્રમમાં મેકલતાં ભાડુ· વિગેરે. ૪-૧૨-૦ એક ગરીબ જૈનને અમદાવાદની ટીકેટ વિગેરે માટે. ૦-૭-॰ એક ગરીબ જૈનને પહેરણ માટે. ૦-૯- એક ગરીખ જૈનને ખારાકી માટે.
૪૭-૧૨-૯
મેવાડ મારવાડના જીણાદ્વાર માટે
દ્વિરે દ્વાર—રૂ. ૭૦] કેળવણી ખાતું— રૂ. ૫-૦-૦ જામનગરના એક વિદ્યાર્થીને સ્કોલરશિપ. ૨-૪-૯ ખેડાના ચાપડી આના ૬-૦-૦ પાટણની એક કન્યાને એમાસની સ્કોલરશિપ ૩૨-૦-૦ શ્રી મુંખઈ શ્રાવિકાશાળાના એક માસના ખર્ચના ૧૦૦-૦-૦ શ્રી લાલમાગ મેડીંગના સેક્રેટરીને-ચાલુ ખર્ચ પેટે
',
૧૪૫-૪-૯ પુસ્તકા ધાર ખાતું—
૧૧૫-૦-૦ મી. રવજી દેવરાજ તથા તુકારામ હનમ'તરાવને પગારના
૦-૮-૦ પરચુરણ
૧૧૫-૮-૦
જીવદયા ખાતું—દુશરા પ્રસ ંગે દેશી રાજ્યામાં પાડા બકરાના વધ થાય છેતે માટે અરજી તથા જાણીતા શાસ્ત્રીઓનાં શાસ્ત્રપ્રમાણ મતાની એક બૂક માકલવા માટે પ્રયાસ થયા છે.
૩૮-૧૦-૦ અરજી ૬૧૮ માકલી તેપર સ્ટાંપ
૩૧–૮–૦ નામદાર સયાજીરાવ ગાયકવાડને તેજ હેતુથી લંડન તાર કર્યેા તેના મના ૮૭–૪-૦ કાગળ વિગેરે
૧૨-૭– શાસ્ત્રીઓનાં મતાની ૧૯૯ મૂકેનું ટપાલ ખેંચ
૧૦–૨–૬ પરચુંટણ
૧૭૯-૧૫-૬
Page #338
--------------------------------------------------------------------------
________________
જન કોન્ફરન્સ હેરલ્ડ
[ ટાબર
સંવત ૧૯૬૨ ના ભાદરવા માસના હીસાબ અમદાવાદ આટીસે કામ થયેલું તેની
વીગત
ॐ४
૧૬૦-૬-૩ વીદ્યાર્થીઆને સ્કાલરશિપ આપેલી તેની વીગત નીચે મુજબ.
૬-૦- અમદાવાદના
૬—૧— ખેડાના
પ——≠
૨-૪-૯
૩=૦૦
.-.-.
૨-૮-૦
૧-૮-૦
---ટે
૦–૧૧–૬
૨-૦-૦ ૨-૦-૦
૨-૮-૦
93
01210
59
27
૨~૩~૨
૨૦૮—
27
.
.
,,
૫=૦=૦ દુરાપુરાના
""
..
૩,૦=૦ ૧૨-૦૦ કાલાવાડના ૦—૧૨–૦ મારમીના
""
""
018-0 ૧—૧૦—૦ મહુવાના ૩~~~૰ રાજકેાટના
,,
.
૨-૦-૦
૧–૦—૦ અમદાવાદના ૩-૦-૦ સર્જકેટના
૨-૦૦
૪-૦-૭ માતર ૮–૦—૦ સાદડી
૫-૦-૦ ત્રાપજ
૪——૦ પરાંતીઆ ૪–૯–૦ ઝીંઝુવાડા
૪-૦—૦ મરવાળા ૩——॰ તણશા ૪૦~ અળાઊ
"
,,
""
૨. ૧૬૦-૬-૩
રૂ. ૧૮૦—૦—૦ પાઠશાળાઓને મદદ આપેલી તેની વીગત. ૨૦-૦-૦ અમદાવાદ જૈન કન્યાશાળા
છ——૦ સાણ’૬ જૈન પાઠશાળા
,,
2?
',
૭—૦—૦ ગોધાવીના ----
19
.-.-.
•1717
૪-૦૦
""
૮—૦—૦ ભરૂચના (જબુસરના )
૧——- કપડવંજના
૧૪-૦—૦ વડાદરાના
૧—૧૦—૦ મહુવાના
૨–૦—૦
ધાલકાના
૦-૧૧–૦ જામનગરના
૨-૦૩
ઈડરના
21110
૩૦—૦ રાજકોટના
૩-૦૭
૨-૦-૦
વડાલીના
22
૩-૦૦ એરસદના
3-0-0 જુનાગઢના ૩—૦—૦ રાજકેાટના
૨=૦-૦
૩-૦-૦
૩
19
૬–૦—૦ ચુડા જૈન પાઠશાળા
૬૦—૦ ચાટીલા
""
1ke][]]> ~~~£
૩¬—- વડા
----
19
""
રામપુરા
idle ——£
ઇડર
મહુધા
——૰ ધાંગધ્રા
.-6-2
ellch s——દ
""
',
19
',
12
..
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] શ્રી ધાર્મિક સંસ્થાના હિસાબ માંસ ખાતું. - ૩–૯–૦નીંગાળા
૮–– બોટાદ ૪–૦- અમરેલી
૪-૦—૦. રઘળા પ-૦-૦ ભંડારી આ
૨૦-૦–૦ બેરસદ,
૬–૯–૦ વળા ૪–૯–૦ છત્રાશા »
૪––૦ દિહોર ૩–૯–૦ ગારીઆધાર ,
૩-૦— સરધાર ૪–– મહુડી
૨-૦-૦ લાલપુર
-
- - - -
રૂ. ૧૮૦૭
રૂ. ૪૨–૦–૦ નીરાશ્રીતને વેપાર કરવાને મદદ આપેલી તેની વિગત. પ-૦–૦ રાધનપુરના
૧૦–૦–૦ થરાદના ૭-૦૦
૧૫-૦–૦ જેતપુર ——ગુરીના
રૂ.૪૨) રૂ. ૩૮૨–૬–૩
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું.
શ્રી મુંબઈ-મધે પાયધુની ઉપર આવેલા શ્રી મહાવીર સ્વામીજી મહારાજના
દેરાસરજીના વહીવટને રીપોર્ટ. સદર દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા બે ગૃહસ્થ શેઠગણેશદાસ શેભાગમલ તથા શેઠ ખુસાલભાઈ ઉત્તમચંદ છે. તેમાં દહેરાસરજીને લગતો વહીવટ શેઠ ખુશાલભાઇ ઉત્તમચંદ ચલાવે છે. તેમની પાસેથી સંવત ૧૫૯-૬૦ તથા ૬૧ ની સાલને હિસાબ તપાસ્યો છે. તે જોતાં આ ખાતાનો વહીંવટ બે ભાગમાં વહેંચાઈ ગયેલો છે. એટલે દેહેરાસરજીને લગત ઉપજ ખર્ચને હિસાબ તથા મીલક્ત શેઠ મશાલભાઈ ઉત્તમચંદના તાબામાં છે. તથા દહેરાસરજીની નીચેના અપાસરાને લગતા સુપનનું ઘી તથા ભાડા વગેરેની ઉપજ ખરચીને હિસાબ શેઠ ગણેશદાસ શેભાગમલના તાબામાં છે. અને તેને લગતા ચોપડા પણ જુદા છે. તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે દેહેરાસરજીને હિસાબ તપાસતાંને વહીવટ લગતુ નામું ચોખી રીતે રાખીને ખાતા ઉપર તથા દેહેરાસરછમાં વહીવટ કરતા ગૃહસ્થ પુરે પુરી દેખરેખ રાખે છે. તેમ છતાં તે ખાતામાં કેટલો એક સુધારો કરવા જેવા છે. તેને લગતું સુચના પત્ર શેઠ ખુશાલભાઈ ઉત્તમચંદને આપવામાં આવ્યું છે. તે ઉપર વહીવટ કર્તા તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. વહીવટ કરા શેઠ ખુશાલભાઈ ઉત્તમચંદે પોતાના તાબામાં હિસાબ તાકીદે બતાવ્યો તેમાટે તથા પોતાના કીમતી વખતનો ભેગ આપી ખાતાની બરાબર સંભાલ રાખે છે તે માટે તેમને પુરેપુરો ધન્યવાદ ધટે છે. એજ વિનંતી. '
જલે ખેડા તાલુકે ખેડા તાબાનાં ગામોના રીપોર્ટ. ગામ ખેડા મધેની સુમતીરત્નસુરી જૈન લાઈબ્રેરીને સંવત ૧૯૬૦ ના અશોક વદ ૫ થી સંવત ૧૯૬૨ ના શ્રાવણ સુદ ૧૦ સુધીનો હિસાબ તપાસ્યો છે. કારણ આ લાઈબ્રેરી તેજ દીવસથી સ્થાપન થએલી છે તથા ઉપરના દીવસે તેનાં બે વરસ પુરાં થાય છે. હિસાબ તપાસતાં તેના શ્રી સધ તરક્ય વહીવટ કર્તા શેઠ સેમચંદ પાનાચંદે પોતાના અમુલ્ય વખતને ભેગ આપીને (આ લાયબ્રેરીની અંદર કાંઈપણ મીલકત નહી હોવા છતાં તથા પ્રથમ કંઈ પણ ઉપજ નહીં હોવા છતાં આ લાયબ્રેરીને પણ સારા પાયા ઉપર લાવી મુકેલી જણાય છે. લાયબ્રેરીનું મકાન બજારના મધ્ય ભાગે આવે,
Page #340
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હેડ; " ' . ' [ અકબર હોવાથી તેને જેત સીવાય બીજું ઘણું ગૃહસ્થો લાભ લે છે. લાયબ્રેરીનાં પુસ્તક તથા બીજી સ્ટેરને યોગ્ય રીતે નોંધ રાખવામાં આવ્યો છે. તે જોતાં ઘણે અંતેશ ઉત્પન્ન થાય છે.
આ લાયબ્રેરીમાં શેઠ સોમચંદ પાનાચંદ પોતાના નિખાલસ મનથી જે પરિશ્રમ ઉઠાવે છે તેથી તેમને પુરે ધન્યવાદ ઘટે છે તથા આશા છે કે આથી પણ સારા પાયા ઉપર લાવી પોતાના જ્ઞાતિ બંધુને વાંચન શેખ પુરે પાડશે.
ગામ ખેડા શ્રી મહાવીર સ્વામીજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દહેરાસરજીના સંધ તરફથી વહીવટ કરનાર શા. નાથાલાલ અમીચંદ તથા શાકરચંદ અમીચંદના હસ્તકને સંવત ૧૯૬૨ ના ભાદરવા સુદ ૧ સુધીનો હિસાબ તપાસ્યો છે. તે જોતાં તે દેરાસરજીના પ્રથમ વહીવટ કર્તા દેવગત થએલા છે. તેમના હસ્તકના પાછલા ચોપડાને પતો લાગતો નથી તથા બે ત્રણ વરસનું નામું મળ્યું તે પણ વ્યવસ્થા સર નથી પરંતુ ત્યાર પછી હાલના વહીવટ કર્તાના હસ્તકમાં જ્યારથી હિસાબ આવ્યો છે ત્યારથી તેઓ સાહેબ દેરાસરજીમાં સારી રીતે દેખરેખ રાખે છે તથા નામું પણ વ્યવસ્થા સર રાખવામાં આવે છે. - ગામ ખેડા શેઠ લલુભાઈ અને પસી તથા તથા શેઠ મનસુખભાઈ જસરાજના તડ ખાતાને રીપોર્ટ સદરહુ ખાતાને હિસાબ તથા તેના પેટામાં શેઠે પરતાપસી નાગરસીના દેરાસરજીનો અને બેડાં ઢોર ખાતાને હિસાબ સં.૧૯૬૧ ના આશો વદ ૧૦ સુધીને તપાસ્યો છે. તે જોતાં તેના શ્રી સંધ તરફથી વહીવટ ક શેઠ મનસુખભાઈ જસરાજ તથા શેઠ મોહનલાલ કહાન દાસે તેનું નામુ ચોખી રીતે રાખ્યું છે તથા નામાને અંગે પાવતી બુક રાખી છે. તે જોઈ ખુશ થવા જેવું છે. આ તડ ખાતામાં ખેડા ઢોર તથા કેસર સુખડ વગેરે ખાતામાં રકમ જમે થઈ છે ને હજુ પણ તેમાં વધારે થતું જાય છે. પણ તે કોઈ જગ્યાએ વપરાતી જોવામાં આવતી નથી માટે તે રકમને ઉપયોગ કરવો જોઈએ. અને વહીવટ કર્તા ગૃહસ્થાએ પિતાના તાબાને હિસાબ દેખડાવવા તથા બીજા ગ્રહસ્થોના તાબાના હિસાબો દેખડાવવામાં મદદ કરવા માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
ગામ ખેડા શેઠવાડા મધેના આદેશ્વર ઉર્ફે રીખવદેવ મહારાજના દેરાસરજીને રીપીસદરહ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ ભાઈલાલભાઇ અમૃતલાલના હસ્તકને સંવત ૧ આસો સુદ ૧૫ સુધીનો હિસાબ તપાસ્યા છે. તે જોતાં દેહેરાશરજીમાં શેઠ ભાઈલાલ ભાઈની પુરતી દેખરેખ રહે છે. તથા કેઈબી જીતની આશાતના ન થાય તે સંબંધી પુરતી કાળજી રાખે છે. નામાના સંબંધિમાં પણ બીજાને સુચના આપતાં પોતેજ ગ્રહણ કરી દેરાસરજીમાં યોગ્ય સુધારો કરવા તથા તાકીદે હિસાબ દેખાડવા માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે. ગામ ખેડા લાંબીશેરી મધેના શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના દેરાસરજીને રીપી
કરજીના શ્રી સંધ તરફથી વહીવટ કરતા શાં. શામળદાસ કસ્તુરદાસના હસ્તકને સંવત ૧૯૬૨ ના આસો સુદ ૨ સુધીનો હિસાબ તપા છે. તે જોતાં તેના વહીવટ કર્નાએ પોતાના નિખાલસ મનથી જે હિસાબ સુધારા ઉપર રાખે છે તે જોઈ ઘણો આનંદ ઉત્પન્ન થાય છે. તથા અમેને નામું બતાવવામાં જે રીતે અનુકુળ થઈ પડ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
ગામ ખેડા રબારીવાડા ઉફ કાગદી પીઠ મધેના શ્રી શાંતિનાથજી મહારાજના દહેરાસરજીને રીપેર્ટ-સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ હીરાચંદ પ્રેમચંદનાહસ્તકનો સં. ૧૯૬૨ ના આસો સુદી ૫ સુધીનો હિસાબ તપાપે છે. તે જોતાં દહેરાસરજીના વહીવટ કર્ત શેડ હીરાચંદ ઉકે નાથાલાલ પોતાની વૃદ્ધ ઉમર છતાં દહેરાસરને વહીવટ પોતાના નીખાલસ મનથી સાચવે છે. પરંતુ તે નામાની
વ્યવસ્થા આગળથી બરાબર રહેતી નહીં હોવાથી હજુ પણ તેવી જ સ્થિતીમાં ચાલ્યું આવે છે. આ નામું ટુંક (થોડું ) હોવા છતાં પણ તેના સરવઈયામાં મોટી ભૂલ આવે છે. માટે આ દેરાસરજીના માગામમાં આવતા આગેવાન ગૃહસ્થોએ આ વહીવટમાં તથા દેરાસરજીમાં દેખરેખ રાખવા શેઠ હીરાચંદને મદદ આપવાની જરૂર છે. શેઠ હીરાચંદ પ્રેમચંદ પોતાના નીખાલસ મનથી આ બંને વહીવટ સાચવે છે તથા અમને હિસાબ બતાવવામાં અનુકુળ થઈ પડ્યા છે તેથી તેમને પુરે ધન્યવાદ ઘટે છે.
પ્રાંત કડી તાલુકે કડીના ગામના રીપોર્ટ. કડી મધ્યે આવેલા શ્રી ચીંતામણ પાર્શ્વનાથજી મહારાજજીના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દેરાસરજીને સંવત ૧લ્પ-૬૦ તથા ૬૧ ની સાલને હિસાબ તપાસ્યો છે. તે જોતાં તે ખાતાના સંધ તરફથી
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૯૬ |
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસતપાસણ ખાતું.
૩ વહીવટર્તિ ગાંધી નાથાલાલ ત્રીભોવનદાસે અમેએ જેટલા વખતનો હિસાબ તપાસ્યો છે તેમાં પોતાનો કીમતી વખત રેકી સારી રીતે વહીવટ ચલાવેલ લેવામાં આવે છે. તેમજ તે ગૃહસ્થ આ ખાતામાં જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ તેમાં સુધારો કરવા તત્પર રહેલા જોવામાં આવે છે. તેથી ભવિષ્યમાં આ ખાતું વધારે સુધારા પર આવશે તેમ દેખાય છે. તે આનંદ થવા જેવું છે. અમાએ જ્યારથી આ ખાતાને હિસાબ તપાસવાનું શરૂ કરી તપાસણી પુરી કરી ત્યાં સુધી અમોને દરેક બાબતમાં તેમણે પોતાના નીખાલસ મનથી મદદ આપી છે તે માટે તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે.
શ્રી કડી ગામ મધેના શ્રી આદેશ્વર મહારાજજીના દેરાસરજીને રીપેર્ટ-સદરહુ દેરાસરજીના સંધ તરફથી વહીવટ કર્તા શેઠ કેવળદાસ મલકચંદના હસ્તકનો સ. ૧૯૫૯૬૦ ૬૧ ની સાલનો હિસાબ તપાસ્યો તે જોતાં વહીવટ કર્તએ પુરે પુરી મેહેનત લઈ વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે અને દીન પ્રતિદીન દેરાસર તથા વહીવટને સુધારો કરતા જાય છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રી કડોમપે આવેલી પસહ શાલાને રીપેર્ટ-સદરહુ પોશાલના સંધ તરફથી વહીવટ કર્ત શા. નાથાલાલ દલસુખભાઈ હથુનો હિસાબ અમેએ સં. ૧૫૯-૬૦-૬૧-૬૨ ને તપાસ્યો છે. તો તે
માં આવક ઘણીજ ઓછીને ખર્ચ વધારે છે વહીવટ કર્તાએ પોતાનો હિસાબ પોતાની મેળે જ સં. ૧૯૬૨ ના આ સુદી ૧૦ સુધીની સીલીક સાથે રજુ કરેલ છે. જેથી ઘણું ખુશી ઉપજે છે. આ ખાતામાં ગામના જૈનીઓમાં એક સંપી નહીં હોવાને લીધે ઉપજ બીલકુલ થતી નથી ને કાંઈ ઉપજ થાય છે તે જે ઘણી પાસે આવે છે તે ધણુને જ ત્યાં રહે છે. વહીવટ કર્તા પાસે આવતી નથી તેથી જ્યાં સુધી આ ખાતાની સીલીક છે ત્યાં સુધી તે વહીવટ કર્તા દેખરેખ રાખશે પણ સી લીક થઈ રહ્યા પછી તે તથા બીજાઓ દેખરેખ રાખે તેવો ભરૂસે રેહેતો નથી માટે આ ખાતું આદેશ્વરજી મહારાજજીના દેરાસરને લગતું હોવાથી તે ખાતા સાથે જોડાઈ જાય તે ભવિષ્યમાં તે સારાપાયા ઉપર આવી જવા સંભવ રહે છે. માટે આ ખાતાના વહીવટ કર્તાને આ ખાતું શ્રી આદેશ્વર મહારાજજીના દેરાસર વહીવટ કર્તાને સોંપી દેવા સુચના કરેલી છે.
શ્રી કડીમધે આવેલા શ્રી જીવાતખાના પાસેના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દેરાસરજી તપાસતાં ઘણું જ છ સ્થિતિમાં આવી પડવાથી પ્રતિમાજીનું ઉથાપન કરી શ્રી ચીંતામણજી મહારાજના દેરાસરછમાં પધરાવેલાં છે. પણ જાત્રાએ જતા આવતા જન ગૃહસ્થને ઉતરવા આ એકજ સગવડવાળું મકાન છે.તેથી દર્શન કરવા માટે ધાતુની પ્રતીમાજી પધરાવેલા છે. તેની પુજા વહીવટ કર્તા શા. પરભુદાસ ત્રીભોવનદાસથી કાંઈ પણ આશાતના વીના થયા કરે છે. ભંડારની જે ઉપજ આવે છે તે જીર્ણ ઉદ્ધારમાં ખરચાય છે. આ ખાતામાં કોઈના તરફથી વારસીક કાંઈ મદદ નહીં છતાં વહીવટ કર્ત શેઠ પ્રભુદાસ ત્રીભોવનદાસ લોકપાશેથી મદદ માગી છવાત ખાતું, કબુતરને ચણ, કુતરાને રોટલા, ને પક્ષીઓની માવજત ઘણી જ સારી રીતે સાચવે છે. તેથી તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતું પાંજરાપોળને લગતું છે. તે પાંજરાપોળન, વહીવટ કર્તા તપાસી લઈ જેમનું તેમ ચલાવશે તેવી આશા રહે છે.
શ્રી કડીમધેના શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને રીપોર્ટ-સદરહુ દેરાસરના સંધ તરફથી વહીવટ કર્તા સ્વર્ગવાસી મણીયાર કપુરચંદ વખતચંદ તથા તેમની પછીના શેઠ જેઠાભાઈ મનસુખભાઈના હસ્તકના વહીવટને સં. ૧૯૫૯-૬૦-૬૧ ને હિસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં તે ખાતામાં કોઈપણ જાતની આવક નથી પણ શ્રી ભાણીનું તીર્થ ગામથી નજીકનું હવાથી ચેડા ઘણી જાત્રાળ ની આવનજાવને લીધે થોડાક રૂપિયા ભંડારમાંથી નીકલે છે. તેમાંથી દેરાસરજીને લગતા પુજનનો ખર્ચ કરવામાં આવે છે. તે જોઈને બહુ દીલગીરી થાય છે. વીશેશ દીલગીરી એટલા માટે થાય છે કે આ દહેરાસરજીમાં વહીવટ કર્તા ગૃહસ્થ સિવાચ ગામને બીજે કઈ પણ રહીશ મજકુર મંદીરમાં પુજા કરવા આવતા નથી તેથી વહીવટ કર્તા ગૃહસ્થ બહાર ગામ જાય છે ત્યારે તે ખાતાની ગાડી ઉપર બીજા દેરાશરજીના પૂજનને લગતા કામનો બોજો વધારે હોવાથી તથા આ દેરાસરજીમાં બીજો કોઈ પણ માણસ પુજનને માટે નહીં આવતા હોવાથી પ્રતિમાજી અપુજ્ય રેહેતા હોય તેવું પુછ પરછ કરતાં સંભળાય છે. સદરહુ દેરાસરજી ઘણે ભાગે છર્ણ થઈ ગયું છે. માટે તાકીદે તેને જીર્ણોદ્ધાર થવો જોઇએ નહીંતર પડી જવા સંભવ છે. વહિવટ કતાના કહેવા ઉપરથી એવું દેખાય છે કે સદરહુ દેરાસરજી તેના વડવાઓએ અંધાવ્યું છે. તે આજ સુધી તેઓએ સંભાવ્યું છે. પણ હવે તેમનાથી નહીં બનવાને લીધે સ ધને સોપી દેવા ઈચ્છે છે પરંતુ સંધ તે વાત ઉપર ધ્યાન આપતા નથી. તે વાત ખરી હોય તે દીલગીર થવા જેવું
Page #342
--------------------------------------------------------------------------
________________
' ' જૈન કોન્ફરન્સ હેરલડ. - C અકબર છે. સદરહુ દેરાસરજીના વહીવટ કર્ત શેઠ જેઠાભાઈ મનસુખ ભાઈને આ ખાતાની સ્થીતી ખુલી સમાવી દેવા માટે તથા આ ગામમાં પતે દરેક ધામીંક ખાતાના અગ્રેસર હોવાથી ગામ મધ્યેના દરેક વહીવટ કર્તને હિસાબ દેખાડવાનું સુચવી પોતે જાતે હાજર રહી હિસાબ દેખાડવામાં મદદ કરી છે. તે માટે પુરે પુરે ધન્યવાદ ઘટે છે.
શ્રી કડીમધે શ્રી સંઘના વરઘોડા ખાતાને રીપી–સદરહુ ખાતાના સંધ તરફથી વહીવટ કિર્તા મણીઆર બલાખીદાસ પ્રેમચંદ હથેનો હિસાબ સં૦ ૧૯૬૨ ને આસો વદ ૧૦ સુધીને તપાસ્યો છે. તે જોતાં ત્યાંના સંધમાં એકસંપ નહીં હોવાથી તે ખાતામાં ઉપજ બીલકુલ થતી નથી. વહીવટ કર્તા એ પિતાના તાબાને હિસાબ પોતાની મેળે તરત દેખાડી દીધો છે તેને માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે
તાલુકે કડી તાબાના ગામ ગુમાસણમધેના શ્રી પાર્શ્વનાથજી મહારાજજીના દેરાસરજીને રીપેર્ટ–સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી હાલના વહીવટ કર્ત શા. છોટાલાલ ચતુરના હસ્તકને હિસાબ તપાસતાં તેમની પાસે કઈ હિસાબ પ્રથમના વહીવટ કર્તા નિવંશ ગુજરી જવાથી હિસાબનાં ચોપડા મળી શક્યા નથી જેથી આ ખાતાને હિસાબ જોવામાં આવેલ નથી. હાલમાં આ ગામમાં જૈન ગ્રહસ્થનાં ત્રણ ઘર હોઈ પુજનને લગતો સામાન તથા ખેતીનું ઘી વગેરે ખર્ચ એકત્ર મળી પોતાના ઘરન વાપરે છે. જેથી હિસાબ રાખવામાં આવતા નથી તેમ આસાતનાનું કાંઈ પણ કારણ બની આવતું નથી ને ભંડારની જુજ ઉપજ થાય છે તે દેરાસરજીના રીપેર કામ જેટલી જણાય છે. | તાલુકે કડી ગામ ઈરાણામધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીને રીપ-સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શા. કેશવલાલ જેઠાભાઈ હસ્તકને વહીવટ તપાસતાં આ ખાતાનું કામ શેઠ હરજીવનદાસ તપાસતા હતા પણ હાલ તે ગૃહસ્થ ગામ બુડાસણમાં રહે છે તથા હાલ માંદગીમાં હોવાથી તેમના તાબાનો હિસાબ લેવાનું બન્યું નથી પણ ત્યાર પછીના વહીવટ કર્ત શેડ કેશવલાલ જેઠાભાઇ હસ્તક તપાસ કરતાં તે સાહેબે તે ખાતામાં કાંઈપણુ ઉપજ આવેલ નથી તેથી કોઈ જાતને હિસાબ રાખેલ નથી, ને પુજનને લગતા ખર્ચે પિતાની ગાંઠથી કરે છે. તે માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે. આ મંદીરમાં પ્રતીમાજી ધાતુના છે અને ત્યાં જેનીઓની વસ્તી થોડી છે. | તાલુકે કડી ગામ એંઢાડમધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજજી દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. લલું ગુલાબચંદ તથા શા. કાળીદાસ રામચંદ તથા શા. કાળીદાસ વખતચંદના હસ્તકનો હિસાબ સં. ૧૯૬૨ ના આસો વદ ૧ સૂધીને તપાસ્યો છે, તે જોતા વહીવટ કર્તા ગૃહસ્થાએ પોતાના નીખાલસ દીલથી અસલની રૂઢી મુજબ નામું રાખી વહીવ રાખેલ છે. તે સાહેબને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતામાં હાલ જે બંદોબસ્ત થએલે જોવામાં આવે છે તે ઘણું ખુશી થવા જેવું છે અને આશા છે કે દીન પ્રતી દીન તેમાં વધારે થતો જશે.
વાલકે કડી તાબાના ગામ રાજપુરમધ્યે આવેલા શ્રી નેમીનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શા, રવચંદ અમીચંદ તથા શા. હરજીવન મનસુખના હસ્તકને સંવત ૧૯૬૨ ના આસો વદ ૧ સુધીને હિસાબ તપાસ્યો છે. તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢીમુજબ રાખી વહીવટ નીખાલસ દીલથી કરતા જોવામાં આવે છે તથા વહીવટ કર્ત પુરે પુરી દેખરેખ રાખે છે અને દીન પ્રતી દીન દેહેરાસરજીને તથા વહીવટને સુધારે કરતા જાય છે. તેથી તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે. ' ઉપર જણાવેલ શ્રી ખેડા તથા કડીપ્રાંતના ધર્માદાખાતાઓના હિસાબે તપાસીને ખાતાઓમાં જે જે ખામીઓ દેખાણ તથા કેટલીક રૂઢીઓમાં ફેરફાર કરવા જેવું દેખાયું તેને લગતાં સુચનાપત્રો દરેક ખાતાના વહીવટક્ત ગૃહસ્થને આપવામાં આવ્યા છે.
લા. સેવક ચુનીલાલ નાનચંદ ઓ. ઓ. જૈ. . કોનફરન્સ.
Page #343
--------------------------------------------------------------------------
________________
वृहत् टिप्पनिकामां नोधायला साहित्यना ग्रंथो. उतारो आपनार प्रो. रवजी देवराज.
व्याकरण. स्वसमयी. कर्ता. श्लोक.
रिमार्क.
नाम.
हेमाचार्य
११००
वर्ग १ लो.
हैम व्याकरण १ व्याकरण सूत्र २ उणादि
लिंगानुशासन ४ बृहद्वृत्ति
२००
चतुष्क-आख्यात-तद्धित तथा कृदन्त.
५ वृहन्न्यास
८४०००
पाद १1३।४।५।६/७/८1१२। तथा २७ नो. तेनी ग्रंथ संख्या टीपमां नथी आपी पण दंतकथाथी लखी छे.
५३०००
६ लघु न्यास ( शब्द महार्णव नामे ) रामचंद्रगणि ७ लघु न्यास
धर्मधीषसूरि ८ परिभाष्यवृत्ति ९ न्यासोद्धार
कनकप्रभ
अठावीशमा पादनो लघुन्यास छे.
१० कक्षापट्ट ११ बृहद्वृत्ति ढुंढिका
बृहद्वृत्ति विषमद व्याख्या तुष्क-आख्यात-कृद् उपर
पर
काकळ कायस्थ
१२ लघुवृत्ति १३ , दुढिका
दीपिका पण कहेवाय छे. चतुष्क वृत्तिनी उपर
"
अबचुरि
२२१३
१५ प्राकृत पादवृत्ति १६ दीपिका १७ प्राकृत रूपसिद्धि
स्वोपज्ञ २४८५ द्विहरिभद्र सूरि १५०० मळधारि नरचंद्र. १६००
प्राकृत वृत्तिनी अवचूरि रूप प्राकृत
प्रबोध वाच्य
स्वोपज्ञ स्वोपज्ञ हेमाचार्य
३६८४
१८ उणादि वृत्ति १९ लिंगानुशासनवृत्ति २० धातुपारायण २१ न्यायवृत्ति २२ समासतद्धितसार प्रकरण २३ हैमविभ्रम सूत्र
१७५
हैम संबंधी छे.
पं. गुणचंद्र
२४ वृत्ति
२५ कारकसमुच्चय
श्रीप्रभसूरि
त्रण अधिकारवाळो प्राथमिक शीखा
डुने शिखवा योग्य छे. बे अधिकार उपर करेल छे.सं.१६८०
कुळ १९११२८
Page #344
--------------------------------------------------------------------------
________________
३१०
नाम.
वर्ग २ जो.
१ मुष्टि व्याकरण २ शाकटायन व्याकरण ३ गणरत्न महोदधि
वर्ग १ लो.
कलाप व्याकरण.
१ कलाप व्याकरण २ वृत्ति पंजिका
४ कृवृत्ति टिप्पन
५
वृत्ति
६ धातुपारायण
७ विशेष व्याख्यान ( न्यास रूप ) ८ उक्तिक
९ कौमारसार समुच्चय १० उणादि वृत्ति ११ प्रमेयरत्न भांडागार १२ नामाख्यातवृत्ति १३ प्रयोग समुच्चय १४ कातंत्रोत्तर
परचुरण
१ षड्भाषा लक्षणपारायण '२ लिंगानुशासन
४ स्यादि समुच्चय त्यादिसमुच्चय त्यादि प्रक्रिया
"
वर्ग २ जो.
१ सारस्वत व्याकरण २ टिप्पनक
३ प्रक्रिया
वर्ग ३ जो.
१ पाणिनि व्याकरण १२ काशिकावृत्ति ३ व्याकरण रत्नकोश
४ पावतारक नामे संक्षिप्त व्याकरण
''जैन कान्फरन्स हेरल्ड.'
श्लोक.
कर्ता.
मलयगिरि
पं. वर्धमान
परसमयि.
कळापऋषि दुर्गसिंह तिळोचनदास
त्रिलोचनदास
विद्यानंद ि
अमरकवि
वामन कृत
अमर कवि
सर्वधर
""
अनुभूति स्वरूप
पाणिनिऋषि
--
पत्र ३६
८०००
| ३१००
| ३२५
३१००
६२५
५००
|३४ | ३४
|३४
|
T
| १२२० १२००
|१८०००
कुळ ३५१७२
[ अक्टोबर.
रिमार्क.
सं. ११९७ मां करेल शाकटायन व्याकरण संबंधी छे.
अनुं बीजुं नाम कातंत्र छे.
वृत्तिना विषमपदनी व्याख्यारूप | सूत्रवृत्ति सहित
धातुसूत्रसूधी त्रणवृत्तिनो उद्धाररूप
| श्लोकरूप उवृत्तिना उद्धारनो संग्रह छे. पांचमां पादनी
| आख्यात तथा कृद्नुं विशेष विवरण. लक्षण तथा केटलाक पदना संग्रह रूप
अनुं बीजुं नाम विद्यानंद छे. ते समास | लगी छे.
अष्टाध्यायिरूप
पाणिनि सूत्रनी लघुवृत्ति रूप | पाणिनीयना संग्रह रूपे समास सूधी के
Page #345
--------------------------------------------------------------------------
________________
१९०६ 1.
वृहत् टिप्पनिकम्मा बाधायला साहित्यनां ग्रंथो...
स्वसमयी.
नाम.
कर्ता.
श्लोक.
रिमार्क.
हैमी
हेमाचार्य
१८०
१००००
१ हैमी नाममाळा २ वृत्ति ३. अनेकार्थ ४ वृत्ति ५देशी नाममाळा ६ वृत्ति
१८२७ शेषसाथे महेंद्रसूरि १०६६० अक स्वरादि छकांडवाली हेमाचार्य
अनुं बीजुं नाम रत्नावळी छे. ३५०० आठ वर्गनो क्रम पाडल छे. कुळ २७७८७ परसमयी.
अमर
१ अमर कोश २ , टिप्पनक ३. त्रिकांड शेष ४ शब्दप्रमेदानुयायि नाममाळा
महेश्वर कवि
छंदः शास्त्र.
स्वसमय. कर्ता. श्लोक. संवत.
नं.
नात.
।
रिमार्क.
१ छंदोनुशासन ( छंदश्चूडामणि ) | रत्नचंद्रगणि
कर्ता, बिरूद प्रकरण स्थकारि प्रत्यंतरमां श्लोक ५.९९ पण छे. गाथाना लक्षण आपेल छे.
हेमाचार्य
४१००
२ वृत्ति ३/गाथारत्नकोश ४ नंदिताढय ५वृत्ति
. . 'देवाचार्यशिष्य
परसमय.
२छंदः प्रदीप २जयदेवछंद ३ टिप्पनक ४वृत्तरत्नाकर ५वृत्ति ६हलायुध छंद
वृत्ति
श्रीचंद्रसूरि केदार भट्ट श्रीकंठ हलायुध
Page #346
--------------------------------------------------------------------------
________________
[अक्टोबर
अलंकारशास्त्र.
स्वसमय.
नं.
नाम.
कर्ता.
श्लोक. संवत.
रिमार्क.
१ अलंकारमहोदधि २ वृत्ति ३ कविशिक्षा
४
म. नरेंद्रप्रभ बप्पभट्टिशिष्य
विनयचंद्र
पं. अमरकवि
४/काव्यकल्पलता ५/वृत्ति परिमळ काव्यानुशासन | (अलं.चूडामणि)
हेमाचार्य
वृत्ति
४२००
।।
प्रत्यंतरमा २८०० छे ८३म. छे.
वृत्तिविवेक १० काव्याम्नाय ११ वाग्भधलंकार
पत्र२०
अमरकवि वाग्भट्ट
।
छ अध्याय छे.
.
कुळ १६५५०
परसमय.
१६००
श्रीरुचक मम्मट
१४१
जयंत माणिकयचंद्र
१७३० ४७३० ३२४४
१२१६ जैन छे..
१अलंकारसर्वस्वराजानक २ काव्यप्रकाश ३ वृत्ति
जयंतीदापिका ५संकेत ६ विवरण
अवचूर्णि ८ काव्यप्रदीपिका ९/चंद्रालोकालंकार १०/दंड्यलंकार ११ भोजालंकार १२/वृत्ति
पल्हदेव
सूत्रवृत्ति गर्भ
भोजराज आजड
- पदप्रकाश नाम टीका छे. काव्य
बंधादिवाच्य.
महाकाव्य. स्वसमयी.
अभिनंद काव्य द्याश्रय काव्य-संस्कृत त्ति
-- सर्व ३६ रामचरित्र वाच्य हेमाचार्य ३.२८ का. ३८२८ सर्ग २० छे. खर. अभयतिलक १७५७४ १३१२/अठावीस पादनी छे. । .
Page #347
--------------------------------------------------------------------------
________________
१९०६]
वृहत् टिप्पनिकाली गोवापस लावियना प्रथा.
नाम.
कर्ता,
श्लोक संवत
रिमार्क.
९५० ४२३०
१३०७
३ द्याश्रय-प्राकृत ४ वृत्ति ५. धर्माभ्युदय काव्य
धर्मशर्माभ्युदद्य
हेमाचार्य खर. पूर्ण कलश उदयप्रभ हरिचंद्र दिगंबर
सूराचार्य
नेमि चरित्र महाकाव्य
टिप्पनक ७ नेमि दून काव्य ८ नेमि निर्वाण काव्य ९/वस्तुपाळ काव्य ० शाळेय महा काव्य
वस्तुपाळ चरित्रवाच्य का.५०४० सर्ग २. काव्यादिबद्ध अनुं बीजुं
नाम धर्मनाथ काव्य छे. १.९० गद्य पद्यमय बहु खंडन वाळु
भोजराज्यमां करेळ - सर्ग १५ छे.
विक्रम वाग्भट्ट
३६०
पं. धर्म कुमार
१६०० १२३४
-- चंपूरूप-वणन सार
१तिळक मंजरी कथा
टिप्पनक.
. सारोद्धार २) बाळ भारत
पं. धनपाल शांत्याचार्य लघु धनपाल अमर कवि
१२०० 1१९०० ६७७४
-- परसमय वाच्य सर्ग ४३
१ यशोधर चरित्र काव्य
दिगंबर
४३२४०
परसमयी.
वर्ग १ लो. .
रघुवंश
कालिदास १-का. १५७२
कुमार संभव वृत्ति ३ किरातार्जुनीय
वृत्ति
दिगंबर धर्मकीर्ति भारी प्रकाश वर्ष लोकानंद माघ पंडित वल्लभ देव १२०.० श्री हर्ष कवि. का. ४००९
माघ काव्य वृत्ति नैषध काव्य
वत्ति
चंदु
गदाधर विद्याधर कालिदास
वृत्ति वृत्ति भैध दूत काव्य वृत्ति
वर्ग २ जो. गौडवध प्राकृत गाथासप्तशती
गा.११६८
सातवाहन भुवनपाल आजट
४५००
Page #348
--------------------------------------------------------------------------
________________
बारम्बार
अक्टोबर.
नाम.
को.
लोक. संवत
रिमार्क.
दामोदर
१२९०
वर्ग ३ जो. कुहिनीमत काव्य २ नरनारायणानंद काव्य ३. विक्रमांकाभ्युदय सोमपाळ विलास
वर्ग ४ थो. कादंबरी कथा २चंपू कथा
टिप्पनक. ३. वासवदत्ताकथा वृत्ति सौभाग्य मंजरी कथा
-- पुलिंद्रकृत संधानवाली
अनुं बाजुं नाम दमयंती कथा छे
२५००
बाणकवि विक्रम भट्ट चंदपाल सुबंधु कवि नारायण कवि -- पं. महेंद्र ज्योतिः शास्त्र.
स्वसमयी.
३१.०
गद्यपद्यमय
वोसिरि
गा.७५०
आयज्ञान तिलक वृत्ति गणित तिलक वृत्ति
३ ज्ञानदर्पण
सिंहतिलक हेमप्रभसूरि नरचंद्रसूार
१४१
त्रिलोक्यप्रकाशवाच्य छे. अमा २. प्रकाश छे.
४ प्रश्नप्रकाश ५ प्रश्नव्याकरण ज्योति
वृत्ति ६ भद्रबाहवी संहिता ७ भुवनदीपक | वृत्ति ८ सारावळी ज्योतिष्य ९ हर्षप्रकाश
भद्रबाहु पद्मप्रभसूरि सिंहतिलक
२७०
हर्षदेवगणि
૬૮૧૮
परसमय.
आयसद्भाव २ भाशाधर पद्धतियंत्र ३. क्रूरपर्वत .
चद्रार्क ग्रहसार ५/चंद्रोन्मीलन चूडामभिसार ६, चूडामणि ७ चूडामणिसार
लक्ष्मणभट्ट
६.२
।
। अमा ४२ प्रकरण पाख्या छ
Page #349
--------------------------------------------------------------------------
________________
R
,
.
:
-::
-
C
बायरामात्यनाप्रथा.
.
-
-
नाम.
कर्ता.
लोक
संवत
रिमार्क.
TU
८ ज्योतिषसार
वृत्ति ९ ज्ञानमंजरी १० त्रिशती
श्रीधर ठ.फेरू
वत्ति
|
अक्याशीथी मांडीने ८४ चक्रवाली
११/नरपतिजय चर्चा
,, गतग्रहानयन पूर्वाक १२ पंचांगतिथि विवरण
अनुं बीजं नाम करणशेखर
वृत्ति छ
उत्पलभठ
||||
.
अमां ५ अध्याय छे.. अमां २५ अध्याय छे
१३ प्रश्नज्ञान सप्तति १४ रत्नकोश १५ रत्नमाळा १६. लघुजातक १७बृहत्जातक .१८ वाराही संहिता
वृत्ति १९ विद्वजन वलभ २० श्रोधरीय जातकपद्धतिटीका २१ षट्पंचाशिकावृत्ति २२ षष्टिसंवत्सर
वराहमिहिर
४००
भोजराजा
अमां प्रश्न ज्ञानमाटे १९ अ. छे.
अमा ७ अध्याय छे
.
कळाशास्त्र.
परसमय.
।
फेरू
१धनुर्वेद २ वास्तुसार
वृत्ति ३ द्रव्यपरीक्षा
वृत्ति ४ रत्नपरीक्षा वृत्ति सामुद्रिक
नाटक. स्वसमयी.
१/प्रबुद्ध रौहिणेय नाटक २/मानमुद्रा भंजन नाबक
रामचद्र देवचंद्रगणि
सनत्कुमार विळासवतीना संबंध प्रतिबद्ध
३/मुदित कुमुदचंद्र नाटक मोहपराजय नाटक
यशश्चंद्र यशःपाळ
३२.
|--कुमारपाळ नृप
Page #350
--------------------------------------------------------------------------
________________
te
नाम.
३) वनमाळा नाटिका नलविलास ८ रघुविलास
९ राघवाभ्युदय
वर्ग १ लो. १ दश रूपालोक
२ भरत शास्त्र
वर्ग २ जो.
१ अनर्थ्य राघव टिप्पनक टिप्पनक
२ चंद्रलेखाविजय
३ चाणक्य नाटक
४ दूनांग नाटक ६. प्रबोध चंद्रोदय : ७ मुद्राराक्षस १० विक्रमोर्वशीय
-११ शृगारतिलक
वर्ग ३ जो. १) कर्पूरमंजरी नाटिका २ | रत्नावली नाटिका
१ कालज्ञान २ नाडी संचार ज्ञान १३ पिपीलिका ज्ञान ४ पुस्तकेंद्र ग्रंथ ५) पासा केवली २६) मातृका केवली ७ शकुन शास्त्र ८] शकुन सारोद्धार
कान्फरन्स हेरल्ड.
कर्ता.
पं. अमरचंद्र
पं. रामचंद्र
पं. रामचंद्र रामचंद्र
मुरारि देवप्रभसूरि मल-नरचंद्र
परसमय.
विशाख देव कालिदास
हर्षदेव
श्लोक. संवत
माणिक्य सूरि
-
७५००
२३०
१०१०
७७०
-
१७३३
शकुनशाख.
स्वसमयी.
--
| १५
|२१६ |५०
१४पत्र |५०८
७८८
T
-
T
111 111
अंक १०
[ अक्टोबर
| १३३८ |
रिमार्क.
अनुं बीजुं नाम मुरारि नाटक छे.
चंद्र गुप्त चाणाक्य संबंद्ध
देवतादि ११ द्वार वालुं
अनुं बी नाम रुतज्ञान के
प्राकृतमां वार्त्तामय
Page #351
--------------------------------------------------------------------------
________________
१९०६]
वृहत् टिप्पानकामां भोपायला सनायो
तंत्रशास्त्र. । परसमय.
नं
नाम. .
की.
श्लोक. | संवत
रिमार्क. -
दुर्ग देव
अध्याय १०
१४७ गा.१३९७
- योगिओना आम्नायनी छे.
२ अर्थ कांड २ खेळवाडि ३ नाथ पुस्तिका ४ सिद्धाज्ञा पति ५ हरिमेखला कामरूप पंचाशिका वृत्ति
मां लोकोने आश्चर्य कारकअंजनसिद्धि वगेरे योग आपेला छे, अमां विचित्र वाच्य छे.
वसंतराज लावण्यशर्मा
३५० मंत्रशास्त्र.. स्वसमयी.
. १ मंत्रमहोदधि प्राकृत
२ भैरवपद्मावती कल्प
दिगं-दुर्ग देव गा.३६ मलिषेण सूरि ४००
परसमयी.
१रुद्राक्ष कल्प २वेतार्क कल्प
अध्यात्मशास्त्र. परसमयी.
पावंजय योग
वृति २ योग कल्प द्रुम ३ अमृत सिद्धी ४. गीता
पतंजलि भोजराज विरूपाक्ष
અમદાવાદ તથા વડોદરા જીલ્લાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકોની વસ્તીવાલાં ગામની ડિરેકટરી
થઈને આવી છે તેનું તાલુકાવાર લીસ્ટ.
વીરમગામ તાલુકો. દસલાણું
त्रा
વિરમગામ
ગેલડા નાયકપુર ભડાણ જાળીસણા
ઉખલોડ સીતાપુર સહાર ઝાંઝરવા
વિઠલપુર
કુકવાવ ગુંજાળા
Page #352
--------------------------------------------------------------------------
________________
દેવલેરા
કાચલ બીડજ સાદર દાદ
સેલા મુળધરઈ
મેર
ઉંચડી
તાલુકે વડોદરા. ‘પાતળવેણી છાણી સરાર અણખી રાધુપુરા ઇટોલા વડસાલા, કરાલી પીંગળવાડા રમણગામડી રામનાથ કંડકઈ
પાર,
માઠા
કરસનપુરા
, ' ' ', જલાલપુર હેબતપુર
બુડથલ શીવપુરા | કેચરીઆ
ઓગણજ ઉઢાણા શીયાલ
રાયપુર એદલા સરગવા - -
પરળ “ઉધરેજ છબાસર
સરસપુર છનીઆર સીમજ
ખોડીયાર અધાર
ધામતવાણું મદ્રીસણું સગાઈ
લખકામણ હાંસલપુર ધારપીપળા
મહીજડા રીબડી લખમીપુરા
ચાંદખેડા દેકાવાડા બાવલીઆલી
જમીએતપુરા કુંવરખાણ
નાંદેજ પનાર વટામણ
મેદરા માંડળ ઉતેલી આ
ઝંડાળ દાંતીસણું બલદાણું
એણાસણ સીજ વીરપુર
ગીરમથા (જરમથા) રામપુરા પીસાવાડા
હીરાપુર જીવાપુર
લીબડીયા - વનપઈડી
પ્રાંતીજ તાલુકો, રાઅસણ કુણપરા પ્રાંતીજ
અંદરડ વીંછણ વાધપુર
ઉવારસદ ડાંગરવા આંત્રેલી
પાલડી યણી હરસોલ
વલાદ બામરોલી ઘડી
અડાળજ અબાસણ
સાંપડ હડીપુરા મેરાવા
સરોડા તારાપુર ઘેળકા તાલુકે. મૈડાસા
તારાપુર
તલાદ લકા ધડકદ
સીતવાદા સાવજડા બેભા
બડોદરા સમાણી
તાલુકો સાણંદ
પીલુદરા કાંઠનગર ભાત
સીલાવ વેજલકા કાસીંદરા
ઉંઝા જુવારજ ગોધાવી
હાથરેલા. ચલોડા સરખેજ
મનોરપર નાનેરા મેરઇઆ
મટીરોઈ કાવીઠા છારોડી
ટેબા વાસણામેલીયા ગરજ
બારેજા ગુંદી
તાલુકે દસોઈ
મટેડા • બાવળા
કેબા ગાંગડ ગોતા
સરગાસણ વહેલાલ
નદીસણ ભાલેદ જેતલપુર
મનોરપર -અદરખા
અસલાલી
સલાડ
દંતેશ્વર સમીયાલા,
નરેડા.
કેટ
ગોરવા રૂવાડ વડસાલા વડોદરા વા મકરપુરા તરસાલી. તાલુકે ડભોઈ જેતલાવડી ઢોલાર નેડા, વસાઈ રાજલી નારીઆ કરનેટ કમાલ કનારડા કારણ સીત પર લીંગથલી અંતેલી
છબાસર
મોટીબરૂ
Page #353
--------------------------------------------------------------------------
________________
-
--
*
કુરાલ
:
છત્રાળ ડભોઇ થયેલી વડજ વ્યારા તાલકા પાદરા. મોભા દરપુરા પડાયા સાંધી ધાજ પીંપલી માસર સાણપુર અભેજ ચાણસદ આતી એકલબારા ગવાસદ '
મડેધર તાલુકે સીસવા. સીસવા કેસીંદર ભાદરણ ઝાડા જણસણ વાડોલ કીનખેલાડ કણઝટ ફેણાય
તાલુકા સીનેર. સીનાર અરકાલ માલપોર અણુંદી અવાખળ ઉતરાજ માંડવા ગરાડી તરવા માલસર ટાકરવા સુરા સામેલ સીમલી ટાકરાલા
સિથાર વિરજ્ય : ભરથાણું વલણ અણસ્તુ પાછીયાપુરા, કરજણ બામણગામ લીલેડ કેરલ સમરા ગણપતપરા પરા, એરંદા
તાલકે સંખેડા. કેસીંદ્રા કાળીતલાવડી વાડીયા વાસણા ભાટપર તીલકવાડા બુજેહા અમરેલી તાલકે પેટલાદ. પેટલાદ ગંભીરા કાવીઠા ઉભેલું ડેમોલ મહેલાવી પેટલાદ માંગરોલ વિસ્તોલી સંજાયા દેવા આમગામ વસાપુરા સોજીત્રા મલાતજ પિટલી સીએલ બાલટી
બેડકા
આયર રણપુર
છવા અરસુંડા અભરા સાંસરોદ
મારડી સેમરા હળદરવા
ડભાસા. લતીપુરા વણછરા ઉમરાયા સોખડા ખુદ માત્રળ સરસવણી રાજુપુરા
હેજ
ધાવટ સીમરી
દેથાણ
તીથાર સાંપલા ડિબકા સાદરા કીકરીઆ દિીકરીઆ (મલનું) વિશ્રામપુરા ગયાપુર કાંદા કા પાદરા
લાગેલ પરેલ ચાંગ ભડદ દેવાવાંટા ચમારા તાલુકો વાઘોટીયા, કુમેટા ભણીયારા રસુલાબાદ
વાણીયાદ અમીસરા વરખલ કન્યારી કણજેઠા તેરસા ગુનીયાદ બીથરી અંબાલી શેફાલીઆ સાંઢલી મીટેલ
તાલુકો ચિરંદા. મીઆગામ માનપર
જીથરડી હડદ બચાર મેથી ખાંધા પીગળવાડા કરાઈ ગંધારા વેલાર સગડોળ ઉમજ પાછીઆ પુરા કારેલા સુરવાડા
રણું
મુજપુર
ઉપર છાપેલાં અમદાવાદ અને વડોદરા જીલ્લાનાં ગામોશિવાય કઈ આપણુ વસ્તીવાલા ગામે બાકીમાં રહી જતાં જણાય તેના નામ આગેવાનોને પિસ્ટસહીત લાગતા વલગતાઓએ લખી મોકલવા વિનંતી કરવામાં આવે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
मारवाडमें मंदिरोंकी स्थिति इन्स्पेक्टर हिरालालजीका बाडमेर इलाके मारवाडमें डाइरेक्टरी वास्ते
___ दौरा हुवा सो वहांका संक्षिप्त हाल इस तरह पर है. इस बाडमेर इलामें बिलकुल रस्ता खराब और बेमालुम कमर छाती तक भुरट खडे हैं बिकट पहाडी उजाड रास्ते. और भाखरोंकी खोहमें गांव बस्ते हैं लोग धर्मसे बिलकल अनजान है. नाम मात्रका चिन्ह धराते हैं राक्षसी वृत्ती है. स्वरूपसे कोई
ओसवाल नहीं कह सकता, बाडमेरसे १३ कोसपर केराडू गांवमें जैन मंदिर हैं जिसमें ५ तो शिखर अभी बने मोजूद है. कोरणी आबूजीके मानिन्द है सब बेरान पडे है. 'लाखों रुपयोंकी लागतके है संवत १२१८ का प्रतिष्टा हुवा लेख वहां देखने में आया हैं
केराडूसे करीब ७ कोसके फासलेपर जूना गांव है वहांके बिकट पहाडोंमें मंदिर है सूने २ शिखर मोजूद और गिरे हुये है, संबत १३५६ के कार्तिकमें श्री जैन चंद्रसुरी गुरुका प्रतिष्टा किया हुवा नागपाल श्रावक नरसिंहा नृपाके समयका यहांपर इन दोनों स्थानोंमें नाना भांतिकी रिद्धिका होना पाया जाता है. बाडमेर खासमें एक जतीजी इन्द्रचन्द्रजी है जो क्रिया पात्र पाये जाते है उन्के उपासरेमें जिन बिम्ब विराजमान हैं. निहायत कांतिमय शोभा अकथनीय है. जिन्की सेवा भक्ति अच्छी करते है. और जूने केराडूमें
जैनोंका यहां बडा गोर्व है. यहांपर जीर्णोद्धार कराया जावे. परन्तु ताकत हासिल करके - ऐसे २ स्थानोंको तपासे. यह स्थान तमाम मारवाडके देवालयोंको सुधारनेमें काफी होंगे.
परन्तु कोशीशसे यानी राजका हुकम व इख्तियार लेकर यह काम किया जावे. .
श्रीः जैन धर्मकी उन्नति व विद्या व ज्ञानकी तरकी की खयालसे हमारे जैनी भाइयोंने सलाह करके एक श्री श्वेतांबर लायब्रेरी ता. ११ अक्टूबर सन १९०६ ई. से मु. कम्बे संजीतमें कायम की है, लिहाज़ा अपने जैनी भाइयोंसे कोई जैनी अखबार निकलताहो उनकी सेवामें निवेदन है कि कृपा करके अपने पत्र इस लायब्रेरीमें जो विना मूल्य भेजेंगे, उन साहेबोंका शुक्रिया अदा किया जावेगा, और जो साहब विना मूल्य नहीं भेजना चाहते वह साहब एक एक कापी नमूनेके तौरपर रवाना फरमायें पसंद होगा तो मंगवा लिया जावेगा. फत्क.
आपका शुभचिंतक,
चिंतामणदास सेक्रेटरी श्री श्वेतांबर जैन लायब्रेरी संजीत, जि. जावरा, मु. मालवा.
Page #355
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન જેને તથા અન્ય સત્ય શોધકો
માટે ઉત્તમ તક. જ્ઞાન પામવા-આ૫વાને અપૂર્વ લાભ.
નિર્જરાનું પરમ સાધન.
ઈનામી નિબંધ. ઈનામ રૂ. ૪૦૦ ચારસે. સદ્ દેવ તસ્વ.
અને ઈશ્વર જગત્કત નથી.
વિષય
સૂચના ૧—નિબંધ બુદ્ધિ પ્રકાશના દેહ પૃષ્ઠ જેટલો હે જોઈએ. શુદ્ધ ગુજરાતી ભાષામાં કાગળની એક બાજુએ વંચાય એવા દસ્કતથી લખ.
૨–તા. ૩૧ મી ડીસેમ્બર ૧૯૧૭ સુધીમાં મુંબઈ–માંડવીના શિરનામે મહેતા મનસુખલાલ વિ, કીરચંદ ઉપર મોકલી આપે.
૩–નિબંધ લખનારે નિબંધ ઉપર પિતાની કંઈ કહેવત (Motto)લખવી. ના અટક ને લખવાં. નામ-અટક કહેવત અને ઠામઠેકાણા સાથે જુદા કાગળ ઉપર જણાવવું
૪–નિબંધ પિતાની ભાષામાં લખાયલે અને પોતાની મહેનતનું પરિણામ હે ! જોઈએ. એકલા ઉતારા કામ નહિં આવે. બીજા ગ્રંથની સહાય ભલે લેવામાં આવે, પણ તે ઉપરથી સ્વતંત્ર પયાલોચના કરી સ્વતંત્ર લેખ લખા જોઈએ.
પ–આ નિબંધ માટે હરિફાઈ કરનારાઓએ ચગ્ય ગ્રંથની છ સહાય લેવી. ઘણા છે પૈકી નીચેના ખાસ સૂચવી શકાશે –
* ૧ પદર્શન સમુચ્ચય. * ૨. સ્યાદ્વાદ મંજરી. * ૩. શ્રીમદ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ. ૪ ૪. જૈન તસ્વાદ ૧–ર–પરિચછેદ.
૫. શ્રી રત્નાકર અવતારિકા. + ૬. “આત્મમીમાંસા” અને “દેવાગમ સ્તોત્ર.” ૪ ૭. મોક્ષ માર્ગ પ્રકાશ. અ ૮. શ્રીદેવચંદ્રજી તથા આનંદઘનજીની વિશિઓ ઈત્યાદિ. ૬–વિશેષ ખુલાસા, માહિતી માટે સૂચના બીજીમાં જણાવેલ ઠેકાણે પુછવું.
૭–ઉપર જણાવેલ ગ્રંથો પૈકીમાંથી ઉતારે ન કરે. ઉતારા કરવામાં આવે, તો તે અસ્થાને કે અસંબદ્ધ ન હોવા જોઈએ. ઉતારાને “ ” ચિહુથી અંકિત કરવા. ૮-નિબંધના વિષયસંબંધી નીચેની બાબતેપર ખાસ ધ્યાન આપવું –
(અ) સદૈવ કેવા હોવા ઘટે? કે (બ) જગકર્તા ઈશ્વર નથી.
*
+
X
Page #356
--------------------------------------------------------------------------
________________
( ક ) જગતુ અનાદિ છે. (૪)છતાં સદૈવને વિષે, ઓપચારિક કતૃત્વ શા માટે અને કેટલે અંશે આર. પવું આવશ્યક છે? (ઈ) ઔપચારિક કતત્વન આરાપિએ, તે કઈ હાનિ સંભવે છે કે સંભવે, તે શી?
સદુદેવની પ્રતિમા ભક્તિની આવશ્યકતા. આ વગેરે બાબતે તરફ ધ્યાન ખેંચવું એગ્ય ગણ્યું છે. ઇ–નિબધે વિદ્વાન પુરૂષોની એક કમીટી તપાસશે. ૧૦–પાસ થયેલા નિબંધમાંથી સિાથી ઉત્તમ નિબંધવાળાને ઈનામ મળશે.
૧૧–ગ્ય લાગશે, તે તે નિબંધ કમીટીના અભિપ્રાય મુજબ જરૂર જોગા સુધારાવધારા સાથે પ્રગટ કરવામાં આવશે.
૧૨–કેળવાયેલા જેને, ગ્રેજ્યુએટ અને અન્ય સત્યશોધક વિદ્વાને માટે પણ આ ઉત્તમ તક છે. આમાં ઈનામ અને જ્ઞાન એ બંને લાભ સમાયેલા છે. પિતાને નિબંધ કદાચ પહેલે ન આવે, તેથી ઈનામનો લાભ ન મળે; પણ નિબંધ લખવા માટે જે જ્ઞાન વાંચવું વિચારવું પડશે, તે કાંઈ ઓછો લાભ નથી. આમ વિચારી જાણકાર ભાઈઓએ જ્ઞાન વાંચવા-વિચારવા અને નિબંધ માટેની હરીફાઈના મેદાનમાં કમર કસી ઉતરવું ઘટે છે. તા. ૧-૯-૧૯૦૬-શનિવાર 1 લા. શા. અમરચંદ તલકચ૮.
મુંબઈ. * ગુજરાતી છપાઈ ગયા છે. હિંદી છપાયા છે. સંસ્કૃત છપાયા છે. 8 Not real વાસ્તવક નહિં; પણ આરોપેલું.
श्री जैन श्वेतांबर कोन्फरन्स हरैल्डके
माननीय सम्पादक महाशय समीपेषु-- નિ ચ હૈ —િ ___श्री वसुदेव हिण्डी एक प्राकृत भाषाका प्राचीन ग्रंथ है । इसमें बहोत लालित्यपदविन्यास और अपूर्व कथाओंका समावेश है। इसका संस्कृत अनुवादसहित प्रकाश होनेसे बहोत उपकार तथा ज्ञानका वृद्धि होवैगा, कारण यह ग्रंथ कठिन और उपदेश पूर्ण है । इसलिये इसकों अनुवादसहित शुद्ध करके मुद्रित करानेकी इच्छा है । यह बृहत् ग्रंथ है । हमने इसका प्रथम और द्वितीय खंड देखा है, परंतु सुननेमें आता है कि इसके समग्र ग्रंथकी ७२००० श्लोक संख्या है । इस लिये आपके यह सर्वजन प्रसिद्ध पत्रद्वारा सर्व साधु श्रावकोंको निवेदन करते हैं कि अगर किसी महानुभवके पास इसका सम्पूर्ण या कोइ. एक, या दो, या तीन, या ज्यादे खंड होवे तो कृपा पूर्वक हमको नीचेके पत्तेपर शीघ्र सूचना देवें, हम इनका उपयुक्त मूल्य वा कागज वा लिखवाईका जो खर्च पडे सो बहोत हर्षसे भेजनेकुं तैयार हैं और उनका बहोत उपकार मानेंगे । इति.
निवेदक श्री पूरणचंदनाहार ( बि. एल.)
| મુ અનિમis (વંIિ ).
Page #357
--------------------------------------------------------------------------
________________
बीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३ श्री जैन श्वेताम्बर कोन्फरन्स
ર૪. નવર ,
- પ્રદ વાત श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
વિષયનુમાળ,
نهن
. .
| .
વિષય. . .
' વિષય
. . જૈનના જાહેર ખાતાં અને તે અમદાવાદ ઓફિસને આસો
મની હાલની સ્થિતિ. ... ૩૨૧ માસનો હીસાબ. . . ૩૪૧. આપણી રાજ્યારી સ્થિતિ .... ૩૨૫ કનફરન્સના કરાવાને થતા તીર્થયાત્રા. ... ... ... ૩૧૭ | અમલ. . . .. ૩૪૩ મનુષ્યદેહ શાને માટે છે? ... ૩૩૦ વડોદરા જૈન બાળાશ્રમ. . ૩૪૬ મી. લાભશંકર લક્ષ્મીદાસને મુંબઈમાં વસતા ગરીબ જૈનોની
સ્તુત્ય પ્રયાસ. . . ૩૭૩ | થતી હાડમારી. ... ... ૩૪૭ લોર્ડ કીચનેરને મી. લાભશં. માલવા દેશમાં જીર્ણોધારની ,
કરની અજ. .. .. ૩૩૩ | અગત્ય. . . ... ૩૪૮ કેનફરન્સ આફીસમાં, ચાલતું મળેલા પ. . . . . ૩૪૯
કામકાજ. .. - ૩૩૪ જૈન સમાચાર તથા વર્તમાન શ્રી ધાર્મિક સંસ્થાઓના હીસા- . | ચર્ચા. ... ... . . ૩પ૦ બ તપાસણી ખાતું. ... ૩૩૭અવલોકન અને પહોંચ. - ૨૫૩ वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १६
હૃદુગર ' ટીમ –પં.
Page #358
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे
रु. १००० नुं इनाम ! पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने. पील मुफोनु पुर्ण राते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकानी सीरीश गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयार्नु इनाम नाचेनी शरतोए आपवान छ:
१ जे सीरीशने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी-विगेरेनो हक इनाम मेळवनारनो रहेशे
परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आफ्वी पडशे. जो ते हक कोन्फरन्सने आपशे तो रु.
१०००, बीजा आपवामां आवशे. २ सीझिनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीज्ञोनः कमीटी पासे तपास
कराववामां आवशे..... ४ तपास माटे आवेली सीरीशोमांथी एकने इनाम आप, एम. कमीटी बधाती नथी परंतु तेमांथी
योग्य दशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामा आवती सीरीज्ञ शीवायनी धीजी सीरीझमाथी अमुक । चेपडीओ अगर तेमाना
पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमा तेना योजकने इनाम आप वामां आवशे. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो.. - चंपा गली मुबई.
• आसीस्टोट सेक्रेटरी. ती. २५-५-१९०६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.
जैन श्वेतांबर कोन्फरन्स.
जाहेरखबर. कोन्फरन्स तरफथी जीर्णोद्धारनुं काम चाले छे, अने तेमना हाथमा जीर्णोद्धारम' वर्चवाने केटलीक रक्कम बाकी छे, आ रुपीया तुर्तमां खर्चवाना छे, तो दरेक गामना श्री संघने तथा देरासरना वहीवट करनारने विनंति करवानी के पोताना गाममां कोई देरासर जीर्ण होय अथवा आशातना यती होयसो तुर्तातुर्त नीचे प्रमाणे चौकस हकीकत अमने लखी मोकलशो..
१. देरुं बंधायानी साल ( मळेतो ). २. जीर्णोद्धार ययो छ के केम अने थयो होयतो क्यारे. ३. देरामा करवाना कामनी वीगत, ४. देरं सारी रोते मजबूत स्थितीमां मुकवाने सारं थनार अंदाज खर्च लखतां खास ध्यान रोखषु
के जरुरी खर्च शिवाय वधारे रक्कम बताववी नहीं. ५. गाम तरफथी केटली मदद मळशे ते.
जीर्ण मन्दिरोद्धार करवा माटे गामोगाम फरीने जीर्ण देरासरोनी तपासणी करी गामवाळाने उपदेश पी ओनसरी रीते अथवा नामनो पगार लेईने काम करवा सारु जैन गृहस्थनी जरुर छे, तेमने भाई वागरे परचुरण तमाम खर्च ओफीस तरफथी आपवामां आवशे. आप्रमाणे काम करवानी जेमनी इच्छा होय, तेमणे नीचे सही करनारने रुबरु मळवू, अगर पत्रव्यवहार करवो. .
असिस्टंट सेक्रेटरी पागल्ली-मग्बई, ता. १०-९-१९०६.
जैन श्वेताम्बर कोकरन्स.
Page #359
--------------------------------------------------------------------------
________________
॥ ॐनमः सिद्धेभ्यः ।।
यः संसारनिरासलारसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते, स्फूर्तियस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतः ॥
અથ–જે સંધ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની એ છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થકર મહારાજા૫ણ વ્યાખ્યાનને અવસરે “નમે તિથ્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સૌનું કલ્યાણ થાય છે, જેનો ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણો રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જીવો) પૂજા કરે.
The Jain ( Swetamber) Conference Herald.
vol. II.]
November. 1906.
No. XI.
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
શાહ નત્તમદાસ ભગવાનદાસ.
(અનુસંધાન પૃષ્ટ ર૧૪). શુભ ખાતું બહુ વિશાળ અર્થવાળું ખાતું છે. દેરાસરના અથવા સ્વામીભાઈઓના - અથવા સાધુ સાધ્વીઓના ઉપયોગ અથવા હિતમાટે જે કંઈ રકમ શુભ ઈરાદાથી ખર્ચાય તે શુભ ખાતે વપરાણું ગણાય છે. ઘણું ભાઈઓ કાંઈ અમુક નિશાન ચોકસ કરીને, તે હેતુ ફળીભૂત થાય તે આટલી રકમ અમુક શુભ ખાતે ખચીશ એવી ધારણા કરે છે. કઈ માણસ ગુજરી જતાં તેનાં સગાં સબંધીઓ અમુક ચેકસ ખાતાઓનું નામ નહિ પાડતાં શુભ ખાતે કહે છે, તે બહુ ડહાપણની દૃષ્ટિ છે. કારણ કે અમુક ખાતે (શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, વિગેરે સાત ક્ષેત્ર) કહેવાથી તેજ ખાતામાં વાપરી શકાય. બીજામાં વાપરે તે જે ખાતામાં પહેલું ધાર્યું હોય તેનું દેવું ઉભું રહે. આ રીતે શુભ ખાતે કહેવું ડહાપણવાળું છે. ધર્માદા ખાતું એ શુભ ખાતાને પેટા ભેદ છે શુભ ખાતે કહેલી રકમમાંથી મદદ લેતાં બાધજેવું ઓછું છે, જ્યારે ધર્માદા ખાતાની રકમમાંથી મદદ લેવી એ એગ્ય ગણાતું નથી.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૨૨ જન કેનફરન્સ હેરલ્ડ.
[નવેમ્બર પરબના પાણું ખાતું–આવશ્યક છે, અને સહાયને પાત્ર છે. તેમાં બહુ રકમની જરૂર પડતી નથી, અને જરૂરગી મદદ મળી રહે છે. શત્રુંજય પર ચડતાં સાધારણરીતે કલાક દોઢ કલાક લાગે છે, પણ ઉનાળામાં જે પાણીને શેષ પડે છે, તે ડુંગરપર અનુભવ કરનારને જ ખબર પડે. યાત્રાળુઓને આવી નાની આવશ્યક સહાય આપવી તે શ્રીમાનું પુણ્યબંધન કરાવનારું ર્તવ્ય છે.
શ્રી વંડાના જાનવર ખાતું. અહિંસા ધર્મના અનુયાયી જૈન બંધુઓ માટે દરેક રીતે મદદને પાત્ર છે પૃથ્વી પર દેઢ અબજ મનુષ્યમાં માંસાહારી નહિ એવા બહુ ત્યારે ક્રેડ માણસે હશે એટલે કે દેસે માણસે એકજ આવે છે. એ સર્વમાં સૂક્ષમ દયા પાળવાનું સૂચવનાર, તેના સૂમ રસ્તા બતાવનાર, જૈન દર્શન અનન્ય છે. ખ્રિસ્તી ધર્મ શીખવે છે કે ગાયમાં અને તેવી જ રીતે પશુઓમાં જીવ નથી. માત્ર મનુષ્યોમાંજ છે. હાલ બંગાળાના પ્રોફેસર જગદીશ ચંદ્ર બેઝ પ્રયોગોથી સિદ્ધ કર્યું છે કે જેવી રી માણસને લાગણી છે તેવી જ રીતે વનસ્પતિને, ઝાડેને પણ લાગણું છે. આપણે નજરે. નજર જોઈએ છીએ કે પશુઓ, પક્ષીઓ તથા નાના જતુઓને પણ લાગણું છે. જીવ હાવા વિના લાગણી હોઈ શકે નહિ. આ પ્રમાણે ખ્રિસ્તી ધર્મમાં જે કહ્યું છે કે ગાયને (અને પશુમાત્રને) જીવ નથી, તે ટકી શકતું નથી. મનુષ્ય પોતાની મેળે રળીને, મેથી માગીને, અશક્ત થતાં બીજાને કહીને, મદદ મેળવી શકે, પણ બિચારાં નિરપરાધી મૂગા જનાવરે, સહાય કરીએ, ત્યારે જ તે સહાય મેળવી શકે. નહિતર મૂગાં મૂળા ખમ્યા કરે. મનુષ્યપ્રાણને સહાય આપવી તે જેમ ફરજ છે તેવીજ રીતે પશુઓને મદદ કરવી તે પણ ફરજ છે. મનુષ્યને મદદ કરી રહીને પશુઓને પછી મદદ કરવી એ સિદ્ધાંત દયા ધર્મની ઓછાઈજ બતાવે છે. પશુઓ મદદને વધારે પાત્ર છે. પાંજરાપિળવિષે વિવેચનમાં વધારે સ્પષ્ટિકરણ ઈષ્ટ છે.
શ્રી મજાની ટીપ ખાતું–જે પવિત્ર સ્થળપર તીર્થકરે ભાવિ સિધ્ધ અને પવિત્ર આત્માઓ વસી ગયા છે, તેના પરમાણુઓને મૃત પશુઓના ચર્મ, જે અશુચિમય ગણાય, તેથી ભ્રષ્ટતા થઈ, શુભ પરમાણુઓ ઓછા થાય તે હેતુથી જ શ્રાવકો પર્વત પર ચઢતાં ચર્મના જેડા પહેરતા નથી. જરૂર પડે તે કંતાનના અથવા રેશમી મેજાં પહેરે છે. ગરીબ જન બંધુઓ જે મજા લેવા સમર્થ નહાય, તેઓ તેમજ પૂર્ણ ભાવથી ચડવા વાળા તે પગે બળતા પણ એમને એમ યાત્રા કરે છે. પરંતુ કેઈ કે મુનિરાજે, કારખાનાના નેકરે અથવા પર્વતપરનાં દેરાસર જોવા આવનાર અન્યધર્મી બધુઓને જરૂર પડે તેને માટે માં રાખવાં પડે છે. ઠાકોર, અમલદારે અથવા કેઈ વખતે ગવર્નર, પિલીટીકલ એજન્ટ અથવા બીજા પરણાઓ ત્યાં આવે ત્યારે ચામડાના બુટ ઉતરાવી કંતાનનાં મોજાં પહેરાવવા એ ખર્ચ કારખાનાને માથે ન પડે એટલા માટે આ ખાતું કર્યું હોય એમ લાગે છે. શ્રીમાનેએ સાધારણ મદદ કરવાની આવશ્યકતા છે.
શ્રી નેકિરેના પગાર આપતું–આણંદજી કલ્યાણજીના નેકરે–મેનેજર, કારકુન, તળાટીના માણસ, પર્વતપરના ગઠીએ, પાણીના પરબવાળા,વગેરે ઘણા પ્રકારના છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
•૬ ]
જેનાનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ
૩૧૩
તેઓમાં જે ના હોય તેમને દેવ દ્રવ્ય ખપી શકે નહિ. માટે આ ખાતું તેવા નાકરાના પગારમાટેજ સભવે છે. સાધારણ સહાયને પાત્ર છે.
શ્રી ફુલકેશર ખાતું—કેશરીઆજી જનાર યાત્રાળુને માહિતી હશે કે ત્યાં કેટલું બધું કેસર વપરાય છે ! તેના પ્રમાણમાં શત્રુજયપર વિશેષતા નથી, અને વિશેષતાની. જરૂર પણ નથી. શત્રુંજયપર તેમજ બીજા ગામેાના સ્થાનિક દેરાસરોમાં પણ ઉચ્ચ સ્થિતિના માણસે ઘરનું કેશર લાવી વાપરે છે. જ્યારે સામાન્ય સ્થિતિના માણસા દેરાસરના કેશરથીજ ચલાવે છે. એ દેરાસરનું કેશર વાપરનારાઓ માટે શત્રુજયપર નહાવાની જગ્યાપાસે એક પેટી રાખેલી છે, કે જ્યાં શક્તિ અનુસાર ભાઈએ પૈસા નાખે છે. દરેક મંદિરમાંના મૂળનાયક અથવા કાઈ વિશેષ પ્રતિમાજીને ફૂલપણુ દેરાસરના વ્યવસ્થા. પાની સૂચના અનુસાર ચડાવવામાં આવે છે. આ બન્ને ખાતે ખર્ચ થાય છે. કેશર ખાતે ઘણા, ફૂલખાતે ચેાડા. કેટલાએક ગામેમાં સંવત્સરી પર્વપર સાધારણ ખાતે અને કેશર ખાતે રકમ ઉઘરાવાય છે, તેવીજ જાતનુ આ ખાતું છે. દેરાસરામાં સાધારણ ભાઈઓમાટે વપરાતા કેશરમાટે એક બહુજ કડવી ફિરયાદ વારંવાર થતી જાણી છે, કે કેશરમાં અતિશય પાણી નાખી, બહુજ પાતળુ' અનાવવામાં આવે છે, કે જેથી ઘેાડા કેશરમાં ઝાઝા ભાઇએ પૂજા કરી શકે. કોઇ કોઇ મધુએ પણ બહુજ કેશર લેવાની ભૂલ કરે છે અને તેને પિરણામેજ ગાઠી ઝાઝુ· પાણી નાખી ઝાઝું પાતળું કેશર બનાવવાની જરૂરીઆત જુએ છે. પરિણામ દૃષ્ટિને પસદ ન પડે એવું આવે છે. એટલે કે પ્રભુજીના શિશે તથા ભાલપર કેશરપૂજા થઈ હાય તેનું જળમય કેશર પ્રભુજીના મુખ, ચક્ષુ વિગેરેપર ઉતરે છે. આ માટે દેરાસરના વ્યવસ્થાપકે, પૂજા કરનારા ખભે તથા કેશર વાટનારા ગાઠીએ એ ત્રણેએ જરા જરા ચેાગ્ય ઉપાય લેવા જરૂરના છે. કેશર અહુ પાતળુ" અથવા અહુ ઘટ નહિ જોઈએ. ફૂલપૂજા માટે કેટલાક ભાઇએ અતિશય ઉતાવળથી પાંખડી તાડી નાખવામાં અથવા બીજી રીતે પુષ્પને વિંધવામાં કે મર્દન કરવામાં પુણ્યમ ધ કરવા જતાં પાપમધના ભાગી થાય છે, માટે જરા ધીરજથી સાચવીને ફૂલપૂજા થવી ઇષ્ટ છે
•
સાતક્ષેત્ર ખાતું—મનુષ્ય જીવનમાં ચાર ભાવના શુદ્ર માર્ગે લઈ જનારી છે, અને તેમાંની પ્રથમ દાન છે. એ દાનમાટે સાતક્ષેત્ર સર્વોત્કૃષ્ટ છે. કાઈ જૈન દેહમુકત થતાં તેના પુણ્ય નિમિતે સાતક્ષેત્રમાં અમુક રકમ કહેવાય છે. આ ક્ષેત્ર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, ચૈત્ય, અને પ્રતિમા છે. સ`સારની દરેક વસ્તુઓની ખુખી તેની અસ્થિરસ્તામાંજ છે. ગરીખ શ્રીમાન થાય ત્યારે થાડા વખત તેને વિશેષ આનંદ થાય છે, પણ જે આનંદ ગરીબીમાં તેને મળતા તેવા આનંદ તેને શ્રીમ'તામાં મળે છે ? વિશેષ નહિ કશા નબળી આવે તે દુઃખ થાય. આ સંસારી ખુષીએ જાણ્યા પછી પારાકિક અથવા ધાર્મિક ખુબી એ છે કે તે વધારે સ્થિર છે. દાન આપીએ તેના બદલે એક અથવા ખીજે રૂપે મળ્યા વિના રહેજ નહિ. દાનના કેટલાએક પ્રકાર નીચે પ્રમાણે છેઃ—સુપાત્ર, અનુકંપા, અભય, જ્ઞાન. આ સાત ક્ષેત્રમાં સર્જેથી પ્રથમ સાધુ ગણ્યા છે. તેનું કારણ તે સુપાત્ર છે.
r
સારની બધી ખટખટથી મુક્ત થઇ, હિંદુઓના ચાર વર્ણોમાંના પ્રથમ-બ્રાહ્મણનું કામ,
L
Page #362
--------------------------------------------------------------------------
________________
૩ર૪ ' "જન કેન્ફરન્સ હેરડ.
[ નવેમ્બર, જ્ઞાન આપવાનું તથા રસ્તે દેખાડવાનું તેનું છે. તેની પાસે શ્રી નહિ હોવાથી લાલચ ઓછી હોય છે. તેઓ પોતામાટે તે શ્રી વાંછેજ નહિ. જૈનેના હિતમાટે શ્રી દ્વારા થવાના શુભ માર્ગો બતાવે. જે પાંચ મહાવ્રતે બીજા કેઈ પણ ધર્મમાં આપણી હદ સૂધી દેખાતા નથી, એવા મહા વતપાલક મુનિવર્યને ધન્ય છે. તેઓ દરેક મદદને પ્રથમ પાત્ર છે. તેઓએ જેનેની ધાર્મિક, વ્યાવહારિક નીતિસંબંધી સ્થિતિ સુધારવામાટે માર્ગદર્શક થવાની ઓછી અગત્ય નથી. જ્ઞાન એ તેમનું સબળ હથિયાર છે. મનિ. રાજને અન્ન, વસ્ત્ર, પુસ્તક વિગેરે દરેક જાતની મદદ યથાશક્તિ કરવાથી મનુષ્ય બહુજ ઉત્તમ ભાતું બાંધે છે. હાલના શિથિલાચારી થએલા મુનિ કે યતિ માટે આ લેખક કઈજ કહેતું નથી, પરંતુ લાંબા કાળથી ચાલ્યા આવતા રીવાજ પ્રમાણે મુનિધમ પાળતા સા. ધુઓ માટે જ તે લખે છે. મુનિ, કેમના હિત માટે જે શીખામણ આપે તે યથાશક્તિ મમત તજી, હિતબુદ્ધિથી આદરવા શ્રાવકવર્ગે પ્રયાસ કરો. બેટો રસ્તો બતાવવાનું તેમને કંઈપણ કારણ નથી. તે પછી બીજું ક્ષેત્ર સાથ્વીનું છે. તે પણ સાધુજીની માફક પાંચ મહાવ્રતધારી છે. મોટા શહેરમાં રાત્રિભોજનને પ્રચાર હાલ એટલે બધે વધી પડયે છે. કે તેને માટે સતત ઉપદેશની આવશ્યકતા છે. રાત્રિભેજનું પ્રત્યાખ્યાન એ પણ વિરતિ દશા છે. અને એટલા માટે જ તેને મુનિનું છઠું વ્રત ગણ્યું છે. પુરૂષ વર્ગની સામે સાધ્વીજી વ્યાખ્યાન વાંચી શકે નહિ, પરંતુ તેઓ સ્ત્રીઓને સાચા રદ્ધાને ઉપદેશ આપી શકે અને જે કામ સાધુઓ પુરૂષેપાસે કરાવી શકે તેવું જ શુભ કામ સાધ્વીજી સ્ત્રીઓ મારફત કરાવી શકે. તેઓ પણ દરેક મદદને પાત્ર છે. હાલ તે બન્ને ક્ષેત્ર તરફ પૂર્ણ માયા, ભક્તિ અને અનુકૂળતા છે. ત્રીજુ શેત્ર શ્રાવકે છે. હાલ જૈનેની ધાર્મિક અભ્યાસની સ્થિતિ માત્ર સૂત્રપઠનની છે. તેમાં અર્થજ્ઞાન તથા તત્વજ્ઞાનને ઉમેરે થવાની જરૂર છે. કોઈ કઈ જૈન બંધુઓ અમુક સૂત્રે બોલી જવાની ઈચ્છાથી તે કઠે કરીને છેડા વખતમાં કડકડાટ બેલી જાય છે, પરંતુ તેટલા વખતમાં જે થોડું પણ સમજણ પૂર્વક અને આચરણમાં બની શકતી રીતે લવાય તેવી રીતે બેલે એ ઈષ્ટ છે. નવસ્મરણ, બીજા કોઈ સ્તંત્ર, સ્તવન, ઈત્યાદિ બોલવા એ બહુજ ઈષ્ટ છે, પરંતુ તેટલાજ વખતમાં થોડું પણ સમજણપૂર્વક બાલાય એ વિશેષ ઈષ્ટ છે. આર્થિક સ્થિતિ જોઈશું તે જણાય છે કે અસલની માફક હાલ એકે જૈન રાજા અથવા દીવાન નથી. છુટા છવાયા ગણ્યા ગાંઠયા સરકાર અને દેશી રાજ્યમાં અમલદારે અને નોકરે છે, પરંતુ તેઓ કંઈ કરી શકે એ સ્થિતિમાં નથી. અમલદારોની સ્થિતિ જરા ઠીક છે, પણ નોકરની સ્થિતિ તદન સાધારણ છે. વ્યાપારીઓ માટે જોઈશું તે ઝવેરાત, રૂ, કાપડ, અનાજ, કરીયાણું વિગેરેમાં ઘણા જૈન બંધુઓ રોકાયેલા છે. વ્યાપાર એજ કોમને અને દેશને ધનવાન બનાવનાર છે. ઉંચી કેળવણી પામેલા વ્યાપારમાં વિશેષ બુદ્ધિકૈશલ્ય બતાવી શકે તે સ્પષ્ટ છે. વ્યાપારીઓ કરતાં નેકરીઆત વગ ઘણાજ વિશેષ છે, અને તેપણ ઓછા પગારમાંજ. શ્રીમાન શઠીઆએઅ આ વન માં રહેલા પિતાના ધર્મબંધુઓને મદદ કરવી એ આવશ્યક ફરજ છે, એમ ગણીને બની શકે ત્યાક્ષુધી તેમને જ ફેકવા જોઈએ. વ્યાવહારિક સ્થિતિમાં સાંસારિકને સમાવેશ થઈ શકે સાંસારિક સ્થિતિમાં અમુક અમુક ખોટા અને ખરાબ રીવાજો દુર કરવાને મદદ કરવી એ
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૯૬] આપણી રાજ્યકારી સ્થિતિ.
૩રપ આવશ્યક છે. કેળવણી, ગમે તે પ્રકારની આવશ્યક અને ઈષ્ટ છે. હાલના સમયમાં એ
ગિક કેળવણીની બહુજ જરૂર છે. જે શ્રીમાને એ દિશામાં ધનવ્યય કરશે તે ખરેખર 'અહજ ઉત્તમ સાધન પિતામાટે, પોતાના વશ માટે અને પિતાની જેમ માટે કરી જશે. માણસને પરભવમાં જવું એ નિશ્ચય છે, પરંતુ જતી વખતે કહેવાય કે “ભાઈ, મેં તે મારા જીવન દરમ્યાન મારાથી બનતું કર્યું છે. અને તે પણ તારી શક્તિ અનુસાર તેવીજ રીતે ચાલજે, હું તારે માથે કાંઈ ધનધર્મની ફરજનું રૂણ મુકી જતો નથી.” તોજ જીવન સાફલ્ય છે.
આપણું રાજ્યદ્વારી સ્થિતિ, રાજ્યદ્વારી સ્થિતિ બે પ્રકારની હોઈ શકે. એક તે રાજ્યસત્તા મારફત આપણે પ્રસંગે ધર્મરક્ષણ કરી શકીએ તે તથા બીજી, રાજ્યમાં આપણે અવાજ સંભળાવી શકીએ અને તે માટેની લાયકાતને પ્રયત્ન કરીએ તે છે. અસલને અને હાલને મુકાબલે પ્રથમ સ્થિતિ માટે આવશ્યક છે. પ્રથમ તીર્થકર શ્રી રૂષભદેવ ભગવાન, બીજા તીર્થંકર અછતનાથ, ત્રીજા તીર્થકર સંભવનાથ, સોળમા તીર્થંકર શાંતિનાથ, બાવીસમા તીર્થંકર નેમનાથ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ તથા ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી અને દરેક તીર્થકર રાજ્ય કુળમાં જન્મેલા હતા. દુનિયા, સમજીને અથવા તે પરંપરાથી, સત્તાની પ્રમાણે ચાલવા યત્ન કરે છે. સત્તા જે ધર્મ પાળતી હોય તે ધર્મ, લાલચથી અથવા તો કૃપા માટે પાળનારા નીકળે છે. જૈન ધર્મ અતિશય પ્રાચિન છે, અને તેના જેવા દયામય ધર્મના ફેલાવાથી ઉત્તમ પરિણામ સિવાય બીજું સંભવેજ નહિ. રાજાના અનુયાયીઓ પણ, રાજા જૈન ધર્મ હોવાથી, જૈન ધર્મપ્રમાણે વર્તે. હાલના સમયમાં પણ જૈનેના કેઈકઇ માણસો જૈનમાંથી અંશ મેળવે છે ખરા. ચકવતી છ ખંડ સાથે ત્યારે જ કહેવાય. હાલના સમયમાં કેઈચકવર્તી નથી. ચક્રવર્તી ભરત જૈન ધર્મ પાળે ત્યારે તેની વસ્તીને મેટો ભાગ તેનું અનુકરણ કરે તે સ્પષ્ટ છે. બાહુબળી, પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ વિગેરે ઘણા જૈન રાજાઓ થઈ ગયા છે. સંપ્રતિરાજા હમેશાં ૧ દેરાનું ખાત મુહુર્ત થયાનો પત્ર આવ્યા પહેલાં દાતણ પણ નહોતા કરતા, તથા તેમણે ૧૨૫૦૦૦ દેરાસર કરાવ્યા તથા ૧૨૫૦૦૦૦૦ જીનબિંબ ભરાવ્યા હતા તે હકીકત પ્રસિદ્ધ છે. ગુજરાતના મહારાજા કુમારપાળે શત્રુંજય પર કુંડ બંધાવેલ છે, દેરાસર પણ છે, તથા અમારિ પડહ વગડાવ્યું હતું, અને દરેક રીતે પોતાની રૈયતમાં જીવદયાને ફેલાવો કર્યો હતે તે પણ પ્રસિદ્ધ હકીકત છે. મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ વિગેરેએ દેરાસરે તથા ધર્મ માટે બહુ સારે ભાગ લીધેલે આપણે જાણીએ છીએ. અંગ્રેજ રાજ્ય અમલ દરમ્યાન કેળવણું, શાંતિ તથા ધર્મપાલનમાં અલંગ નિઃપક્ષપાત એ મુખ્ય સુત્ર છે. આપણી કેમ કેળવણી સામાન્ય રીતે લે છે. અસલના જૈન શ્રીમાનની ખુબી એજ હતી કે ધર્મ તરફ અડગ દઢતા તેઓ રાખતા. ધમતરફ બીજાઓને ભાવ કેમ વધે તેમજ તેઓનું લક્ષ્ય બિંદુ હતું. જૈન ભાઈઓની સ્થિતિ કેમ સુધરે એજ આપણું આગલા રાજ્યદારી.
Page #364
--------------------------------------------------------------------------
________________
ન કેન્ફરન્સ હેરકલર
નવેમ્બર નરેનું દષ્ટિ બિંદુ હતું. હાલ એ બાબતમાં પ્રમાદ વધી પડે છે, એમ કહીએ તે ખોટું નથી. આપણાં લગભગ સર્વ તીર્થે દેશી રાજ્યમાં આવેલાં છે. નામદાર અંગ્રેજ સરકાર સર્વોપરી હોવાથી ગમે ત્યારે મુશ્કેલી ઉભી થતાં તે રસ્તે આપણે માટે ખુલ્લે છે, પરંતુ નામદાર સરકારની રાજ્યનીતિ સુક્ષ્મ અવલોકનથી એવી તે જણાય છે કે બની શકે ત્યાં સુધી પ્રજાની નજરમાં રાજાને હલકે નહિ પડે. આવું સુત્ર છતાં એ પણ તદન સ્પષ્ટ છે કે કઈ પણ દેશી રાજા પ્રજાપર અતિશય જુલમ કરે તે તેને પદભ્રષ્ટ કરતાં ડરવું નહિ. જેન રાજાઓ તથા મંત્રીઓના સમયમાં તીર્થસ્થાને સંપૂર્ણ આબાદી, શાંતિ તથા છુટ ભગવે એ સ્પષ્ટ છે. મુગલ અમલ દરમ્યાન માયાળુ શહેનશાહ અકબર તથા તેની પછીના બે શહેનશાહના અમલમાં ધર્મઝનુન અને ધર્મજુલમ ન હો તો તે વખતે પણ તીર્થસ્થાનોએ શાંતિ ભોગવેલી ખરી. હાલ તે જણાય છે કે દેશી રાજ્યકર્તાને જરૂર જણાય ત્યારે તે આપણને હેરાન કરી શકે. આ હેરાનગતીથી દુર રહેવા માટે રસ્તા છે. ખુશામત કરી દેશી રાજાને પંપાળતા રહી ઘમંરક્ષણ મેળવવું અથવા તો બની શકે ત્યાં સુધી શાંતિ રાખી, ખુશામત નહિ કરતાં પ્રસંગેપાત દેશી રાજાઓના અને અંગ્રેજ અધિકારીઓના પરિચયમાં આવી, તેમની બની શકતી સેવા બજાવવી, અને તે દ્વારા કૃપા મેળવી, ધમ ઉઘાત કરે. અંગ્રેજ સરકારનું રાજ્ય હિંદમાં છે, તે ધર્મરક્ષણની બાબતમાં કેટલેક અંશે આપણે સુભાગ્ય છે. પરંતુ વાંદરા જેવો કસાઈખાનાં, દારૂના પીઠાંઓ તથા બીજા અનેક પ્રકારો જૈનધર્મ વિરૂધના તે અમલ દરમ્યાન નવા દાખલ થયા છે, તે પણ તેને માટે આપણે કંઈ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. અંગ્રેજોના પરિચયની અને તેમાં પણ બની શકે તે તે વર્ગના સત્તાધિકારી ભાગની સાથે ખુશામતધારા નહિ, દેશના લાભને ભેગમાં આપીને કદી નહિ, પણ સેવા દ્વારા મળવાની થોડી ઘણુ પણ આવશ્યકતા છે. કારણ કે જરૂર પડતાં દેશી રાજા
ના છેવટના ફેંસલા પર અપીલનું સ્થાન તેજ છે. દેશી રાજાઓ પણ કોઈ કે તે જમાના પ્રમાણે કેળવણીથી સુધરી પ્રજાવની સંભાળ તથા દરકાર રાખતા થયા છે, તે પણ ડાહ્યો માણસ તેનેજ કહેવાય કે જે ઉપરી તથા નજીકના ઉપરી બને સાથે, સંભાળથી અને નમ્રતાથી વર્ત. બની શકે ત્યાં સુધી દેશી રાજાઓ સાથે નમ્રતાથી વર્ત' વાથી તેઓ કૃપા બતાવે, એ સ્પષ્ટ છે. અણછટકેજ દેશી રાજાઓ માટે ઉપર જવાની જરૂર પડે. અને તે સમયે અંગ્રેજ સત્તાધિકારી સાથે યોગ્ય. પરિચય ધર્મનું અતિશય રક્ષણ કરી શકે. હાલના સમયમાં અમદાવાદના મરહુમ નગરશેઠ શેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ વિગેરે દેશી રાજ્યોમાં તથા નામદાર ઈગ્રેજ સરકારમાં બહુ સારો લાગવગ ધરાવતા અને તે લાગવગનો ઉપયોગ ધર્મ રક્ષણ માટે કરતા–ડાજ વખતપર દેહમુક્ત થયેલ શેઠ પ્રેમચંદ રાયચંદે તેમનું પદ ઘણે અંશે સાચવ્યું હતું. જરૂર પડતાં તેમને એક શબ્દજ ચમત્કારિક અસર કરી શકો અનુભવાયો છે. હાલ હયાત ગૃહસ્થમાં શેઠ વીરચંદ દીપચંદ છેડે ઘણો લાગવગ ધરાવે છે અને તેમના પગલે ચાલી સુરત, અમદાવાદ, કચ્છ, કલકત્તા વિગેરેના શેઠેને નમ્ર પ્રાર્થના છે કે છેડો ઘણે પણ લાગવગ વધારતા રહેવું. આપણે લાગવગને દુરૂપયોગ કરવા માગતા નથી. માત્ર
Page #365
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] તીર્થયાત્રા.
કર૭ ધર્મ રક્ષણ અર્થેજ ઈચ્છીએ છીએ. શેઠ પ્રેમચંદ જતાં મુંબઈ ઈલાકામાં જેન કેમ કેટલી ઉઘાડી પડી ગઈ છે તે સહજ વિચારથી જણાશે, તેમના જવાથી પડેલી ખોટ પૂરવાની આવશ્યક્તા સહકઈ સ્વીકારશે, અને તે પૂરવાને યત્ન કરવા નમ્ર પ્રાર્થના છે. દરેક સ્થાનના અગ્રેસરો અને સામાન્ય માણસેએ તે સ્થાનના સત્તાવાળાઓ સાથે બની શકે ત્યાંસુધી હળતામળતા રહી કામ લેવું ઈષ્ટ છે.
-- તીર્થયાત્રા.
શબ્દાર્થ – તીર્થ એટલે પવિત્ર સ્થળ, યાત્રા એટલે જવું.
હેતુ તથા ફળ–હિંદુઓમાં, હિંદુસ્તાનની ચાર દિશાએ ચાર ધામ પવિત્ર ગણાય છે. બદ્રીકરાર, રામેશ્વર, જગન્નાથ તથા દ્વારકા. આપણા જૈનોનાં પવિત્ર સ્થળો, તીર્થયાત્રાનાં ધામ દક્ષિણ હિંદમ. બીલકુલ નથી. આપણામાં નાની તથા મેટી પંચતીર્થી હાલના સમયમાં તીર્થસ્થળ ગણાય છે. કાઠીઓવાડમાં શત્રુ જય, ગિરનાર, રજપુતાનામાં આબુજી, તથા બંગાલના મધ્ય ભાગમાં સમેત શિખર અર્થ - પાર્શ્વનાથજી તથા અષ્ટાપદજી, જ્યાં હાલ જવાતું નથી એ મેટી પંચતીથી ગણાય છે આબુથી શીરડીની આસપાસ ચરમ તીર્થંકર મહાવીર સ્વામીને કાઉસગ ધ્યાન સમયે કાનમાં ખીલા નાખવાનું સ્થળ બ્રામણ વાડા તથા નાંદેલ નાંદલાઈ. વરકાનું, રાણકપુરજી (સાદરી પાસે) તથા ધારાને બીજી પંચતીથમ સમાવેશ થાય છે. શત્રુંજય પર આ ચોવીશીમાં કોઈ પણ તીર્થંકર મહારાજ મેક્ષપદ પામ્યા નથી, પરંતુ બાવીસમા તીર્થંકર નેમિનાથ સિવાય વીશે તીયકર ત્યાં વિચરેલા છે. પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાન પુર્વ નવાણું વાર ત્યાં સમવસરેલા છે, તથા અનેક સાધુ મહાત્માઓ, તથા બીજા હળુકજીવો ત્યાં નિર્વાણ પામેલા છે. પૂર્વે અનંતા તીર્થકર એક્ષપદ પામ્યા છે. આવતી ચોવીશીમાં ૨૨ તીર્થકરે તેની પાંચમી ટુંક ગણાતા ગીરનાર તીથ મોક્ષે જવાના છે. દુનિયામાં ખરું સુખ સત્સંગમાં જ છે. સત્તા, સંદર્ય બળ, વન, ઘન, એ સવને કાળે ક્ષય છે, પરંતુ સત્સંગના ઉચ્ચ પરમાણુઓ મેળવવાથી, તેમના સંસર્ગમાં આવવાથી આપણું પામર જીવોના, તુચ્છ સંસારની વાસનાઓ, અને તૃષ્ણાઓથી ખરડાયેલા, હલકા પરમાણુઓ ઉચ્ચ થવાનો સંભવ રહે છે. પવિત્ર પર્વત પર જનારાઓને મેટા ભાગ શ્રધ્ધાળુ જેનભાઈઓનો જ હોય છે. તેઓ શુભ વિચારથી જ જાય છે. શુભ વિચારજ પર્વત પર ઘણે ભાગે કરે છે. અને પવત જેવા તીર્થસ્થળેએ દુનિયાના સામાન્ય મનુષ્ય પણ દુનિયા કરતાં ઉચ્ચતર વિચારોનું જીવન ગાળે છે. વિચારેનુ બળ કેટલું બધું છે એ હાલના સ્પષ્ટિકરણના જમાનામાં થી બસેરીએ બહુ સારું સમજાવ્યું છે. હવે જેમ સુમ છે, અને તેને જેમ આપણે જોઈ શક્તા નથી, તેવી જ રીતે હવાથી સુક્ષ્મ ઈશ્વર નામને પદાર્થ છે. અને તે સર્વ પદાર્થ કરતાં વિચાર વધુ સૂક્ષ્મ છે. જેવી રીતે મનુષ્ય દેહને આકાર છે, દુનિયાની દશ્ય વરતુઓને આકાર છે, તેવી જ રીતે વિચારને પણ આકાર હોય છે, તે વિચાર પણ લાંબે વખતે દેહધારીની જેમ કામ કરે છે. આપણાથી પાંચ હજાર માઈલ દુર રહેલ કોઈ મનુષ્ય માટે આપણે સારા, તેના રક્ષણના અથવા હિતના વિચાર કરીએ તે તે વિચારે, આપણી માનસિક શક્તિપ્રમાણે, તે પાંચ હજાર માઈલ દુર રહેલ મનુષ્યનું રક્ષણ અથવા હિત કરે છે. તેવી જ રીતે બેઈનું અનિષ્ટ આપણે ઈચછીએ તે તે વિચાર પણ, જે માણસનું અનિષ્ટ ઇચ્છાયું હોય, તેને હેરાન કરવા તેની આસપાસ ભમ્યા કરે છે, અને લાગ આવે ત્યારે હેરાન કરે છે. ક્રોધ કરનાર માણસ કેધ કરતી વખતે પોતાના શરીરમાં વિષ ઉત્પન્ન કરે છે, જ્યારે શાંતિ સાચવનાર માણસના દેહમાં તથા આત્મામાં શાંત અમી વહ્યા કરે છે. અને તેવી રીતે બીજા દાદા ના ગુણ ધરાવનારાઓની ગરદનની આસપાસ નદી બાદી છાયાઓ હોય છે. આ બધી બાબતે, અંધ શ્રદ્ધા પૂર્વક માનનારા નહિ, પણ મગ, અનુભવ તથા બીજા ગ્રાહ્ય પ્રમાણે જ સ્વીકારનારા યુરોપના વિદ્વાન વિચારકે તથા થીએસ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[નવેમ્બર શિસ્ટો કહે છે. સર્વથી પવિત્ર જીવન આત્મિક અથવા પારમાર્થિક જીવન જ છે. તર જીવન એ સવહૃષ્ટ આત્મિક તથા બીજા આત્માઓના ઉદ્ધારની ઇચ્છાવાળું હોવાથી પારમાર્થિક જીવનજ છે. એવા સર્વેત્તમ શુદ્ધ પરમાણુઓ અતિશય બળવાન હોય તો તેમાં સવાલ જ નથી. અત્તરની સુગધ થોડી હોય છે, પરંતુ કસ્તુરીની વિશેષ હોય છે. એક ઓરડામાં કસ્તુરી રાખેલી હોય તે આખો ઓરડો સુગંધમય થઈ રહે છે, તેવી રીતે તીર્થાધિરાજપર જે જે સ્થળેએ તીર્થંકર મહારાજ કાઉસગધ્યાને રહેલા અથવા સમવસરેલા છે તે સ્થળે તેમના શુભ પરમાણુઓ મિશ્રિત હોવાથી અવશ્ય ભેટવા યોગ્ય છે, સંચય થએલા, અને સંચય થતા એ બને શુભ પરમાણુઓને યોગ તીર્થસ્થળોએજ મળી શકે છે. વ્યાવહારિક જીવનમાં દેખાતી ઘણું ઉપાધિઓ ત્યાં વીસરી જવાય છે. પરમાત્મ ધ્યાનમાં લીન થવાને વિશેષ પ્રસંગ આવે છે. ગિરનારજી એ બાવીસમા તીર્થંકર નેમિનાથજીની દીક્ષા, કેવળ અને મોક્ષ એ ત્રણે કલ્યાણકની ભૂમિ છે. અષ્ટાપદ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના છેલા કલ્યાણકનું સ્થાન છે. તારંગાઇ એ અજીતનાથ મહારાજનું માહામ્યવાળું તીર્થ કુમારપાળ રાજાએ બંધાવેલ છે. સમેતશિખર વીશ તીથકનું મોક્ષ પામ્યાનું સ્થાન છે. એ પર્વતમાં પવિત્ર સ્થાન ગણાય છે. ઉપરાંત મગધ અથવા બહારમાં આવેલાં રાજગૃહી, પાવાપુરી તથા બીજાં થોડાંએક ત્યાંના સ્થળે ત્યાં યાત્રાએ જનાર અનુભવે છે. આપણે પરમેષ્ટિ પણ પંચ છે અને માટે પણ પંચતીથી છે. એ તીએ જનાર પિતાના મલિન પરમાણુએને થોડાં ઘણાં પણ શુભ કરે છે, ત્યાં જઈને દુષિત થનાર આત્મા બહુજ મુશ્કેલીથી કર્મ છોડી શકે છે. કારણકે આવા પવિત્ર સ્થળે તીર્થંકર જેવા પ્રબળ પવિત્ર પરમાણુઓ જેને અસર કરી શક્યા નહિ, એટલું જ નહિ, પણ તે પરમાણુઓની ઉપરવટ થઈને જે દુષ્ટતા આચરી શક્યા તે દુષ્ટ પરમાણુઓને હઠાવવાને માટે બહુ જ સબળ પરમાણુઓની જરૂર છે. મનુષ્યદેહ પરમાણુઓ જ બનેલો છે. અસલના વખતમાં તેમજ હાલ શહેર અથવા ગામની ગલીચ હવા છોડીને ઝાડી અને પર્વતના એકાંત ભાગમાં શાંતિથી
ધ્યાન, એકચિત્ત થઈ શકે છે તેવું વસ્તીવાળા ભાગ પર થઈ શકતું નથી. વળી જમીનપરની હવા કરતાં પવતપરની ઉચી હવા સૂક્ષ્મ હોય છે. જમીન પરની હવા ઘટે હોય છે. પર્વતપર ચડવાથી શ્વાસોચ્છવાસ વિશેષ અને સારી હવાવાળા લેવાથી ફેફસાંને પણ ફાયદો થાય છે, એ વૈદક દષ્ટિએથી જોતાં શારિરીક ફાયદો છે. આ પ્રમાણે આત્મિક, માનસિક તથા શારીરિક એ ત્રણે ફાયદા થઈ શકે છે. પર્વત પર જે ઝાડેની, શિલાઓની, નીચે દેખાતા સમુદ્રની, આડા અવળા બારીક વહેતા નદીના ઝરણની વિગેરે ઘણી એક કુદરતી લીલાઓ દેખાય છે. તે પણ એક સાથે અને તેવી જ સુંદર રીતે જમીન પર દેખી શકાય નહિ. તીર્યસ્થળે તથા ત્યાં સ્થાપેલા પ્રતિમાજી પ્રાચીન છે, તેની સબળ ખાત્રી એજ છે કે ઝડષભદેવ સ્વામીના જીવન દરમ્યાન જ તેમના ચક્રવતી સુપુત્ર ભરત મહારાજે અષ્ટાપદ પર આખી વીશીના સર્વ તીર્થકરોની દેહમાન પ્રમાણે પ્રતિમાઓ ભરાવેલી છે. ભરત ચક્રવતી, જેમને આરીસા ભુવનમાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોવાથી ગૃહસ્થ કેવળીને અતિ ઉત્તમ દાખલો ગણાય છે, તેવા હળુકમ આત્માને પણ પ્રતિમાની આવશ્યકતા લાગી, તો આ પંચમ કાળમાં વ્યવહારમાં મસ્ત, જ્ઞાન વિગેરે આદરવામાં અતિશય ઢીલા અને પાપમય જીવનમાં બહોળો સંબંધ ધરાવનાર છેને, પોતાના અવલંબનરૂપ પૂજ્ય પુરૂષનું સવાર સાંજ સ્મરણ અવશ્ય જોઇએ. દરેક મનુષ્ય પ્રભુતરફ છેલ્લી, દઢ અને સચોટ પ્રીતિવાળ થાય ત્યાં સૂધી તેને કોઈપણ એક વ્યકિત પર અતિશય તીવ્ર પ્રેમ હોય છે. એ પ્રેમી મનુષ્યને તે ખરા હૃદયથી ચાહે છે, તેની ગેરહાજરીમાં તેનાં ફેટેગ્રાફી પણ હૃદયથી ઉછળતે સંતેષ લે છે, અને જોમાં હાલ પ્રચલિત બાવલાંઓ, તથા અમુક પ્રસંગોએ તેમને હાર પહેરાવવાની રીત એ મૂર્તિપૂજાનું બીજુ સ્વરૂપજ છે. અસલના વખતમાં જ્યારે રેલવેન હતી ત્યારે ઘણું માણસને સમુહ સાથે જ યાત્રાએ જતો, તેમનામાં બહુ સાથે સંબંધ જોડાતે, નવા નવા ગામમાં આપણા ધર્મબંધુઓ કોણ છે, તેમની શું સ્થિતિ છે, વચમાં આવતાં ગામની શું સ્થિતિ છે તે બધું જણાતું. હાલ તે બધી સ્થિતિ ફેરવાઈ ગઈ છે. હવા ફેર તરીકે તથા પોતાના ગામમાં કાંઇ ભચંકર વ્યાધિ સમયે પણ તીર્થયાત્રા નીકળવું તે બન્ને
Page #367
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ।
તીથૅયાત્રા.
૩૨૯
રીતે લાભકારક છે. તીર્થસ્થળેામાં પૂજારી તથા ભાટના વર્ગ હેાય છે, તેનાથી ચેતતા ચાલવાનું છે. આપણી જેમ મુસલમાનોને અરબસ્તાનમાં મકા તથા કરબલા, ખ્રીસ્તીઓને જેરૂસલેમ, તથા પારસીઓને ઉદવાડા તીર્થનાં સ્થળે છે. એ સુધરેલી કહેવાતી પ્રજાએ પણ પેાતાના પૂજ્યા તરફ અતિશય માનની લાગણીથી જુએ છે અને જીંદગીમાં એક વખત ત્યાં જઈ તે પવિત્ર માનેલી ચીજને અડી પેાતે પવિત્ર થાય છે, તે આપણે કેાઈરીતે તેમનાથી ઓછા શ્વદ્ધાળુ થઈએ, એવું મનેજ નહિ. આપણાં તીર્થો દક્ષિણ હિંદમાં નથી. તેનું કારણ એમ છે કે સર્વ તીર્થંકરો ઉત્તર હિંદમાંજ થયા, વિચર્યા અને કાળધર્મ પામ્યા, ધર્મસ્થાન જેવા જે સાડીપચીશ દેશે! આપણા શાસ્ત્રમાં ગણાવ્યા છે, તેજ દેશમાં તીથર મહારાજાએ સર્વ ક્લ્યાણક અનુભવ્યા. એવી તીર્થયાત્રા અનેક ફાને આપનારી છે. જેવી રીતે મનુષ્યા માટે તીર્થસ્થાન છે, તેવીજ રીતે દેવતાઓને માટે પણ નીશ્વર દ્વીપ વિગેરે તીર્થયાત્રાના સ્થાનો છે. દેવલેાકમાં પણ મુતિપૂજા છે. અમુક અમુક સ્થળેાએ દેવલામાં કેટલી કેટલી શાશ્વતી પ્રતિમાજી છે તે “ સકળ તીર્થ વંદું કરોડ ’” એ નામની તીર્થવદનામાં સ્પષ્ટ વર્ણવેલું છે. કાઈ પણ ચેાપડીની એક અધુરી હકીકત બહુજ ઉંચી તિવાળ વાંચીને તરત સમજી શકે છે, જરા આછી શક્તિવાળાને વિચાર કરવા પડે છે અને તેનાથી પણ ઓછી શકિતવાળાને પદાર્થ દ્વારા અથવા પ્રયાગ દ્વારા જ્ઞાન આપવામાં આવે ત્યારેજ સમજી શકે છે. આ પ્રમાણે નકશામાં જોયેલુ એક શહેર સેંકડા વખત નેયું હોય, છતાં સામાન્ય શતિવાળાને દરવખતે જોવાથી તેની હકી ફત સારીરીતે સમજી શકાય. રસાયન શાસ્ત્રની ખાખતા પણ મેઢેથી કહેવામાં આવે તે કરતાં પ્રયાગથીજે - —નજર આગળ ચીત્ર ખડી થવાથી—સારી રીતે સમજી શકાય છે. જ્ઞાનની ભાખતમાં માળ વેને, પૃથ્વીમાં કેઈપણ સર્વોત્તમ અવલંબન હોય તેમ તે તીર્થંકર અને તેમના અભાવે તેમની મૂતિજ છે. ઉપલી એ પચતીર્થી ઉપરાંત બીજા પણ શાશ્વતા તીર્થનાં સ્થાને છે, પણ મૃત્યુલેાકનાં સામાન્ય મનુષ્ય ત્યાં જઈ શકતાં નહિ હોવાથી, દેવતાઓ તથા વિદ્યાધર મનુષ્યે ત્યાં પૂજન અચૈન વિગેરે કરે છે. મૂર્તિને નહિ માનતાં માનસિક ધ્યાનથીજ ચલાવી તેવાનું કહેનારા, બહુ સારી શક્તિવાળા, કદાચ તીર્થંકરના ધ્યાનમાં લીન થઈ શક્તા હેય તેા પ્રભુ જાણે. મુનિએના નિવાસ દરમ્યાન શાસ્રાવણદ્વારા શુલ સાશ મગજ ઉપર પડતા હોય, એ પણ બને, પરંતુ સૂત્રકારોએ કહ્યું છે કે:
જીન પ્રતિમા જીનસારખીરે, કહી સૂત્ર મોઝાર.
તે પ્રમાણે સાક્ષાત અનુભવ, હમેશ સ્મરણમાં રહે તેવે અનુભવ, જીનપ્રતિમાસિવાય થાય તેમ લાગતું નથી. મુસલમાન ભાઈએ નિમાઝ અમુક દિશા——પશ્ચિમ—તરફજ. સુખ રાખી પઢે છે, કારણ કે તેમનુ પરિત્ર સ્થાન હિદની પશ્ચિમે છે. ખ્રીસ્તીઓમાં રોમન કેથેાલીકા ધરમાં જીસસ ક્રાઇસ્ટ, તેમની માતા મેરીની છખી રાખે છે, તેનાપર અનિલ વિગેરે છાંટે છે, પ પણ કરે છે. આ ઉપક્ષી જોઈ સકારો કે સામાન્ય મતિવાળા મનુષ્યાએ એક યા બીજે રૂપે પેતાના પ્રિય પ્રભુનું સ્મરણ મુતિ દર્શનદ્વાર ઈસ્ક્યુ છે. આપણાં બીન' પવિત્ર સ્થળામાં ચમત્કારિક સ્થળેને સમાવેરા દિનપ્રતિદિન થતા જાય છે. આજથી આસરે ત્રીશેક વર્ષપર ચમત્કારથી નીકળેલા મલ્લિનાથજી એ વગનું તીર્થસ્થળ છે. ભાવનગરની પાસે ગાધામાં આવેલા નવખંડા પાર્શ્વનાથજી એ પણ સ્પષ્ટ દેખાતા નવખંડો વાળી ચમત્કારિક પ્રતિમા છે. દેવેન્દ્રની સહાયવિના આમ ચમત્કારો બને ખરા ? તીર્થમાળાના સ્તવનમાં આવા ભરતખંડના પ્રખ્યાત : દેવસ્થાને વાળા ગામેાનુ વર્ણન છે.અંતરીક્ષ પાર્શ્વનાથ,મક્ષીજી અમીઝરા પાર્શ્વનાથ તથા કેશરીઆજી એ કાંઈ ઓછા સમત્કારિક તીર્થસ્થળે નથી. તીસ્થળેામાં ગિરનારી એક કરતાં વધારે સપ્રદાયાનું તીર્યસ્થળ છે. આબુ જેવાં તીર્યસ્થળપર કેમ્પ વસીને, ઇમેજરીન્યૂ અમલ દરમ્યાન, હિંસાની અપત્રિત્રતા થાય છે તે જોઇને ખેદ કર્યા સિવાય ખીને ઉપાય જણાતા નથી. શત્રુજયાદિ તીર્યસ્થળેાપર નવાણું યાત્રા પણ ઘણા ભાઇ તથા અંતેના કરે છે. મેમાસુ તે સ્થળે હીતે વળાટીની યાત્રા પણ કરે છે. ભવપૂર્જા એટલે કે ત્યાં સ્થિત દરેક છતબિંબની પુન કરે છે. આ દરેક પ્રકાર સ્તુત્ય તથા પુણ્યાનુમ ધી પુણ્ય ઉપાર્જન
Page #368
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેડ
| [નવેમ્બર કરાવનારા છે. પુત્ર ત્રણ પ્રકારના થાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. પિતાએ મૂકેલો વારસો વધારે તે ઉત્તમ. જાળવી રાખે તે મધ્યમ અને ગુમાવે તે કનિષ્ઠ. વારસો દેલત, કીતિને, ઘમન, આબરૂને ઘણા પ્રકાર હોય છે. ધામિક વારસા માટે એટલું જ કહેવું બસ છે કે પૃથ્વીના સર્વ દેશમાં પવિત્રતાની બાબતમાં આય દેશ જેવો કઈ નથી, અને તેમાં પણ જન જેવો કોઈ પણ દયામય ઘર્મ નથી. જે સૂમિ દયા જૈનમાં છે, તે બીજા કોઈમાં નથી. આ ધાર્મિક વારસ આપનાર તીર્થકર ભગવાન તથા સોંપનાર વડિલોએ જે સ્થિતિમાં આપ્યો હોય તેના કરતાં ખરાબ સ્થિતિમાં નહિ આપતાં સારી અથવા તેવીને તેવી જ સ્થિતિમાં આપણા વારસેને આપીએ તો આપણું જીવન અમુક અંશે પણ સાર્થક થયું છે, એ નિશ્ચય થાય છે. તાત્પર્ય કે તીર્થસ્થળને જાળવી રાખવાં એ જનોની પવિત્ર ફરજ છે. હાલ જનબિંબો વધારવાને સમય નથી, કારણ કે જન વસ્તી એક દાયકામાં વધી નથી, પણ ઘટી કહેવાય છે. તે પુણ્ય આપનાર છે, માટે અવશ્ય સેવવા યોગ્ય છે. નાંદીયા, અજારી, શિરોહી, લોટાણા, વિગેરે બીજી નાની પંચ તીથી છે,
- મનુષ્ય દેહ શાને માટે છે? ચોરાશી લાખ જીવા નિમાં મનુષ્ય દેહ સર્વ દુર્લભ, પુણ્યનું છાબડું વધે ત્યારે જ મળેલ હોય છે. નિગોદમાં બહલાં નિવાસ કરી એકેદ્રિની જડસ્થિતિમાં લાંબા કાળે કર્મ ખપાવી, બે ઈંદ્રી, ત્રણ ઈદ્રી, ચૌરિદ્રી, તિથી પદ્ધિ, એ દરેક આશ્રમો પસાર કરી મહા પુણ્યના ગેજ મનુષ્યદેહ મળે છે. તે નકામે ગાળવામાં આવે, આત્મસાર્થક અથવા પરમાર્થ એ બેમાંથી એકે વિના ગાળવામાં આવે છે તે મનુણ્યદેહ ધર્યો અથવા ન ધર્યો એ સરખેજ છે મહામત્યે મળેલે મનુષ્યદેહ નકામે ફેંકી દે એને જીવન વિકાસના કામમાંથી પાછા હઠવાનું જ પરિણામ લાવે. એવા મનુષ્ય બહુજ મોટી ભૂલ કરે છે. પુણ્ય કરવું એ કદાચ આપણાથી બનતાં વાર લાગે, તો પણ પાપ ન કરવું એ આપણા હાથમાં જ છે. દેવતાનું જીવન આનંદ અને મોજશેખમાં જ જાય છે, કારણકે આપણને ગર્ભમાં રહેવાનું, જન્મવાનું, વ્યાધિ વિગેરે દુઃખો છે તે દેવોને નથી. તેઓ માત્ર ફૂલશચ્યામાંથીજ જન્મે છે. આ સિવાય ખાવાપીવાનું, પહેરવા ઓઢવાનું મેળવવા માટે જે. મહેનત આપણે કરવી પડે છે. તે તેઓને કરવી પડતી નથી. તેઓ માત્ર ચિતવે કે ફલાણી ચીજ ખાવી છે, કે તરત તેવા પરમાણુઓ સંક્રમે છે, ને તૃપ્તિ થાય છે. તેઓ અપ્સરાના નાચરંગ વિગેરેમાં ગુલતાન રહે છે અને તેથી અતિશય સુખ મળવાથી ઘણું દેવેને આત્મ ઉદ્ધારને વિચાર સરખે પણ આવતું નથી. મનુણ્યદેહમાં તે વિચાર આવતું હોવાથી મનુષ્યદેહ ઉત્તમ ગછે. સવ તીર્થકરે મનુષ્યદેહથીજ તીર્થંકર પદ પામ્યા છે. એવા મનુષ્યદેહની કીમત જેટલી ગણીએ તેટલી ઓછીજ છે. નારકમાં દુઃખજ હોવાથી તેમને આત્માવિષે ખ્યાલ આવી શકતા નથી. એકેન્દ્રી, બેઇદ્રી, તે દ્વી, ચારેકી તથા પંચેઢી પશુઓ વિગેરેને શુભકર્મો કરવાનો પ્રસંગ જવલેજ–ઘણે ભાગે ઓછ– આવી શકે છે, તેથી તે દેહ પણ મનુષ્યદેહ કરતાં ઉતરતા છેઆમ દરેક રીતે જોતાં મનુષ્યદેહ પુણ્ય બાંધવાને માટે સર્વોત્તમ છે. મનુષ્યદેહમાં પાળવાના પાંચ આચાર છે. જ્ઞાનાચાર, દર્શ
Page #369
--------------------------------------------------------------------------
________________
'. ૩૩
મનુષ્ય દેહ શાને માટે છે? નાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. જ્ઞાન મેળવવા પ્રયાસ કરે એ સાનાચાર છે. ગમે તેવા ધનવાન કરતાં જ્ઞાનીની જ્ઞાનશક્તિ અદ્દભૂત છે આ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન નહિ, પણ આત્મિકજ્ઞાન સાથે સમજવું. દર્શનાચાર એટલે જીનેશ્વર ભગવાને કહ્યું છે, તે અક્ષરે અક્ષર સત્ય છે ગુરૂગમના અભાવે તેને અમુક ભાગ આપ. ણને ન સમજાય છે તેથી જીનવચન ફેર છે, એમ બીલકુલ નહિ માનતાં તીર્થકરે પ્રરૂપેલજ સત્ય છે, એ નિશ્ચય રાખવે. તીર્થકર સર્વજ્ઞ ત્રિકાળજ્ઞાની હતા. હાલના પશ્ચિમના વિદ્વાને શિધખોળ તથા બુદ્ધિપૂર્વક સત્ય સમજવા સમજાવવામાં જબરા છે, એ કબૂલ, પરંતુ તેઓ એક પર્વધરનો પણ બરોબરી કરી શકે, એ લેશમાત્ર બને તેવું નથી. મતલબકે આ વિદ્વાનેની શોધખેળો, શેધખોળ તરીકે સ્વીકારી, તીર્થકરે પ્રરૂપેલ સત્યજ છે એમ નિશ્ચય રાખ. ગુરૂના વિનય વિના જ્ઞાન આવતું જ નથી. ગુરૂપ્રસન્ન થઈને જે જ્ઞાન આપે છે તે જ્ઞાન ઊંડા ભાવવાળુ હોવાથી સચોટ અસર કરે છે. જે માણસે આપણને શીખવ્યું હોય તેનું જ નામ ગુરૂ તરીકે દેવું. બીજાનું નહિ. કારણકે ખેટું નામ આપવાથી મૃષાવાદને દેષ લાગે. હાલન શિક્ષણ લેવાને વખત પશ્ચિમના અનુકરણથી ફરી ગયું છે, પરંતુ અસલના આર્યમુનિઓ અને આપણું ગુરૂઓ પ્રાતઃકાળજ શિક્ષણને માટે ઉત્તમ માનતા. રાત્રે નિદ્રા લીધા પછી સવારે ઉડીએ ત્યારે મગજ શાંત નિમેળ હોય છે, અને તેને જે આપવામાં આવે તે થોડી મહેનતે, બહુસારી રીતે લે છે, જાળવી રાખે છે, અને કાઢી આપે છે. હાલની શિક્ષણ પધ્ધતિ પણ સવારને વખત હોય તે કાંઈક ઉત્તમ પરિણામ આવે. બપોરના બાર વાગ્યાને સમય આપણું શાસ્ત્રમાં કાળને સમય ગણાય છે, અને તે વખતે ભણવું ગણવું નિષિદ્ધ છે. પરંતુ હવે પશ્ચિમના જે વહાણમાં કાવ્યું છે તે વહાણમાં મુસાફરી કર્યાવિના બીજે ઉપાય નથી. ધામક જ્ઞાન માટે શરૂઆતને અથવા સાંજને વખત સ્કુલમાં રખાય તો વધારે સારૂ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થ કેવા અનુકમમાં અને કેને પ્રમુખપદ આપીને મેળવવાના છે, તે બાબત પણ વિચારવા જેવી છે. પ્રથમ ધર્મ, એટલે કે વારસામાં મળેલા આપણુ સર્વોત્તમ જૈન ધર્મની યિાઓ તથા હેતુ તથા માન્યતા એ સર્વ નિશ્ચયપૂર્વક પાળવા. તે પછી અર્થ. પેસા મેળવવા એ અમુક અંશે વ્યવહાર નિભાવવા માટે જરૂરનું છે. પરંતુ તે ધર્મને પ્રાધાન્ય આપીનેજ મેળવજના છે. અતિશય લોભવૃત્તિથી નહિ, પરંતુ નિર્વાહ ચાલે, ભવિષ્યમાં જરૂર પુરતા સંચય કરાય, સ્વધર્મબંધુઓને મદદ કરવા માટે ઉપયોગમાં આવે, તથા બીજા ધર્મ કાર્યો થઈ શકે તેવી રીતે અને તેટલું ધન મેળવાય તે બસ છે. તે પણ ધર્મને છોડીને નહિ. ધર્મની અવગણના કરીને નહિ. કોઈને છેતરીનેજુઠું બેલીને, પ્રપંચ કરીને, કેઈને હક ડુબાવીને અથવા એવી ધર્મવિરૂદ્ધ રીતે નહિ. કામ એટલે સંસારની વસ્તુ એની ઈચ્છા. અર્થ સિવાય ઈચ્છા કરવી જ નહિ. અર્થ શક્તિ હોય તે ઉપરાંતના કામે કરવા તે વિચારીને જ કરવા. સંસારના લગ્ન, ક્રિયા, વિગેરે સર્વ ઈચ્છાઓ અર્થશક્તિના પ્રમાણમાં જ કરવી. એ પણ ધર્મથી વિમુખ થઈને ઈચ્છા કરવાની નથી. એ ત્રણે પુરૂષાર્થ ધર્મને પ્રાધાન્ય આપીને સધાય ત્યારેજ મોક્ષ મળી શકે. તેથી વિરૂદ્ધ આચરણ
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૩.
જૈન કન્ફરન્સ હેરલ્ડ,
[ નવેમ્બર
કરવાથી મળી શકે નહિ. જ્ઞાન પણ અધિકાર પ્રમાણેજ મેળવી શકાય. એક બાળક કા શીખતા હાય, અને પાંચમી ચાપડીના પાઠ વાંચવા જાય, તે પાંચમો ચાપડીના પાઠામાં તો ઘણું રહસ્ય, નવું જાણવાનું હાય, પરંતુ તે બાળકને માટે તદનજ અયેાગ્ય કહેવાય તેવીજ રીતે મીજી ચાપડીમાંના છેાકરાને છઠ્ઠીમાં બેસાડી શકાય નહિ, પણ તેણે ક્રમે ક્રમેજ ચડવું જોઇએ, તેવીજ રીતે અધિકાર પ્રમાણેજ ગુરૂ જ્ઞાન આપે તે સ્વીકારવું. આપણા અધિકાર શુંછે તે ગુરૂ—પરીક્ષક—જ જાણી શકે. સિંહજીનું દૂધ સાનાના પાત્રમાંજ રહી શકે, ખીજે છિદ્ર પાડી નીકળી જાય, મતલબ કે તે એવું શક્તિમાન છે, એવું ભારે છે, એવુ વજનદાર છે, કે સિહ»ચ્ચાનેજ તે પચી શકે, બીજાને અજીર્ણ ઉત્પન્ન કરે. તેવીજ રીતે ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રથમ ક્રિયા આવશ્યક છે, તે ક્રિયા વિના મેળવેલું જ્ઞાન, ક્રિયાસહિત મેળવેલા જ્ઞાનની જેટલું સફળ થઇ શકતું નથી. આ માટેજ ધાર્મિક, તાત્વિક જ્ઞાન મેળવવા પહેલાં ઉપધાન જેવી ક્રિયાએ શરીરને શુદ્ધ અનાવી મગજને—ાગ્ય ક્ષેત્રને—તૈયાર કરે છે. ગુરૂ જે સૂત્ર આપણને શીખવે તે પણ સરલ રીતેજ સમજવા. અર્ચરહિતનું પાપીયું જ્ઞાન જેમ બને તેમ આછું મેળવવા પ્રયત્ન કરવા. જ્ઞાનના ઉપકરણ—સાધન-સ્લેટ, પુસ્તક, નવકારવાળી વિગેરેની આશાતના ન કરવી. તેમની સાથે માનપુર્વક વર્તવું. જેટલું માન રાજાને અને તેના હુકમને અપાયછે, તેટલુંજ માન એક સિપાઈને—તે સત્તા અને હુકમ અમલમાં લાવનારને— આપીએ છીએ. તેવીજ રીતે તીર્થંકર મહારાજની સત્તા, હુકમ જ્ઞાન છે. તે અમલમાં લાવનાર સાધનાને જેમ બને તેમ માન આપવાની ક્જ છે. જૈનધર્મ સિવાય બીજા ધર્માની અભિલાષા રાખવા ચેગ્ય નથી. બીજી ધો, આપણી સમજમાં ઉતરી શકે તેવી, આપણા ધર્મ વિરૂદ્ધ ન હેાય તેવી, જે હકીકત આપણને સમજાવે તે સ્વીકારવાને ખાધ નથી. કાઈ પણ ક્રિયા ફળ આપ્યાવિના રહેતી નથી, તો ધાર્મિક ક્રિયા પણ ફળ આપ્યાવિના રહેજ નહિ. બુધ્ધિને જડ રાખવા કરતાં જ્ઞાન મેળવી બુદ્ધિને સતેજ રાખવા યત્ન કરવા. હંમેશાં ગુણવાનનેાજ સંગ કરવા. અને તીર્થંકર મહારાજના શાસનમાં ઢંઢ માન્યતા અને દઢતા રાખી ભક્તિ કરવી અને કાઈરીતે સ્વામીભાઇએના ધર્મભાવ ઉત્ક્રુષ્ટ થાય તેવી રીતે વર્તવું. સંઘ એ નદીના પ્રવાહ જેવા છે. નદીમાં કાઈ કાઇ જગ્યાએ પક હોય તેપણ તે નિર્મળ છે. તેવી રીતે સંઘમાં પણ કાઈ યેાગ્ય માણસ હાય તાપણ તેથી સધની નિંદા કરવી નહિ, જીનમિ બની તથા ચૈત્યની કદી અવગણના, આશાતના, ઉપેક્ષા કરવી નહિ, પરંતુ હમેશાં ઉદ્યમવંત રહી તે તે વસ્તુ સારી રોતે જળવાઇ રહે, રાગ્ય વ્યવસ્થા જળવાય એવા પ્રયાસ કરવા. દેવદ્રવ્ય કદી ઉચાપત કરવું નહિ. ઉચાપત કરવામાં સામેલ પણ થવું નહિ. કારણકે ધર્મ એ મનને પવિત્ર કરનાર વસ્તુ પણ મનને પવિત્ર ન કરીશકી, અને તેનું પણ ગેરવ્યાજબી રીતે દ્રવ્ય ઉચાપત થયું ત્યારે બીજાનું થાય તેમાં નવાઈશી ? રાજાના ભંડાર તેાડવાની જેનામાં હુિમત હૈશ્ય, તે સામાન્યને તાડે એમાં નવાઈથી ?
Page #371
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ] મી. લાલશકર લાગીદાસને સ્તુત્ય પ્રયાસ.
૩૩૩ મી. લાભશંકર લક્ષ્મીદાસને સ્તુત્ય પ્રયાસ. માંસાહાર એડીને વનસ્પતિને ખોરાક લેવાથી કેવાં કેવાં દરથી મુકત થવાય છે તે સંબંધી Good News for the Aflicted નામનું ચોપાનીયું મી. લાભશંકર લક્ષમીદાસે લખેલું છે, તેને અલીગઢવાલા મુસલમાનોની કેલેના વિદ્યાર્થીઓ પાસે શેઠ માણેકચંદ પાનાચંદે ઉર્દુ ભાષામાં તરજુમો કરાવી ઈનામ આપ્યાં હતાં. તેમને સર્વેથી પહેલા નંબરને તરજુમો મુંબઈની ઈસલામ હાયસ્કુલના આસીસ્ટંટ સેક્રેટરી મી. તાલબઅલી મારફતે છપાવવામાં આવ્યું છે કે જેથી કરીને અંગ્રેજી નહીં જાણનારા મુસલમાન તે રોપાનીયાનું જ્ઞાન મેળવી શકે. માંસાહારથી ત્રાસદાયક ઘાતકીપણું જનાવરાઉપર ગુજર છે તે એક તકરારી સવાલ છે, પણ તે ખોરાથી માણસના શરીરને જે અનેક જાતના દર લાગુ થાય છે, તે દુર કરવાની જરૂર અલબત તમામ કામના લેકે વગર તકરારે કબુલ કરે છે. મી. લાભશંકરે પોતાના રોપાનીયામાં જે અંગ્રેજ, અમેરીકન તથા પારસી દરદીઓની હકીક્ત એકઠી કરેલી છે, તે ખરેખર જાણવા જોગ છે અને અમે જાણીને ખુશી થઈએ છીએ કે તે રોપાનીયામાંના લખાણને અમલ કરવાથી કેટલાં દરદીઓ પોતાના દુખથી મુકત થયાં છે.
બચએને ઘરેણાં પહેરાવવાથી તેમનાં જે કમકમાટ ભર્યા ખુને થાય છે તે સામે મી. લાભશંકરે જે પિકાર ઉઠાવેલ છે તેને સાંજ વર્તમાનના અધિપતિ સાહેબે ખાસ ટેકે આપે છે. આ મહા પાપ અટકાવવાનું કામ માર કરતાં સ્ત્રીઓના હાથમાં વધારે છે, અને તે માટે એક લીફલેટ મી. લાભશંકરે લખેલું છે.
પીછાંવાળી ટેપીઓ માટે બીચારા પક્ષીઓને ઘણું ઘાતકી રીતે મારી નાંખવામાં આવે છે, તેથી પીછાંવાળી પીઓનો ધધે આ દેશમાં બંધ કરવા મી. લાભશંકરે નામદાર વાઈસરાય લોર્ડ મીટને અરજી કરેલી છે. અને તે અરજીના ટેકામાં લંડનની બાદશાહી પક્ષીરક્ષક મંડળી તરફથી તે નામદારને એક પત્ર લખવામાં આવ્યું છે.
આપણા કમાંડર ઈન ચીફ લોર્ડ કીચનરે હીંદી લશ્કરને રોગની અટકાયત સંબધી જ્ઞાન આપવાની જાહેશ જાહેર કરવાથી મી. લાભશંકરે તે નામદારને એક અરજી કરી છે અને તેમાં લંડનમાં જેવી રીતે અનફળ શાકને રાક આપી દરદીઓને સાજા કરવા માટે ઓસ્પીટલ છે તેવી એક એસપીટલ આ દેશના લશ્કરી દરદીઓના લાભ માટે ઉઘાડવા અરજ કરી છે.
લેર્ડ કીચનરને મી. લાભશંકરની અરજી
દરખાસ્ત ધ્યાનમાં લેવાશે. આ દેશના બ્રીટીશ ઓફીસર તથા સોલજોને રોગને અટકાવ કેમ કરવું તે સંબધા જ્ઞાન આપવાની લેવું કીચનરે ખાએશ જાહેર કરવાથી મી. લાભશં
Page #372
--------------------------------------------------------------------------
________________
જન-નફાખ હેરલ્ડ.
[નવેમ્બર ક લહમીદાસે તે નામદાર જેગ એક પત્ર લખ્યો છે તેમાં લંડનના જાણીતા તબીબ ડાકટર શ અલેકઝાંડર હેગ તથા મુકતીફેજના વડા મી. બુથના અભીપ્રાય ટાંકીને લંડનની પાસેની તે Lady Margaret Fruitarian Hospital માં અંગ્રેજ દરદીઓને અનફળશાકના તે રાકથી સાજા કરવામાં આવે છે તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે અને છેવટે તે કુ નામદારને એવી અરજ કરવામાં આવી છે કે હીંદુસ્તાનના લશ્કરી દરદીઓના લાભ માટે - એવી એક આસપીટલ ઉઘાડવાની મહેરબાની કરવી કે જેમ કરવાથી તેઓ સાહેબ માણસ ૨ જાતની એક મોટી સેવા બજાવશે.
સદરહ અરજીના જવાબમાં કમાંડર ઈન ચીફ તરફથી લશકર ખાતાના વડા મેડીકલ ઓફિસરે મી. લાભશંકરને એક પત્ર લખી એવું જણાવ્યું છે કે તેમણે કરેલી { દરખાસ્ત ધ્યાનમાં લેવામાં આવશે
અનફળશાકના ખોરાકના શારીરીક ફાયદાનું જ્ઞાન હદી લશ્કરમાં ફેલાવવા માટે લંડનમાં એક ખાસ કમીટી મેમવા સારૂં જાણીતા વેજીટેરીયન મી. માઈસને મી. લાભશંકરે પત્ર લખ્યો છે.
કોન્ફરન્સ ઑફીસમાં ચાલતું કામકાજ. ડીરેકટરી ખાતું—જૂનાગઢ સ્ટેટ તાબાનાં ગામ ૬૩ ઘર ૫૦૦ વસ્તી ર૦૦૦ ની ગણત્રી કરી, તારવણબુકમાં ચડાવી. જામનગર સંસ્થાન તાબાનાં ગામો ૧૩૨ ઘર ૩૩૦૦ વસ્તી ૧૩૫૦૦, ઝાલાવાડ અને ગેહલવાડનાં ગામ ૧૩૫ ઘર ૨૮૦૦ માણસ ૧૧૦૦૦ ની ગણત્રી કરી, બુકમાં ચડાવી. અમદાવાદ જીલ્લાનાં ગામે ગણી તૈયાર કરેલાં તાલુકાવાર બૂકમાં ચડાવ્યા. કડીપ્રાંતની સામાન્ય ને સાંસારિક તારવણી પૂરી કરી. હિંદુસ્તાનનાં ગામોમાં આગેવાનના નામે માટે ૭૫ પત્ર લખ્યા. કડી અને કચ્છની દેરાસરેની તારવણ તૈયાર કરી. ગુજરાત કાઠીયાવાડના દેરાસરની તારવણીનું કામ ચાલુ છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા અને કડી છલાના આગેવાનેનાં નામ બૂકમાં ચડાવ્યા. ઝાલાવાડ પ્રાંતના પણ ચડાવ્યા. પાલણપુર જીલ્લાના તથા અમદાવાદ જીલ્લાના ૨૩ ગામો, ૧૫૦ ઘર, માણસ ૩૦૦૦ ની ગણત્રી કરી.
તપાસણી કરનાર અને માણસો પિતાનું કામ પૂરું કરી હાલ આંહી ઓફીસમાં કામ કરે છે.
અકટોબરમાં ખર્ચ નીચે પ્રમાણે – રૂ. ૭૮ પછ.
૪-૧૧-૬ પાર્સલ.
૬-૪-૦ સ્ટેશનરી ૧૬–૯–૦ પગાર જણ ૭ ને,
૬-૮-૨ પરચુરણું ૧૫૦-૦-૦ પ્રતાપગઢ એફીસખાતે ૨૭૮-૮-૬
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ].
કેન્ફરન્સ માસમાં ચાવતું કામકાજ. ૩૩૫ કોન્ફરન્સ હેરલ્ડ. ખાતું–લવાજમના રૂ. ૨૮૬) આવ્યા છે. ખર્ચ નીચે પ્રમાણે – રૂ. ૫–૯–૪ પત્રવ્યવહાર ૧૫–– પ્રફ તપાસનાર તથા મેટર લખનારને ૧૭–૯–૦ પત્રવ્યવહાર કરનાર કારકુનને. ૩૨-૧૧-૨ ટપાલ ખર્ચ ૦-૧૫–૦ પરચુરણ ૧–૪–૦ સ્ટેશનરી ૭૧ ૧૪-૧૧ નિરાશ્રિત ખાતું–અકબરનો ખર્ચ નીચે પ્રમાણે – રૂ. ૪-૧૩-૦ અનુસની ફેરી માટે, ૧ જણને
૫––૦ મીઠાઈની છે , ૩૬–૧–૦ શોર્ટહેન્ડ, ટાઈપરાઈટીંગ તથા બૂક કીપીંગના વિદ્યાથીને છેલ્લાહકતાના ૨૦-૦–૦
, ના એક વિદ્યાથીને છેલ્લા તાના૧૫-૦–૦ શોર્ટહેન્ડ, ટાઈપરાઈટીંગના, ૧ વિદ્યાર્થીને છેલ્લા હફતાના. ૪– – નિગાળાના ત્રણ વિદ્યાર્થીને વેતન
– વડોદરે બાળાશ્રમમાં જવા ૧ વિદ્યાથીને ટીકેટ વિગેરેના.. ૨૦૦–૦–૦ વડોદરા બાળાશ્રમના ઓનરરી સેક્રેટરી ફતેભાઈ લાલભાઈ ગાંધાને;
૧–૯–૦ આંખે અપંગને વસ્ત્ર ૨–૫-૬ પુનાની, ૧ ડોશીને અનાજ ૨૪-૦-૦ પછેગામના ૬ જણને બે માસ માટે ખોરાકીના.
૪–૯–૦ નિંગાળ, ૧ જણને મોકલ્યા. ૨–૦–૦ અબાલાના ૨ જણને ત્યાંની ટકેટ કરાવી આપી. ૧૪–૧–૦ ચાર જણને ખેરામાટે. ૩૬–૧૨–૬.
કેળવણું ખાતુંરૂ. ૫–– પન્નાલાલ હાઈસ્કુલના ત્રીજી અંગ્રેજીના એક વિદ્યાથીને ઑલરશિપ. ૧૨——લીંબડીના, ૧ વિદ્યાર્થીને મેટ્રીકમાં બેસવાની પી. ૧૨–૯–• કુંડલાના , ૨૬-૧૨–૩ શ્રાવિકાશાળાને ખર્ચના (માંગરોળ, જન સભા તરફથી શ્રાવિકા
શાળા ઉઘડવાથી હવે આ શ્રાવિકાશાળા બંધ કરી છે. માંગવાઈ
સભાવાળી શ્રાવિકાશાળાને મદદ અપાય છે.) ૨૦૦–– લાલબાગ બોડગમાં ચાલુ ખાતા પેટે મદદ ૫૫-૧૨-૩ પુસ્તકોધ્ધાર ખાતું-- = ૧ -૬ પર્સ માટે..
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૬ | છિનારાજ હેરક
[ નવેમ્બર જીવાય તું —૨ ૦–૧૨–૦ બૂક ૧ ના
૨૪૩––પવધ નિષેધ લાગ ૧ લ” ૧૦૦૦ નકલ છપામણ. રૂ. ૦---૬ ટપાલ ખર્ચ
૦–૧ –૦ પરચુરણ. ૨૪૪-૧૫-૧૬
કોન્ફરન્સ નિભાવ ફંડ ખાતુંરૂ. ૭૫–૦-૦૦ આસિસ્ટેટ સેક્રેટરીને ૧૪–૨–૦ જીવદયાના કામ માટે રાખેલા, ૧ કલાર્કને ૩૦–૦--૦ કારકુનને
–૧૧–• પટાવાળાને ૧૨૬-૧૩---
રજપૂતાના બ્રાંચ ઓફીસ–આગસ્ટ મહીનામાં ઈન્સ્પેકટર હીરાલાલજી પચભદ્રા પ્રગણાના ૧૦૫ ગામમાં ફર્યા તેમાં ૭૭ ગામમાં જૈન વસ્તી છે નહીં. બાકીનાં ૨૮ ગામોમાં જન વસ્તી છે, તેની ડીરેકટરી કરવામાં આવી. વળી મેવાડના શાહપુર જીલ્લાની તજવીજ કરવામાં આવી તેમાં તે જીલ્લામાં કુલ ૧૫૦ ગામમાંથી ફક્ત ૩૫ ગામોમાં જૈન વસ્તી છે.
મેવાડ રાજ્યમાં ડીરેકટરી કરવાને સારૂ ત્યાંના દરબાર શ્રીની પરવાનગી લેવી જરૂરી સમજીને ઈન્સ્પેકટર હીરાલાલજી તથા મેવાડને માટે નીમેલા ઈન્સ્પેકટર ગોવીંદસીંહજીને ઉદયપુર મોકલવામાં આવ્યા તથા ત્યાંના પ્રધાન સાહેબ મહેતાજી શ્રી ભોપાલસીંહજી તથાકુંવર ફતલાલજી મહેતા તથા સંગીજી) શ્રીવચ્છરાજજી વગેરે રાજ્યના અધિકારીઓ ઉપર પત્રે લખવામાં આવ્યા. નામદાર મહારાણા સાહેબ હાલમાં સ્વારીમાં હોવાથી પરવાનગી મેળવવામાં કાંઈક ઢીલ થશે, પરંતુ મે. દીવાન સાહેબની આ કાર્ય તરફ પુરતી દીલસોઝી હોવાથી આશા છે કે કામ જલદી થઈ જશે
ભણાય છલે અજમેરમાં જૈન દેરાસર જ છે. એશવાલેના ઘર ૧૫ છે, તેમાં તપૂજક ફક્ત એકજ ઘર રહ્યું છે. પરંતુ હાલમાં થોડા વખતથી પીપાડવાળા છોગા લાલજીના પ્રયત્નથી પ-૬ ઘરવાળાઓની શ્રધ્ધા દઢ થઈ છે અને તેઓ દેરાસરજીમાં સેવા પુજા કરે છે. દેરાસરજીની ઉપજ, લગન, જમણ, આદી પ્રસગપર લાગામાંથી આવે છે, પરંતુ તે લોકે આ ઉપજને પંચાયતી રૂપીયામાં સામેલ કરી દે છે, અને ખર્ચ પણ તેમાંથી આપે છે. કેશર ધુપમાં ખર્ચ ઘણું ઓછું આપે છે. દેરાસરજીમાં એક પ્રતિમાજી ખંડીત છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ ]
શ્રી ધાર્મીક સંસ્થાઓના હીસાબ તપાસણી ખાતું.
શ્રી ધામીક સંસ્થાએના હીસાબ તપાસણી ખાતું. જીલ્લે ખેડામાં આવેલાં ગામેાના રીપોર્ટ.
૩૦
ગામ ખાંધલી મધે આવેલા શ્રી મુનિ સુવ્રત સ્વામીજી મહારાજના દેરાસરજીના રીપેા–સદર દેરાસરના સઘ તરફથી વહિવટ કર્યાં શા. છગનલાલ કીશેરદાસના હસ્તકના સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આશે। વદ ૩૦ સુધીના હીસાબ તપાસ્યા છે. તે જોતાં અત્રેના દેરાસરજીમાં પુજારી રાખવામાં આવ્યે નથી, પણ શ્રાવક વારાથી પુજા કરે છે, દેરાસરજીનું કામ ઘણું અધુરું છે તથા ઉપરના ભાગની તપાસ કરતાં થયેલું કામ જીણું થવા લાગ્યું છે. આ દેરાસરમાં બીજી મીલકત જોવામાં આવતી નથી. પણ ઘણાં વરસના લેાકેા પાસે લેણા રૂપીઆ છે તે મધે કેટલાએકર્ની સ્થિતિ નરમ થવાથી તથા કેટલાએક આસામીએ એક બીજાના વાદ લેવાથી, તથા કેટલાકની તરફ સઘની ઉઘરાણીની ઢીલ । હાવાથી તે રૂપીઆ પતતા નથી, માટે ધીરેલા નાણાં જેમ અને તેમ તાકીદે વસુલ કરી લેઇ દરેકને દેવ દ્રવ્યથી મુક્ત કરવા અને દેરાસરનું કામ અધુરૂં છે તે પુરૂં કરવા સૂચના આપી છે.
ગામ ખેડામધે શ્રી પદ્મપ્રભુજી મહારાજના ( દલાલના ) દેરાસરજીના વહીવટને લગતા રીયા -સદરહુ દેરાસરના સધ તરફથી વહીવટ કરતા શેઠ વીરચંદ્ર પરભુદાસના તરફથી શા. નાનાલાલ વીરચંદના હસ્તકના સંવત ૧૯૫૯-૬૦-૬૧ ની સાલના હીસામ તપાસ્યા છે તે જોતાં આ વહીવટની અંદર દરસાલનાં સરવૈયાં કાઢેલાં છે, તે જોઇ ખુશી થવા જેવું છે, પણ આગળના વહીવટ કર્તાની ગેરસમજથી કે શાથી દેરાસરજીનું કેશરસુખડ, આંગી વીગેરે ખાતાનું નામું અવળ સવળ એક બીજામાં જમે ખર્ચ પડયું છે, પણ તે સુધારો કરવાસંબંધી તથા બીજો કેટલેએક સુધારો કરવા ચાગ્ય છે તે પ્રમાણે તાકીદે સુધારી લેવા સુચના કરવામાં આવી છે.
ગામ ઘરડા જીલ્લે ખેડાના શ્રીઆદીશ્વરજી મહારાજના દેરાસરના રીપોર્ટ—સદર દેરાસરના હીસાબ તપાસ્યા તેા તેના નામાનેા પતા નથી ને આ ખાતાના કેટલાક રૂપીઆ શ્રાવકે પાસે લહેણા છે, જે લેાકેા અમદાવાદ રહેવા જતા રહ્યા છે. આ ગામમાં આપણી વસ્તી ઘણીજ તુજ છે, એટલે તેની કાઇ સાર સભાળ લેઈ શકે તેમ નથી. દેરાસરજીના અંદરના ગભારા અધુરા છે તથા મહારના ભાગ તદ્દન જીણુ થઇ ગયા છે. એક ઘણી નાની પાષાણુની તથા મીજી ત્રણ નાની પંચ ધાતુની મુર્તીઓ છે જે લાકડાના કુબાટમાં મુકવામાં આવી છે. આવી સ્થિતિને લીધે અહીં ઘણીજ આશાતના થાય છે. માટે અત્રેથી ઉથાપન કરી ભગવાનને કાઇ બીજે ઠેકાણે લઇ જવામાં આવે તે ચેાગ્ય ગણાય.
i
ગામ માતરની સાચા દૈવ જૈન પાઠશાળાના રીપોર્ટ—અમેએ સદર પાઠશાળાના શ્રી સ`ઘ તરફથી વહીવટ કર્તા શેઠ શાકરચંદ્ર હીરાચંદના હસ્તકના સંવત ૧૯૬૦-૬૧૬૨ ની સાલનેા હીસાબ તપાસ્યા છે. તે જોતાં વહીવટ કરતાએ નામું ચાખી રીતે રાખેલું છે તથા પાઠશાળાના કામમાં પેાતાને અમુલ્ય વખત રીકી જે પ્રયાસ કર્યા કરે છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[નવેમ ગામ ખેડાના શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીના મોટા દેરાસરજીને તથા તેને લગ ખેડા હેર ખાતાને તથા તેના પેટામાં શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજી ખાતા વહીવટને રીપોર્ટ–અમે એ સદર ત્રણ ખાતાઓનાં શ્રી સંઘ તરફથી વહીવટ કતા શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧ ના આશે વદ ૩ સુધીનો હીસાબ તપાસ્યો છે, તે જોતાં તે દેરાસર લગભગ ચાર વરસનું જુનું છે તે દીવસથી તે આજ સુધી તેના આગળના વહીવટ કર્તાઓએ નામાની અંદર કેટલા એક ખાતાની બાકીઓ ચઢાવેલી નહીં તથા જમે ખર્ચ નાખેલે નહીં. ફક્ત રોકડ સાબુત રાખી કામ ચલાવેલું છે, તેથી આજ સુધી કઈ સાલનું સરવાયું નીકળેલું ન હતું. એવી રીતે આગળનું નામું અવ્યવસ્થાસર હતું, પણ હાલમાં શેઠ ભાઈલાલભાઈ નામાના બાહોશ ગૃહસ્થ હોવાથી કેટલુંક નામુ સુધારા ઉપર લાવ્યા છે તથા હજુ પણ લાવવા પ્રયત્ન કર્યા જાય છે, તે ઘણું ખુશી થવા જેવું છે–આ નામાના પિટામાં સ્વામીવત્સલનું નામું (હિસાબ) જુદું રાખવામાં આવે છે. તથા પ્રભાવનાને હીસાબ પણ જુદે રાખવામાં આવે છે અને તેની શીલીકો પણ અલગ રાખેલી છે.
બોડા ઢોરની ચુડીઓના નંગ મેળની ચોપડી જુદી છે.
ખોડા હેરના જાનવરોનાં નંગ મેળ બરાબર રાખવામાં આવે છે. ઉપર જણાવેલા ખાતાને સઘળો વહીવટ શેઠ. ભાઈલાલભાઈ પોતાના અમુલ્ય વખતનો ભોગ આપી, નીખાલસ મનથી ચલાવે છે. તેથી તેમને પુરો ધન્યવાદ ઘટે છે.
શ્રી નવાગામ જીલે ખેડા મધેના શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીનો વહીવટ તથા ખોડા હેરના વહીવટને લગતો રીપોર્ટ–અમાએ સદર દેરાસરજીનો તથા ખોડા ઢોરના વહીવટનો હીસાબ સંવત ૧૯૫૯ થી ૧૨ ના આશો વદ ૩ સુધીને તપાસ્ય છે, તે જોતાં તેના વહીવટ કર્તા શા. હરીલાલ જેશીંગભાઈનાની ઉમરના હોવાથી તેમની વતી શા. ચુનીલાલ અમૃતલાલ ચલાવે છે. પણ તેમને વિશ્વવ સંપ્રદાયનાં હાઈ જૈન શિલીની માહીતી નહીં હોવાને લીધે બને વહીવટનું નામું રીતસર રાખ્યું નથી, પરંતુ પોતે સરળ મનના હોવાથી તે ઉપર તેમનું ધ્યાન ખેંચતાં અમારી સુચના પ્રમાણે સુધારો કરી દીધો છે. તે માટે તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. અમોએ અત્રે સંઘ એકઠે કરી કોન્ફરન્સના હેતુઓ તથા તેમના ચાલતા કામકાજ ઉપર ભાષણ આપ્યું, તે સાંભળી અત્રના સંઘે કૅન્ફરન્સના નિભાવ માટે ચાર આનાનું ફંડ અત્રેથી દરસાલ ઉઘરાવી મુંબઈ મોકલી આપવા ઠરાવ કર્યો છે. તેથી શ્રી સંઘનો પુરે પુરે ઉપકાર માનીએ છીએ.
ગામ નાયકા જલે ખેડા મથે આવેલા શ્રી ચંદ્રપ્રભુજીના દેરાસરજીના તથા ખેડા હેર અને ઉપાશ્રય ખાતાને રીપેર્ટ–અમોએ સદર ત્રણ ખાતાને હિસાબ સં. ૧૫૮ થી. ૬૧ સુધીને તપાસે છે. તે જોતાં તેના શ્રીસંઘ તરફથી વહીવટ કત શેઠ સમજુભાઇ ઉર્ફે દામોદરદાસ જેઠાભાઈ એક જુના અને સરળ વીચારના માણસ છે. તેમણે પોતાના નિખાલસ મનથી ઉપરના ત્રણે ખાતાનો વહીવટ ચલાવે જોવામાં આવે
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૯૦૬ ] શ્રી ધામક સંસ્થાઓના હીસાબ તપાસણી ખાતું. છે. પરંતુ વહીવટ કર્તાની અણસમજથી દેરાસરજીની ઉપજ ખરચ એકજ ખાતે રાખવા વિગેરે નામાની અવ્યવસ્થા હતી પણ તે બતાવતાં વાર તરત તેમણે સુધારી લીધુ છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. અત્રે બે દીવસ સભા ભરી કોન્ફરન્સના હેતુઓ સમજાવવામાં આવ્યા હતા, તે ઉપરથી સંઘે વિચાર કરી કેન્ફરન્સના નીભાવનું ચાર આનાનું ફંડ પિતાના ગામમાંથી ઉઘરાવી દરસાલ મોકલી આપવા ઠરાવ કર્યો છે. તેથી ત્યાંના સંઘને પુરે પુરે આભાર માનીએ છીએ.
- પ્રાંત કડી તાબાના ગામના રીપોર્ટ.
ગામ સુરજ તાલુકે કડી મધે આવેલા શ્રી. શીતળ નાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ–અમોએ સદર દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ. વાડીલાલ ગુલાબચંદ તથા શા. મેહનલાલ લલુભાઈ તથા શા. નાથાલાલ ઉગરચંદના હસ્તકને સંવત ૧૯૬૨ ના કારતક સુદી ૧ થી તે આસો વદી ૮ સુધીને હીસાબ તપાસ્ય છે. તે જોતાં વહીવટ કર્તાઓ તરફથી પોતાના નીખાલસ દીલથી નામું સાદી રૂઢી મુજબ બેઠી ખાતાવહીમાં રાખવામાં આવેલ છે. તે પણ દેરાસરજીના પૂજનને લગતો ખરચ તેની મીલકતમાંથી કરતા નથી ને તેને લગતા વહીવટમાં સુધારે વધારે કરવા વહીવટ કરતા ગૃહસ્થ પુરતી મહેનત લે છે, તેને માટે તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે.
જીલે અમદાવાદ તાબાના ધોળકા તાલુકાના ગામોના રીપોર્ટ.
ગામ ગાંગડ તાલુકે ધોળકા મધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીને તથા સ્વામીવસેલના વહીવટને લગતે રીપોર્ટ–સદર ખાતાના વહીવટ કરતા શેઠ દીપચંદ હીરાચંદે સંવત ૧૯૫૦ સુધીના પ્રથમના વહીવટ કરતાના હસ્તકના ચોપડા રજુ કરતાં તે વહીવટ બરાબર ચેખી રીતે રાખેલે હોય એમ જણાય છે. ત્યાર પછીના વહીવટના ચોપડામાં કાંઈ હીસાબ વહીવટ કશ્તા શેઠ દીપચંદે હીરાચંદે લખેલ નથી ને પિતાના ચેપડામાં તેમ બીજા ગૃહના ચોપડામાં નામ રાખી વહીવટ ઘણે ગોટાળા ભરેલે કરી નાખેલું જોવામાં આવેલ છે. વાર્ષિક આવક ખરચ કરતાં વધારે છે. છતાં મીલકત કાંઈ જાણતી નહીં હોવાથી અમારે ત્રણ દીવસ મુકામ રાખી તમામ જૈન ગૃહસ્થોના તેમજ અન્ય દર્શનીઓના ચેપડા તપાસી તથા તજવીજ ચલાવી નવેસરથી મેળ તથા ખાતાના ચોપડા બાંધી તેમાં જૈન શિલી મુજબ હીસાબ લખાવી શેઠ છગનલાલ ડુંગરશી તથા સલત ડાહ્યાચંદ ઝવેર. ભલા અને ગૃહસ્થ હોવાથી તેમને કામચલાઉ વહીવટ કરતા નીમી વહીવટ તેમના સ્વાધીન કરવામાં આવ્યું છે. આ ખાતુ શ્રી કોઠ ગામને લગતુ છે. તે ત્યાંના જૈન ગહને ટ્રસ્ટી નેમી તેમની દેખરેખ તળે ચલાવવામાં આવશે તે આગળ આ ખાતાનું ભવીશ્ય સુધરવા ધારીએ છીએ.
શ્રી કેડનગર તાલુકે ઇંળકામધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ખાતાને ભાગ ૩ ને તથા તેના પિટા ખાતામધેના શ્રી મહારાજની વર્ષ ગાંઠની નકારશી ખાતાને રીપોર્ટ––અમોએ સદર ખાતાને હીસાબ સં. ૧૮૫૯ થી સં. ૧૯૬૨ ના આશે વદ ૩૦ સુધી તપાસ્યું છે. આ ખાતાના વહીવટકર્તા શેઠ લાલચંદ રતનચંદે પિતાને કીમતી વખત રેકી વહીવટ સારી રીતે ચલાવેલું જોવામાં આવે છે. તેથી તેને ધન્યવાદ ઘટે છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરડ.
| નવેમ્બર - શ્રી ઠનગરમધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજંના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ખાતામધેના પેટા ખાતામાં શ્રી સ્વામીવત્સલ ખાતાને રીપોર્ટ–સદર ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કરતા શેઠ હઠીસંગ ગગાભાઈ હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આસો વદી ૩૦ સુધીને હીસાબ તપાસ્યો છે. આ વહીવટ ઘણે ચેખી રીતે રાખેલો જોવામાં આવે છે. ને જેમ જેમ ખામી જણાતી જાય છે તેમ તેમ તેને બંબસ્ત કરવા વહીવટ કરતા તત્પર રહેલ જોવામાં આવે છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રી કોઠનગરમાં આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ભાગ અર્ધાના તથા તેના પેટા ખાતામાંના કેસર સુખડ ખાતાને રીપોર્ટસદર ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ..લલ્લુભાઈ ચકુભાઈના હસ્તકને સંવત ૧૯૬૦-૬૧૬૨-ને હીસાબ તપાસ્યા તે જોતાં વહીવટ ઘણો ચેખે રાખવામાં આવેલો છે.
શ્રી કોઠ નગરમઘે આવેલી શ્રી પાંજરાપોળના પિટા ખાતામાંના શ્રી વેજલકાની જમીનના વહીવટ ખાતાને રીપોર્ટ–સદર ખાતાના શ્રી. સંઘ તરફથી વહીવટ કરતા શેઠ. પિોપટભાઈ મુળચંદ, શેઠ સુંદરજી લલુભાઈ તથા શેઠ ત્રીકમભાઈ રાયચંદના હસ્તકનો સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬ર ને તપાસ્યું છે. તે જોતાં વહીવટ ઘણો સારી રીતે ચેખવટ વાળો માલુમ પડે છે. ને દીન પ્રતીદીન સુધારે કરી ઉપજ વધારવા પ્રયત્ન કરે છે. શેઠ. પિોપટભાઈ મુળચંદ વેપારના ઘણાજ બજામાં હોવા છતાં દરેક વખતે દરેક કાર્યમાં તન મન ને ધનથી ભાગ લે છે તે માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે.
શ્રી કેઠ નગરમધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરજીનો રીપેર્ટ– સદર દેરાસરને શ્રી સંઘ તરફથી શેડ. રઘુભાઈ સાંકળચંદ વહીવટ ચલાવે છે. તેમની પાસેથી સંવત ૧૯૬૦-૬૧-૬૨ ની શાલને હીસાબ તપાસ્યું છે. અમોએ જેટલા વર્ષને. હીસાબ જે તેમાં સદર વહીવટ કરતાએ પિતાને કીમતી વખત રોકી વહીવટ ઘણો સારી રીતે ચલાવવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં આ ખાતુ વધારે સુધારા ઉપર જાય તેમ દેખાય છે. અહીં પુજન વગેરે બાબત માટે ઘણેજ ઉત્તમ પ્રકારને બંદોબસ્ત રાખેલો જોઈ બહુજ આનદ ઉત્પન થયેલ છે. અને તે બદલ દરેક ધર્માદા ખાતાના વહીવટ કરતા ગૃહસ્થને વિનંતી કરીએ છીએ કે ઉપર જણાવેલ ખાતા તરફ ધ્યાન આપી તેની પુરે પુરી નકલ કરશે જેથી વહીવટ કરતા ગૃહસ્થ પિતે અણહદ પુન્ય પ્રાપ્ત કરી સતીના ભોક્તા થશે.
શ્રી કેઠ નગરમાં આવેલી શ્રી. જૈન પાઠશાળાને રીપેર્ટ–સદર પાઠશાળાના શો સંઘ તરફથી વહીવટ કરતા શેઠ લાલચંદ રતનચંદ પાસેથી સંવત ૧૯૬૧-૬૨ ને હીસાબ અમેએ તપાસ્યું છે. તેઓએ પોતાનો કીમતી વખત રેકી વહીવટ ઘણી સારી, રીતે ચલાવેલે માલુમ પડે છે નેદીન પ્રતીદીન સારા પાયા ઉપર લાવવા પ્રયત્ન કરે છે. આ ખાતાના માસ્તર મી. મોહનલાલ નગીનદાસ પોતાના મળતા લવાજમ ઉપર ધ્યાન નહીં રાખી તનમનથી આ ખાતુ સુધારવા ઘણેજ પ્રયાસ કરે છે જેથી વિદ્યાર્થીઓને
Page #379
--------------------------------------------------------------------------
________________
૧૯૬] અમદાવાદ એફસને આસો માસને હિસાબ. ૩૪૧. અભ્યાસ ઘણે સારે જોવામાં આવે છે. આ ખાતામાં કાંઈ પણ અવિનય થતે જોવામાં આવતું નથી જેથી ઘણુંજ ખુશી થવા જેવું છે ને આશા રહે છે કે ઘડી મુદતમાં આ ખાતુ આગળ પડતુ થશે.
શ્રી. કોઠ નગરમધે આવેલા શ્રી શીવલાલના પુન્યાર્થી જમીન ખાતાનો રીપોર્ટસદર ખાતાનાશ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ હઠીસંગ ડાહ્યાભાઈ હસ્તકને સંવત ૧૯૬૦ થી ૬૧-૬૨ ના આસો વદી. ૩૦) સુધીને હીસાબ તપાસ્યો છે તે જોતાં વહીવટ કરતા ગૃહસ્થાએ વહીવટ સારી રીતે ચલાવીને પુરે પુરી દેખરેખ રાખેલી છે ને વહીવટમાં સુધારો કરતા જાય છે.
શ્રી કોઠ નગરમધે આવેલી શ્રી પાંજરાપોળના પેટા ખાતામાંના શ્રી ચરીયાણાની જમીનના વહીવટ ખાતાને રીપોર્ટ–સદર ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શે. ત્રીકમભાઈ રાયચંદના હસ્તકને હીસાબ સંવત ૧૯૬૦-૬૧-૬૨ ને તપા છે. વહીવટ ઘણે ચેખો રાખવામાં આવેલ છે. અને વખતો વખત જે જે ભૂલે માલમ પડતી આવે છે તે તે સુધારવા પ્રયત્ન કરે છે. પોતે પોતાના કામના બોજાતળે વધુ હોવા છતાં આ ખાતા તરફ સારૂ ધ્યાન આપે છે તેથી તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે.
ઉપર જણાવેલ શ્રી ખેડા જીલ્લાના, કડી પ્રાંતના તથા અમદાવાદ જીલ્લાના જુદા જુદા ગામોના ધર્માદા ખાતાઓના હીસાબે તપાસતાં જે જે ખાતાઓમાં જે જે ખામીઓ માલુમ પડી તથા જેમાં કેટલીક નામા વગેરેની રૂઢીઓમાં ફેરફાર કરવા જેવું દેખાણું તેને લગતા સુચના પત્રે તે દરેક ખાતાના વહીવટ કરતા ગૃહસ્થને આપવામાં આવ્યાં છે
લી. શ્રી સંઘને સેવક. ચુનીલાલ નાહાનચંદ. ઓ. ઓ. શ્રી.જન. જે. કોન્ફરન્સ.
અમદાવાદ એફીસને આ માસને હિસાબ. ૨૦૧–-૧૫--- વિદ્યાથીઓને સ્કોલરશીપ આપી તેની વિગત. ---- અમદાવાદ
૨૩–-૦–૦ વડાલી ૧૮-૦
૪-૦–૦ છે ૧૭-૦-૦ *
૧-૦૦ કપડવંજ ૧–૮–૦ »
૫-૦૦ દરાપુરા
----૦ ૨–૦–૦ ૦-૧૧-૬ મોરબી
૨–૦-- ધોલકા ૮–૧–૯ ખેડા
૧૨--૦–૦ પડધરી (મુંબઈ) ૪-૧૫–૦
ર૭--૦- મુંબઈ ૭–૧૦ ગેધાવી
૩ર--- ભાવનગર (મુંબઈ)
Page #380
--------------------------------------------------------------------------
________________
)
ર
-
, , , '' -૧૧- જામનગર
૨–૦–૦ પાટણ (વડોદરા-) ૧૪-૦–૦ રતલામ
૨–૦–૦ ઈડર ( ૮–૯–૦ સીતામહ
૭– –૦ , ૮–૮–. ખેડા
૨–૦- રાધનપુર ૧૭-૦–૦ અમદાવાદ
૨––૦ અમદાવાદ
રૂ ર૭૧–૧૨– ૨–૭–૩ વિદ્યાર્થીઓને પુસ્તકની મદદ આપી તેના. ૧-૭-૬ અમદાવાદ
- - ૧૫–૮ રતલામ
રૂ. ૨–૭–૩ ૨૧૮–૧–૦ શ્રી પાઠશાળાઓને મદદ આપી તે.
૩૦-૦-૦ અમદાવાદ શ્રાવક ઉગશાળા. ૪૦–---• બોરસદ જૈન પાઠશાળા ૧૦-૦-૦ અમદાવાદ જન કન્યા શાળા.
૪–૮–૦ પરાંતીઆ , , ૬-૦–૦ વળા જૈન પાઠશાળા
૪--૦–૦ ઝીંઝુવાડા ,,, ૮–૯–૦ સાદડી , ;
૩–૯–૦ તણશા એ છે ૫-૦–૦ ત્રાપજ છે )
૪–૦૦ અળાઉ જ છે -૦–૦ નીંગાળા છે )
૬–૯–૦ ખેડા એ છે ૬-૦-૦ ચુડા એ છે
૮----૦ ઈડર
કે, ૩--– વીછીઆ ,
૮––૦ બોટાદ છે ૩–૯–૦ ગઢડા )
૩-૦-૦૦ ૫છેગામ , ૬-૦–૦ મહુધા »
ર-----રંઘોળા , ૬––– ધ્રાંગધ્રા ,
પ-૦-- ભંડારીઆ ૪–૦- છત્રાશા ,
૧૬ –૦ વિજાપુર , ૩--૦–• ગારીઆધર ,
૪-૦-૦ મહુડી , , ૩–-૯–૦ સરધાર છે
૩-૦-૦ વરસંડાં છે 9 –૧–૦ જુનાગઢ , ,
૬--૦-૦ જસપુરા
૨- ૨૧૮---- ૨૨–૮–૦ નિરાશ્રિત ખાતે વેપાર માટે મદદ આપી તેની વિગત. ૫–– રાધનપુરવાળાને
૩–-૮––૦ ગામ વેલાડના હા – ગોખરવાળાવાળાને
૭--૯-૦ અમદાવાદ વાળા ૨૨-
૮૦ રૂ. ૫૧૪-–૧૪–૩
જ
* * * * r.
* *
Page #381
--------------------------------------------------------------------------
________________
કોન્ફરન્સના ઠરાવાના થતા અમલ
કાન્સના ઠરાવાના થતા અમલ.
આજરાજ પડાણામાં માનાધીકારી ઉપદેશક જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ તરફથી આવતાં ધર્મશાળામાં સભા ભરી કોન્ફરન્સ તે શુ છે, તેથી શું શું ફાયદા છે, તથા સંપ તથા હાની ારક રીવાજ વીગેરે વિષય ઉપર ભાષણ આપતાં અસર થઇ નીચે પ્રમાણે આજરાજ સઘમળી એકમતે નીચે પ્રમાણે ઠેરાવ કરીએ છીએ તે પ્રમાણે વરતવા દરેક શ્રાવક બધાઈએ છીએ.
૧૯૦૬ ]
ઠરાવ.
૧ વર વિક્રય કેઇએ કરવે નહીં.
૨ વૃદ્ધ લગ્ન કેાઈએ કરવા નહી.
૩. ચામડાના પુંઠા હવેથી નવા ખરીદ કરવા નહીં.
૪ વીવા વીગેરે કે બીજા પ્રસંગે ખાઇએએ ફટાણા વીગેરે શબ્દ ખીલકુલ ગાવા નહી. ૫ પરદેશી મેદો કાઇએ વાપરવા નહીં.
૬ પીછાવાલી ટાપી હવે પછીથી કેઇએ નવી ખરીઢ કરવી નહીં. તેમ તેના વેપાર કરવા નહીં.
૩૪૩
૭ કચકડાની વસ્તુ હવે પછીથી કાઇએ નવી ખરીદ્ય કરવી નહીં. તેમ તેના વેપાર કરવા નહીં.
૮ સીમ*ત પ્રસંગે નાત ખરચ કરવા નહીં.
૯ મરનારની પાછલ આ ગામમાં છ માસ સુધી રડવા કુટવાના રીવાજ છે તે ખંધ કરી હવેથી બે માસ સુધીની મુદ્દત ઠરાવવામાં આવે છે. એમાસ ઉપરાંત કાઇએ રડવું કુટવું નહીં.
૧૦ ત્રીશવરસની અંદર કેાઈ માણુસ ગુજરી જાય તેા તેની પાછલ મીષ્ટાન જમણુવાર કરવા નહીં.
૧૧ પુન્યાર્થે કાઢેલા પૈસા ૧ વરસની અંદર વાપરી નાંખવા.
૧ર વિવા પ્રસંગે દારૂખાનું ફાડવું નહીં.
અપવાદ—ખંદુકના અવાજની છુટ છે.
ઉપરના ઠરાવના જે માણસના તરફથી ભંગ કરવામાં આવશે તેના પડાણાના શ્રી સધ રૂ. ૨॥ અઢી સુધી દંડ કરશે.
કલમ ૧-૨ વિરૂદ્ધ વરતશે તે માટે શ્રી સંઘને ઉપરના દંડ સીવાય વીષેશ નશીત કરવાની સતાછે ને કરશે.
કૈાઇ ગુન્હેગારને શ્રી સંઘ જતા કરે તે તે શ્રી જીનેશ્વર ભગવાનને ગુન્હેગાર છે. સંવત ૧૯૬૨ ના આસા ૧૪ ૯ શુકરવાર તા.
૧૨-૧૦-૦૬
સાત જણુની સહી છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
ફ ના કેન્સરન્સ હેર. ઓ: [ નવેમ્બ કેન્ફરન્સના ઠરાનો થતે અમલ. ગામ વસેમાં તા. ર૮-૧૦-૦૬ ને રોજ કેનફરન્સ ઓફીસ તરફથી ધાર્મિક ખાતાના હિસાબ તપાસવા સારૂ ગયેલા આસીસ્ટંટ એડીટરે કરેલા ભાષણથી ત્યાંના શ્રીસંઘે નીચે મુજબ ઠરાવ કર્યા છે. ૧. અત્રેના સંઘમાંથી દરસાલ લાણ દીઠ રૂા. 19 અંકે આના ચાર ઉઘરાવી કોનફરન્સ
ઉપર મોકલી આપવા ઠરાવ કરવામાં આવ્યું છે. ૨. સ્ત્રીઓએ રડવા કુટવાના સંબંધમાં કેટલીક બાધાઓ કરી છે. ૩. કન્યા વિય નહિ કરવાના સંબંધમાં ઘણાઓએ બાધા લીધી છે. ૪. કચકડાની ચીજો, પીંછાવાળી ટોપીઓ, ચામડાના પુઠાં, પરદેશી ખાંડ તથા વિલાયતી
કેસર વીગેરે નહીં વાપરવાના સંબંધમાં ઠરાવ કરવામાં આવ્યો છે. ' એ ઉપરાંત સભામાં આવેલા અન્ય દર્શનીઓએ, પરદેશી ખાંડ તથા ફલાહારમાં સાબુખા નહીં વાપરવાના સંબંધમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અને તેજ દીવસે અગીયારસ હોવાથી ઉપરના ઠરાવ અમલમાં આપ્યો હતે.
ખેડા જીલ્લામાં અમારી તરફથી ધાર્મિક સંસ્થાઓના હીસાબ તપાસનાર ઈન્સ્પેકટર મી. હરીલાલ જેશીંગભાઈ ખેતાણી લખી જણાવે છે કે સદર જીલ્લાના ગામ “બીડજ” માં ચાર આનાનું ફંડ ઉઘરાવી કોન્ફરન્સની મુંબઈ અફસે મોકલવા ઠરાવ કર્યો છે. તેમજ તેમણે “નવા ગામમાં” સંઘ ભેગો કરી કેનફરન્સના હેતુઓ તથા તેમના ચાલતા કામકાજ ઉપર ભાષણ આપ્યું હતું તે સાંભળી ત્યાંના સંઘે કેનફરન્સના નીભાવ માટે ચાર આનાનું ફંડ આંહીથી દરસાલ ઉઘરાવી મુંબઈ ઓફીસ મોકલવા ઠરાવ કર્યો છે. વળી ગામ “નાયકા” માં બે દીવસ સભા ભરીને ઉપર પ્રમાણે ચાર આનાને ફંડને ઠરાવ કર્યો છે.
બંગલેર સીટી કેનફરન્સના પ્રેવીનશ્યલ સેક્રેટરી શેઠ નાથાલાલ લવજીભાઈ અમને લખી જણાવે છે કે આ શહેરમાંથી કેનફરન્સ ફંડમાં મોકલવા સારૂ ચાર આનાનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે, તેમજ મસુર” અને “રબર્ટ સી પેઠ” માં જ્યાં આપણા ભાઈઓની જુજ વસ્તી છે, ત્યાં પણ ઉપર મુજબના ફંડના પૈસા વસુલ કરવા પ્રયાસ ચાલુ છે.
ઉપર પ્રમાણે જે જે ગામના શ્રી સંઘ તરફથી કેનફરન્સ નીભાવ માટે ચાર આનાના ફેડને ઠરાવ કરવામાં આવ્યું છે તેને માટે અમે અંતઃકરણ પૂર્વક આભાર સાથે ધ લઈએ છીએ.
- અમદાવાદ જીલાના ધોળકા તાલુકામાં અમારી તરફથી ધાર્મિક ખાતાના હીસાબ તપાસનાર ઈન્સ્પેકટર શા. જેચંદ ચતુરભાઈના પ્રયાસથી કેટલાક ગામમાં ચાર આનાના ફંડના ઠરા થયા છે. જેમાંથી ગામ નાનેદરાના સંઘે રૂ ૧-૪-૦ તથા ગામ બાવળાના સાધે રૂ.૬--૦–૦ વસુલ કરી અમને મોકલી આપ્યા છે, જેમની ઉપકાર સાથે નોંધ લઈએ છીએ.
Page #383
--------------------------------------------------------------------------
________________
સના
થતા અમલ
કાન્ફરન્સના ઠેરાવાના થતા અમલ,
શ્રી જૈન શ્વેતાંબર કારન્સના માનાધિકારી ઉપદેશક મેાતીચંદ પાનાચંદ મેહેતા, જામનગર, નવાગામ આજરાજ આવી કાનફરન્સના હેતુએ ઉપર તથા સત્ય હાનિકારક રીવાજો તથા સ્ત્રી કેલવણી વિગેરે વિષયેા ઉપર ભાષણ આપી સમજાવતાં તેમના ઉપદેશથી અમે સઘ એકત્ર થઇ આજરેજ નીચલા ઠરાવ કરી છીએ તે સર્વને કબુલ મંજૂર છે. સભામાં સ્વામીભાઈ ૪૦૭ માણસની હાજરી હતી—સવત
૧૯૬૩ ના માગશર શુદ ૮ વાર શુક્ર તા. ૨૩—૧૧—૦૬ નવા ગામ.
૧૯૦૬ ]
ફેરાવ.
૧ ચામડાનાં પુઠા હુવે પછીથી કેાઇએ નવા ખરીદ કરી વાપરવા નહીં. ૨-૩ પીછાવાળી ટોપીએ કે, ચડાવાળી વસ્તુ હવે પછીથી કોઇએ નવી ખરીદ કરવી નહી તેમ તેના કાઇએ વેપાર કરવા નહીં.
૪ વિવા પ્રસંગે કે, નીજા પ્રસંગે ગેર શબ્દ ફટાણા ગાવાં નહીં.
૫ વિવા પ્રસ`ગે દારૂખાનું ફાડવું નહીં.
હું આ ગામમાં નાની ઉમરની કન્યાએ પરણાવવામાં આવે છે. તે હવેથી અધ કરી ૧૨ વરસની અંદર કાઇએ કન્યા પરણાવવી નહીં.
૭ વૃદ્ધલગ્ન કોઇએ કરવા નહીં.
૮ વર વિક્રય કેાઈએ કરવા નહીં.
૯ પરદેશી મેંદો હવેથી વાપરવા નહીં.
૧૦ આ ગામમાં મરણુ પાછલ છમાસ સુધી રડવા ફુટવાના રીવાજ ચાલે છે તે હવેથી ખંધ કરી માત્ર પ્રેમાશ સુધી રડવા કુટવાના રીવાજ રાખવામાં આવે છે.
૧૧ ત્રીશવસની અંદર કાઇ મરીજાય તેની પાછલ મીષ્ટાન જમણવાર કરવા નહીં. ૧૨ સીમત પ્રસંગે નાત ખરચ કરવા નહીં.
૧૩ હાલી કાઇએ કરવી નહી તેમજ તેનું પુજન પણ કરવું નહી. આ ગામમાંથી . સાવ હાલી કાઢી નાંખવામાં આવે છે.
૧૪ પુન્યાથે કાઢેલા પૈસા છ માસની અંદર વાપરી નાંખવા.
ઉપર પ્રમાણે ઠરાવ સર્વે સંઘ મળી એકમતે કરેલા છે, શ્રી સથ રૂપિઆ સવા પાંચ સુધી દડ તથા યાગ્ય માગસર સુદું ૮ શુકે
ઠરાવ વિરૂધ કેાઈ વર્તશે તેને શીક્ષા કરશે. તા. ૨૩-૧૧-૬
મુ. નવાગામ.
માહુરા રૂબરૂ. માતી' વિ. પાનાચંદ.
જૈ. વે. કા. મા. ઉ.
Page #384
--------------------------------------------------------------------------
________________
નવેમ્બર
- વડેદરા જન બાળાશ્રમ. | શ્રી વડેદરા જેન બાળાશ્રમ તા. ૧૫ મી નવેમ્બરે બોલવાનું છે. તેથી તમારે
તા. ૧૫ મીથી તા. ૩૦મી નવેમ્બર સુધીમાં વડેદરે દાખલ થવું અને આવતાં તમારી સંગાથે (બીછાનું) પથારી, અભ્યાસની ચોપડીઓ જે પિતાની પાસે હોય તે અને કપડાં તથા ટીનની પેટી અગર પાકીટ તાળુ વસાય તેવી, અને બીજે જરૂરનો સામાન લેતા આવવું તથા તમારા અભ્યાસનું સરટીફીકેટ લેતા આવવું. ભુલવું નહીં કારણ તે શીવાય સ્કુલમાં કે કલાભવનમાં દાખલ થઈ શકાશે નહીં.
આ આશ્રમમાં દાખલ કર્યા પછી કઈ છોકરાનાં માબાપની સ્થિતિ સારી સમજાશે તે તેની પાસેથી આશ્રમને લગતા ખરચનું બીલ કરવામાં આવશે અને તે બીલ નહીં આપવામાં આવે તે તેના છોકરાને આશ્રમમાંથી દુર કરબની સતા પણ આશ્રમના મેનેજરને આપવામાં આવશે.
તે જે વિદ્યાર્થીઓએ તા. ૩૧ અકબર અગાઉ અરજી કરેલી છે તેણે અહીં આવવું અને આવતાં પહેલાં ત્રણ દિવસ અગાઉ નીચેને સરનામે પત્ર લખવે કે તે આવનારની સગવડ કરવામાં આવશે.
ગાંધી ફતભાઈ લાલભાઈ. ) છે. પીપળા શેરી ઘડીઆળ પિળ. !
આસીસ્ટંટ સેક્રેટરી. મુ. વડોદરા.
જન . કોન્ફરન્સ. તા. ક–આ બાળાશ્રમમાં માત્ર દેશ અને વીશ વરસની અંદરના વિદ્યાથી એનેજ દાખલ કરવામાં આવશે અને તે ઉમરમાં કાંઈ પણ ગુજરાતી અભ્યાસ કરેલો હવે જોઈએ.
વડોદરા બાલાશ્રમમાં નીચે પ્રમાણે નીયમેએ દાખલ કરવામાં આવશે. ૧ આ બાળાશ્રમમાં માત્ર ગરીબ સ્થિતિના વિદ્યાર્થીઓને જ દાખલ કરવામાં આવશે. ૨ આ બાળાશ્રમનો લાભ લેનાર વિદ્યાર્થીઓને રેજ દેરાસરમાં પૂજા કરવી પડશે. ૩ રાત્રિ ભોજન તથા કંદમૂળને ત્યાગ કરવો પડશે.
૪ કઈ પણ વિદ્યાર્થીને અમુક કેસ (અભ્યાસ) પુરે કર્યા સીવાય જવાની રજા આપવામાં આવશે નહિ અને કદાપિ તેના મા બાપ તેને બોલાવી લે તે તેને માટે આશ્રમને થયેલો ખર્ચ આપવાની કબુલાત કરાવવામાં આવશે.
૫ આ બાલાશ્રમને લાભ લેનાર વિદ્યાર્થીને દરરોજ એક કલાક ધાર્મિક શિક્ષણ લેવું પડશે.
૬ અમારા તરફથી વખતો વખત જે કેઈ સુચના યા હુકમ કરવામાં આવશે તેને તાબેદાર રહેવું પડશે. . ૭ બાળાશ્રમના સુપ્રીન્ટેન્ડેન્ટને હુકમ માનવે પડશે.
ઉપર લખ્યા પ્રમાણે નીયમોએ આ બાલાશ્રમમાં વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવશે. માટે જે દાખલ થવા ઈચ્છા હોય તો જવાબ લખશે. શ્રી. જે. જે. કેન્ફરન્સ.,
આસીસ્ટંટ સેક્રેટરી. ચંપાગલી–મુબઈ
જન . કેન્ફરન્સ.
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] મુંબઈમાં વસતા ગરીબ જૈનોની થતી હાડમારી. ૩૪૭ મુંબઈમાં વસતા ગરીબ જૈનની થતી હાડમારી.
આગેવાન શેઠીઆઓએ કરવું જોઇને વિચાર સાંપ્રત સમયને વિષે મુબાઈ એ હિંદુસ્થાનના લોકોને વેપાર ઉદ્યોગના સબબથી એક મુખ્ય મથક થઈ પડયું છે, જેની અંદર હિંદુસ્તાનના તમામ ભાગોના તેમજ દુનીયાના બીજા ભાગના જાત જાતના લોકે કે જેઓની ભાષા, રહેણ, કરણી, સ્વભાવ વિગેરે ભિન્ન ભિન્ન દેખાય છે, તેવા સુખી તેમજ વધુ દુઃખી લો કે આવી રહેલા માલમ પડે છે, તેવી જ રીતે આપણે ઘણું ખુશી થવા જેવું છે કે, આપણે કેમે પણ એક સારા પ્રમાણમાં વસવાટ કરેલે દેખાય છે, અને તેથી વળી વધારે ખુશી થવા જોગ તે એ છે કે આપણામાં ઘણા લોકે પૈસે ટકે સુખી હોઈને મોટા તેમજ સારા ઉત્તમ ધંધાથી પુષ્કળ ધન કમાઈને સુખી જીંદગી ગુજારે છે, જ્યારે એક તરફથી આપણું ધનિક લોક સુખ અને મોજમજા ખાતર પિતાના ધનને કાંકરાની માફક બહોળા હાથે વ્યય કરે છે, ત્યારે બીજી તરફ જરાક નજર કરીએ તે આપણા સ્વધર્મી બંધુઓ એવી દુઃખદ અને અધમ સ્થિતિ ભેગવે છે કે તેમની થતી હાડમારીનું વર્ણન જે એકાદ પ્રખ્યાત લેખક લખવા બેસે તો તેની પણ કલમ એક વખત અટકી પડે એમાં જરાપણ શક નથી.
સંવત ૧૯૫૬ ની સાલમાં પડેલા ભયંકર દુષ્કાળ અને તે પછીના આજ સુધીના તમામ વર્ષોએ તેવુંજ નહી પરંતુ તેના જેવું જ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ, મારવાડ, આદિ તમામ દેશના ઘણા લોકેને વેપાર રોજગારવિના નિરૂદ્યમી કરી રઝળતા કરી નાંખેલા છે, તે જ પ્રમાણે આપણું કામના પણ ઘણું લોકે સપડાઈ ગયેલા છે. આ વાત સિાકેઈની જાણમાં છે અને તે એટલે સુધી કે કેટલાકને પુરૂ અન પણ મળી શકતું નથી, અને જામનગરના ડબાસંગ તથા કાઠીયાવાડના બીજા ભાગે તરફ તેમજ મારવાડ તરફ નજર કરવામાં આવે તે કેટલાક તો બીચારા એકાદ દિવસનાં કડાકે અન્ન દેવનાં દર્શન કરવાને ભાગ્યશાળી થવા પામે છે. (ગયેલા ખરાબ વર્ષોમાં જેઓ સાહેબે ઉપર બતાવેલા ભાગમાં જાતે ફરી તેવા લોકોની સ્થતિ તપાસી હોય તેમને જ તેમની ખરી સ્થિતિનું ભાન થાય કે રોટલી મેળવવાને કેવી રીતના કાલાવાલા કરે છે. લખવાથી તેને કાંઈ પણ અનુભવ મળી શકતા નથી તેથી અહીં તે વિષે વધુ લખવા પ્રયત્ન કર્યો નથી).
જ્યારે આવીરીતે આપણા સ્વયમી બંધુઓ દુઃખમાં સંડોવાયેલા છે અને પોતાનું કેઈપણ રીતે ભરણ પોષણ કરી શકતા નથી ત્યારે પિતાના ધનાઢય ધર્મ નેહી બધુએ કે જેઓ સોનાની ડુંગરી ઉપર (મુંબાઈમાં) વસવાટ કરી લાખ રૂપીઆ કમાય છે, તેમની તરફથી કાંઈક આશ્રય મળશે એવી શુભ આશાઓમાં અહીં ઉતરી પડે એ સ્વાભાવિક છે. આવી રીતે આજ સુધીના દુઃખદ વર્ષોમાં ઘણા લોકે અહીં આવ્યા છે, અને જ્યાં સુધી દેશમાં સારી વૃષ્ટિ થઈ દૈવ પુરેપુરી રીતે સાનુકુળ થાય નહીં ત્યાં સુધી હજુ વધુ પ્રમાણમાં આવશે એ નિર્વિવાદ વાત છે, જે લોકે પિતાની દુઃખી સ્થિતિને
Page #386
--------------------------------------------------------------------------
________________
, જૈન કોન્ફરન્સ હેરા
[નવેમ્બર, લીધે અહીં આવે છે તેમની ખરી સ્થિતિનું પુરે પુરૂં વર્ણન તે હું આપી શકું તેમ નથી તે પણ મારી અ૫ મતિ પ્રમાણે જે લખું છું તે ઉપરથી સહેજ ખ્યાલ આવી શકશે
તેઓમાંના કેટલાકના માબાપે પિતાનું ગુજરાન પુરે પુરી રીતે નહી ચલાવી શક્વાથી તેમને પુરૂ ભણાવી શકતા નથી તેમજ સામાન્ય રીતે ગામેગામ કાંઈ શાળાઓ હોતી નથી કે જેથી તેઓ કાંઈ પણ જ્ઞાન મેળવી શકે, અને તેથી તેઓ પિતાના અભણ માબાપ તરફથી નહીં જેવું ગામડીયું જ્ઞાન મેળવે છે, જે જ્ઞાન મુંબાઈ જેવા શહેરમાં નેકરી કરવા માટે બીલકુલ કામનું નથી, તેમજ સાધારણ સ્થિતિવાળાઓ જેઓ પિતાના ગજા પ્રમાણે ડું ભણે છે અને પછી આગળ વધારે ખર્ચ કરી અભ્યાસ કરવા શક્તી નથી હોતી તેમને લાચારીએ તે મુકી દેવા ફરજ પડે છે, તેના દાખલાઓ પાલીતાણું બાળાશ્રમ, વડોદરા બાળાશ્રમના તથા અમદાવાદ જૈન બોડીંગના સેક્રેટરી એને પુછવાથી માલમ પડી આવશે. હવે એક તરફથી તેમના જ્ઞાન સંબંધી આવી અપુર્ણ સ્થિતિ છે ત્યારે બીજી તરફથી મરકી, કેલેરા વિગેરેના ભયંકર દુઃખો, છપ્પનીય જે રાક્ષસી દુષ્કાળને દેર તથા તે પછીનાં તમામ વૃષ્ટિ વિનાનાં વર્ષો આવેલા છે તેથી દેશમાં માઈ ખાવાના સાધને બીલકુલ ખુટી પડયાથી નાઈલાજે અહીં આવવા તૈયારીઓ કરે છે. જ્યાં સુધી તેવાઓની પાસે છેડા દીવસનું ખાવા પહોંચે તેટલું સાધન રહે છે ત્યાં સુધી આ તરફ આવવા વિચાર કરતા નથી, અને છેવટે અહીં આવતાં ટીકીટ વીગેરે રસ્તા ખર્ચ માટે પૈસા ભેગા કરવા સારૂ પિતાના ઘરમાંથી કેટલાક સામાન વેચે છે, અને તેથી પુરા પૈસા મળે નહીં તે પિતાના વાસણ, દેરી લો અને છેવટે પિતાના પહેરવાના કપડાં પણ ગીરે મુકી અગર પાણુના મુલે વેચી નાંખી પિસા ભેગા કરે છે, તે ઉપરાંત કેટલાક એથી પણ વધુ લાચારીએ માત્ર રસ્તા ખચ જેગ પૈસા ભેગા કરે છે તેનું દિલગીરી ભર્યું ખ્યાન આપતાં ગમે તેવા નિર્દય હદયના માણસની લાગણી દુઃખાય તે કોમળ હદયના જૈન ધનાઢયેના અંત:કરણ પીગળે તેમાં નવાઈ શી?
જેમ તેમ કરીને તેઓ બીચારા દુઃખે અને ભુખે દરીયાવાટે યા રેલવે રસ્તે આ અલબેલી નગરીનાં દર્શન કરવાની અને અહીં કમાઈ કરી પિતાનું તથા પોતાના દેશમાં રહેલા કુટુંબનું ભરણ પોષણ કરવાની આશાએ ઉતરી પડે છે.
અધુરૂં.
D.
માલવા દેશમાં જીર્ણોધ્ધારની અગત્ય. માલવા-મલારગઢ (માલવા) થી શ્રી જૈન શ્રેયસ્કર મંડળના પરિક્ષક મી. ખીમચંદ ભૂધરદાસ અમને લખી જણાવે છે કે હું માળવા દેશમાં થોડા વખતથી પરિક્ષા લેવા ફરું છું. તેમાં અને મારી દ્રષ્ટિમાં ઘણાંજ જીર્ણ મંદીરે આશાતનાવાળાં માલુમ પડે છે. કેશર સુખડ વિગેરેથી બરાબર પુજા પણ થતી નથી. દેશ ઘણે ધર્મમાં અજ્ઞ છે. અહિં મુનીરાજ કવચીતજ વિચરવાથી ઘણા લોકે અન્ય મતેમાં જતા રહેલા માલમ
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬]
માલવા દેશમાં જીર્ણોદ્ધારની અગત્ય પડે છે. દરેક ઘરમાં ત્રણ ત્રણ ધર્મો માલમ પડે છે. કેટલાંએક દેરાસરે યતિ લોકોને તાબે છે. અને દેરાસરની સારી ઉપજ હોવા છતાં તેની સાર સંભાળ એગ્ય રીતે લેવાતી. માલમ પડતી નથી. આપણી લેક સંખ્યા સાધારણ છે. મારી નજરે જોયેલાં મંદીરની હકીક્ત નીચે પ્રમાણે છે
રતલામમાં ૭-૮ મંદીરે છે તેમાં એક મંદીરમાં છત વગેરેનું કામ અધુરું છે. જાવરા જે રતલામથી ૨૦ કેસ છે ત્યાં ૩ મંદીરે છે. ત્યાં પણ ઘણીજ અવ્યવસ્થા માલુમ પડે છે. આ બંને ગામો મેટાં છે. નાસ્લી ગામમાં દેરાસર ઘણુંજ જુનું છે. પણ મદીર માગીના ૩-૪ ઘર હોવાથી સાર સંભાળ લેવાતી નથી. દેરાસર તમામ જીર્ણ થયેલ છે. ત્યાંથી નજીક બતલગંજ ગામ છે ત્યાં મંદીર અધુરૂં બનેલું છે અને પ્રતિમાજી ઘર મંદીરમાં સ્થાપન કરેલા છે ત્યાં મદદની જરૂર છે. તે સિવાય રાણું ખેડા, જાડા, મનાસા, “પાર્શ્વનાથ, સંત ખેડા વગેરે ગામોમાં પૂજા પણ બરાબર થતી નથી તેમજ જીર્ણ કામ વધારે માલમ પડે છે. મલાર ગઢમાં ત્રણ મંદીરે છે. તેમાં બે મંદીરે યતિએના કબજામાં છે. મંદીરમાં ઘણુંજ આશાતના દેખાય છે. એક મંદીરની પ્રતિષ્ઠા માટે થોડી ઘણી મદદની જરૂર છે. પ્રતિમાજી છાપરામાં બીરાજમાન છે. આપણું ઘર ફક્ત૩-૪ છે તેમાં શેઠ ગબાલાલભાઈ મોતીલાલ સારી દેખરેખ રાખે છે. અહીંથી ગામ સંજીત ૭ કેસ દુર છે. ત્યાં આપણું ફકત ૧૦ ઘર છે. મંદીર થઈ ગયું છે પણ ઉપરની છત, કમાડ વિગેરેનું કામ અધુરું છે. રૂ. ૩૦૦ ની જરૂર જણાય છે. મલાર ગઢથી ૩ કેસ દુર પાલ
સુરાં ગામ છે ત્યાં શ્વેતાંબરના ઘર બીલકુલ નથી. પ્રતિમાજી અપૂજ્ય રહે છે માટે તે વિષે તરત બંદોબસ્ત થવાની જરૂર છે.
મળેલાં પત્રો. અમદાવાદ જીલ્લાના ધધુકા તાલુકામાં ગાંફ મેટું સ્ટેટ છે. તેમના રાજ્યકર્તા ચડાસમા ક્ષત્રી છે. હાલ રાજગાદી ઉપર ઠાકોર સાહેબ શ્રી. અમરસીંહજી બીરાજે છે તેઓ સાહેબને ત્યાં તા. ૧૫ અકબર સને ૧૯૦૬ ના રોજ શાપુરવાળાં રાણી સાહેબની કુખથી રાજગાદી વારસ કુવર સાહેબને જન્મ થયો છે. તેની ખુશાલીમાં આજ રોજ સાંજના ચાર વાગતાં મોટે દરબાર ભરવામાં આવ્યું હતું. જે વખતે રાજ્યના અમીર, ઉમરાવ તથા માજન બ્રાહ્મણ, પટેલ વગેરે તમામ ગામની રૈયતે હાજર થઈ આ ખુશાલીમાં ભાગ લીધો હતો. વલી જૈન ધર્મના પ્રતિષ્ઠિત ગ્રહસ્થ મુંબઈ નિવાસી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઇ. ના પ્રાઈવેટ સેક્રેટરી મી. નરસીદાસ નથુભાઈ જેમને અહીંના નામદાર ઠાકર સાહેબે છેડે વખત થયાં પિતાના ખાનગી કારભારી તરીકે નીમેલા છે તેમના અને માખાવડના ભાગદાર જાડેજા શ્રી ફલજીભાઈ અભેસંગજી જેઓ વૃદ્ધ અને પ્રતિષ્ઠિત તથા મોભાદાર છે, તે બંનેના સંયુક્ત પ્રયાસથી અહીંના નામદાર ઠાકર સાહેબે ઉપર જણાવેલા શુભ પ્રસંગની ખુશાલીમાં પિતાના ૧૨ ગામના કેઈપણ શખસે કઈપણ જાતનો શીકાર તેમજ બીજી રીતે જીવહિંસા નહીં કરવા સખત રીતે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૫૦
જન કાફેન્સ હેરલ્ડ.
[નવેમ્બર
મનાઈ કરેલી છે. તે બાબતમાં અહિંના સમસ્ત પ્રજા વર્ગ તરફથી આજરાજ નામદાર ઠાકર સાહેબને માનપત્ર સાનાના દાખડામાં મુકી ઈનાયત કરેલુ છે. અને જૈન તથા વેદ ધર્મના સીધાંત પ્રમાણે અહીંસા પરમેશ્વ ધર્મ નામદાર ઠાકાર સાહેબે વરતાન્યેા છે.
નામદાર ઢાકાર સાહેબની કારકીર્દીમાં આ પ્રમાણે શુભ પગલું ભરાયાથી તમામ પ્રજા વર્ગને ઘણા સંતેાષ ઉત્પન્ન થએલે છે. અને ઉપરનું ફરમાન કોઇપણ રીતે નહીં તેડવા માટે તે નામદ રે કબુલત આપી છે.
આ માનપત્ર અપાવવામાં ગાંફના રહીશ જોશી રિરામ ગંગારામ તથા વ્યાસ દીવેશ્વર જાદવજી તથા કાઠારી પીતાંબર જીવા તથા કાઠારી ગોરધન જગજીવન તથા શા. હરગેાવન વનમાલી વીગેરેએ સારે। પ્રયાસ કરેલા છે, અને તે માનપત્ર અહીની સ્કુલના હેડમાસ્તર મી. ગણપતરામ અંબાશંકરે ઘણી સારી રીતે કચેરીમાં વાંચી સભળાવ્યું હતુ. જેના જવાબ નામદાર ઠાકૈાર સાહેબ તરફથી કારભારી નરસીદાસ નથુભાઇએ આપીને ઘણી અસરકારક અને છટાદાર રીતે રાજા પ્રજાની ફરજો અને આવા સદવર્તનથી થતા લાભાનું વિવેચન કરી બતાવ્યું હતું.
એકઠા થએલા ગ્રહસ્થા તરફથી પોતાના ભવિષ્યના રાજ કર્તાની સલામ થવાની ઈચ્છા જણાવવાથી નામદાર કુંવર સાહેબને ક્ચેરીમાં લાવી તમામ પ્રજા વર્ગની ઈચ્છા પરિણ કરવામાં આવી હતી, ત્યાર બાદ નામદાર ઠાકેાર સાહેબ તરફથી દરખારી માણસા સીજમાના વીગેરેને આ ખુશાલીમાં કીમતી પાશા આપવામાં આવ્યા હતા. ત્યાર માદ હાજર રહેલા તમામ ગૃહસ્થાને પાન, સેાપારી, ગુલાબ, અત્તર વીગેરે આપી મેળાવડા વિસર્જન થયા હતા.
ગાંફ્જીલ્લા ધંધુકા તા. ૨૨-૧૧-૧૬,
મેતા પ્રાણજીવન પુરોાત્તમ.
જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા.
મંદિર પ્રવેશ:—આપણાં જૈન દેવસ્થાને!માં આપણે કદી જોડા પહેરીને જઈ શકીએજ નહિ, એવું શાસ્ત્રનું ફરમાન છે, કારણકે જેને માટે આપણે સર્વોત્તમ માન ધરાવીએ તેની હજીરમાં તદ્દન અહુંવૃત્તિ અથવા અગ્નિ તજીને જવાનું છે. ચના ઉપાનહુ અશુચિવાળા છે, તેથી આપણાં દેવસ્થાનામાં આવનાર પરધમીઓને પણ ઉપાનહ ઉતારવાની આપણે વિનંતિ કરીએ છીએ, અને જો તે તેમ ન કરે, તે તેને આપણે અંદર જવા દેતા નથી. નામદાર મરહુમ પાલીતાણા ઠાકેાર સાહેબ સર માનસિંહજી સાથે આપણે આશરે ત્રણેક વર્ષ પર તે વિષે લખાણ કેસ ચાયા હતા, એ તેા જૈનાના લક્ષમાં હજી તાજી જ છે. ગેાહલવાડના મહેરખાન માજી પેાલીટીકલ એજન્ટ સાહેબ મેજર એશષીએ આપણી વિનંતિ વ્યાજબી છે, એમ ઠરાવ્યું હતું. આવાજ એક બનાવ લંડન ટ્રીબ્યુનના રામને ખખરપત્રી તે પત્રને મોકલે છે, અને તે હકીકત અત્રેના જામે જામશેદમાંથી અમે લઈએ છીએ. ઇટલીમાં આવેલું ક્લેરસનું દેવળ જોવા માંપુરના નામદાર
Page #389
--------------------------------------------------------------------------
________________
જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા.
૩૫૧ .
મહારાજા પોતાના રસાલાસાથે ગયા હતા. દેવળમાં દાખલ થતી વખત મહારાજાએ હિંદુ રીવાજ મુજબ જોડા મહુાર ઉતાર્યાં. દેવળના વ્યવસ્થાપકાએ પાઘડી ઉતારવાનું કહ્યુ, પણ નામદાર મહારાજાએ ઉતારી નહિ. તે ઉપરથી વ્યવસ્થાપકાએ તેમને દેવળમાં જવા દીધા નહિ. આ ઉપરથી જણાશે કે પાશ્ચિમાત્ય પ્રજાએ પણ પેાતાના પવિત્ર સ્થળમાં જે નિયમથી ગ‘ભીરતા જાળવી રાખવા માગે છે, તેના કોઇ ભંગ કરવા માગે, તેા ભંગ કરવા ઇચ્છનાર શખ્સને તેઆ દેવળમાં આવવા દેતા નથી. સ્પષ્ટ છે કે આપણી પ્રાર્થના કોઈ પણ રીતે અયેાગ્ય નહેાતી અને નથી.
પાલીતાણાઃ—માં હમણા એ નવા ઠરાવેા થયા સાંભળ્યા અને વર્તમાનપત્રામાં વાંચ્યા છે. ૧ ઢાળીવાળાપર દર વર્ષે રૂ. ૭] ના વેશે નાખવામાં આવ્યા છે. ડાળીવાળાને મુખ્ય અને સંપૂર્ણ સંબંધ જૈન યાત્રાળુઓ સાથેજ છે. ઠાકેાર સાહેખ સૂરિસહજી તથા ઠાકર સાહે. સર માનસિહજીને જે વિચાર કદી આવ્યેા નહિં, તે વિચાર હાલના ઍડમિનિસ્ટ્રેશને અમલમાં આણ્યા છે એ ડાળીવાળાઓ ઉપરના કરથી મેાટી રકમ ઉપજવાની નથી, પરંતુ તે ગરીબ વર્ગ પર અને સીધીરીતે તેા જૈન યાત્રાળુએ ઉપર અસર કરશે. ઍડમિનિસ્ટ્રેશન રાજ્યની ઉપજ વધારવાના બીજા ઉદ્યોગ સંખ`ધી રસ્તા લે, તે જેટલું ઇષ્ટ છે, તેટલું આવા કરી નાખવા એ ઈષ્ટ નથી.
૨ કાઈ પણ નવી ધર્મશાળા આંધવા માટે જગ્યા આપવી નહિ. આ ઠરાવ વાંચી અમે આશ્ચર્ય ચક્તિ થઇએ છીએ. આ ઠરાવ કયા ધેારણપર કરવામાં આવ્યેા છે, તે સમજાયું નથી. ઉપરના પહેલા ઠરાવથી ગરીબ વર્ગ પર નાહકના ખાજો વધી જેવી રીત રાજ્યને ઘેાડી ઉપજ થઇ છે, તેવીજ રીતે આ ઠરાવથી ધર્મશાળા અંધાતાં રાજયને જે જમીનની ઉપજ થતી તે વિનાકારણ, મધ થઇ છે. ઍમિનિસ્ટ્રેટર સી. એવન ટટ્યુડેર મહુ માહેશ અને સારા માણસ ગણાતા આવ્યા છે, તે આ ઠરાવ કરવામાટે તેમને શું સખળ કારણેા મળ્યાં છે, તે જૈન પ્રજાની અંગત હિતની ખાખત હાવાથી તે પ્રજાની જાણ માટે જાહેરમાં મૂકવા તેમને નમ્ર વિનતિ છે. અત્યાર સૂધી પાલીતાણામાં જે ધમ શાળાઓ છે, તમા મુશ્કેલાથી ૧૦૦૦૦ માણસ સમાઈ શકે. જ્યારે કોઈ મેાટા મેળાવડા પ્રસંગે તેથી વધુ સખ્યાના માણસે કયાં ઉતરવું તે એક સવાલ થઈ પડે છે. પ્રજાનું હિત જોવું એ રાજાની નહિ ભૂલાવી જોઇતી પ્રથમ ફરજ છે. મહારાજા રામનું નામ હજીપણ ગરીખમાં ગરીબ હિંદુ પણ, ૪૦૦૦ વર્ષ થયાં છતાં પણ યાદ કરે છે, તેનું ખરું કારણ તેને માટે પ્રજાનું માનજ છે, ધર્મશાળા વધારે બધાય કે નહિ તે એક જૂદો સવાલ છે, પરંતુ દક્તર પર આવેા કાયમી ઠરાવ થાય તે બહુજ દિલગીરી ઉત્પન્ન કરે છે. અમે આશા રાખીએ છીએ કે નામદાર અંડમીનીસ્ટ્રેટર આ ઠરાવનું ઘટીત તાલ કરીને, પહેલી જોગવાઇએ દક્તર પરથી કાઢી નાખશે.
પશુ વધ બંધ—રતલામથી દાવડા કેશરીમલ લખે છે કે મેં રિયાસ્ત જ્ઞાનવાળે વિવાન साहेबको पास मिलनेको गयाथा. उनोने अपनी कॉन्फ्रेंस के साथ निहायत हमदर्दी जाहेर की. और यहांतक बन्दोबस्त कीया के उनके स्टेटमें करीब ३७५ जानवर पांडे बकरे मारे जाते थे वो कुल एकदम बन्ध करा.
Page #390
--------------------------------------------------------------------------
________________
" જીવદયા –રજપુતાનામાં આવેલા ડુંગર પરથી પ્રેમજી શવજી વખારીઆ લખે છે કે हमारे इहांके दरवार साहेब बीजे सिंहजी, महारावलजीने दशेराके रोज सवारीकी और पेस्तरसे भेंसा मारनेका रीवाज था. सवारुके साथ दोडाके मारते थे. सो दरबार साहेबने फरमाया के ये रीवाज बोत खराब है. ऐसे जानवरकुं मारना फजुल है. ऐसा कहके इस दशरेसे साफ बंध कर दीया. | લાઈબ્રેરી-કછ-કોડાય ખાતે ત્યાંનાવીશા ઓશવાળના મહાજન તરફથી હાલમાં એક ફ્રી લાયબ્રેરી ઉઘાડવામાં આવી છે. આ લાયબ્રેરી ત્યાંના આજુબાજુનાં ગામો માટે પણ ફ્રી તરીકે જ રાખવામાં આવનાર છે. શરૂઆતમાં ખૂદ ગામ તરફથી રૂપીયા ત્રણશની રકમ તેવી ટીપમાં ભરાયા બાદ મુંબઈમાંથી રૂપીયા નવસોની ટીપ ભરાઈ છે. આ લાયબ્રેરીમાં નીતિ સંબંધી, પદાર્થ વિજ્ઞાન સંબંધી, તથા આરેગ્યતા સંબંધો સરસમાં સરસ પુસ્તકેસંઘરવામાં આવનાર છે, તેમજ પ્રસિદ્ધ ગુજરાતી પેપર તથા માસિકો પણ તેમાં મંગાવા વામાં આવશે. ધાર્મિક પુસ્તકો માટે તે ત્યાં પ્રથમથી જ એક માટે જ્ઞાનભંડાર મોજુદ છે અને હસ્તલિખિત ઘણા પુસ્તકોનો સંગ્રહ થએલે છે. તે સાથે તેની રોકડમૂડી પણ લગભગ રૂપીયા આઠેક હજારની હશે એમ સંભળાય છે. આ રીતે કચ્છ પ્રાંતમાં આ ગામ વિદ્યાવૃદ્ધિના કામમાં સારો ભાગ ભજવે છે તે એક ખરેખર આનંદકારક વાત છે.
વહીવટમાં ફેરફાર–અમદાવાદ જીલ્લામાં અમારી તરફથી ધાર્મિક સંસ્થાઓના હીસાબ તપાસનાર ઈન્ફપેકટર મી. જેચંદભાઈ ચતુરભાઈએ ગામ ગાંગડના શ્રી શાંતીનાથજી મહારાજના દેરાસરજીને હીસાબ તપાસતા જુના વહીવટદાર તરફથી રાખવામાં આવતે હીસાબ ઠીક નહીં માલુમ પડવાથી જુના વહીવટદારે પાસેથી હિસાબ લઈ નવા કામ ચલાઉ વહીવટદાર નીમી સેંધવામાં આવ્યો છે.
| તીર્થમેળો –માળવા જીલ્લામાં આવેલા ડગેગામથી શા. ચુનીલાલ નાથુલાલ લખી नावे श्री फडासलीजीका मेळा सं. १९६३ फागण शुद ४ शनिबारसें भरेगा, सो फागण शुद, ७ मंगळवार तक रहेगा सो इस मेळेमें पधारनेकी सकळ संघको विनंति है. गइ साल मेळामें १२००० यात्री आयेथे.
વડેદરા બાળાશ્રમ-કેન્ફરન્સ તરફથી તા. ૧૫ નર ૧૮૦૬ થી ખલેલ બાળાશ્રમમાં, ૭ વિદ્યાથીઓ દાખલ થયા
અવલોકન અને પહોંચ. A map of a happy life-It is nicely and minutely prepared in English by Mr. Pritamlal Dhirajlal, Chinabag, Girgam, Boinbay, froul wliom it can be had ior! anna each. It shows, in a tree-like genealogical form, the sources from which happiness can be secured. The two sources—one's self and the surroundings have been sub-divided into 6 other ontward and inward objects, which have again been sub-divided into some inore items. The summary is briefly and nicely put in 4 lines, which are worth reading, pondering upon and acting up to. In short the writer las prepared tlie map after a careful study of human nature. The map deserves wide circulation, and we are sure, wherever it finds room, it will spread its sweet odour.
Page #391
--------------------------------------------------------------------------
________________
ગીતસંગ્રહ-મહાવીરસ્વામીના જીવન દરમ્યાન અને તે પછી થોડો સમય બહુ ચકચક્તિ, વિદ્યાની બાબતમાં ગયે હોય તે ના નહિ. પરંતુ સમૂહના મોટા ભાગને કેળવવાની જે પ્રવૃત્તિ નામદાર બ્રિટિશ સરકારના અમલ દરમ્યાન શરૂ થઈ છે, તે પ્રવૃત્તિ તે સમયે અથવા તે પછીના સમયથી બ્રિટિશ આગમન સૂધી ઓછી હશે એમ તો નિ:સંશય લાગે છે. વાંચનનો શેખ હાલ અજબ વધતું જાય છે. પિસાને ગ્યવ્યય * કરવાની ઈચ્છા પણું પ્રમાણમાં સારી રીતે વધતી જાય છે. અસલની જરૂરીઆત પ્રમાણે પહેલાં પિસા સારી રીતે ખર્ચાતા, પરંતુ ફરજની ઈચ્છાથી નહિ ખર્ચાતાં માત્ર માનની ઈચ્છાથીજ ખર્ચાય તેને પુણ્ય બંધ અને ફળ બને ઓછું થાય છે. પુણ્ય થાય છે એ તે નિ:સંશય. હિંદમાં સામાન્ય રીતે લખીવાંચી જાણનાર માણસે સેકડે ૨૫ છે, જ્યારે સ્ત્રી ૨ છે. જૈન કોમમાં શહેર અને ગામમાં સેંકડે ૮૧ ભણેલ માણસ અને ૩૦ સ્ત્રી મળી શકરો. ગામડામાં પ્રમાણ ઓછું છે. સ્ત્રીઓ સુધરે નહિ, ત્યાં સુધી પુરૂષ માથું કૂટીને મરી જાય તે પણ ધાર્યા કરતાં અધું ઇષ્ટ ફળ મેળવી શકે નહિ. સ્ત્રીઓને સુધારવી એ મુખ્ય ફરજ છે. વાંચન, સુધારણાનું બહુ ઉત્તમ પગથીઉં છે. સ્મરણાર્થે ઉજમણા વિગેરે થાય તે ઈષ્ટ છે, પરંતુ જાહેર જૈન સ્ત્રીવર્ગમાં મફત વાંચન પ્રસરે એ અતિ આદરણીય, નૂતન અને ઈષ્ટ પ્રયોગ છે. આવી રીતે ભાવનગરના શેઠ ગિરધર આણંદજીના પત્ની અ.સૌ. બાઈ સમર્થના સ્મરણાર્થે ગીતસરગ્રહુ નામની નાની ૩૨ પાનાના જે ચોપડી ઉત્તમ પર શિખામણોસહિત છપાવીને મફત પ્રસાર માટે જાહેર કરવામાં આવ્યું છે તે અમને તે ઉત્તમ જણાઈ છે. સંગ્રહ કરનાર ગત માતાની સુશીલ પુત્રી છે. બ્રાહ્મણોમાં જે શ્રાધ કરાય છે તેવી જ જાતનું આ એક માનસિક શ્રધ્ધાથી અર્પલું પુસ્તક છે. જૈન કવિરત્ન મહમ સાક્ષર ડાહ્યાભાઈ, ભામિની ભૂષણ, સુંદરી સુબોધ, ગીતમાળા, પાર્શ્વનાથ વિવાહલે, વિગેરેમાંથી ઉત્તમ સંગ્રહ કર્યો છે. આ કાર્ય માટે પ્રસિદ્ધ કરનારને ધન્યવાદ ઘટે છે. બીજાઓએ અનુકરણ કરવા છે.
ડબાસંગે સંકટ નિવારણ ફંડ રીપોટે—મળે છે.
ભરૂચ જૈન વિદ્યત્તેજક ફંડ–ઉદેશ કેળવણીને મદદ કરવાનું છે. મુરબી, લાઈફ મેમ્બર અને ત્રણ વર્ગણ સભાસદ એવી રીતે પાંચ વર્ગ પાડ્યા છે. લાઈફ મેંબરે ૪ છે. પહેલા વર્ગના વાર્ષિક મેંબરે ( છે. લગ્ન વિગેરે ખુશાલીમાં તથા સગાં સંબંધીના પુણ્યાર્થે આ ફંડમાં રકમ ભરાઈ છે તે બહુ ઈષ્ટ છે. ખર્ચ પણ બરાબર વ્યાજબી રીતે થયો છે. ફંડ ઉત્તેજનને પાત્ર છે.
જન સ્તોત્ર સંગ્રહ–શ્રી જૈન યશે વિજય ગ્રંથમાળા નં. ૮ મુંબઈ નિવાસી બાબુ ચુનીલાલ પન્નાલાલ ઝવેરીની વિધવા બાઈ ભિખી બાઈની સહાયથી પ્રસિદ્ધ થયેલી મળી છે. કિંમત રૂ ૧) છે. કાગળ મજબૂત છે. કોઈપ મોટા બાળબેધ છે. પાના ૨૫૬ છે. પ તથા કામ બહુ સારું છે.
જોઈએ છે. | ગુજરાતી પાકા નામના પૂર્ણ અનુભવી અને ઈંગ્રેજી પત્રવ્યવહાર કરી શકે તેવા કલાકે જોઈએ છે. રૂબરૂ મળો અગર પત્ર લખેર. જૈનને જ પસંદ કરવામાં આવશે –
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ઓસિ. ચપાગલી–મુંબઈ
Page #392
--------------------------------------------------------------------------
________________
દ
( ગ્રાહકો પ્રત્યે. "કેનફરન્સ હેરલ્ડ”નું બીજુ વર્ષ પૂરું થવા આવ્યું છે માટે અમારા નામવર - માનવતા ગ્રાહકોને વિનતિ કરવામાં આવે છે કે તેમણે પહેલા તથા બીજા વર્ષનું લવાજમ સત્વર મેકલી આપવું અગર વી. પી. કરવામાં આવે તે સ્વીકારવું. પત્રને આધાર લવાજમ ઉપર છે. તે લક્ષમાં રાખવા વિનાત છે.
આસીસ્ટન્ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતામ્બર કોનફરન્સ.
ચંપાગલી મુંબઈ
શ્રી જૈન શ્વેતાંબર સંઘે પ્રત્યે વિજ્ઞપ્તિ.
જ ખેડા જીલ્લાના તથા અમદાવાદ જીલ્લાના ગામોના શ્રી જૈન શ્વેતાંબર સંઘને વિનંતિ કરીએ છીએ કે આપને અમારી તરફથી પત્ર દ્વારાએ ધામક ખાતાઓના હીસાબે તૈયાર રાખવા સુચના કર્યા છતાં હાલમાં તમારી તરફ ફરતાં અમારા ઈન્સ્પેકટર હીસાબે તયાર નહી હોવાની વખતે વખત અમને ફરીયાદ કરે છે, તે તે માટે ફરી આપને સુચના કરીએ છીએ કે હવે પછીથી હીસાબે તૈયાર રાખી અમારા ઈન્સપેકટરને ફરીયાદ કસ્વા સબબ નહીં રહે અને તેમને ખોટી રહેવું નહીં પડે એવી આશા રાખવામાં આવે છે. આપ સુજ્ઞ ગૃહસ્થ જાણે છે કે હીસાબ તૈયાર નહીં હોવાથી અમારા માણસોને નાહક વધારે વખત ગુમાવ પડે છે અને તેથી કોનફરન્સ ફંડને નુકશાન થાય છે તે જેમ બને તેમ તાકીદે હીંસાબે તૈયાર રાખી અમારી તરફના ઈન્સ્પેકટર આથી તરત દેખડાવી દેશે,
લી. શ્રી સંઘનો સેવક.
ચુનીલાલ નાહાનચંદ. એ. એડીટર–શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ.
थोडी नकलो बाकी छे. ધિ (સ્ટિી) શોરણનો રિર્ટ. ............ . . ૦–૧૦–૦ મુવ (વિની ) શોરને રિપોર્ટ ...
-- ૨–૦ વોરા (ત્રીની) નો વિોર્ડ ... ૦-૦–' मळवानुं ठेकाणु:-श्री जैन श्वेतांबर कोन्फरन्स,
- ચંપા -મું.
Page #393
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
પુસ્તકા ૨.
हेरल्ड
डीसेम्बर
નશ્વર ૨.
सन १९०६.
प्रगट कर्ता. श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबइ.
विषयानुक्रमणिका.
विषय
કૃષ્ણ
વિષય
શ્રી રાણકપુરજી જૈન તીર્થના | સુધારે. ... ... ... ... ૩૭૧ જર્ણોદ્ધાર સંબંધી રીપોર્ટ. ... ૩૫૩ ૬ નામદાર મુંબાઈના ગવરનર સાહેબ કોન્ફરન્સ ઓછીસમાં ચાલતુ કામ- ની શ્રી ગીરનારજીના ડુંગર ઉપરની કાજ. ... ... ... ... ૩૬૨ પધરામણી. .. ••• .. ••• ૩૭૧ અમદાવાદ એકીસના કારતક માસ- નવીન સમાચાર. ... ... .. ૩૭ર. ના હીસાબ. ... ... ... ... ૩૬૫ જૈન સમાચાર. .. .. . ૩૭૩ રજપુતાના બ્રાંચ ઓફીસ ... ૩૬૬ અમદાવાદ કેન્ફરન્સની ખબર તથા કેન્ફરન્સના ઠરાવોનો થતા અમલ. ૩૬૬ કંકોત્રી. ... ... ... .... ૩૭૪ ચાર આનાના ફડથી વસુલ આવે- પાંચમી કોન્ફરન્સમાં ચર્ચવાના લાં નાણાં. ... ... ... ... ૩૬૭
... ૩૬૭ ૬ વિધા. ... ... ... ... ૩૭૭ શ્રી ધર્મક સંસ્થાઓને હીસાબ પાટણ કોન્ફરન્સની બેઠક વખતે તપાસણી ખાતને રીપોર્ટ ... ૩૬૮ રોકડા આવેલા નાણાંની પહોંચ. ૩૮૧
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
મૈનેતર
–યુ.
Page #394
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे
रु. १००० नुं इनाम ! . पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्करन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फीलसुफीनुं पुर्ण तेि क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:--
१ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगरे हक इनाम मेळवनारनो
रहेशे परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडशे. जो ते हक को. न्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे. २ सीरीझनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीझोनी कमीटी __ पासे तपास कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीझोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती
नथी परंतु तेमाथी योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीझ सिवायनी वीजी सीरीझमांथी अमुक चोपडी
ओ अगर तेमांना पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमां तेना योजकने इनाम आपवामां आवश. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. चंपा गली मुम्बइ.
- आसस्टिंट सेक्रेटरी. ता. २५-५-१९०६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.
જાહેર ચેતવણી. આથી સર્વે દેશ પ્રદેશના રહીશોને જણાવવામાં આવે છે કે કેટલીક મુદતથી એક સખસ “ શ્રી દીવ જૈન ગોરક્ષક અને જીવદયા ફંડ” એ નામના ફંડની રસીદ આપી પૈસા ઉઘરાવે છે, અને રસીદમાં “પ્રભુદાસ વીરચંદ” નું મેનેજર તરીકેનું નામ છપાવેલું છે અને પૈસા લેનારની સહીમાં ભુરાભાઈ હરખચંદને નામે સહી કરે છે તે એકંદર બાબત ઠગાઈ રચેલી છે, દીવ ગામમાં એ નામનું ફંડ નથી તેમ સદરહુ શેઠ પ્રભુદાશ વીરચંદ તરફથી કોઈ પણ માણસ ફરતું નથી માટે મજકુર સખસ રંગે ગોરે મોટું શીતળાના ચાઠાંવાળું છે અને મારે ઉમર વરસ ૨૨ ને આસરે છે તેને અગર ઉપલા નામથી જે કોઈ પૈસા ઉઘરાવે તેને એક પઈ પણ આપવી નહી પણ મજકુર ઠગાઈ કરનાર સખસ મળી આવે તે અમને ખાનગી રીતે ખબર આપવી જેથી ધર્માભિમાનીઓ ઠગાઈથી બચવા પામશે. याली-भु.
એસારંટ સેક્રેટરી. તા. ૧૧-૧-૧૮૦૭
न वेतim२ ३२न्स..
Page #395
--------------------------------------------------------------------------
________________
| નમ: સિગ્ન: 'यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुतिष्ठते, यं तीर्थ कथयंति पावनतया येनाऽस्ति नान्यः समः ।। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्यं परावसंति च गुणा यस्मिन्स सघोऽर्च्यतां, ॥ અર્થ:.. જે સંધ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધિ જેની, એવો છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે. વળી જે પવિત્રપણુએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજું કોઈ નથી, જેને તીર્થંકર મહારાજાપણું વ્યાખ્યાનને અવસરે “નમે તીથ્થસ” કહી નમસ્કાર કરે છે. જેનાથી સજજનોનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક ) ગુણ રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જીવો) પૂજા કરો. The fain (Swetamber) Conference iberald.
Vol. II.]
DECEMBER 1906.
[No. XII.
શ્રી રાણકપુરજી જૈન તીર્થને જીણીધ્ધાર
સંબંધી રીપોર્ટ.
રજપુતાનામાં મારવાડ (જોધપુર ટેટ) માં ગોઠવાડ પરગણામાં આવેલા શ્રી રાણકપુરજીના જૈન મંદીરની સ્થિતિ ઘણું વખતથી નબળી થતી જતી હોવાથી તેને જીર્ણોધ્ધાર કરાવવાનું શ્રી જૈન (વેતામ્બર) કોન્ફરન્સને વાસ્તવિક રીતે એગ્ય લાગવાથી તે કોન્ફરન્સ તરફથી એ તીર્થની સ્થિતિ જાતે જોઈ તપાસ કરી તેનો જીર્ણોધારમાં ખર્ચ થવાનો અટસટ કાઢવા સારૂ સૂચના થવાથી સં ૧૯૬૩ ના કારતક વદ ૨ (મારવાડી માગશર વદ ૨) ને દિને, મેવાડમાં જીર્ણોધ્ધારના કામની દેખરેખ રાખનારા માનાધિકારી પાટણવાસી શા. લલુભાઈ જેચંદ તથા એવા કામના જાણનાર સલાટ ગુલાબજી (ડુંગરપુરના હાલ અમદાવાદ વાસી) ને લઈને અમે અમદાવાદથી રાણકપર જવા નીકળ્યા.
પ્રથમથી કેન્ફરન્સ તરફથી સાદડીના પંચને સુચના પહોંચેલી હોવાથી રજપુતાના માલવા રેલ્વેના રાણી સ્ટેશન પર શ્રી રાણકપુરજીના કારખાના તરફથી માણસો તથા ગાડી સામા લેવા આવ્યા હતા. સ્ટેશન ઉપર ઉતરતાં જે જે હકીક્ત જાણવામાં તથા જોવામાં આવી તે નીચે પ્રમાણે છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૧. જૈનેના તીર્થમાં નાની “પંચ તીથી” પણ ગણાય છે. અને ત્યાં ઘણા જણ જાત્રાએ જાય છે. એ પંચ તીથી મારવાડમાં આવેલી છે અને ત્યાં જનાર જાત્રાળુ પ્રથમ રાણી સ્ટેશન પર ઉતરે છે. રાણી સ્ટેશન પર એક સુંદર ભવ્ય ધર્મ શાળા તથા જૈન મંદીર છે. એ ધર્મશાળાની સફાઈ અને ગોઠવણ એવા ઉંચા પ્રકારની છે કે તેનું અનુકરણ બીજી ધર્મશાળાના વહીવટદારોએ કરવું જોઈએ. અહિં હેલીઆ, ઓરડાઓ, રસેડા, સંડાસ વગેરેની ગોઠવણ ઘણીજ ઉત્તમ પ્રકારની છે. વરકાણા પાર્શ્વનાથ, નાડોલ, નારલાઈ, ઘારાવ (મુછાળા મહાવીરજી) અને રાણકપુર એવા પાંચ તીર્થો આસપાસ નજીકમાં આવેલા છે. રાણીથી વરાણા દેઢ કોસ, વરકાણથી સાદડી પાંચ કેસ, સાદડીથી ઘાણરાવ ત્રણ કોસ, ઘાણેરાવથી નારલાઈ એક કેસ, અને નારલાઈથી નાડોલ અઢી કોસ છે. અત્રે રાણકપુરની વિગત આપવાની હોવાથી તે વિજ વિસ્તાર પુર્વક જણાવીશું. એ રાણી સ્ટેશન પાસે સાડા છ કેસ પર સાદડી નામનું એક નગર છે. અને ત્યાંથી ત્રણ ગાઉ ઉપર આ મહાન મંદીર પહાડની તળેટી નીચે આવેલું છે. જે આપણામાં એક પવિત્ર તીર્થ તરીકે ગણવામાં આવે છે.
૨ સાદડીથી રાણકપુર જતાં રસ્તો બહુ વિકટ છે. અને ઝાડીવાળો આવે છે. આસપાસ પહાડો, અને વચ્ચે નાનાં નદી નાળાં આવે છે. જમણી બાજુએ પાંચ લાખ રૂપીઆને ખરચે જોધપુર રાજ્ય તરફથી એક મોટો બંધ બંધાવી એક જંગી તળાવ બંધાવ્યું છે. જે તળાવ બંધાની પાળ સુધી ભરાઈ જાયતે એ મંદિરને મેટું જોખમ લાગવાનો સંભવ છે. પણ મારવાડ દેશના ઓછા વરસાદથી એવો સંભવ નજીકમાં હોય એવું ભાસતું નથી. પછીતો જ્ઞાની જાણે. આ જગામાં ઘણી ખીણો આવેલી છે ને તેમાં વાઘની વસ્તી ઘણી જણાય છે. અને તેથી મંદિરની ધર્મશાળામાં રાતવાસો લકે રહેતાં નથી. સાદડીથી એક પાકી સડક થવાની બહુ જરૂર છે. અને જે જૈન સંઘ અડધો ખર્ચ આપે શ્રી જોધપુર દરબાર બાકી અડધો ખર્ચ આપે એવી વાત અગાઉ બહાર આવી હતી.
૩ એ મંદિરની બાંધણી તે એવી વિશાળ અને ભવ્ય છે કે હાલના સમયમાં ઈજીનીયરે વગેરે પણ તે કેવી રીતે અને કેટલા ખર્ચથી બાંધવામાં આવ્યું હશે. તે તાત્કાલીક કહી શકે નહિ. આ મહાન મંદિરમાં ૯ લાખ રૂપીઆ ખલા કહેવાય છે. તેની ભવ્યતાને ખ્યાલ માત્ર એટલા ઉપરથી આવી શકશે કે તેમાં ૧૪૪૪ થાંભલાઓ છે. વળી તેમાં ૮૪ બેંયરાઓ છે. ઘણી દેવડી અને ઘુમટે છે. ચાર મંજલછે. અને દરેક મંજલે મુખજી પધરાવેલા છે. મંદિરને મોટા ત્રણ દરવાજા ત્રણ દિશામાં છે. અને એથી દિશામાં પહાડ છે. કેટલા તે સભા મંડપ છે. દરેક પ્રતિમાની નાકની દાંડી બીજી પ્રતિમાની સામે એક સીધી લીટીમાં આવેલી છે. બહાર અને અંદર મસીદનું નિશાન અને રાયણનું ઝાડ છે. નંદાવર્ત એક હજાર અને આઠ ફણા
Page #397
--------------------------------------------------------------------------
________________
- પાર્શ્વનાથ, તેના અનેક ગુંચળા વગેરે ચમત્કારિક કારીગીરીથી ભરપુર છે. અંદર બે
માણસ પુજા સાથે કરવા જાય અને સહેજપણ સાથ છુટી ગયો એક બીજાને મુશ્કેલીથી શોધી કાઢી શકે. આ ચર્યાશી ભંયરામાંથી જાહેરમાં હાલમાં ૯ ભેટરાએ માલુમ પડે છે. અને તેમાં ભંડારેલી મુર્તીઓની ગણત્રીજ થવી મુશ્કેલ છે. ટુંકામાં એ મંદિર જેવું મોટું મંદિર આખા હિંદમાં નથી. જૈનેના પુસ્તક ભંડાર ઘણે સ્થળે છે. તે અગણિત પ્રતિમાઓને પ્રતિમા ભંડારતો માત્ર શ્રી રાણકપુરમાંજ છે. ભોંયરાઓમાં ઉતરતાં ભીનાસ અને પાણી માલુમ પડે છે. અમે ગયા પછી નવા બે ભોંયરા શોધી કાઢયા હતા.
૪ આ મુખ્ય દેરાસરની જોડે બીજાં ચાર મંદિરે આવેલાં છે. તે વિષે એવું કહેવાય છે કે આ ચાર મંદિરમાંના એક મોટા મંદિરને બાંધનાર મુખ્ય મિસ્ત્રી હતું. તેણે પિતે મેળવેલા ધનની યાદગીરી જાળવવા તથા તે મુખ્ય દેરાસરના કામમાં કેટલું બધું ખર્ચ થયું હશે તેની ભવ્યતા બતાવવા સારૂ પિતાના પદરના ખરચથી બંધાવ્યું હતું. બીજું એક મંદિર એક વેશ્યાએ પિતાની યાદગીરી જાળવી રાખવા સારૂ તેની જોડમાં બંધાવ્યું છે. આવા મંદિરની ભવ્યતા, સુંદરતા, અને થએલ ખર્ચ તરફ નજર કરતાં ત્યાંના તે વખતના મહારાણાએ પણ એક પિતાની તથા પિતાની રાણીની યાદગીરી કાયમ રાખવા (સુર્યનાાણનું) મંદિર બંધાવ્યું છે. પણ તે તદન બિસ્માર હાલતમાં આવી ગયેલું છે. શ્રી જોધપુર દરબારને અરજ કરવામાં આવે કદાચ તેને જીર્ણોદ્ધાર થાય.
પ એમ મંદિરોનું ખર્ચ કાયમ રીતે નભી શકે તે માટે ત્યાંના મહારાણું સાહેબે તેના ખર્ચ સારૂ ૧૬૦ એકર જમીન મફત આપી હતી. ને તે હાલ પણ મંદિરના કબજામાં છે. તે સિવાય એમ પણ કહેવાય છે કે અહિં આ પ્રથમ જે શહેર હતું તેની તમામ ઉપજ પણ આ મંદિરના ખર્ચ સારૂ આપી દેવામાં આવતી હતી.
આ મંદિરના સંબંધમાં નીચે પ્રમાણે દંત કથા ચાલે છે. ધનાશા શેઠ જાતિના પિરવાળ હતા. તેના વંશજેમાં જાવડશા થયા. તેમજ હજુ પણ ધારાવમાં તેના ગેત્રના તેના વંશજો છે. બાદશાહને શાહુજાદો રિસાઈને આવ્યું હતું. તેને એ શેઠે સંતાડી રક્ષણ આપી પુરી મદદ આપી હતી. એ પુત્ર જ્યારે ગાદીએ આવ્યા ત્યારે ધનાશાને બોલાવી ખજાનચી અને દિવાનના ઓધા આપ્યા. ત્યાં પેદા કરેલા ધનવડે શ્રી રાણકપુરજીનું મંદિર બંધાવ્યું. એ મંદિરના સંબંધમાં એવી દંતસ્થા ચાલે છે કે,
કેઈક અવસરે ધનાશાહને સ્વપ્ન આવ્યું તે સ્વપ્નમાં જૈન મંદિર જોયું. પ્રાતઃકાલમાં વિચાર કર્યો કે જેવું જીનાલય સ્વપ્નમાં જોયું છે તેવું નવીન જીનાલય બંધાવી લમીને સફલ કરું. એવો દ્રઢ નિશ્ચય કરી કારીગરોને બોલાવ્યા અને જુદા જુદા કારીગરો પાસે
Page #398
--------------------------------------------------------------------------
________________
જીનાલયના નકશા તૈયાર કરાવ્યા. પણ સ્વપ્નમાં દેખેલાં જીનાલય સમાન એક પણ નકશે મલ્યા નહિ. છેવટ મશ્કરી કરવા સાદડીનાવૃદ્ધ કારીગર પાસે પરદેશી કારીગરે. એ શેઠને મોકલ્યા. તે દેવીની સ્તુતિ કરી મરવા તૈયાર થયો. દેવીએ પ્રસન્ન થઈ શેઠના સ્વપ્ન બરાબર જીનાલયને નકશો બતાવ્યું. તે શેઠને જઈ બતાવતાં શેઠ રાજી થયા. એમ પણ કહે છે કે ઉપલું સ્વપ્ન શેઠને કઈ દેવતાએ બતાવ્યું હતું. અને શેઠ દેવલોકથી આવ્યા હતા. નકશે પણ દેવતાએજ દેખાયો હતો. અને એ નકશે પ્રથમ દેવલોકમાં નલિની ગુમ વિમાનમાં રહેલ જીનાલયને છે એમ કેટલા એકનું કહેવું છે. પછી શેઠે જીન મંદિરનો પ્રારંભ કર્યો. તે વખતે એક માખી એક તેલના વાસણમાં પડીને મરી ગઈ. શેઠે તે માખીને સળીથી ઉચકી પિતાના જોડાપર મુકી જેડાને તેલ પીવા દીધું. આ જોઈ બીજા સલાટે સાથે જે મુખ્ય મીસ્ત્રી હતો તેને શંકા થઈ કે શેઠ આવું મંદિર સંપૂર્ણ બંધાવી શકશે કે નહિ. માટે પરીક્ષા કરૂં. એ વિચાર કરી મીસા શેઠ પાસે જઈ કહેવા લાગ્યો કે આ અપુર્વ મંદિરનો પાયો સુવર્ણના ગારાથી અને અમુક મણ રત્નોથી પર પડશે. શેઠે તરત મુનીમને હુકમ કર્યો કે મીસ્ત્રી જેટલું સુવર્ણ અને રત્ન માગે તેટલું આપવું. મુનીમે કેટલીક સુવર્ણની પિઠે મોકલાવી. તે મીસ્ત્રીએ પાયામાં નાખી જવે છે કે કેટલીક પડો આવે છે. તે નજર કરીને જોતાં પિઠોપર પિઠ દેખી સંખ્યાને કાંઈ નિયમ રહ્યા નહિ. એ વખતે મીસ્ત્રીએ વિચાર કર્યો કે શેઠને કઈ દેવ પ્રસન્ન છે. માટે દેવલ સંપૂર્ણ બંધાવશે. પછી મીસ્ત્રી શેઠ પાસે હાથ જોડી કહેવા લાગ્યો કે બસ હવે સુવર્ણની જરૂર નથી. શેઠ બોલ્યા ભલે. એટલે પેઠે દેખાતી બંધ થઈ.
જ્યારે ધનાશા મંદિર બંધાવતા હતા. ત્યારે શ્રી મહારાણાની ઈચ્છા થઈ કે મારી રૈયતને મોટું નામ કરવા દઉં' નહિ. પણ હું જાતે બંધાવું. તે પર બે સ્તંભ બંધાવી નકશા પ્રમાણે બંધાવતાં કેટલો ખર્ચ થશે તેની ગણત્રી કરવા માંડી તે ઘણું જ ધન ખર્ચ થશે, કે જેટલું બચાવવું મહારાણાને મુશ્કેલ લાગ્યું. તેથી પોતે આજ્ઞા કરી કે ભાઈ તું જ બંધાવ એ બે સ્તભો હજુ રાણાના સ્તંભ તરીકે એ મંદિરમાં ઓળખાય છે.
- આ મંદીરની અંદર જે લેખ છે તેનું ભાષાંતર. - કલ્યાણ અને ભાગ્યયુક્ત, ચતુરમુખ જૈન પ્રભુ જે યુગના આદીશ્વર તેને નમસ્કાર.
શ્રીમાન વિકમથી ૧૪૯ સંખ્યાને વરસે શ્રી મેવાડના રાજાધિરાજ શ્રી બમ્પ ૧ શ્રી ગુહીલ ૨. ભેજ ૩. શીલ ૪. કાલભેજ પ. ભરવુભટ ૬. સિંહ ૭. મહાયક ૮. રાણી અને પુત્રની સાથે પિતાને સુવર્ણની તુલા તલાવનાર (સુવર્ણનું તુલાદાન આપનાર) શ્રી ખુમાલ ૯. શોભાયમાન અલટ ૧૦. નરવાહન ૧૧. શક્તિ કુમાર
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૦૬ 1 - શ્રી રાણકપુરજી જૈન તીર્થને જીર્ણોદ્ધાર સંબધી રીપોર્ટ ૩૫૭ શુચિલમ ૧૩. કીર્તીવર્સ ૧૪. રાજ ૧૫. વૈરટ ૧૬. વંશપાલ ૧૭. વેરસિંહે ૧૮. વીરસિંહ ૧૯ શ્રી એરિસિંહ ૨૦. ચોડસિંગ ૨૧. વિક્રમસિંહ ૨૨. રણસિંહ ૨૩. ક્ષેમસિંહ ૨૪. સામતસિંહ ૨૫. કુમારસિંહ ૨૬. મથનસિંહ ૨૭. પસિંહ ૨૮. જૈત્રસિંહ ર૯ તેજસ્વીસિંહ ૩૦. સમરસિંહ ૩૧. અલાઉદીન સુલતાનને જીતનાર બાપાને વંશજ. શ્રી ભુવનસિંહ ૩૨. તેને પુત્ર શ્રી જ્યસિંહ ૩૩. માલવાનાપતિ ગોગદેવને જીતનાર લક્ષ્મીસિંહ ૩૪. તેને શ્રી અજયસિંહ ૩૫. તેને ભાઈ શ્રી અરિસિંહ ૩૬. શ્રી હમીર ૩૭. શ્રી ખેતસિંહ ૩૮. શ્રીલક્ષ નામે રાજા ૪૯ તેને પુત્ર સુવર્ણનાતુલા આદિ દાનના પુણ્યના પરોપકાર આદી સારવાલા ગુણે સહિત કલ્પવૃક્ષને વિશ્રામ લેવા યોગ્ય દેવતાઓના નંદનવન રૂપ શ્રી મકલ મહિપતિ ૪૦. કુલરૂપ વનમાં સિંહ સરખા નહી વિષમ અને નહીં ખંડિત, એવા સારંગપુર, નાગપુર, ગાગરણનપુર, રાણકપુર, અજમેર, મંડોર, મંડલકર (કોટ) બુંદી, ખાટપુર, ચાટપુર અને સુજાનપુર ઈત્યાદિ નાના પ્રકારના મોટા કિલાઓને રમત માત્રમાં ગ્રહણ કરવાથી પ્રમાણ કરેલ છે કાશીને જીતવા પણુનું અભિમાન જેણે એવો અને પિતાના હાથે વડે વૃદ્ધિને પામેલા તેમજ સારી રીતે સંપાદન કરેલા અનેક ભદ્ર જાતિના (ઘણા ઊંચા અને ધેલા વર્ણના હાથીઓ જેણે એ મલેચ્છ રાજાઓ રૂપ સર્પના મંડલને - દલી નાખનાર ગરૂડ રૂપ, પ્રચંડ હાથ વડે ખંડિત કરેલ છે ચોતરફથી પ્રવેશ સ્થાન જેણે એવા નાના પ્રકારના દેશના રાજાઓના કપાળની માળા વડે શોભે છે ચરણ કમલ જેનું એ, અખંડ મનહર લક્ષ્મીની સાથે રમનાર ગોવિંદ રૂપ, અન્યાય રૂપ વનને બાલવાને દાવાનલની પેઠે આચરણ કરનાર, પ્રતાપના તાપે કરીને નાશી જાએ છે બલ્લાલકુલના શત્રુ રાજાઓ રૂપ કૂતરાનાં ટોળાં જે થકી એ બલિષ્ટ, પરાક્રમ કરીને વ્યાપ્ત, ઢિલી મંડલ (દીલી મંડલ) અને ગુજરાતની રક્ષા કરનાર, સુલતાન પાદશાહે આપેલા છત્ર વડે વિખ્યાતિ પામેલ છે. હિન્દુના સુલતાનનું બિરૂદ જેનું એ, સુવર્ણના યજ્ઞનું ઘર અને છ શાસ્ત્રમાં કહેલા ધર્મને આધાર, ચાર પ્રકારે વહેવાવાલી એનારૂપ નદીને માટે સમુદ્ર સર, કીર્તિ અને ધર્મ કરીને પ્રજાનું પાલન કરવામાં સત્ય આદિ ગુણેએ યુક્ત, જે ક્રિયમાણ કાર્ય (વર્તમાન સમયમાં કરાતું કાર્ય તે વડે રામચંદ્ર અને યુધિષ્ઠિર આદિ રાજાઓનું અનુકરણ (બરોબરીપણું) કરનાર રાણાશ્રી કુંભકર્ણ (કુંભારાણા) જે આ સઘળી પૃથ્વીને ચકવર્તિ પતિ, તેના જયવાલા રાજ્યમાં, તેના પ્રસાદને પાત્ર, વિનય, વિવેક, ધૈર્ય, ઉદારતા, શુભકર્મ, નિર્મળ સ્વભાવ ઈત્યાદિ અદભુત, ગુણરૂપ, મણિમય અલંકાર વડે કાતિવાળું છે શરીર જેનું અને શ્રીમાન અહમદ સુલતાને આપેલી છે ફરમાશ જેને એવા સાધુ શ્રી ગુણરાજ સંધપતિનુ સાચવર્ય (સાથે રહેવાપણું) તેણે કરીને કરેલા આશ્રયને કરનારા દેવાલય આદિકના આરંભ પૂર્વક શત્રુ જય આદિ તીર્થની યાત્રા કરનારે અજાહરી (અજાડ) પીંડરવાટક (પીંડવાડા) અને સાલેરા આદિ ઘણાક સ્થામાં નવિન નમંદીર લથા જીર્ણોધ્ધાર અને પગલાની સ્થાપના તેમજ
Page #400
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હૈ. "
[ડીસેમ્બર દુભિક્ષ આદિ સમયને માટે સદાવ્રત તથા નાના પ્રકારને પોપકાર અને સંઘને સત્કાર આદિ ગણી શકાય નહીં એટલા પૂણ્યરૂપ માટે અર્થ (પુરૂષાર્થ) કરવાપણુએ કરીને પૂરાતે જે સંસારરૂપ સમુદ્ર તેને પાર ઉતારવામાં સમર્થ એવા મનુષ્યના જન્મરૂપ વહાણના પાત્ર (વહાણ કહેવા લાયક) કાગવાટ વંશમાં (પરવાળ) ભૂષણ રૂપ સંઘવી કુરપાલની સ્ત્રી કામલદેવને પુત્ર ઉત્તમ જૈન (ઉત્તમ જીન ભક્ત) સંઘવી ધનાષા છે. તે પિતાના મોટાભાઈ રત્નાશાની સ્ત્રી રત્નાદેવી તથા તેના પુત્ર સંઘવી લાખાશા સજાશા, સોનાશા, અને સાલીગશા તથા પોતાની સ્ત્રી સંઘવતી ધારલદેવી તથા તેના પુત્ર જશાસા જાવડશા ઈત્યાદિ વૃદ્ધિને પામતા સતાનોએ યુકત એ તેણે રાણકપુર નગરમાં કુંભારાણાએ પિતાને નામે સ્થાપેલ એ શૈલેજ્ય દીપક નામે શ્રી ચતુર્મુખ (ચે મુખજી) જે યુગાદીશ્વર પ્રભુ તેને વિહાર કુંભારાણાને ઉત્તમ પ્રાસાદવાલા ઉપદેશથી કરાવે તે શ્રી બ્રહતપાગચ્છમાં શ્રી જગચંદ્ર સૂરિ અને શ્રી દેવેંદ્ર સુરિની શિષ્ય પરંપરામાં શ્રી દેવસુંદર સુરિના પટ્ટમાં સુર્ય સરખા ઉત્તમ ગુરૂએ સારી રીતે કરેલ પુરંદર ગ૭ના અધિપતિ શ્રી સેમસંદર શ્રી એ પ્રતિષ્ઠિત કર્યો. આ જૈન મંદીર સુત્રધાર (સલાટ) દેપાનું કરેલું છે. આ ચતુર્મુખ વિહાર (મુખજીનું જૈન મંદીર) સુર્ય ચંદ્ર રહે ત્યાં સુધી આનંદ કરે !! કલ્યાણ થાઓ. !!
વહિવટ એ મંદિરને વહીવટ સાદડીના પચે લાંબા કાળથી ચલાવતા આવ્યા છે. સાદડી ગામ પહેલાં ઘણું મોટું હતું, હાલમાં પણ ત્યાં સાતસે ઘર જૈનોના છે. તેમાં પ૭૫ ઘર ઓસવાળના અને ૧૨૫ ઘર પિરવાડના છે. તે મધે ૪૫૦ ઘર દેરાવાસી છે. ત્યારે ૨૫૦ ઘર લૂંકા ગચ્છના (ટૂંઢિઆવે છે. ગામમાં ઉપાશ્રય. ધર્મશાળા મં. દિ કારખાનું પાઠશાળા પિસ્ટ ઓફીસ વગેરે ગઠવણ છે. સંવત ૧૯૫૦ ની સાલ પહેલાં પંચલોક વહીવટ ચલાવતા હતા. તેમાં ભંડારી રીખવદાસ કામ સંભાળતા હતા. એ વરસમાં ગામમાં સેવકે પૂજા કરતા હતા. તેમાંના એક સેવકે અગ્ય કાર્ય કર્યું તેથી બધા સેવકને પૂજા કરતા બંધ કરવામાં આવ્યા. અને તે કામ રાવળોને સુપરદ કર્યું એ રીતે ગામમાં બે તડ પડી ગયાં. એક જુનું તડ (જુને ધા) ત્યારે બીજું પુનાવાલા. શા. સંતોકચંદજી નવલચંદજી એ આગેવાની લીધાથી સંતેકચંદજી વાળું કહેવાવા લાગ્યું. છ મહીને વીત્યા પછી ઘણા જણાઓએ એમ કહયું કે જેને કસુર હોય તેને માત્ર પૂજાથી બંધ કરે. બધા સેવકને શા માટે સજા થવી જોઈએ? આ બાબતમાં હાના ચાલતી હતી. અને કુંચી નાંખી દીધી. તે પછી થોડો સમય એ અનોપચંદજીએ વહીવટ કર્યો. અને પછી અમદાવાદથી કેટલાએક આગેવાનેએ જઈ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી વહીવટ ચલાવ્યું. ત્યારબાદ સં ૧૫૮ પછી શા, કસ્તુરચંદજી ખીમરાજજી ધોકા એને વહીવટ કરવા
Page #401
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. અને તેનું તડ કસ્તુરચંદજી કહેવાવા લાગ્યું તે ઉપરાંત લોકાગચ્છ વાળાઓનું તડ મળી એ ગામમાં ચાર તડ પડી ગયાં છે. એથી મંદિરના વહિવટને નુકશાન "પહોંચી રહયું છે. ત્રણેક વર્ષ પર મીટ ગુલાબચંદજી ઠઠ્ઠા અને મી. અમરચંદ . પરમાર સાદડી જઈ બધા તડવાળા પાસે લવાદ નામુ લખાવી. લીધું હતું. પણ આપસ આપસની ખેંચતાણ અને મમતા મમતીથી તેમજ દિલની સફાઈ વગર સં૫ થો મુશ્કેલ માલુમ પડે. એ મંદિરના વહીવટમાં સુધારાની મોટી જરૂર છે. હાલમાં બ્રાહ્મણ પૂજારીને હાથે પૂજા કરવામાં આવે છે. અને તે પગારદાર છે. ગામના 'તેમજ શ્રી રાણકપુરજીના જે કંઈ ચખા પૈસા વગેરે ચઢે છે તે સર્વે પૂજારી લેતા. આવ્યા છે. અને તેમને કંઈ પગાર મળતો નથી. શ્રી રાણકપુરજીમાંસેવક વિરચંદ હમેશથી પૂજા કરતો આવ્યો તેમ કરે છે. ગામમાં સેવકના ઘર આઠ છે. ત્યારે રાવળના ૨૦-૨૫ ઘરમાંથી ૨-૩ ઘરવાળા પૂજા કરે છે.
૭ જીર્ણોદ્ધાર કરવાની અગત્ય. આ મંદિર જીર્ણ થવાથી ઘણે ઠેકાણે સમાર કામની જરૂર હતી. તે તરફ શેઠ આણંદજી કલ્યાણજીનું લક્ષ ખેચાયું હતું. અને જીર્ણોદ્ધારનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપર જણાવેલા સાદડીના પંચના કંપથી તથા બીજા કારણને લીધે તે પાછું બંધ કરવું પડ્યું હતું. ત્યાર બાદ મહેસાણા વાળા પરોપકારી ગૃહસ્થ શેઠ વેણીચંદ સુરચંદે પણ આ સંબંધમાં પ્રયાસ કરીને ટીપ કરી હતી જેમાંથી કેટલીક રકમ વસુલ થઈને શેઠ આણંદજી કલ્યાણજીને ત્યાં જમા પડેલી છે. જૈનોની જાહોજલાલીની નિશાની રૂપ આ ભવ્ય મંદિર હમેશાં સારી સ્થીતિમાં રહે તેની ખાસ સંભાળ રાખવી જોઈએ. એવા ભવ્ય મંદિરે કાંઈ હમેશાં બાંધી શકાતાં નથી. બલકે અત્યારે તે તે બાંધવાની હિંમત કરનારા પણ મળી શકે નહિ. તેથી તે આપણે જીર્ણ સ્થિતિમાં રહેવા દઈ તેને નાશ કઈ પણ પ્રકારે થવા દેવ જોઈ નથી.
બે દીવસ સૂધી એ મંદિરમાં દરેકે દરેક ભાંગેલા કામની બારીક તપાસ કરતાં નીચે પ્રમાણે ખર્ચ થવાને સંભવ છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી રાણકપુરજી દેરાસરજીનું એસ્ટીમેટ,
૧] પાટ નંગ ૬૭ લાંબા છુટ ૯ દર રૂ. ૧૦૦ પ્રમાણે. | ૬૭૦ ૦ | તાત્કાલિક ૨૧) બલ
વાની જરૂર છે. નહિતે
નુકશાન થશે. ૨. પાટ નંગ ૧૭ લાંબા છુટ ૧ળા દર રૂ. ૯૦ પ્રમાણે. ૧૫૩૦ તાત્કાલિક ૧૪ બદલ
વાની જરૂર છે. પાટ નંગ ૧૧ લાંબા ફટ ૨૬ો દર રૂ. ૮૦ પ્રમાણે. '૮૮૦ તાત્કાલિક ૬ બદલવાની
જરૂર છે. ૪| રોસ (પરવટ અથવા રવેશ) મંડપની નં. ૭ લાંબા
ફુટ ૧૦ દર રૂ. ૫૦ પ્રમાણે. સરા નંગ. ૯
મંડપના નંગ. ૫ | દર રૂ. ૧૫૦૦ પ્રમાણે. ૭૫૦૦
ચેકીન નંગ. ૪ દર રૂ. ૫૦ પ્રમાણે. માંડળ નંગ ૫ દર રૂ. ૧૦૦ પ્રમાણે.
૩૫૦
२०० ૫૦૦
૪૦૦
છાતીઆ નંગ. ૮૫ રાકર
૧૦૦૦ છે ચોકીના ખુણીઆ નંગ. ૫૫ ૬ ફુટ લાંબા. | છજું ટુટેલું ૨૦૨ ફુટ લાંબુ. | કાંગરી લાંબી ફુટ ૧૮૦
ટકીયા (કઠેડે) નં. ૩૨ ટુટેલ ૮ ફુટ લાંબા | ૧૦૦૦ | ઉપલા ભાગની ભમતીની દેરીઓ નંગ ૧૪ દરેકને
ચુનોકાઢીને ફરી નાંખવાનું કામ દર રૂ. ૫૦ | ખુણાના દેરાસરજીના ચાર શીખરને કળી કરવાની
પહેલા ૧ ની બાકીની ત્રણને અગાસીની છતનું રીપેર કામ ચેરસ ફુટ ૧૫૦૦૦ |૨૫૦૦
૧૦૦૦ ७००
પરચુરણું રીપેર કામ.
૩૦૦૦
૧૬ | મુળનાયકજીના ગભારામાં પબાસણ તળીયું તથા પરધર | ૪૦૦૦ પબાસણ અંદરથી ખવાતું નું કામ.
જાય છે તેથી તાકીદેનહી કરવામાં આવે ગંભીર
નુકશાન થવા સંભવ છે. ૧૭ | ઉપરની બે દેરીઓ પ્રથમની અધુરી બાકી રહેલી છે ૧૦૦૦૦ આબંને કામ કરવા જેવાં
છે પણ પછવાડેથી થાય ૧૮] આખી અગાશીની તળી તથા ચોકનું ફાટેલું કામ. ૧૦૦૦૦ તે અડચણ જેવું નથી.
પિ૩૨૬૦
Page #403
--------------------------------------------------------------------------
________________
- ૯ કામની અગત્યતા અને આધાર માટે સવડ–આ મંદિરને જીર્ણોદ્ધાર કરવા માટે મુખ્ય ચીજ જે પથ્થર જોઈએ તે ત્યાંથી પાંચ ગાઉ ઉપર આવેલી સોનાણા ગામની ખાણમાંથી મળી શકશે એજ પથ્થરએ મંદિર બાંધવામાં બહુધા વપરાએલો છે અને જીર્ણોધ્ધારના કામમાં મોટામાં મોટું કામ પથ્થરના ૯૫ જંગી પાટ બદલવાનું છે તેમાં ત્યાંના સોમપુરા સલાટો કે જેઓ હમેશા આ મંદિરમાં કામ કરતાં આવ્યા છે તેમજ મંદિરને જોખમ લગાડ્યા વગર પાટો બદલવાને અનુભવ ધરાવે છે તેઓ પુરતી રીતે કરી શકશે એટલે જીર્ણોધ્ધારમાં બીજી કોઈ અગવડ આવવાને સંભવ નથી.
ધમશાળા-શ્રી રાણકપુરજીની ધર્મશાળાની સ્થિતી સારી નથી. અને આવા મેટા તીર્થને અંગે આવી કંગાલ ધર્મશાળાનું હોવાપણું વહીવટદારને શોભા આપનારું નથી. તે બાબતમાં લક્ષ આપવાની મોટી જરૂર છે.
અજાયબી–આ તીર્થના ખરચના અને વહીવટના સંબંધમાં એક અજાયબ જેવી બાબત જોવામાં આવી. અને તે એ છે કે સાદડી ગામમાં ૭૦૦ ઘરે જનનાં હોવા છતાં ત્યાંના મંદિરોને ખરચ શ્રી રાણકપુરજીના કારખાનાના ખાતે મંડાય છે આ બાબતમાં ત્યાંના પંચો ઘટતું કરી દેવ દ્રવ્યની ગેરવ્યાજબી વહેંચણીના દેષમાંથી બચશે. માદા વગેરે બીજા ગામના મંદિરો પણ શ્રી રાણકપુરજીના કારખાના પેટે છે.
૧૦. વરાણાજી પાર્શ્વનાથ તિથી એ મુસાફરી દરમ્યાન અમે શ્રી વરાણાજી ગયા હતા. અને ત્યાં જે જોયું તેથી કરીને તે સંબંધી અન્ને કંઇક લખવાની જરૂર પડે છે. શ્રી વાકાણુજીનું દેરાસર પણ ઘણું ભવ્ય છે. એ મંદિરમાં નાણાં હોવા છતાં તેને દુરસ્ત હાલતમાં રાખવાની વીવાના વહીવટદાર પંચે દરકાર રાખતા જણાતા નથી. મંદિરના નામના રૂપીઆ તેઓ પાસે જમે છે. પરંતુ તે હિસાબ ચોખા કરતા નથી. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે આ સંબંધમાં જરૂર તજવીજ કરીને હિસાબ લઈને શ્રી વરકાણાજી તીર્થની વ્યવસ્થા તેમજ જીર્ણોદ્ધાર તરફ પણ ધ્યાન આપવું જોઈએ એ કામ પણ શ્રી રાણકપુરજી ના કામ સાથે કરી નાંખવા તજવીજ કરવી જોઈએ છીએ. એ મંદિર લગભગ સો વરસનું જુનું અને બાવન જીનાલયવાળું છે. અને તેમાં આસરે રૂપીઆનું ખરચ કરવાથી ઘણાં વરસો સુધી તે ટકી શકશે.
ઉપકાર સાદડીના પંચોએ જે જે સહાયતા અમને આપી ઉચા પ્રકારને સત્કાર કર્યો હતે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે.
વહીવટ સંબંધી સુચના–એવું બનતું જોવામાં આવે છેકે ન્યાતના પંચે
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬૨ . ' જૈન કેન્ફરન્સ.
[ ડીસેમ્બર જેઓ આગેવાન ગણાય છે તેઓ પોતાના ખાનગી વેર અથવા ન્યાતના ટેટા સંબંધી પિત પિતામાં લઢીને કોર્ટ દરબારે ચઢે છે અને તેમાં ખરચ શ્રી રાણકપુરજીના ભંડારમાંથી કર્યા જાય છે માટે એ પંચેના હાથમાં રાણકપુરજીને ભંડાર રહે નહી જોઈએ. ભંડારી અલગ સ્વતંત્ર રેકી તેના ઉપર પંચની દેખરેખ રખાવવી જોઈએ એકજ તડના હાથમાં ચાલતા હાલના વહીવટ બાબત પણ કેટલા એક નારાજ છે અને તેમ હોવાને સંભવ હોય છે. માટે ગામ લેકની એક જનરલ કમીટી નીમી તેમાંથી દરેક ધડામાંથી લાયક પંચની વહીવટ કરનારી એક કમીટી નીમવી જોઈએ. તે દર અઠવાડીએ અથવા દરમહીને એકઠી મળી સતા પ્રમાણે કામ કરેતે વહીવટ સારા પાયા ઉપર આવી શકે. એક કમીટી દરવરસે હિસાબનું સરવાયું બહાર પાડે અને જાત્રાળુના આરામ પ્રત્યે તેમજ મંદિરની ઉપજ વધારવા પ્રત્યે કોશીશ કરે. હાલમાં માત્ર બે હજાર રૂપિઆની વાર્ષીક આવક બહુ ઓછી ગણાય. આશરે પંદર હજારની ઉઘરાણી વસુલ કરવાનું પણ એવી કમીટી થવાથી બની શકશે. ગોદડાં અને વાસણ જાત્રાળુઓને સારાં મળતાં નથી તેમજ તેને દુરૂપયોગ થતો હોય તે પણ એ કમીટીએ લક્ષ આપી બંદોબસ્ત કરે જરૂરી છે. મુંબઈ તા. ૨૫-૧૨-૧૯૦૬ શેડ નેમચંદ માણેકચંદ કપુરચંદ
કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ.
માહે નવેમ્બરનું ડીરેકટરીનું થયેલું કામ, રેવાકાંઠા એજન્સી, મહીકાંઠા એજન્સી, પાલણપુર એજન્સી રાધનપુર ટેટ અને શીહી તાલુકાના મળી ર૨૬ ગામ તેના ૪૩૦૬ ઘર અને ૧૪૬૨૦ માણસની આ માસમાં તારવણીનાં ફોર્મમાં ગણત્રી કરી. દેરાસર ન. ૧૧૦૦ નંબર ૪થાના ક્રર્મમાંથી તારવણી કરી બુકમાં ચડાવ્યા, તથા ઘર' દેરાસર ન. ર૬ની જુદી નોંધ કરી.
કાઠીઆવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, રજપુતાના, અપર ઈન્ડીઆ તથા મધ્ય પ્રદેશ વિગેરે દરેક સ્થળે પત્ર વ્યવહાર કરી ખરાં આગેવાનોના નામ મંગાવી એક બુક તૈયાર કરી.
ગ્રેજ્યુએટસનું લીસ્ટ બનાવી, બુકમાં દાખલ કર્યું.
પાઠશાળાઓ, સભાઓ, અને લાઈબ્રેરીઓની ડીરેકટરીના ફેર્મમાંથી તપાસ કરી એક બુક બનાવી.
Page #405
--------------------------------------------------------------------------
________________
-
૧૯૦૬] કેન્ફરન્સ ઓછીસમાં ચાલતું કામકાજ , ૩૬૩
ઉપર મુજબની દરેક બુક બનાવી શ્રી અમદાવાદ પાંચમી કોન્ફરન્સના ચીફ, સેક્રેટરી તરફ મોકલવામાં આવેલ છે. કેન્ફરન્સ મુંબઈ એકીસમાં ચાલતું કામકાજ-ડીરેકટરી ખાતું.
નવેમ્બર માસમાં નીચે પ્રમાણે ખર્ચ થયું છે. : રૂ. ૬-૩-૦ પિષ્ટ ખર્ચના
૪–૨-૦ પારસલ ) , ૪-૦-૯ સ્ટેશનરી , ક ૦-૯-૬ પરચુરણ રુ. ક ૧૪૨-૦-૦ પગાર જણ ૧૧નાં છે. ૩૦૩-૦-૦ અજમેર ઓફીસ ખાતે.
??
૦
||
૪૫૯-૧૫-૩ કેન્ફરન્સ હેરલ્ડ ખાતું–આ માસમાં લવાજમનાં રૂ ૨૨૮–૮–૦ આવ્યા છે તથા ખર્ચ નીચે મુજબ છે.
રૂ. ૫-૧૩-૯ પત્રવ્યવહાર ખર્ચનાં
૩૨-૧૦-૯ હેરલ્ડ પિષ્ટ છે ૦-૧પ-૦ પરચુરણ
સ્ટેશનરી * ૧૭-૦-૦ પત્રવ્યવહાર કરનાર કારકુનને પગારનાં ૪ ૧પ-૦-૦ પ્રુફ તપાસનાર તથા મેટર લખનારને
પગારના * - ૭૫–૧૦–૦ નિરાશ્રિત ખાતું–ખર્ચ નીચે પ્રમાણે. રૂ. ૪–૮–૦ એક યતિને રેલ્વે ટીકીટના ૩-૦-૦ એક વિદ્યાથીને અભ્યાસ કરતાં પરચુરણ
ખર્ચનોમાસ રનાં છે ૪પ-૨-૯ વડેદરા બાળાશ્રમ માટે તાંબાને સંચે
એક મેકલા. ૧૦-૨–૦ એક વિદ્યાર્થીને હોસ્પીટલ એસીસ્ટંટને
અભ્યાસ કરવા કેલરશીપને આપ્યા. , ૧૧-૫-0 બે માણસને ખોરાકી માટે. ૨૫-૦-૦૦ ભચાઉ બોડીગ માટે શેઠ. લખમશી
ટોકરશીને આપ્યા. ક ૧૩૫-૦-૦ લાલબાગ બેડીંગ ખાતે
૨૨૪-૧-૯
Page #406
--------------------------------------------------------------------------
________________
-
કેળવણું ખાતું– રૂ. ૫-૦-૦ . પન્નાલાલ હાઈસ્કુલના ત્રીજા ધોરણના
એક વિદ્યાર્થીને સ્કોલરશીપના. , ૬-૦-૦ ગુજરાતી પાંચમું ધોરણ ભણનાર એક
બાઈને ૨ માસની સ્કોલરશીપનાં ગુજરાતી પાંચમું ધોરણ ભણનાર એક બાઈને ૧ માસની સ્કોલરશીપનાં એક બાઈને પડીઓ અપાવી.
પ-૦-૦
૧૬-૧૦-૬
પુસ્તકેદાર ખાતું રૂ ૧૫૦-૦-૦ મી. રવજીભાઈને માસ રના પગારના , ૯-૧પ-૦. અમદાવાદ ભંડાર જેવા જતાં ખર્ચ થયું તેના , ૧૬-૦-૦ મીહીરાલાલ હંસરાજને જામનગરથી અહીં
તેડાવેલ તેમના જતાં આવતાના ખર્ચનાં. • ૧-૧૧-૦
ચોપડીઓનાં પારસલ ખર્ચનાં પાલ
ણપુર મોકલી તથા પાછી આવી તેનાં. , ૦૨-૦ ગ્રામ ભાડાનાં.
૧૭૭–૧૨–૦ જીણુ મંદીરધ્ધાર ખાતું— રૂ. ૪૯-૧૧-૬, શ્રી કુંભારીયાજીના જીર્ણોદ્ધાર માટેની
તપાસણું કરવા તથા ખર્ચને અડસટે કાઢવા બે કારીગરેને મેકલ્યા હતા
તેમનાં જતા આવતાનાં ખર્ચનાં. છે ૧૫૦૦૦-૦ ઇંદોરના શ્રી અજીતનાથજી મહારા.
જના દેરાસરના જીર્ણોધ્ધારમાં આપ્યા.
૧૯૯–૧૧-૬ કેન્ફરન્સ નિભાવ ફંડ૨. ૭૫-૦-૦ આસીસ્ટન્ટ સેક્રેટરીને > ૧૯-૮-૦ એક પટાવાળાને ૧ માસને ૧૮ દીવ.
સનાં પગારનાં ૯૬-૦-૦ મકાન ભાડુ મા. કદી.
૧૯૦-૮-૦,
Page #407
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] કેન્ફરન્સ ઓફીસમાં ચાલતુ કામકાજે ૩૬૫
અમદાવાદ એફીસને કારતક માસને હિસાબ. ૯-૧૫-૬ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી તેની વિગત. - ૧૮૮-૦-૦ પાઠશાળાઓને મદદ આપી તેની વીગત.
- ૧૬-૪-૦ નીરાશ્રીત ખાતે. ૬-૦-૦ અમદાવાદ. ૫૦-૦-૦ અમદાવાદ. ૫-૦-૦ ઢળકવી. પ-૦-૦ અમદાવાદ. ૧૦-૦–૦ , ૦-૪-૦ ખેડા. ૧-૧૧-૬
૬-૦-૦ વંડા. ૧-૦-૦ રાધનપુર. ૨-૦-૦
૩-૦-૦ ચીતલ. ૧૦-૦-૦ સવામા. ૨-૦-૦
૪-૦-૦ લાલપુર. ૧૨-૦-૦ )
૬-૦-૦ ચુડા. ૧૫-૪-૦ ૧૨-૦-૦ છે.
૫-૦-૦ ત્રાપજે. ૩–૧–૦ મનીઓર્ડર ખર્ચ ખાતે ૭-૦-૦ ગેધાવી. ૩-૦-૦ ગારીયાધર. ૨-૯-૫ શ્રી ખરચ ખાતે. ૬-૦-૦ )
૭-૦-૦ સાણંદ. ૨૦-૦-૦ શ્રી પગાર ખાતે. ૩-૦-૦ )
૩-૦-૦ પછેગામ. ૧–૧–૦ શ્રી ટપાલ ખાતે. ૨-૮–૦ ખેડા.
૬-૦-૦ રામપુરા. ૨-૦-૦ શ્રી ડીરેકટરી ખાતે. ૧-૦-૦ )
૪-૦-૦ જસપુરા. — — —૧-૮-૦ વીજાપુર ૩-૦-૦ વીંછીયા ૪૪–૧૫–૫ ૨-૦-૦ ધેલકા.
૮-૦-૦ બોટાદ. ૧-૮-૦ જામનગર,
૬-૦-૦ ધ્રાંગધ્રા. ૩-૦-૦ જુનાગઢ. ૮-૦-૦ ઈડર.
કુલ રૂ. ૩૩૨-૧૪-૧૧ ૧૪-૦-૦ રતલામ. પ-૦-૦ ભંડારીયા. ૪-૦-૦ )
૩-૦-૦ નીગાળા. ૨-૪–૦ મેરબી. ૮-૦-૦ અમરેલી, •૦૧૨-૦ ) :
૩-૦-૦ તણસા. ૦-૧૨-૦ )
૮-૦-૦ સાદડી. ૨-૦-૦ ઈડર.
૪-૦-૦ છત્રાસા ૨-૦-૦ ).
૫-૦-૦ દેગામ ૪-૦-૦ વડાલી. ૩-૦-૦ ગઢડા. ૨-૦-૦ રાધનપુર ૪-૦-૦ મહુડી.
૬-૦-૦ મહુધા. -૧૫-૬
૪-૦-૦ પરાંતીયા. ૩-૦-૦ સરધાર,
૧૮૮-૦-૦
Page #408
--------------------------------------------------------------------------
________________
છે જેન કોન્ફરન્સ. - ] ડીસેમ્બર રજપુતાના બ્રાંચ એફીસ–નવેમ્બર માસમાં ઈન્સપેકટર હીરાલાલજી સીવાણું જીલામાં ૮૯ ગામે ફર્યા જેમાંથી ૩૫. ગામની ડીરેકટરી કરીને બાકીના ૫૪, ગામમાં આપણી વસ્તી માલુમ પડી નહી. આ જીલાના હાકેમ સાહેબ સુરાણ કસ્તુરમલજી તથા શીવાણુ ગામના શેઠ ઉમજી સુપચંદે આ પ્રાંતની ડીરેકટરી કરતાં અમને ઘણી મદદ કરી છે તેથી તેમને ધન્યવાદ આપીએ છીએ. આ ભાગમાં અમેએ સભાઓ ભરી ભાષણ આપવા ઘણી કોશિષ કરી પરંતુ વિદ્યાના અભાવે તેમ બની શક્યું નથી તે પણ સમદડી ગામે હાનીકારક રીવાજો ઉપર ભાષણ આપ્યું હતું. ચુનામે તાલુકાના કુડલ ગામમાં હાનીકારક રીવાજે ઉપર ભાષણ કર્યું હતું જેમાં ત્યાંના વ્યાસ જસરાજે અસરકારક અનુમોદન આપ્યાથી ત્યાંની સ્ત્રીઓ સ્ત્રી ધર્મમાં (રજસ્વલા) હોવા છતાં ઘરનું કામકાજ કરતી હતી તથા મરદે હલકા વર્ણના લોકોનાં હકકા પીને ભ્રષ્ટ થતા હતા તે બંધ કરવાને લખત સાથે પ્રતીજ્ઞા ઓ કરી છે.
આ દેશ કેળવણીમાં તદન પછાત હોવાથી તેમજ રણ ડુંગર અને જંગલ ઘણું હોવાથી તેમજ એક ગામથી બીજુ ગામ ઘણું છેટું હોવાથી અને રેલ્વેનું જેવું જોઈએ તેવું સાધન નહીં તેથી આ મારવાડ દેશની ડીરેકટરી કરતાં અમને જેટલી હાડમારી ભોગવવી પડે છે તેટલી ભાગ્યે જ હીંદુસ્તાનના બીજા કેઈ પણ દેશમાં આટલી મુશ્કેલી પડતી હશે. આ હાડમારી અને દુઃખને અનુભવ બીજાને થે બહુ મુશ્કેલ છે. તે પણ આ કામ શ્રી સંઘનું હોવાથી અમે અમારી ફરજ અદા કરવા પછાત પડી શું નહી. તે સીવાય અમદાવાદ કોન્ફરન્સ માટે કંકોત્રીઓ મોકલવા આપણી વસ્તીવાળા મારવાડના દરેક ગામના પિષ્ટ, તાલુકે, છેલ્લે, તથા આગેવાનના નામનું એક પત્રક બનાવી મુંબઈ હેડ ઓફીસમાં મોકલ્યું વળી મારવાડના જેટલા ગામોની ડીરેકટરી થઈ તેમાંથી દેરાશર હાલ છાપવાના હોવાથી તેની પણ તારવણ કરીને મુંબઈ મોકલાવી આપી. '
કેન્ફરન્સના ઠરાવોને થતે અમલ. - અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકામાં અમારી તરફથી ધામીક ખાતાના હિસાબ તપાસનાર ઈન્સપેકટ શાહ જેચંદ ચતુરભાઈના પ્રયાસથી ગામ ગરજ ગામમાં ચાર આનાના ફંડને ઠરાવ થયે છે. ત્યાંના સંઘે રૂ. ૧-૧૨-૦ વસુલ કરી અમને મોકલી આપ્યા છે, જેમની ઉપકાર સાથે નેંધ લઈએ છીએ.
Page #409
--------------------------------------------------------------------------
________________
૦-૪-૦
به
રૂ. ૦-૪-૦
ع ع
૧૯૦૬ ] વસુલ આવેલાં નાણાંની પહોંચ.
૩૬૭ શ્રી કેન્ફરન્સની સુચનાઓના થએલા અમલ પ્રમાણે અમારી તરફ
હાલમાં વસુલ આવેલા નાણાંની પહોંચ - ફાલે ઘી.
બાવળા.
' શેઠ. રવચંદ ધનજી. રૂ. ૦–૮–૦ શેઠ. છગનરાજ ઉમેદરાજ, રૂ. ૧-૮-૦ શેઠ હેમચંદ તારાચંદ.
રૂ. ૧-૪-૦ શેઠ.અબીરચંદજી વીરચંદ ભંડારીરૂ.૨-૦-૦ શેઠ હઠીસંગ તારાચંદ રૂ. ૦-૪-૧ શેઠ. લઘુરાજજી લુંકડ રૂ. ૧-૪-૦ શેઠ. ડાહ્યાભાઈ પ્રેમજી. શેઠ. સુકનરાજ મુનેત. રૂ. ૦-૮-૦ શેઠ. ધરમસી રામજી ખરડ. રૂ. ૦૪-૦ શેઠ. સુરજમલજી પરીખ. રૂ. ૧-૪-૦ શેઠ. નાગર ઝીણા. રૂ. ૦-૪-૦ શેઠ. અમુલખચંદજી માસ્તર રૂ. ૦-૮-૦ શેઠ. સુંદર ભગુ,
રૂ. ૦-૪-૦ શેઠ. સુજાનમલજી ગણેસમલજીરૂ. ૧-૪-૦ શેઠ. જેચંદ બહેચર. રૂ. ૦-૪-૦ શેઠ. શોભાગમલજી સરાફ રૂ. ૧-૦-૦ શેઠ. છગન રસી* કે સંબા.
શેઠ. દલીચંદ પાનાચંદ, રૂ, -૪-૦. શેઠ. હરજીવન વમળચંદ રૂ. ૧-૪-૦ શેઠ હઠીસંગ હકમચંદ. રૂ. -૪-૦ શેઠ. નાનચંદ હીરાચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. ટોકર જેઠાભાઈ ઘેડા. રૂ. ૦-૪-૦ શેઠ. મોહનલાલ વમળચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. ગોકળ રવચંદ મણીઆર. રૂ. ૧-૪-૦ શેડ. છગનલાલ લક્ષ્મીદાસ. રૂ. ૧-૪-૦ શેઠ. ચકુ ગણેશ
રૂ. ૦–૮–૦
શેઠ. પ્રેમચંદ કહાનદાસ રૂ. ૦-૪-૦ શેઠ. છગનલાલ ડુંગરસી. રૂ. ૧-૪-૦ શેઠ. છગન ગુલાબચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. દીપચંદ હીરાચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. હરખચંદ કરમચંદ. રૂ. ૧-૪-૦ શેઠ.ભીખાલાલ છગનલાલ. રૂ. -૪-૦ શેઠ. વખતચંદ પરશોતમ રૂ. ૧-૪-૦ શેઠ. ડાહ્યાચંદ લેત. રૂ. ૧-૪-૦ શેઠ. ધનજી જીવરાજ. રૂ. ૦-૪-૦ શેઠ. વાલા સંઘજી લેત. રૂ. ૧-૪-૦ શેઠ. ત્રીકમ પાનાચંદ. રૂ. ૦-૪-૦ . નાનેદરા.
કાવીઠા, શેઠ છગનલાલ કુલચંદ રૂ. ૧-૪-૦. શેઠ સાંકળચંદ તારાચંદ. રૂ. ૦૪-૦ શેઠ. ડાહ્યાભાઈ રાજવાળ. રૂા. ૧-૪-૦ શેઠ. ઉજમશી તારાચંદ. રૂ. ૦-૪-૦ શેઠ. મોહનલાલ મગનભાઈ રૂ. ૧-૪-૦ શેઠ. ચુનીલાલ સવચંદ. રૂ. ૧-૪-૦ શેડ. મુળચંદ તલકસી. રૂ. ૦-૪-૦ શેઠ. મનસુખ કુબેરદાસ શેઠ. વીરચંદ તારાચંદ. રૂ. ૦-૪-૦ શેઠ. મગનલાલ કેશવજી. રૂ. ૧-૪-૦ બાવળા.
શેઠ. અમથાભાઈ નથુભાઈ. રૂ. ૧-૪-૦ શેઠ. કેસવજી બેચર, રૂ. ૦-૪૦ શેઠ. ત્રીભવન મોતીચંદ. ૦–૮–૦ શેઠ. ડાહ્યાચંદ બેચર. રૂ. ૧-૪-૦ શેઠ. જેમલભાઈ ખેમચંદ રૂ. ૧-૪-૦ શેઠ, નગીનદાસ ધનજી. રૂ. ૧-૪-૦ શેઠ. છગનલાલ નથુભાઈ. ૦-૪-૦
થઇ
જે
જ
Page #410
--------------------------------------------------------------------------
________________
જ
શેઠ. પુંજાભાઈ ચાંપશી: રૂ. ૧-૪-૦ શે. રૂપચંદ ભાઈચંદ. રૂ. ૧-૪-૦ શે. કુંવરજી દાળજીભાઈ રૂ. ૧-૪-૦
ભાત. શેઠ. નાગરદાસ મગનલાલ. રૂ. ૦-૪-૦ શેઠ. ત્રીકમદાસ ચુનીલાલ, રૂ. ૧-૪-૦ શેઠ. કુબેરદાસ અનોપચંદ. રૂ. ૦-૪–૦ શેઠ. શીવલાલ નરોતમદાસ રૂ. ૦-૪-૦ શેઠ. તલકચંદ છગનલાલ. રૂ. ૧-૪-૦ શેઠ. ચતુરભાઈ મેતીચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. રતનચંદ લક્ષ્મીચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. મુળચંદભાઈ બહેચર. રૂ. -૪-૦ શેઠ. ધરમચંદ જેલાચંદ. રૂ. ૧-૪-૦ શેઠ. ડાહ્યાભાઈ કેવળચંદ. રૂ. ૦-૪-૦ શેઠ. દલસુખભાઈ અમથાભાઈ.રૂ. ૦-૪–૦
બદરખા. શેઠ. જેસંગ સુરચંદ. રૂ. ૦-૪-૦ શેઠ. જેશંગભાઈ સુરચંદ. રૂ ૦–૮–૦ શેઠ. ડાહ્યાભાઈ લલુભાઈ. રૂ. -૪-૦ શેઠ. નાથાભાઈ. દીપચંદ. રૂ. ૧-૪-૦
શેઠ પુંજાભાઈ ઝવેરભાઈ રૂ. ર . શેઠ. શકરાભાઈ હઠીભાઈ રૂ. ૦-૪ શેઠ. દીપચંદ જગજીવનદાસ. રૂ. ૦-૪-૦ શેઠ. સેમાભાઈ હઠીસંગ. રૂ. ૧-૪-૦ શેઠ. પિોપટભાઈ ડોસાભાઈ. રૂ. ૧-૪-૦ શેઠ. ધરમચંદ પાનાભાઈ. રૂ. -૪૦ શેઠ. ડાહ્યાભાઈ ખુશાલચંદ. રૂ. -૪-૦ શેઠ વખતચંદ રઘુભાઈ રૂ. ૦-૪-૦ શેઠ. ફુલચંદ કેવળભાઈ રૂ. ૧-૪-૦ શેઠ. ઈછાભાઈ ગલાભાઈ. રૂ. ૧-૪-૦ શેડ. ઉમેદચંદ લલ્લુભાઈ રૂ. ૧-૪-૦ શેઠ. વખતચંદ લલુભાઈ. રૂ. ૧-૪-૦
ગોરજ, શેઠ. કાળીદાસ ડુંગરશી. ૦-૪-૦ શેઠ. ડાહ્યાભાઈ મકનદાસ. રૂ. ૧-૪-૦ શેઠ. મુળચંદ ઠાકરશી, રૂ. -૪-૦ શેડ. ધરમશી જેચંદ. રૂ. ૦-૪-૦ શેઠ. છગનલાલ પીતાંબરદાસ રૂ. ૧-૪-૦ શેઠ. વેલશી પીતાંબરદાસ. રૂ. ૧-૪-૦ શેઠ. રાજપાળ જેમલ. રૂ. ૧-૪-૦
શ્રી મુબાઈ બાહરકેટ પાયધૂની મધે આવેલા શ્રી શાંતીનાથજી માહારાજજીના દેહેરાસરજી ખાતાને
રીપેર્ટ. શ્રી મુંબાઈ બાહારોટ પાયોની મધે આવેલા શ્રી. શાંન્તીનાથજી મહારજજીના દેહેરાસરજીના શ્રી. શંઘ તરફથી વહીવટ કર્તા શેઠ વીરચંદ દીપચંદ સ્થા શેઠ મોતીચંદ હરખચંદ ત્યા શેઠ મણભાઈ પ્રેમાભાઈ તથા શેઠ લાલભાઈ દલપત ભાઈ તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ નથુભાઈ સુરચંદ તથા શેઠ જીવણ લાલ પનાલાલ તથા શેઠ જેસંગભાઈ ઝવેરચંદ તથા શેઠ માંનચંદભાઈ લાલચંદ તથા કલાચંદ ભાઈચંદ તથા શેઠ મગનલાલ છગનલાલ તથા શેઠ નેકલભાઈ મુલચંદ તથા શેઠ ગોકલભાઈ દેલતચંદ તથા શેઠ નગીનદાસ કપુરચંદ હસ્તકને સં. ૧૫૯ ૬૦ તથા ૬૧ ની સાલને હીસાબ અમોએ તપાસ્ય છે તે જોતાં સં. ૧૯૩૯ સુધી
Page #411
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬] શ્રી શાન્તીનાથજી મહારાજજીના દેરાસરજી ખાતાને રીપેટ. ૩૬ નું નામ નામાની રીત પ્રમાણે જમે ખર્ચ નાંખી લખેલુ નહી હોવાથી સ. ૧૯૯૦ ની સાલની આખરીએ તમામ સેના રૂપ તથા ઝવેરાતના દાગીના વગેરે જંગમ મીલકતને એક બુકમાં નેધ કરી લઈ ત્યાર બાદ નામુ રીતસર લખવામાં આવેલ જોવામાં આવે છે અને તે વહીવટની અંદરની દી તથા ટીપો વગેરે બીજા લાગાઓની ઉઘરાણી મહેતાઓની બરાબર ગોઠવણ નહી હોવાથી તથા ઉઘરાણીદાર માણસો ઉપર પુરેપુરૂ દબાણ નહી રાખવાના સબબે ઉઘરાણી બહુજ ધીમી થવાથી એક સારી એવી રકમની ઉઘરાણી ચડેલી દેખાય છે તે તાકીદે વસુલ કરી લેવાની ગોઠવણ થવા જરૂર છે. - પ્રથમના આ ખાતાના મુનીમ મહેતા રંગીલદાસ ઘેહેલાના નામ ઉપર રૂ. ૩૦૦૦ ઉપર લેહેણ પડે છે અને તે પણ સવર્ગવાસ થએલ છે માટે તાકીદે શ્રી શંઘ ભેગો કરી તેને યોગ્ય બંદોબસ્ત કરી લેવો જોઈએ.
આ ખાતુ સારી સ્થિતીમાં હોવા છતાં પુજન તથા આંગીને કેટલો એક ખરચ દેહેરાસરજી ખાતે ઉધરે છે તે જૈન શૈલીથી ઉલટું અને બહુ દલગીર થવા
આ ખાતામાં વહીવટ કરતા ગ્રહમાં એક મત નહી હોવાથી હીસાબ તપાસવાનું લગભગ માસ ૬ સુધી ચાલુ રાખવું પડ્યું તો પણ તેમાંના નંબર પહેલાના વહીવટ કરતા શેડ વીરચંદ દીપચંદની પુરેપુરો હીસાબ દેખડાવવાની લાગણી હેવા થી તે તપાસીનુ કામ પુરૂ કરવામાં આવ્યું છે તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. આ ખાતામાં વહીવટ કરતા ૧૪ ગ્રહ હોવા છતાં ત્રણચાર ગૃહસ્થો સીવાય બીજા કેઈપણ વહીવટí આ ખાતાના વહીવટના કામમાં કાલજી પુરવક દેખરેખ રાખતા હે તેવું જોવામાં આવતું નથી તે બહુ જ દલબીર થવા જેવું છે.
આ ખાતાના વહીવટની તપાસણી દરમી આન વહીવટમાં જે જે ખામીઓ જોવા માં આવી છે તેને લગતું સુચના પત્ર ભી વહીવટકતી ગૃહસ્થોને આપવામાં આવ્યું છે તે ઉપર વહીવટ કર્તા ગ્રહસ્થોએ તાકીદે ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરવાની ઘણી જરૂર છે. તેમ કરવામાં ઢીલ થશે તો આ ખાતાને નુકસાન થવા સંભવ રહે છે માટે આશા રાખીએ છીએ કે વહીવટ કર્તા ગ્રહ તાકીદે યોગ્ય બંદોબસ્ત કરશે.
છેલ્લે વડેદરા તાબે ગામ વસે મધેની પાંજરા પોળને રીપોર્ટ - સદરહુ પાંજરાપોળના શ્રી મહાજન તક્રી વહિવટ કર્તા શેઠ અમૃતલાલ બહેચરદાસ તથા શા. નારણદાસ હરગોવનદાસના હસ્તકનો હિસાબ, સંવત ૧૯૫૯ થી સંવત ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીને તપાસ્યો, તે જોતાં વહિવટ કતા શેઠ. અમૃતલાલ બહેચરદાસ વૈશ્નવ ગૃહસ્થ છે તથા શેઠ. નારણદાસ હરવનદાસ
Page #412
--------------------------------------------------------------------------
________________
દીગમ્બર જૈન ગૃહસ્થ છે. તે બંને ગૃહસ્થ પિતાની ઉલટથી પરમાર્થ કામ પર છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
આ સંસ્થાને હીસાબ તપાસતાં અત્રેના મહાઝનમાં કઈ પણ જાતને લાગે જેવામાં આવતો નથી. ફકત મહાઝન તરફથી ખાંપણ વેચવાની દુકાન ખડાં હેર ખાતે ખોલવામાં આવી છે. તેથી તેની ઉપજમાંથી આ ખાતાને નીભાવ થાય છે.
તે ઉપરથી સદર ગામના મહાઝન ગૃહસ્થોને પુરતું ધ્યાન આપી એવી રીતે લાગો નાંખવે કે કોઈને અડચણ આવે નહી તેવી રીતે સહેલાઈથી આપી શકે. અગર બીજા દેશાવરથી પ્રયત્ન કરી મદદ મેળવવી જોઇએ.
સદર પાંજરાપોળમાં જાનવરોની બરોબર સંભાળ રખાતી નહીં હોવાથી ઘણીએક નુકશાની પહોંચશે તો આ વાત સદર ગામના સંઘ ધ્યાનમાં લઈ તેને સુધારે કરવા પ્રયત્ન કરશે. શ્રી વડોદરા તાબે ગામ દેવામાં આવેલા શ્રી પાર્શ્વનાથજી
મહારાજના દેરાસરજીને રીપેટ સદરહુ દેરાસરના શ્રી શંઘ તરફથી વહીવટ કરતા શેઠ મોતીચંદ દુલભદાસ તથા શા ચુનીલાલ ખેમચંદ હસ્તકને હીસાબ સંવત ૧૯દર ના કારતક સુદી ૧ થી સંવત ૧૯૬રના આસે વદી ૦)) સુધીને તપાસ્યો છે. તે જોતાં અત્રેના દેરાસરજીમાં આજે દશ વરસથી એટલે સંવત ૧૫ની સાલથી બીલકુલ નામ રાખવામાં આવ્યું નથી. પરંતુ તે પહેલાનું નામ છે ડુંક રાખવામાં આવેલું છે પણ બરોબર વ્યવસ્થા સર રાખેલું નથી. દશ વરસના પ્રથમના હીસાબ તેમની પાસેથી કઢાવી તેને હીસાબ જોઈ તમામ બાકીઓ મેળવી તથા સર્વેને હીસાબ રો કરી નવી ખાતા વહીમાં તમામ ખાતાં ખેંચી કાઢયાં છે ને હીસાબ અમારા હસ્તક ચોખા કર્યો છે.
સદરહું દેરાસરજીનો હીસાબ કોઈ માથે રાખતું ન હોવાથી સે સાના ઘેર રાખતા અને તે ઉપરથી વહીવટ કર્તાઓને અમે તે ખાતાને હીસાબ તથા ઘરાણું રોકડ રકમ તથા લેણાદેણાને નામા સબંધીને સર્વે વહીવટ સેંકે છે માટે આશા છે કે તે ગૃહસ્થોને આપેલા કામને તેઓ બરોબર સારી રીતે સાચવશે. ગામ વસે પરા મા આવેલા શ્રી આદેશ્વરજી મહારાજના
દેરારારજીને રીપોર્ટ, અમેએ અત્રે શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરના શ્રી શંઘ તરફથી વહીવટ કરતા શેઠ હેમચંદ મલકચંદના હસ્તકને સં ૧૯૫૯ થી સં. ૧૯૬ર ના ભાદરવા સુદી ૫ સુધીને હીસાબ તપાસ્યું છે. તે જોતાં અત્રેના જેની વસ્તી જુજ હોવા છતાં દેરાસરનું મકાન ઘણું સુંદર બનાવેલું છે. તેમ સદર ખાતાને હીસાબ પણ ચિખો જોવામાં આવે છે. તથા વહીવટ કરતા પિતાને અમુલ્ય વખત રેકી દેરાસર માટે પુરતી કાળજી રાખે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે
Page #413
--------------------------------------------------------------------------
________________
(
2
)
- અત્રેના શ્રાવક ભાઈઓ પુજન માટે પુરતી કાળજી રાખતા જોવામાં આવે છે. તથા કેન્ફરન્સના ઠરાવ પણ દાખલ કરેલા જોવામાં આવે છે. આ દેરાસરજી તથા શંઘની અંદર સુધારો વધારો કરવા માટે શેઠ જેઠાભાઈ નથુ ભાઈ શેઠ ચુનીલાલ સાંકળચંદ શેડ જેઠાભાઈ નરોતમદાસ વિગેરે ગૃહસ્થોએ આગળ પડતે ભાગ લેઈ પિતાની ફરજ બજાવે છે તેથી તેમનો આભાર માનવામાં આવે છે તથા બીજા ગ્રહ પણ તેવા કામમાં અગ્રેસર ભાગ લેશે એવી આશા રાખીએ છીએ.
સુધારો.
અમોએ ગયા અકટોબર તથા નવેંબર માસના અંકમાં જે જે સંસ્થાના હીસાબો તપાસી તેને લગતા રીપોર્ટી પ્રગટ કરેલા છે, તેમાં નકલ કરનારની નજરચુકથી કેટલાએક વહીવટ કર્તાઓનાં ' નામે ફેરફાર છપાયેલા છે માટે શ્રી સંધને અમારી વિનંતિ છે કે તે નામ નીચે જણાવ્યા પ્રમાણે સુધારીને વાંચવા.
આ હેરલ્ડના અકબર માસના અંકમાં. તાલુકેકડી- ગામ ઈદ્રાડ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના વહીવટકર્તા શા કાળીદાસ રામચંદને બદલે શા કાળીદાસ હીરાચંદ તથા શા. કાળીદાસ વખતચંદને બદલે શા. છગનલાલ વખતચંદના નામ વાંચવા.
આ હેરલ્ડના નવંબર માસના અંકમાં શ્રી ખેડાજીલે ગામ ધરેડા મધેન શ્રી આદિશ્વરજી મહારાજના દેરાસરના વહીવટ કર્તાનું નામ છાપવું રહી ગયું છે માટે તેમનું નામ શા વાઘજીભાઈ કેવળદાર જાણવા. તથા શ્રી ખેડાજીલે ગામ માતર મધેની શ્રી સાચાદેવ જૈન પાઠશાળાના વહીવટ કર્તાનું નામ શા સાકલચંદ હીરચંદને બદલે શા. સાકરચંદ હીરાચંદ વાંચવા તથા શ્રી ધોલકાતાકે ગામ કેઠ નગર મધેન શ્રી આદિશ્વરજી માહારાજના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ખાતાના ભાગ ના તથા તેના પેટા ખાતાના શ્રી માહારાજની વર્ષગાંઠની નકારશી ખાતાના વહીવટ કર્તાનું નામ શેઠ રતનચંદ લાલચંદ છપાયેલું છે તેને બદલે શ્રી સાધારણ ખાતાના ભાગ ને વહીવટ કર્તા શેઠ લાલચંદ રતનચંદ જાણવા તથા શ્રી મહારાજની વર્ષગાંઠની નોકરશી ખાતાના વહીવટ કર્તા શેઠ વર્ધમાન જેઠાભાઈ તથા શેઠ ત્રીકમભાઈ રાયચંદ જાણવા, નામદાર મુબઈના ગવરનર સાહેબની શ્રી ગીરનારજીના
ડુંગર ઉપર પધરામણ. શ્રી ગીરનારની આપણું દેવચંદ લક્ષ્મીચંદની પેઢી તરફથી અમને સતાવાર ખબર પહોંચાડવામાં આવી છે કે નામદાર મુંબઈના ગવરનર સાહેબ તા. ૨૫–૧૨–૦૬ ને રેજ સવારના દસ વાગતા શ્રી ગીરનારજીના ડુંગર ઉપર આવેલા હતા તેમની સાથે તેમના સેક્રેટરી સાહેબ, કાઠીયાવાડ પ્રાંતના એજન્ટ ટુ ધી ગવરનર સાહેબ. દીવાન સાહેબ, બે યુરોપીયન અમલદારે, તથા ત્રણ યુરોપીયન બાનુઓ હતા. શરૂઆતમાં ચામડાના પગરખા ઉપર કેનવાસના સ્લીપર પહેરી આવવાની પરવાનગી
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ૪૬ ૬ જૈને કેન્ફિરન્સ હર . જ [ ડીસેમ્બર આપવા બાબત દીવાન સાહેબ તથા એજંટ સાહેબે સુચના કરી હતી. તેમ નહીં તે રબરના પગરખાં બાબત પણ સુચના કરેલ હતી પરંતુ આપણા તરફથી ના પાડવામાં આવવાથી નામદાર ગવરનર સાહેબ તેમના સેક્રેટરી સાહેબ સાથે કેનવાસના સ્લીપર પહેરી આવ્યા હતા અને મયદા મુજબ દહેરાં બતાવવામાં આવ્યા છે અને બીજાઓએ ચામડાના પગરખાં પહેરેલ હોવાથી બહાર રહ્યા હતા, અને બહારની દેવડીમાં બેઠા હતા. તેની અંદર દાખલ થયા નહોતા આવી રીતે આપણી લાગણીને માન આપ્યું હતું.
ઉપર પ્રમાણેની હકીકત જાણીને આખી ન કો ખુરી થયા વગર રહેશે નહીં; એક મોટા દેશના હકને પરાના તાબાની પ્રજાના ઘર ના ફરમાનને માન આપી આવી રીતનું એક ઉત્તમ પગલું ભરી બીજાઓ કાઈ પણ ધર્મને અપમાન કરે નહીં એવું દ્રષ્ટાંત દેખાડયું છે. જ્યારે બીજાઓ કે જેઓ ગવર્નર કરતાં ચઢતો દરજે ધરાવી શકતા નથી મને મને હીંદુ રીત રીવાજોને જાણનાર હીંદ વાસીઓએ થોડા સમય ઉપર છે. તે કાર પર પ્રહની લાગણી દુ:ખવા જેવું પગલું ભર્યું હતું તેઓએ નામદાર લાડ લેમીબટન ડેમના દાખલા તરફ નજર પોચાડી - તાની ભુલનો પસ્તાવો કરવાનો છે. એટલું જ નહીં પણ કદી પણ એવી ભુલ કરવા કે થવા ન પામે તે ગોખી રાખવાનું છે. નામદાર લોર્ડ લેમીંગટને થેડા વખત ઉપર રાધા પુરના એક બા. દહેરાસરની મુલાકાત વખતે પણ આપણી લાગણી ને તેવી જ રીતે માન .હુ. વળી હવે દરેક ધર્મના સીધાંતને માન આપી ચાલે તેમાં તેઓની ટાઈમ જણાય છે. જયારે જેઓ હઠ પકડી રહે છે તેઓ પ્રજાની અપ્રીતિ મેળવી અપસાન પામેતે કંઈ આશ્ચર્ય નથી.
કેકના ઠરાવને થતા અમલ. સાણંદ ગામે અમારી તરફ થી ધમક, હીસાબ તપાસણી ખાતાના ઈન્સપેક ટર મી. જેચંદ ચતુર ચાર આનાની કુંડની હલચાલ કરી ઉઘરાવવાનું શરૂ કીધું, તેમાં રૂા. ૨૭) વસુલ થયા છે અને બાકીના છેડા વખતમાં ઉઘરાઈ જવા સંભવ છે તે માટે ત્યાં સંઘને અમા ધન્યવાદ આપીએ છીએ.
નીરનું સારવાર જેન લાઈબ્રેરી - મેડની શી ગતિ રત્ન સુરી ન લાઈબ્રેરીને નીચે પ્રમાણે પરચુરણ રકો સારા પુસ્તક લાવવા ભેટ મળી છે. રૂા. ૪૦) શ્રી પુજ્ય શ્રી સુમતિરત્ન સુરીજી, . ૧૦ ) સાડી ગળકામ છે ધનલાલ. રૂા. ૫) શા ઉમેદભાઈ ગીરધરદાસ આંકલાવના. . ૫) શા છગનલાલ તલકશીની વિધવા તરફથી. રૂા.) ૩ શા ચુનીલાલ ગીરધરદાસ રા, ૨) શા ચતુરદારા ઘેલાભાઈ.
Page #415
--------------------------------------------------------------------------
________________
૧૯૦૬ છે
કામ
ન સમાચાર
૩૭૩
- સખાવત–ખેડાના શા ભીખાભાઈ કાળીદાસ તરફથી ખેડાના જૈન દેરાસર વીગેરે ખાતામાં રૂ. પ૦૦૦, અપાયા છે.
પરદેશી ખાંડ બંધ કરી–માળવા દેશમાં આવેલા રાજગઢ ગામના લોકોએ ભ્રષ્ટાભટ્ટને વિચાર કરી માત્ર ત્રીશ મીનીટમાં પરદેશી ખાંડ વાપરવી નહીં તેમજ વેચવી પણ નહીં, તે બંદોબસ્ત કર્યો છે અને જો કઈ વીર્ધ ચાલે તો પિતાના ઈષ્ટ દેવની સાક્ષીએ રૂા. ૫૧) દંડ આપે. અને પરદેશી ખાંડની મીઠાઈ તમામ ખરીદ કરી કુતરાને નાખી દીધી હતી.
નવી સભાની સ્થાપના--મારવાડમાં આવેલા જાલેર ગામમાં કોન્ફરન્સ તરફથી ડીરેકટરી કરવા કરતા ઈન્સપેકટર હીરાલાલજી સુરાણાના ભાષણથી ત્યાંના સંઘે “શ્રી જેન વતાાર સુધમપદેદાયી” સભા એ નામની સભા નવી ઉઘાડી છે. | મુંબઈમાં મુનિ મહારાજાઓની પધરામણી– સુરતથી વિહાર કરીને મુનિ મહારાજ પન્યાસજી શ્રી કમળવિજયજી, જયવિજયજી, તથા ગણિ કેશરવિજયજી આદિ ઠાણા દ મુંબઈમાં પોતે વદી ૧, ના દીવસે સવારના ભાયખલેથી વિહાર કરીને પાયધૂની પર આવેલા શી ગોડીજી મહારાજના દેરાસરવાળા ઉપાશ્રયમાં મકામ કર્યો છે, આ શહેરમાં વરના કા વ દા દેશના સ્વધર્મી બંધુઓ તેઓ શ્રીને લેવાને ભારે સામૈયા સાથે ભાજલે સામે ગયા હતાઆ વખતે લોકોમાં ઘણોજ આનંદ માલમ પડતો હતો. સામ ઘણા ડાડમાઠથી કાઢવા માં આવ્યું હતું જેનું પુરેપરું વર્ણન સ્થળ સંકોરાની લો આ શકતા નથી, ગોડીજીના દેરાસરે આવ્યા પછી માંડવી ઉપરના કઠીભાઈઓને દાણાજ આગ્રહથી ગણિ કેશરવિજયજી, આદિ ઠાણા ત્રણને સામંથા રાવે માંડની ઉપરના ઉપાશ્રયમાં લઈ જવામાં આવેલા છે.'
મેળો મેવાડ દેશમાં આવેલા “કરેડા ગામે “શ્રી કરેડા પાર્શ્વનાથજી” ના દેરાસરજીને જીધાર શેડ લલ્લુભાઈ જેચંદ મારફતે ચલાવવામાં આવે છે. ત્યાં આ ચાલુ સાલમાં સ વદ ૧૦, (માગશર વદ ૧૦) નો પ્રથમવારનો મેળો ભરાણો હતો જેમાં આશરે રપ૦૦ માણસ કરતાં વધારે સંખ્યામાં જાત્રાળુઓ ભેગા થયા હતા. તે વખતે વાસણું, ગોદડા, વધુ સામાનની ગોઠવણ ગામના પંચોએ સારી કરી હતી, આવતી સાલના મેળા વખતે આથી વધારે માણસો ભેગા થવા સંભવ રહે છે.
જૈન સમાચાર પંડિત લાલનનું સ્તુત્ય પગલું-પોતાના ભત્રિજા ચિ. વીરચંદ પદમશીના શુભ લગ્ન જામનગરમાં જન વિધિ અનુસાર કરવામાં આવેલ છે તેમજ લાણી તથા જમણવાર પ્રસંગમાં ખાસ દેશી સાકર વાપરવામાં આવેલ છે. આગળ પડતા માણસે આવું વર્તન કરશો તેજ ઉદાભાસ નજરે જેવા શક્તિમાન થઈશું.
શ્રાવિકાશાળાની સ્થાપના-શીમાન મુનિ મહારાજ હંસવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી મુદ્રાબંદરમાં કન્યાશાળા સ્થાપન થઈ છે બાદ બુરાનપુર નિવાસી
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રાવિકા, શીવકારખાઇ, મુની વંદના મુદ્રામાં આવેલાં, તેમણે શ્રીફળની પ્રભાવના કરી હતી. તેમ પુજા પણ ભણાવી હતી. વધારામાં તેમની સાથે આવેલા શ્રાવિકા રતનખાઈ તથા મુનિયાખાએ મળી શ્રી ભદ્રેશ્વરજી તીર્થના સંઘ કાઢયેા હતેા.
અમદાવાદ કોન્ફરન્સ—ટીપમાં રૂ. ૧૦૫૦૦ ભરાયા છે. મંડપ કમીટી, ક્ડ કમીટી, પત્રવ્યવહાર કમીટી તથા ટીકેટ કમીટી નીમાઇ છે. પ્રમુખ તરીકે અજીમગંજના પ્રખ્યાત ખાપુ સીતામચંદ નાહારની પસંદગી થઈ છે. કાન્ફરન્સ ફાગણુ શુદ ૪-૫-૬ તા. ૧૬-૧૭-૧૮ ક્રેબ્રુઆરી ૧૯૦૭ ભરવાનુ` નકી થયું છે. રૂ. ૧૫) ની એક ડઝન એ દરથી ૪૦૦૦ ખુરશી મનાવવાના ક'ટ્રાકટ અપાયા છે. સન ૧૯૦૨ માં જે સ્થળે હિંદી પ્રજાકીય કેન્ગ્રેસને મંડપ નાખવામાં આવ્યા હતા, તેજ સ્થળે કાન્ફરન્સના મડપ બાંધવાના ઠરાવ થયા છે.
કારસપેાન્ડન્સ કમીટીમાંના ગૃહસ્થા નીચે પ્રમાણે છે.—
૧. વકીલ માહનલાલ ગાકુલદાસ ખી. એ. એલ. એલ. બી.
૨. ચીમનલાલ નથુભાઇ. ન્યાલચંદ લક્ષ્મીચંદ
3.
૪. કેશવલાલ પ્રેમચ'દ
,,
""
,,
,,
29
૫. શાહુ હીરાલાલ મૂળચંદ ખી. એ.
ટીકેટ કમીટીના મેમ્બરશઃ—
,,
૧. વકીલ છેોટાલાલ કાળીદાસ.
,,
૨. વકીલ માહનલાલ ગેકુલદાસ. 3. ન્યાલચ'દ લક્ષ્મીચંદ. ચેરમેન—નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ ઉપ પ્રમુખ—શેઠ લાલભાઈ દલપતભાઈ ૨. શેઠ મનસુખભાઈ ભગુભાઈ ૩. શેઠ ચીમનભાઈ નગીનદાસ ૪. શેઠ સાંકળચ’દ મેહનલાલ ૫. શેઠ અમૃતલાલ વાડીલાલ
૬. શેઠ મયાભાઈ નથુભાઈ ૭. શેઠ માહનભાઇ લલ્લુભાઈ ચીક્ સેક્રેટરી—શેઠ જેશ ગભાઈ હુકીસી ગ અન્ડર સેક્રેટરી—શેઠ મણિભાઇ જેશી ગભાઈ ૨. ઝવેરી ભાગીલાલ તારાચંદ
મ`ડપ કમીટી—શેઠ ચીમનભાઈ નગીનદાસ ૨. શેઠ જમનાભાઈ ભગુભાઈ
૩. શેઠ દલપતભાઈ મગનભાઈ
૪. શેઠ પુરૂષોતમ મગનભાઈ ૫. શેડ મણિભાઇ દલપતભાઈ ૬. શેઠ લાલભાઈ ત્રિકમલાલ ૭. દાકતર જમનાદાસ પ્રેમચંદ ૮. શેઠ ડાહ્યાભાઇ ગાકુળદાસ
૯. દાકતર મગનલાલ છગનલાલ
૧૦- રિલાલ મગનલાલ
32
ક્રૂડ કમીટી—ર્ મેમ્બર વીશા આશવાળ
જ્ઞાતિના.
૧૭. શ્રી વીશા શ્રીમાળીની જ્ઞાતીના ૮. શ્રી દશા
;
,,
૪. શ્રી વીશા પૈારવાડની
૮. શ્રી દશા
,,
,,
૪. શ્રી થરાદીયા વીશા શ્રીમાળીની હાંતિન ૩. શ્રી મારૂની જ્ઞાતિના
૨. શ્રી દશા ઓશવાળની જ્ઞાતિના ૨. શ્રી મારવાડીની જ્ઞાતિના
૩. ચીફ સેક્રેટરી તથા બે અન્ડરસેક્રેટરી
કુલ ત્રેપન,
૫૩
99
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૦
અમદાવાદ કોન્ફરન્સની ખારા
(અમદાવાદ કાન્ફરન્સની ખબર.)
તા૦ ૧૨ મી ડીસેમ્બર રાતના આઠ વાગે નગર શેઠના વડે રીસેપ્સન કમીટીની એક મીટીંગ મળી હતી. જે વખતે આ કમીટીની ખાકીની પેટા કમીટીઓની નીમાક કરવામાં આવી હતી. તે નીચે મુજબ.
કમીટીઓનાં નામ ઉતારા કમીટી.
સપ્લાય કમીટી
વાલ'ટીયર કમીટી,
સેનીટરી કમીટી.
રેલવે રીશીવીંગ કમીટી પ્રેસ કમીટી,
ભેાજન કમીટી,
પ્રમુખનાં નામ
રા. રા. મેહનલાલ મગનલાલ. રા. રા. વાડીલાલ છગનલાલ.
શેઠ. ચંદુલાલ લલ્લુભાઈ ડૉ. જમનાદાસ પ્રેમચંદ. શેઠ. કાળીદાસ ઉમાભાઈ
મી. મણીલાલ નથુભાઇ દેશી. ઝવેરી, ખાપાલાલ નહાલચંદ.
304
ઉપર પ્રમાણે કમીટીએ નીમીને કાન્ફરન્સનુ' કામ ઘણું તાકીદે ચલાવવા માંડયું છે.
કેન્ફરન્સમાં આવનાર પ્રતિનિધી સાહેબાને માટે કેન્ફરન્સની બેઠકેા વખતે તથા અગાઉ ને પછીથી એક એક દિવસ જમવા માટે રસોડું ખાલવાના ઠરાવ કરવામાં આવ્યા છે.
વાલટીયાને ભરવા માટે ખાસ ઇલાયદી ગેાઠવણુ કરવામાં આવી છે.
પ્રતિનિધીની ટીકીટની કેન્ફરન્સના ઠરાવ મુજબ રૂપીઆ એ શ્રી રાખવામાં આવી છે. તેમજ (વીઝીટર ) પ્રેક્ષકે માટે ગઈ સાલ કરતાં ટીકીટના દર ઘટાડીને રૂપી એનાજ રાખેલા છે. ને તે માટે એકજ વર્ગ રાખેલા છે. સ્ત્રીઓની ટીકીટના આઠ આના રાખવામાં આવ્યા છે.
રીસેપ્સન કમીટીના મેમ્બરશ કે જેએએ કાન્ફરન્સના ખર્ચમાં કાંઇ રકમ ભરી ના હાય તેમને માટે શું જ઼ી લેવી તે આ વખતે ચેાકસ ઠરાવવામાં આવ્યું નથી. પરંતુ રૂપીઆ પાંચ ઠરાવવામાં આવશે એવી વકી છે.
ॐ नमो तित्थस्स.
रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव । स्वर्गः कल्पमहीरुहामिव सरः पंके रुहाणामिव ॥ पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसा । वित्यालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥१॥
Page #418
--------------------------------------------------------------------------
________________
3७६
જેન કોન્ફરન્સ હેરલ્ડ કપ [ ડીસેમ્બ स्वस्ति श्री पार्श्वजिनं प्रणम्य
महाशुभस्थान पूज्याराय्धे, दृढ धर्मवान, देवगुरु भक्तिकारक, पुण्यप्रभावक, परमप्रीतिपात्र अनेक शुभगुणालंकृत धर्मस्नेही धर्म बंधु श्री
तथा श्री संघ समस्त श्री अमदावादथी ली. श्री संघमास्तमा लेह पूर्वक जयजिनेंद्र अवधारशोजी. अत्र श्री देवगुरु प्रसाढ़े क्षेमकुशळता गर्ने छे. आप श्री संघनी कुशळता चाहीए छीए. विशेष विनंति के परम तीर्थकर श्री महावीर स्वामीनुं शासन सदा जयवंत छे. ए पवित्र शासन सदा जयवंतुं बर्ते एवं श्रीमान महावीर स्वामीना आपणे सर्व उपासकोए ईच्छीने, श्री जिनझामन्ती राज ते मारे आपणी सकळ कोमनी उन्नतिने अर्थ, समस्त हिंदुस्ताननां गर्व स्थलोना प्रतिनिधिओना महामंडळ रुपी कोन्फरन्समां आपणे एकत्र मी स्वपहिलना विचार करवानो प्रयास गयां चार वर्षथी अनुक्रमे भी लोग, मुंबइ, वडोदरा तथा पाटण ए चार स्थळोए आरंजेलो . हेली श्री पाटगती कोल्फन्म समये अत्रेना श्री संघ तरफथी पांचमी बन्वत उक्त महामंडळ
मंत्रण करवामां आव्यु हतुं ते आमंत्रण महामंडले स्वीकारी योजना या संपन्न प्रभारी करेलो छे.
आ पांचमी जैन श्वेतांबर कोन्फान्स नाल बीता फागण शुद्री ४-५ अने ६ वार शनी रवि ने सोम, तारीख १६-१७ अने १४ के आगे सने १९०७ आ त्रण दिवसोमां अत्रे एकत्र करवान मुकरर करें छे. तेथो विनंति के आप अत्रे खास पधारी श्री संघनी भक्ति करबा उत्कटित थएला अत्रेना श्री संघने आभारी करशो, अने तेमनां नाम आ साथेनी प्रतिनिधि पत्रिकामां आ कंकोत्री पहोंचेथी पंदर दिवसमां लखी मोकलया तस्दी लेशोजी.
अत्रेना श्री जिनचैत्योनी यालाना लाभ उवाच प्रतिसादारालाओनां दर्शननो लाभ पण मळशे. बळी समस्त हिंदुस्तानना जैन संघना प्रतिनिधिओ अत्रे पधारशे तेओनां दर्शन-समागमनो पण अलभ्य प्रसंग मळशे.
Page #419
--------------------------------------------------------------------------
________________
भी कुंकुमपत्रिका संघ समस्त बांचे एम करशोजी, तथा आपनी आसपासअागामोमां आ आमंत्रणनी खबर आपी तेमने पण पधारवानी सूचना करवानी मेहेरबानी करशोजी. मिति मागशर बढ़ ८ रवि संवत् १९६३. ता. ९ डीसेम्बर सने १९०६.
ली. सकल संघ तरफथी नम्र सेवको, चीमनमाइलालाइ प्रेमामाइ. प्रमुख, खागत कमिटी. जेशागनाइहलीलींग. चीफ सेक्रेटरी.
ना जयजिनेंद्र बांचशोजी. વિનંતિ–જે જે ગામમાં આપણા સ્વધર્મ બંધુઓ રહેતા હોય તેમને જુદી જુદી
કંકેત્રીઓ ન મળી હોય તેઓ સાહેબ આને કંકોત્રીઓ તરીકે સમછે તાકીદે રતિનિધિ (કોટ ) પસંદ કરી નામો લખી જણાવશે.
કક -
अमदावाला १५६
मा जनश्वेतांबर
એ
- Fali
'
s
'
M
::
:
*
*
:
-
\
-
:
:
:
હાલ ૩ . આપણી જનકામમાં વ્યવહારીક કેળવણીની સાથે નતિક, ધાર્મિક અને શારીરિક કેળવણીની વૃદ્ધિ કરવા માટે નીચે પ્રમાણે આજના કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે.
૧ દરેક બાળક તથા બાળકોને ફરજીયાત પ્રાથમિક કેળવણું આપવાની ગોઠવણ. ૨ ઉચી કેળવણીને લાસ સ સામાન્ય જેના બંધુઓ પણ લઈ શકે તે
અર્થે મોટાં શહેરોમાં ન બોડાંગ ઉચાડવાની ગોઠવણ, તથા યોગ્યતા ધરાવનાર સામાન્ય સ્થિતિના લાયક વિધાર્થી ઓને ઉંચી કેળવણું સુલભ થાય તે માટે સ્કોલરશીપ આપવાની એડવા.
જૈન પુસ્તકાલયે તથા વાર લવાજમ ની રીડીંગમે ઉઘાડવાની ગોઠવણ. જ ઉંચા પ્રકારની આાગક કેળવાને બને તેટલું પ્રસાર કરવા માટે
તથા તેવી કેળવણી લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને ચગ્ય સગવડ કરી આપ વાની ચેજના શ્રાવિકાશાળાઓ અને જૈન કન્યાશાળાએ રથાપવાની અને શ્રાવિકાશાળાઓમાં સ્ત્રીઓને ય એગિક તથા ધામક તથા નૈતિક કેળવણી આપવાની એજનાઓ,
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૭૮
. " " જૈન કેન્ફરન્સ હેરલ્ડ, " " , ડીસેમ્બર ૬ જૈન બાળકોને નાનપણથી જ ધાર્મિક કેળવણીને લાભ મળે તે માટે જૈન ધ
ર્મની કમવાર વાંચનમાળા તૈયાર કરાવવાની, અને તે વાંચનમાળા દરેક સ્કુલમાં જેન બર્ડીગમાં અને હાલ ચાલતી જૈનશાળાઓમાં ચલાવવાની અને તે પ્રમાણે ગોઠવણ કરવાની જરૂર, તથા હાલ ચાલતી જૈનશાળામાં કેળવણી અપાય છે તેની દેખરેખ રાખવા માટે ઈન્સપેકશન ખાતું સ્થાપવાની જરૂર. જૈન બાળકોની શારીરિક સંપત્તિ એગ્ય રીતે ખીલવવા માટે હાલ ચાલતી તથા હવે પછી સ્થપાતી જૈનશાળાઓમાં તથા જૈન બોડીંગમાં શારીરિક કેળવણીની ગોઠવણ જૈન યુવકોને વ્યવહારીક ઉંચ કેળવણીની સાથે ધાર્મિક ઉંચ જ્ઞાનને પણ લાભ મળી શકે તે માટે જૈનેની એક સેંટ્રલ કોલેજ સ્થાપવાની જરૂરીયાત.
ઠરાવ ૪ થે. "
( જીણું પુસ્તકોદ્ધાર. ). આપણા સર્વોત્કૃષ્ટ શ્રી જૈન શાસનને આધાર આપણા મહાન પૂર્વાચાર્યોએ અથાગ શ્રમ લઈ રચેલા અનેક પ્રાચીન ગ્રંથ પર છે. આ ગ્રંથમાં ધામી ક સિદ્ધાંતને તે મજ જુદા જુદા શાસ્ત્રીય વિષયેનો સમાવેશ કરેલ છે. હાલ તે કેટલી સંખ્યામાં અને કયે કયે સ્થળોએ છે તેની પણ આપણને પૂરી માહીતી નથી. તેમજ ઘણા ખરા જ્ઞાન ભંડારોની સ્થિતિ પેદ ઉપજાવે એવી છે. અને જીર્ણપ્રાય થઈ. નાશ પા. મતાં પુસ્તકોમાં સમાએલા પાનનો લય થયે છે, અને થતો જાય છે. તે માટે હસ્તલિખિત ગ્રંથ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાંની વીગતવાર ટપ કરાવવાની તથા ન મળી શકે તેવા પ્રાચીન ગ્રંથની નકલે કરાવવાની તેમજ જે પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવામાં બાધ ન આવતું હોય તે પ્રસિદ્ધ કરાવવાની તેમજ હાલના વિદ્યમાન જૈન ગ્રંથો મળી શકે તેટલા બધા એક મોટા પુસ્તકાલયમાં એકત્ર કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ વિચારે છે.
ઠરાવ ૫ મો. ( પ્રાચીન શીલા લેખોને શોધ, રક્ષણ અને સંગ્રહ કરવા બાબત. )
આપણું પ્રાચીન શીલાલેખે જે આપણે જનધર્મની પ્રાચીનતાના પુરાવા રૂપે છે તથા જે ઉપરથી આપણી પૂર્વની જાહોજલાલીની સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે, અને એતિહાસિક સ્થિતિ જણાય છે તેવા લેખનો જ્યાં મળી શકે ત્યાંથી શોધ કરે તથા તેમને સંગ્રહ કરી તેમનું રક્ષણ કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ વિચારે છે.
ઠરાવ ૬ ઠે
(જીર્ણ વૈદ્ધાર.) - સંસાર દાવાનળથી તૃપ્ત થએલા જીવોને શાંતિ આપનાર વિપકારી શ્રી તીWકર મહારાજાઓની ચરણ રજથી પવિત્ર થયેલાં તીર્થો તથા આપણા પૂર્વ પુરૂષોએ અગણિત દ્રવ્ય ખરચીને બંધાવેલાં મહાન દેવાલય જીર્ણ થઈ ગયાં હોય તેમને ઉદ્ધાર કરવા માટે તથા ત્યાં થતી આશાતનાઓ દૂર કરવા માટે વિશેષ પ્રકારે શ્રમ લેવાની જરૂર આ કોન્ફરન્સ સ્વીકારે છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
પાંચમી કેન્ફરન્સમાં ચર્ચવાના ઠરાવે.
૩૭૯
ઠરાવ ૭ મો. | ( નિરાશ્રિત જનેને આશ્રય બાબત ) મરણાંતે પણ યાચના નહી કરનાર શ્રાવક શ્રાવિકાઓ બાળબચ્ચાં સાથે કોઈ સ્થળે સીઝાય નહિ અને દીન દીન હાલતમાં ધર્માન્તર થતાં અટકે તે માટે.
૧ નિરાશ્રિત જેને ધંધે લગાડવાની, ૨ માબાપ વિનાનાં અનાથ બાળકોને તથા અનાથ જન વિધવાઓને આશ્રય
આપવાની, જન્મપર્વતના અસાધ્ય રોગોથી પીડાતા નિરાશ્રિત સ્વામીબંધુઓને માટે આશ્રય સ્થાન સ્થાપવાની, આ કોન્ફરન્સ ખાસ આવશ્યક્તા સ્વીકારે છે, અને સર્વ જૈન બંધુઓને તથા શ્રીમાન શેઠીઆઓને આ બાબત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે.
ઠરાવ ૮ મે
જીવ દયા, અહિંસા પરમો ધર્મ –એસિદ્ધાંત સર્વ ધર્મોને સામાન્ય છતાં ઉત્કૃષ્ટ રીતે તે જૈન ધર્મને સિદ્ધાંત છે માટે, ૧ જીવની થતી હિંસા તથા જાનવરો ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા
બનતા પ્રયત્ન કરવા. ૨ પાંજરાપોળ જેવાં ખાતાં જ્યાં ચાલતા હોય ત્યાં તે એગ્ય વહીવટ અને
ચોખવટથી ચલાવવા તથા જે સ્થળોએ તે ન હોય ને તેની જરૂરીયાત
હોય ત્યાં તેવાં ખાતાં નવાં સ્થાપન કરવાં. ૩ પ્રાણીઓના અવયવોની બનતી ચીજો માટે તેમના ઉપર ઘણું ઘાતકીપણું
ગુજરે છે તેથી તે બનાવટની ચીજે ઉપયોગમાં ન લેવા. ૪ તથા બીજે અનેક રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉતેજન આપવું.
આ સંબંધમાં વાંસદાના નામદાર માહારાજ સાહેબે દસરાના તહેવાર ઉપર પાડાનો વધ કરવાનો રીવાજ બંધ કર્યો છે તે માટે, તથા ધંધુકા તાલુકાના ગાંફ દરબાર સાહેબે પોતાના પુત્રના જન્મોત્સવમાં પોતાના રાજ્યમાં સર્વથા શીકારને નિષેધ ર્યો છે તે માટે, તથા બીજા માહારાજાઓ ઠાકરે વગેરેએ જીવ દયા સંબંધમાં જે જે ઠરાવ કર્યા છે તેઓને આ કોન્ફરન્સ સંતેષ સહિત આભાર પ્રદર્શીત કરે છે..
ઠરાવ ૯ મો.
(કેન્ફરન્સના બંધારણ બાબત.) કેન્ફરન્સનું બંધારણ મજબુત થવા માટે નીચે પ્રમાણે ઠરાવ પસાર કરી વાની અને તેને અમલમાં મુકવાની આવશ્યકતા આ કેન્ફરસ વિચારે છે. .
૧ ચારે જનરલ સેક્રેટરીઓએ પિતાના હાથ નીચે જરૂર પડતા પ્રાંતિક છે અને સ્થાનિક સેક્રેટરીઓ નીમી તેમની મારફત કોન્ફરન્સમાં થયેલા '
ઠરાને અમલ કરાવવા પ્રયાસ કરો. ૨ કેન્ફરન્સની કાયમ સ્થિતિ દ્રઢ કરવા માટે દરેક જૈન પાસે હરસાલ કઈ અમુક રકમ ઉઘરાવી ચાલુ ઉપજ થાય તેવી ચેજના કરવી.' ૩ દરવર્ષે જેમ બને તેમ ઓછા ખર્ચે કેન્ફરન્સ ભરાઈ શકે તેમ સગ
વડ કરવી. ૪ કોન્ફરન્સ તરફથી નિકલતા માસિકમાં કોન્ફરન્સ સંબંધી ' કાર્યની
Page #422
--------------------------------------------------------------------------
________________
| ખબરો ઉપરાંત, ધાર્મિક અને નૈતિક વિષે ગ્ય પ્રમાણમાં દાખલ ' કરી તેને બને તેટલું વિશેષ ઉપયોગી કરવું.
ઠરાવ ૧૦ મિ.
(હાનિકારક વાક) નીચે જણાવેલા હાનિકારક રીવાજો આણી માં કેટલેક કાણે રાલે છે તે હરેક પ્રકારે દૂર કરવાની ખાસ જરૂરીયાત છે. ૧) બાળ ને.
૫) ૨- પાછળ જમણવાર. ૨) વૃદ્ધ િવાહ.
૯) સત્ય પાછળ અયોગ્ય શેકકિયા. ૩) કન્યાવકુય.
છે; એ ફરક્યાત ખ. ૪) એક સ્ત્રીની હયાતિ દરમ્યાન ૮ રામ ના વદિન તથા રીત વધારે સ્ત્રીઓ કરવી તે
રિવાજોને પ્રચાર. આ બાબતમાં ગયા વર્ષમાં કેન્ફરન્સ તરફથી થએલાં વિવેચન અને ઠરાને અનુસરીને કેટલાંક ગામો અને શહેરના આવા ઉકત રીવાજોમાંના કેટલાકને પિતપોતાના સ્થળમાં બંધ કરેલા છે તેની ને ??!! - ર સ સંતોષ સાથે લે છે, અને અન્ય સર્વ સ્થાના આગેવાનોને નિતિ કરે છે કે તેઓ પણ પોતપોતાના સ્થળમાં સદર રીવાજો બંધ કરવા પન કરો.
( ધામક ખાઓના હિસાદ ગટ કરવા બાબત. ) ધામક માતાઓના હિસાબે વાર રાખવાથી અને તે દર વર્ષે પ્રગટ કરવાથી તેના વહીવટ સંબંધી ગેરસમજાત વાનો સંભવ દુર થાય છે અને વિશ્વાસ બેસે છે; તેથી આવક પણ વૃદિ. પીએ છે. માટે દરેક પાક ખાતાના હિસાબ તયાર કરવાની, જે કો જૈન વેલા છે તેને અનાજ અને તેને પાનીને પ્રગટ કરવાની આવશ્ય તા આ કોન્ફરન્સ ધારે છે
ગયે વો આ બાબતમાં થએલા હરાવ યાદ છે જે સ્થળોના ધાર્મિક ખાતાઓના હિસાબ પ્રગટ કરવામાં આવેલા છે તેની નોંધ કોન્ફરન્સના માસિકમાં લેવાયેલી છે તેથી તે બાબત આ કોન્ફરન્સ સંતોષ પ્રદર્શીત કરે છે; અને જે જે સ્થળોના ધામીક ખાતાઓના હિસાબ હજુ પ્રગટ થવા ન પામ્યા હોય તેમના આગેવાન અને ઉરીઓને તેમ કરવાની ખાસ વિનંતિ કરે છે.
(જે. સાહિત્ય યુનિવર્સિટીમા દાખલ કરાવવા બાબત. )
સંસ્કૃત સાહિત્યના અંદર આપણું ન સાહિત્યના ગ્રંશે પણ આપણી યુનિવર્સીટીમાં દાખલ કરવામાં આવે તે માટે એગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ . આવશ્યકતા વિચારે છે.
ઠરાવ ૧૩ મો. | ( પ્રાંતિક કોન્ફરન્સા ભરવા બાબત ). દરવર્ષે મા નારી આપણી આ કોન્ફરન્સના હેતુ બર લાવવાને માટે અને તેમાં થયેલા ઠરાવોનો અમલ જુદે જુદે સ્થલોએ થતો જાય તે વગેરે માટે દરેક પ્રાંતમાં અનુકુળતા અનુરારિ પ્રાંતિક કેન્ફરન્સો ભરવાની આ કોન્ફરન્સ આવશ્યક્તા ધારે છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૦
પાટણ કોન્ફરન્સની બેઠકે વખતે જે ગૃહસ્થાએ કેન્ફરન્સમાં જુદા જુદા ખાતાઓમાં રોકડા નાણાંની રકમો ભરેલી તેઓનાં ૧ નામ, ગામ તથા રકમવાર કોન્ફરન્સ ઓફિસ તરફથી ઉપકાર સાથે નીચે મુજબ પહેચ આપીએ છીએ. - નામ
ગામ રહીએ. શ્રી રાધનપુર જેને નૃત્ય ગાયન મંડળ રાધનપુર. - શ્રી ઉદેપુરના સંઘ તરફથી હા. ચુનીલાલ
શેડ. . મલ માનમલ
નવદ,
ઉપ-૦–૦ ચતુરભાઈ. ઉદેપુર ૧૨૫– – મી. મણીલાલ બાલાભાઈ પટેલ
ખેડા
–૦–૦ શ્રી ગુજરનવાળા સંધ તરફથી - ગુજરમવાળા. ૧૯૨-૧૨- ગાધી. મુલચંદ હરગોવીંદદાસ.
મહેસાણા.
૫–૦–૦ શેડ. ભીખાજી ભુતા,
કાર ૧૧--૦ | શા. ઉમેદરામ કરમચંદ
રાંધેજા.
૫–૮–૦ શેઠ. લખમાજી જીવણજી
સુરત 1--૦ | ગાંધી. મુલજીભાઈ ભુદરદાસ,
1 ટીટોઈ
૩-૦—૦ વોરા. રામચંદ્ર મુલચંદ
વીજાપુર (હાલ ઇ--૦-૦ | વોરા, પાનાચંદ લમીદાસ, હા.કદર મુળજી દધાલીઆ ૩-૦–૦ રામાપુરા દક્ષિણ,)
| વોરા. રવચંદ વહાજી હા કદર મુળજી દધાલીઆ. ૨-૦–૦. શેઠ. દીપચંદ ભીમાજી.
સુરત | વડોદરા. રવચંદ કેશવજી
ટીંટોઈ
૧–૮ –૦ . શ્રી જૈન જ્ઞાનોદય સભાના મેંબરો. અમદાવાદ-શાહપુર. ૧૦–૦–૦ વહોરા, હીરાચંદ કાશીદાસ
ટીંટોઈ
૧-૮ –૦ શેઠ હરખચંદ ગુલાબચંદ. તેહારા. ૫૧-૦-૦ | શા. તમદાસ રીખવદાસ
ધીજ ૨૫-૦-૦ શેઠ. કરમચંદ ફુલચંદ, અમદાવાદ, ૨૫-૦–૦ શા. સાંકળચંદ પુલચંદ
માંગરોળ ૧૭-૦-૦ સંધવી. સુંદરજી ઓધવજી,
મોરબી. ૧૦–૦–૦ બાઈ. ચંચળ ત્રીભવનદાસ
પાટણ
૧-૦-૦ : શા. બાલારામ જેચંદ.
બલવડી. ૮-૦-૦ - શા. સાંકલચંદ દુલાભાઈ
અમદાવાદ
૧-૦-૦ ગાંધી. કાદરલાલ છગનલાલ ટીંટોઈ વાળા, અમનગર. ૨-૦૦ થી વાંકાનેરના ડેલીગેટ તરફથી
વાંકાનેર ઝવેરી. ભાઈચંદ તલકચંદ
સુરત. પ૧-૦–૦ શા. ભુદરદાસ કાલીદાસ
રામપુરા
૨-૦-૦ શા. હરીલાલ મગનલાલ. અમદાવાદ-શાહપુર ૫-૦–૦ | શેઠ. જેઠાભાઈ દયાળદાસ
સીહોર
૨–૦-૦ શ્રી જેન આનંદ મંડળી.
રાધનપુર. પ-૦ -૦ શા. ગીરધરદાસ માવજીદાસ
કંથારીઆ
૧-૦-૦ શ્રી ગેરીતાના સંધ તરફથી ગેરીતા. ૧૨-૦–૦ શ્રી જોટાણાના ડેલીગેટ તરફથી જોટાણા
૫–૮–૦ શા ઓતમચંદ દેવચંદ
ઉણું ૩-૦-૦ વરજીવનદાસ મનસુખરામ
અમદાવાદ શાહપુર ૫-૦-૦ શ્રી મંદિરના પંચના માર્કત, શા.
શા. ગુલાબચંદ મુલચંદ
કૈયલ
- ૨-૦-૦ - ખેમરાજ હીરાચંદ.
સંદર, ૫૧-૦-૦ શા. ટોકરશી મેતીચંદ
o
o
o
o
Page #424
--------------------------------------------------------------------------
________________
ભેરવ
ગેથાણુ
૦-૮-૦ ૧-૦-૦ ૧-૦-૦ ૪-૦-૦
૨-૦-૦ ૧૫-૦-૦ ૧–૦-૦
૫-૦-૦ ૧૦-૦-૦
૫-૦-૦૦ ૫–૦-૦
૫-૦-૦ ૫-૮-૦
૨-
શા. રામચંદ હરચંદ શા. કાલીદાસ કેવલભાઈ શા. ધરમચંદ તથા સ્વરૂપચંદ શા. ટેકચંદ ડુંગાજી શા. ભીમાજી ભગવાનજી શા. સેમચંદ લાલદાસ
એડ વખારીઆ. હકમચંદ મુળચંદ ઈલેલ દોશી ખેંગાર ટોકરશી હા. હેમચંદ જામનગર શેઠ બાલાભાઈ ભાઈલાલ
ખેડા શેઠ. દેવશી કાનજી
નલીયા શ્રી જૈન જ્ઞાનાનંદ વધક સભા તરફથી ધોલેરા શા. મગનલાલ કરશનદાસ
મીયાગામ કરજણ શા. મેહનલાલ મગનલાલ
અમદાવાદ શાહપુર શા. હાલાચંદ હીરાચંદ
ખાંભેલ વિરા તલકચંદ લાલચંદ હા. મોહનલાલ કુંવરજી
છનીઆર મહેતા તમદાસ અવચળદાસ હા. લાટકચંદ શા. ભાયચંદ નાગજી હા. છગનલાલ , શા. વાડીલાલ પુરશોતમદાસ શા. છોટાલાલ ત્રીકમદાસ બાબરીઆ. જકસી હરજી શા. પુંજાભાઈ બહેચરદાસ
રામપુરા ભંકડા શા. મલકચંદ દેવચંદ શ્રી ખેડાવાળા એક પત્રના રીપોર્ટર તરફથી ખેડા શા. મગનલાલ જીવરાજ
વડગામ શા. પુંજાભાઈ માનચંદ
ખેરવા શેઠ. જમનાદાસ અમીચંદ શા. કુબેરદાસ પુરશોતમ :
૧-૦-૦ | શા. કાળીદાસ જેચંદ ૧-૮-૦ મી સ્વરૂપચંદ મુલચંદ હા. ચુનીલાલ રાજુરી ૧-૦-૦ શેઠ. ઝવેરચંદ પુરશોતમદાસ
અણુપર ૩-૦-૦ શા. પીતાંબરદાસ લવજીભાઈ
લીચ ૧૧-૦-૦ શા. પ્રાગજી મોરારજીદાસ
રેતીયા ૫–૮–૦ શ્રી મોહનલાલજી જૈન પાઠશાળા
અમદાવાદ ૨-૦-૦ સંઘવી ઉત્તમચંદ ભુદરદાસ
લડીદડ ૧-૦-૦ વડારા. કાશીદાસ વહાલ
દધાલીઆ ૫–૮–૦૪ શા. અમથાભાઈ લખમીચંદ
બારેજા ૫–૦-૦ શા. ફતેચંદ મનોરદાસ હા. મગલભાઈ બારેજા ૧૧-૮-૦ શે. તલકચંદ વનમાળીદાસ
બારેજા ૨–૦-૦ શા. ઉમેદચંદ પુલચંદ તરફથી શા છોટાલાલ ઉમેદચંદ
બીડજ શ. રતનચંદ રાયચંદ હા છોટાલાલ બારેજા
શા. છગનલાલ ગોપાળદાસ ગોધરાના સંધ ૨-૮-૦ ) તરફથી
શ્રી આખજના મહાજન તરફથી શા. બલાણી૨-૦-૦ દાસ શીવલાલ
ખૂબજ ૨– – શા. ત્રીકમદાસ મુળચંદ
પ્રાંતીજ ૧-૦-૦ | કોઠારી. લલ્લુભાઈ ઝવેરદાસ ૫-૦-૦ * શા. ગોરધનદાસ કસળદાસ ૧-૪-૦ શા. બુલાખીદાસ હાથીભાઈ ૪-૦-૦ શા. પુરશોતમદાસ હરીભાઈ પ-૦-૦ | શા. મગનલાલ અમથારામ ૨–૦–૦૪ શેઠ. ભીમાજી હરજીજી
મોટાવરાછા ૫૦-૦ શાં. ભાયચંદ કુલચંદ
(નામ નથી). ૪-૦-૦ | શેઠ. લલુભાઈ ઘેલાભાઈ
માણસા. ૨-૦-૦ પરી. આશારામ ન્યાલચંદ.
દહેગામ, ૧-૦-૦ શા. છગુદાસ બહેચરદાસ.
ગોધર,
૫-૦-૦
ખાણ
ખેડા ઉણ
૫–૦-૦ ૧૫-૦-૦ ૧૫-૦–૦
૭-૦-૦ ) ૫-૦-૦ ૫-૦-૦ ૨–૦-૦ ૨-૦-૦
૫-૦-૦ ૨-૦–૦. ૧-૦-૦
Page #425
--------------------------------------------------------------------------
________________
શા. મગનલાલ ભાદ, માદી.
શા. અંબાલાલ પાનાચંદ. શા. છગનલાલ લલ્લુભાઇ.
શા. પ્રેમચંદ ધરમચંદ. શા. રામલાલ મુળચંદ.
શા- વાડીલાલ નારાયણદાસ, શા. બુલાખીદાસ અનેાપચ કાહારી. મેાહનલાલ મહાશુખરામ. શા. જેઠીરામ ખુશાલચંદ
શા. દીપાજી જીતાજી
શા. હેમાજી તાજી
શા. મેાતીલાલ પુલચંદ શા. હીરાલાલ ઉજમદ
શા. મછારામ રવચંદ શા. ભાયચંદ તલકચંદ શા. ન્યાલચંદ નાગરદાસ શા. ભાગીલાલ ઉત્તમચંદ ધામી. તેમચંદ્ર ખેંગારથી શ્રી આદરજ માટીના સંધ તરફથી શા. વૃજલાલ શેવકરામ
..
શા. રાજાજી નેતાજી
મેાદી. છગનલાલ ત્રીકમદાસ શેઠ. હરખચંદ કુંવરજી શેઠ. મણીલાલ વર્ધમાનદાસ શેઠ. નાનચંદ મેધજીભાઇ
,,
ક
,,
,,
"
શા. પાજી લખમાજી
દહેગામ
આઈ. ઇછા શા. ખુશાલદાસ સુરચંદની વિધવા વાસા
શા. વીરચંદ ચેાથયદ
અમદાવાદ
શા. છગનલાલ માણેકચંદ
મીડજ
..
ઉનાવા
વરાછા મેટા
કાસાડ
ધીણાજ
બારેજા
બારેજા
ઉણ
ઉષ્ણ
ઉણ
સમી આદરજમાટી
અમદાવાદ શાહપુર
માંગરાળ
રાણપુર
રાણપુર
રાણપુર
રાણપુર
૧-૦-૦
૧-૦-૭
૧-૦-૦
૧-૦-૦
૧-૦-૦
૧-૦-૦
૧-૦-૦
૧-૦-૦
૩-૦-૦
૧-૦-૦
૨-૦-૦
૨-૦-૦
૧-૦-૦
-૦-૦
૫-૦-૦
310-0
૧-૦-૦
૧-૦-૦
૧-૦-૦
શા. રતનચંદે સાંકળચંદ શાં. ચુનીલાલ શૈાભાયદ શા ત્રીકમલાલ ભાળાચદજી શા. ગીરધરલાલ
શ્રી રાજપુરના આગેવાને તરફથી
૫-૦-૦
શીવલાલજી
૨-૦-૦
શા. અનેાપદ માનાજી શા. શાંતિદાશ અમરચંદ શા. ખુશાલચંદ્રજી પુલ જી
શા. કીશારદાશ હીરાચંદ શા. પૈડીદાશ મગનલાલ શા. ચીકાભાઇ કેવળભાઇ શા. ધનપતચંદ ભંડારી
૧-૦-૦ શા. કાલીદાસ પાનાચંદ
૧-૦-૦% શા. મેહેચરભાઈ ઝવેરાસ હા. સાંકલચંદ મેહેચરદાસ
શ્રી જ્ઞાનાનંદ વર્ધક સભા ૫-૦-૦ શા. મેહેચરદાસ ગેાવાણી ૫-૦-૦ શા. લખમીચંદ લાલચંદ ૨-૦-૦ શા. લલુભાઈ મગનલાલ
9-૦-૦
શા. નાથુલાલ ચુનીલાલ ૫-૦-૦ શા. ઝવેરચંદ સાકરચંદ
શા. ગુલાબચંદજી ગાદી
શા. જસરાજજી રૂપચંદ્રજી
શા. ભીખાચદ ઉગરચં
શા. સ્વરૂપચંદ તારાચંદ શા. કેશવલાલ માનદ
એક ગૃહસ્થ તરફથી શા. છગનલાલ ગેાપાલજી ૧-૦-૦ | શા. મેાહનલાલ ચુનીલાલ
: ઉમેટા
બાલાપુર
""
""
રાજપુર
સીમાદરા
પલાસર
આલાપુર
ધારણાજ
કાલરી
નવાનગર
""
અડાવલ
કમેઇ
,,
આદરજમેૉ
ડભાઉ
વાલેરા
જાલીઆ દેવાણી
વધુ
આસાદર
ગ
૧૫-૦-૦
૧૦-૦
૧-૦-૦
૩-૦-૦
૫-૮-૦
૧૦-૦-૦
૫-૦-૦
૧૧-૦-૦
૨-૦-૦
૨-૦-૦
૩-૦-૦
૪-૦-૦
૧-૦-૦
૧-૦-૦
૨-૦૦
૨-૦-૦ ૨-૦-૦
૧૬-૦-૦
૫-૦-૦
૪-૨૦
૨-૦-૦
૮-૦-૦
૩-૦-૦
૧-૦-૦
૨-૦-૦
પલાસર
(ગામનુ નામ નથી) ૧-૦-૦
ગાત્રા આશાદર
૧૦-૦
૨-૦-૦
૧૯૦૬ ] પાટણ કેન્ફરન્સની બેઠક વખતે રોકડા આવેલા નાણાંની પહોંચ. ૩૮૩
ब्र
Page #426
--------------------------------------------------------------------------
________________
o
૧-૦-૦
o
o
o
o
| - o
| ) o
o
o.
- શા. જીવાભાઈ તારાચંદ (ગામનું નામ નથી) ૧૦-૦-૦ | શ્રી પાલડી ગામના સંધ તરફથી ' પાલડી
૫૦-૦૦ શેઠ. સુરજમલ મનસુખ (ગામનું નામ નથી) ૧-૦-૦ | શા. મેતીચંદ
માણસા
૫૦–૦. શેઠ મોતીચંદ જેતાજી
પુના ૫-૦-૦ શા. વાડીલાલ ગુલાલજી
૫––૦ શા. સુરચંદ ઉમેદરામ
ટેટોદણ ૨-૦-૦ શા. ગુલાબચંદ જીવાભાઈ
૨-૦-૦ કેકારી નાનજી હીમાજી પાળીયાદ ૧-૦-૦ શા. મનસુખલાલ ચુનીલાલ
૨-૦-૦ બગડીઆ જેચંદ મોર.
શા. જેચંદ ભગાજી
૧-૦-૦ રામ. તારાચંદ જેતાજી
અંબાચ
શ. શકળચંદ મયારાંદ | વકીલ ભાયચંદ તારાચંદ વઢવાણ કેમ્પ ૨–૦-૦ શા. દલીચંદ જોઈતારામ
૧-૦-૦ શા. ભાઈચંદ નાથાલાલ
કરવાડા ૧-૦-૦ શા. દલીચંદ માણેકચંદ
૧-૦-૦ શા. દેવચંદ જેચંદજી
રાતા ૧–૪–૦ | શા. ખેમચંદ વહાલચંદ
રારજી શા. હરીલાલ મુળચંદ
અમદાવાદ ૧-૦-૦ | શા. ઉગરચંદ ત્રીભવનદાસ.
ડાંગરવા
૧-૦-૦ છે ૨છેલશા તારાચંદ
અમદાવાદ
- એક ચોઠીમાં લખ્યા કરતાં રૂ ૧ મેહતા હઠીસંગ ગગાભાઈ
કેડ -૦-૦ વધુ આવ્યો તે
(નામ નથી)
૧-૦-૦ - શ. હવનદાસ રણછેડદાસ
મુજપુર ૩-૦-૦ નામ વિનાનાં,
૨-૦-૦ શા. સકરચંદ અમીચંદ
ખેડા ૧-૦-૦ નામ વિનાનાં,
૨–૦-૦ શા મોતીચદ કુલચંદ ૧-૦-૦ * નામ વિનાનાં
૫-૦-૦ : શા. ડાહ્યાભાઈ નાશીરામ ૧-૦-૦ એક બાદ તરફથી..
૧-૦-૦ શ. ઈશ્વરભાઈ આશારામ ૨-૦-૦ એક બા તરફથી
૦ -૧૦-૦ શ, નાગદાશ જેઠાભાઈ
૫-૦-૦ ) શ. માણેકલાલ કેરાઈ
ગંભીરા ૪-૦-૦ એક ગૃહ ત',
૨-૦-૦ શ. હીરો કેશવજી ૪-૦-૮ નામ વિનાનાં.
૧-૦-૦ શા. પિતાંબરદાસ રદ -૦-૦ ના વર !
૦૦૦ દે છગનલાલ કુદરદાસ માંડલ
કુલ . ૧૩૭૮-૧૪-૦ - આ નીશાનીવાળા ગૃહસ્થા તરફથી જે રકમ ભરાણી છેતે તે ગામવાડી એ કોન્ફરન્સ તરફથી સુચવેલા ચાર આનાના ફંડની યોજના બાહો સકતભર ખાતે વસલ કરી મોકલાવેલી છે, તેથી તમને આ તકે આભાર માનીએ છીએ અને આશા છે કે, તે પ્રમાણે દરેક ગામવાળાઓ પ્રણ તાકીદે આ રોજના અમલમાં મુકી કરન્સને આભારી કરશે
પાટણ કિન્ફરન્સ વખતે તેમજ વડોદરા અને મુંબઈ કોન્ફરસની બેઠકો ૧ખતે જે જે પ્રહસ્થાએ કોન્ફરન્સ ફંડના જુદા જુદા ખાતાઓની મદદ સાટે ઉધાર રકમની ચીઠીઓ મોકલેલી છે, તેમાંથી ઘણો ભાગ વસુલ આવી ગયેલા છે, ને હવે જુજ ભાગ બાકીમાં છે તે જે ગૃહસ્થાએ તે રકમો . ભરી ; ય તેમને વિનંતિ કરીએ છીએ કે અમદાવાદ કોન્ફરસ સરાતા અગાઉ તે રાબ જલદીથી પોતાની રકમ વસુલ કરાવી જવી મહેરબાનીની રશે. આ બદલ વખતો વખત ઉધરાણી કરવી પડે તે અમને ચગ્ય લાગતું નથી, ને નાહક કારસ કે નુકશાન થાય છે, તે લાગતાવળગતા એને આ. સુચના ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ,
| જ o
o
Page #427
--------------------------------------------------------------------------
________________
જૈન માર્ગ પ્રવેશિકા નંબર ૧ લો
૦-૨-૦ જેન માર્ગ પ્રારંભ પોથી ભાગ ૧ લે
- ૦–૧–૦ જેન માર્ગ પ્રારંભ પિોથી ભાગ ૨ જે
૦-૧-૬ મળવાનું ઠેકાણું–મુંબઈ–શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ
' એ શ્રી માંગરોળ જૈન સભા-પાયધુની
૪ એન. એમ. ત્રીપાઠી, કાલબાદેવી રોડ. , પંડીત લાલન. બીજી સુતાર ગલી.
નવા થતા શ્રી કોન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકોને ઉત્તમ તક.
તાકીદે મંગાવો, બેડી નકલે બાકી.
સન ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર અંકે સાથે અધી કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ બને સાલના અંક મેકલી આપવામાં આવશે. જુમલે રૂા. ૧-૪-૦ અંકે રૂપીઓ સવા મોકલેથી બે સાલના અંકે મિલવામાં આવશે. પત્ર આવેથી વી. પી. થી મોકલવામાં આવશે.
હેરલ્ડના ગ્રાહકોને સુચના.
આ માસીકના ચાલુ બે વર્ષના ગ્રાહકોને સુચના કરવામાં આવે છે કે ડિસેમ્બર માસે પુરા થતા આ પત્રના બે વર્ષના લવાજમમાં જેટલું બાકી રહેલું હોય તે તથા નવા આવતા ત્રીજા વર્ષનું લવાજમ આવતી અમદાવાદની કેન્ફરન્સ અગાઉ અમને મોકલી આપશે તે તેઓને અમારી તરફથી મુંબાઈમાં ભરાયેલી બીજી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સને રૂા. ૦૯-૧૨--૦ ની કીંમત વાળ રીપોર્ટ ભેટ તરીકે આપવામાં આવશે, અને તે અમદાવાદ કેન્ફરન્સની બેઠક વખતે ત્યાં અમારી ઓફિસમાંથી મળશે ને તેઓને તે વખતે ત્યાંથી મળી શકે એ છાપેલ દાખલે ત્રીજા વર્ષનું લવાજમ ભરતી વખતે આપવામાં આવશે. કે જેઓને એ રીપોર્ટ તાકીદે જોઈતા હોય તેઓને લવાજમ મેકલતી વખતે પિષ્ટ ખર્ચના આના ત્રણ વધારે મેકલી દેવા વિનંતી છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
S
:
" જ
છે "
*
"
:
-
જેલ કેફેરી અઢાર વર્ષની ઉપરની ઉમ્મરના અવક
- જાતિવાળાઓ અને ભોજકે જેઓ નાના જૈનશાળના માસ્તરનું તથા દેરાસરમાં સામાન્ય પુજાનું અને કામ કરી શકે તેઓને યેગ્યતા મુજબ પગાર આપવામાં આવશે.
પ્રકરણના અભ્યાસી જેઓ છ માસ અમારી પાઠશાળામાં અનુભવ લઈ જૈનશાળામાં માસ્તરનું કામ કરી શકે તેઓને યોગ્યતા પ્રમાણે પગાર કરી મોકલવામાં આવશે; તથા પ્રકરણાદિક ધામીક અભ્યાસની ઈચ્છા વાળાઓને જમવા સાથે યોગ્યતા મુજબ સ્કોલરશીપ આપવામાં આવશે ત્યારબાદ શિક્ષક લાયક થયે જૈનશાળામાં પગાર કરી ગોઠવવામાં આવશે.
' 1 ઉમેદવારોએ ધાર્મિક તથા નિશાળને અભ્યાસ સરટીફીકેટ સાથે નીચેના સરનામે અરજી કરવી. મેસાણા પ્લેગ સબબ હાલ મુ. લીચ ઓફીસ રાખી છે.
શ્રી જૈન શ્રેયસ્કર કેળવણી ખાતાની ઓફિસ
લી. વેચંદ સુરચંદ
મુ. લીચ (તાબે મેસાણા)
જૈન ધામક જ્ઞાન "
જૈન લેખકે માટે ઈનામ રૂ. ૨૫ જૈન ધાર્મિક જ્ઞાન-જ્ઞાનથી થતા ફાયદા-જ્ઞાનનું મહાત્મય-એ વિષય ઉપર ફસ કેપના પૃષ્ઠ ૫૦ આશરેમાં સરળ ભાષામાં જૈન સમાજને હિતકારી થઈ પડે તે સં. ૧૯૬૩ ના મહા સુદી ૧૫ સુધી જે લેખક નિબંધ લખી મોકલશે તેમાંના સાથી ઉત્તમ નિબંધ લેખકને રૂ. ૨૫ નું ઈનામ આપવામાં આવશે નિબંધ મુની મહારાજ શ્રી બુદ્ધી સાગરજી મહારાજ તપાસશે. શ્રી માણસા
લી. શુભેચ્છક. ગુજરાત.
'હાથીભાઈ મુળચંદ. ઢઢા છાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે. ખાસ પ્રતીનીધી મેકલી મંગાવેલ ખાત્રીનું સુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ તોલા, તથા પા, અરધા અને એક રતલી પેક દબાઓમાં કે જે પર કેન્ફરન્સના ઉત્પાદક મી ઢટ્ટાની છબીને “ઢેડ માર્ક ” છે તે નીચેના સ્થળે એથી મળશે. સંબઈ-જૈન શ્વે. કેન્ફરન્સ ઓફીસ ચંપાગલી, માંગરોળ જૈન સભા પા - યદુની, જથ્થાબંધ વેચનાર એકલા માલેક.
કછી દશાઓસવાળ જૈન મહાજન આશ્રીત. જૈન મંદીર સામે રે
સ્વદેશી કંપની. માંડવી, મુંબઈ. ઈ
Page #429
--------------------------------------------------------------------------
________________
Feedbarmerennappropeasoos doodscomooopparendeossame
sev
e
doiteporneDRDOI
T
R
ECENERANG
00oodRRORISECPDDOG290
100000
ASIANP
Mayat
॥श्री पंचपरमेष्टि योनमः ॥
D
ज्ञान
निजैन
नम
Nथान
तवठवट
ततळातटस
PATRA
Sal
पर)
श्री जैन (श्वेतांबर) कॉन्फरन्सनो
-
मंत:
ला सानो
पोर्ट, तथा हीसाब
hotssardds
APAN
-
rades
प्रसिद्ध करनार - श्री जैन (श्वेतांबर ) कॉन्करा ऑफोर-मुंबई :
( संवत् १९१२.
श्री धर्म विजय प्रान्टींग प्रेस-मुंबई.
Farmences
anditionarienathabidashodhdmptocodaadiansीव
न
lta
TECH
Page #430
--------------------------------------------------------------------------
Page #431
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्सनो
मंवत १:११नी मालनी
रीपोर्ट.
फरफार.
संवत १९६० मुधीनो सपोर्ट प्रगट कर्या बाद गया कारतक जनरल संकटरी अने कार्य व्यवस्थामा मासमां वडोदरा खाते त्रीजी जैन श्वेताम्बर कोन्फरन्सना मेलावडा करवामां आवेलो वखते जनरल सेक्रेटरीओनी कार्य व्यवस्थामां काईक फेरफार करवामां
आव्यो हतो. त्यां सुधी प्रथम एटले सने १९०४ ना जानेवारी मासमां प्रगंट करवामां आवेली योजना मुजब जुदा जुदा जनरल सेक्रेटरओिने जुदा जुदा कार्यों सोंपवामां आवेलां परंतु ते गोठवणथी कार्य करवामां कांईक अगवडता अनुभववामां आववाथी वडोदरा खाते जनरल सेक्रेटरीओनी मीटींगमा दरेक जनरल सेक्रेटरीने पोताना प्रांतमांनां दरक कार्यों संभाळवानी मत्ता आपवामां आवी, अने ते प्रमाणे जुदा जुदा जनरल सेक्रेटरीओनी मंजुरी अने अभिप्रायो मंगाववामां जे काळ व्यतीत थतो हतो ते दुर करी, दरेक जनरल सेक्रेटरीने पोताना विभागमां स्वतंत्र रीते कार्य करवानुं सोंपवामां आव्युं.
नाणा संबंधी मुंबईमा भराएली कोन्फरन्स वखते थयेली टीपनां तथा ते शीवायनी व्यवस्था.
. भरायेली रकमोनां नाणां मुंबई बैंकमां एमने एम वगर व्याजुकां पड़ी रहेतां होबाथी, नीचे प्रमाणे वग्वते ते नाणानी चार जनरल सेक्रेटरीओना नामथी सरकारी प्रोमसिरी नोटो लेवामां आवी हती, अने ते नोटो मुंबईमां श्री शांतीनाथजीना देरासरजीनी त्रीजोरीभां मुकवामां आवी हती.
रु. १०००० नी नोटो खरीद करी ता. १८-१-१९०५. रु. ५०००० " , " १०-५-१९०९.
Page #432
--------------------------------------------------------------------------
________________
गया रीपोर्टमां बताच्या उपरांत संवत १९६१ मां जुदा जुदा साल दरमीयान वसुल । थएलां वधु नाणा. खाताओमां नीचे प्रमाणे वधु रकमो वसुल थई हती. फंडनुं नाम.
वसुल आवेली रकम. श्री कोन्फरन्म निमात्र फंड श्री पुस्तकोदार पं.ड
6. ३४२६८ श्री मंदागदार फंड श्री निराश्रित फंड श्री जीवदया फंड
रु. ३४ ४२.--. .... श्री केळवणी फंड
प्रथम वर्ष प्रमाणे आ वर्षमां पण टपिनां नाणां मुंबइमा शेट मनमुग्नभाउ भगुगाईनी दुकानेज भग्वामा आवतां हता, अने तेथी ने माहेव तरफी आ वायतमां ने नदी लेवामां आवेली छे ते माटे नेमनो आ स्थले उपकार मानी छीए.
___ मुंबई अने वढोडरा ग्वाते भराअली टीपोमाथी हज मधी रु. १६००० बाकीरहेली उघराणी. आगरे कचगणी बाकी रही छे. अने ते गाटे बवतो ववत नाम
भरनार गृहस्थोने पत्रो लखवामां आव्या छतां तेओ तरफथी पोते भरेली बि.मो वसन्ट आपलानी कृपा थई नथी तो ते गृहस्थोने पोते भरेली रकमो जेम बने तेम जल्दीशी वसुल आपवानी विनंती करवामां आवे छे.
प्रथम रीपोर्टमां जणाव्या उपरांत नांचे जाव्या मुजब वधु प्रोवीन्शअल प्राधीन्शीयल सेक्रेटरीओ.
सेक्रेटरीओनी नीमणुको करवामां आवी हती :
मालवा--शेठ लखमीचंदजी धीआ. रंगुन-झवेरी मनसुखलाल दोलतचंद. सोलापुर----शेठ दलसुखभाई वाडीलाल वीरचंद बेंगलोर-शेठ नाथाभाई लवजी.
Page #433
--------------------------------------------------------------------------
________________
नीझाम हैद्राबाद-शेठ सरदारमल सुगनमल. पुना-शेठ नानचंद भगवानदास. मुरत-शेठ चुनीलाल छगनचंद . बालापुर-शेठ होसीलालजी पानाचंदजी.
लाहोर-बाव जसवंतरायजी जैनी. गंपोर्टवाला वर्प दरमायान नामवामां आवेला तथा नीचे जणावला प्रथम वर्ष दरमायान नीमायेला प्रो. सेक्रेटरीओमांना घणाग्वगओए पोताना प्रांतमां सारी रीते काम कर्यु हतुं ते माटे तमनो उपकार मानीए छीए.
रजपुताना-रायबहादुर शोभागमल जी ढहा. अमदावाद -मी हागचंद ककलभाई तथा मी भगुभाई फतहचंद कारभारा. भावनगर-शेट कुंवर जी आणंदी.
एकला-शेठ दामोदर बापुसा. • मालेगाय-मी बाटनंद हीगचंद,
रतलाम-छोट चांदमन्ट जी पटवा. भरुच-डोट अनुपचंद मन्टकचंद.
रांपोर्टवाळा वर्ष दग्मीयान आमलनेर अन पंथापुर खाते प्रांतीक कान्फरन्सा.
दक्षीणनी अने उत्तर गुजरातनी प्रांतीक कोन्फरन्मो भरवामां आवी .हती. अने जने लगता तवीस्तर रांपोटों आ ओफीस तरफथी नकलता श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेल्डमां प्रगट करवामां आव्या छे. आवी रीते प्रांर्ताक कोन्करन्सी मलवाथी केटला बधा फायदाओ थाय छे तेथी आपणे सघळा जाणीता छीर एटले ते संबंधमां कोई विशेष कहेवानी जरूर नथी, परंतु एटलीज सुचना बस थई पडशे के, तेवीज रीते अन्य प्रांतोमां पण तेवी सभाओ भरवामां आवे तो कोन्फरन्सना हेतुओ विशेष जलदीथी पार पडवा संनत्र छे. आ संबंधमां काठीयावाड, मध्य प्रांत अने पंजाबमा प्रांतीक कोन्फरन्सो भरवानी हालचाल थती जाणी खुशी थईए छीए अने अमने आशा छे के ते प्रांतना भाईओ जरूर पोताना प्रांतमां आवी सभाओं मेळवी महासभानां कार्यने टेको आपशे.
Page #434
--------------------------------------------------------------------------
________________
अमारा गया रीपोर्टमां अमे वधु ऊपदेशकोनी जरुर दर्शावी हती, अने उपदेशको.
" ते प्रमाणे वधु उपदेशको मेळववाने जाहेर खबरो, खानगी तपास वीरेनो उपयोग करवा छता, योग्य उपदेशको मळी शक्या नहोता; प्रथमना उपदेशक मी० टोकरसी नेणसी पण तेमना पीताश्रीनी मांदगी तथा एवा संसारीक कारणोने लीधे आखा वर्ष दरमीयान मात्र त्रण चार मास प्रवास करी शक्या हता. योग्य उपदेशको मेळववानो प्रयास चालु छे अने ते मळ्यथी वधु नीमणुको करी विशेष कार्य करवाने जनरल सेक्रेटरीओ काळजी राखशे.
आ संबंधमां जणाववाने खुशी उतपन्न थायछे के चालु वर्ष दरमीयान हींसार (पंजाब) ओरफनेजवाळा उपदेशक पंडीत चीरंजीलाले फकत मुसाफरी खर्च लइने कोन्फरसना ओनररी उपदेशक तरीके काम करवाने कबुल कर्यु छे अने ते मुजब रजपुतानामां तेओओ बे वखत जइने कोन्फरंसथी थता फायदाओ वीषे भाषण कर्या हता. वली पंडीत पनालाल के जेओ एक विद्वान अने जैन शास्त्रना सारा जाणकार छ तेमणे कोन्फरंसना अक उपदेशक तरीके काम करवान कबुल कयु छे अने थोडा वखतमां मालवामां तेओ पातानु कार्य शरु करशे. आ उपरांत फरुखनगरना ज्योतीश रत्न पंडीत जीयालाले पण कोन्फरसना ओनररी उपदेशक तरीके काम करवाने मागणी करी छे अने ते कबुल राखीने तेमने जलदीथी पोतार्ने कार्य शुरू करवाने सुचववामां आव्युं छे.
आ संबंधमां अमे अमारा प्रथम वर्षना रीपोर्टमां जणाव्या मुजब जेम सुकृत भंडारनी योजना.
ते वर्ष दरमीयान सुकृत भंडारनी योजनानो अमल थयो नहोतो. तेम
रीपोटवाळा वर्षमां पण आ साथेना हीसाबमां पाछळ बतावेला अमुक थोडां स्थळो शीवाय आ योजनानो अमल थयो नहोतो. अमोए प्रथमना रीपोर्टमां जणाव्या मुजब कोन्फरन्से हाथ धरेला जुदा जुदा विषयोने अंगे योग्य रीते काम करवाने शक्तिवान थवा सारु जोईतां नाणांनी हमेशां सबड रहे तेवी कोई योजना उपर आववानी खास जरुर छे. अने ते संबंधमां काई खास गोठवण उपर आववाना विषयने पुख्त रीते चर्चवा पाटण ग्वाते मळनार चोथी श्री जैन श्वेताम्बर कोन्फरन्म ने अमारी खास विनती छे.
Page #435
--------------------------------------------------------------------------
________________
कोन्फरन्स स्थापन थया पछी आपणामां धामक प्रवृत्ती वर्ष दूरमीयान कॉन्फ ret अंगे करवामां विशेष अनुभववामां आवीछे ए निःसंदेह छे अने तेना प्रतापे वर्तमानआवेलां कार्यो. पत्र आदिमां वांचवामां आव्या मुजब कोन्फरन्से पोते पोताना फंडनी साह्यताथी जे कांई कर्तुं छे तेथी पण अमारा समजवा प्रमाणे कड़क विशेष प्रजा वर्गमां उत्पन्न थभेली जागृतिश्री थयुं लागे हे अने ते माटे प्रजा वर्गने अमे धन्यवाद आपीओ छीओ. ठेर ठेर पाठशाळाओ. कन्याशाळाओ स्थापन थओली आपणे जाणी है, गांमेगाम कोन्फरन्सथी थता फायदाओ अने तेना हेतुओ विषे भाषणो अपाओलां आपणे सांभळ्या छे अने स्थळे स्थळे कोन्फरन्सना ठरावो अनुसार हानीकारक रीत रीवाजो अने जीवदयाना संमां जुदा जुदा श्री संघोओ ट्रावो करेला आपणा जाणवामां आव्या छे. आ सघळु कोन्फरन्सथी थअली जागृतीनेज आभारी छे, अने प्रति वर्षे महान सभाना रुपमां अकत्र थईने जे नाणां अने शक्तिनो आपणे व्यय करीओ छीओ तेनो पुरतो बदलो आपणने मळे हे ओम अमे समजीओ छीओ. आ दीशामां प्रयत्न करनारा सर्वे श्री संघो तथा गृहस्थोनो अमे लंबाग थइ जवाना भयथी समुच्चयमां आ तके उपकार मानवानी तक इसे छीओ कोन्फरन्सना स्थापन थापी समस्त प्रजा वर्गने पोताना कर्तव्यनुं जे भान थयुं छे, तेज तेन मोहोदामा मोटो फायदोछे अने अमारा धारवा प्रमाणे प्रजा वर्ग पोतानी फरज समजीने जुदी जुदी दीशाओमी पोतानुं कर्तव्य कर्यो करशे, तो अमने खात्री छे के थोडाअंक वखतमां आपणे आपणो अभ्युदय थलो जोई शकीशु. श्री बनारस पाठशाळा, श्री रत्न सागरजी जैन पाठशाळा, सुरत, श्री धर्म प्रसारक वर्ग, पालीताणा, श्री कच्छी दशा ओसवाल पाठशाळा, मुंबई, श्री कच्छी वीसा ओसवाळ पाठशाळा, श्री कच्छी दसा ओसवाल बोर्डींग, श्री मांगरोल जैन सभा, मुंबई, श्री लालबाग जैन बोर्डींग, श्री पनालालजी जैन हाइस्कुल, वीगेरे केळवणीना प्रसारार्थ मोहोटां खातांओ आपगामां हाल हस्ती धरावे छे, अने भवियां तेज मुज बधारेने ववारे संस्थाओं स्थपाती जशे अने ए सबळु आपणी स्थिति केम सुबरे ते ख्यालतुंज परीणाम छे. अने जो ते ख्याल प्रजा वर्गना मा उपर हाल जे मजबुत वास करो रह्यो छे, तेज मुजब कायम रहेशे तो, अमने खात्री हे के, आपणी प्रथमती चहड़ती स्थिति कांइक अंशे आप पहोंचवा समर्थ थइशुं.
Page #436
--------------------------------------------------------------------------
________________
(€)
डीरेक्टरी.
आपणामां खरेखरी सुधारानी जरुर कयां छे, अने आपणे
पोते अत्यारे शुं स्थिति भोगवाए छीए, तेनुं खरखरं स्वरूप जाणी शकत्राने डीरेक्टरी थवानी खास अगत्य छे अने बीजी अने त्रीजी कोन्फरन्से आ वाबतनी अगत्यतानो स्वीकार करीने आपणी कोमनी डीरेक्टरी करवाना ठराव पास कर्या हता. समग्र हींदुस्ताननी जैन वस्तीनी डीरेकटरी करवानुं कार्य केटलुं महान अने ते साथ मुइकेल छे. ते सारी रात समजी शकाय ते छे, अने तेन मांटे जेम पुष्कळ नाणां अने शक्तिना व्ययनी जरुर छे. ते मायें समग्र प्रजा वर्गनी मददनी पण जरुर है. मुंबईमां मक्रेटी बीजी कोन्फरन्स वखते डीरेक्टरी तैयार करवानी जनरल सेक्रेटरीओने सत्ता आपवामां आवी हती, परंतु ते वर्षमां आ संत्रचमां खरी रीते कई कार्य ई शक्युं नहोनुं. डीरेक्टरी तैयार करवा माटे कंट्राकटथी काम करावचा प्रयत्न क्यों, परंतु ते सकळ थाय तेम न लागवाथी छेवढे संवत १९६१ ना चैत्र मासमां कोन्फरन्स ओफीस तरकथी आ कार्यनी शरुआत करवामां आवी. डरिकेटरी करवा माटे बे रस्ताओ छे :- ( १ ) खास माणसी मोकलीने काम कराववुं. (२) पत्र व्यवहारथी स्थानीक गृहस्यो पासे हकीकत मांगवी. प्रथम मार्ग जो ग्रहण करवामां आवे अने ठेर ठेर दरेक ठेकाणे माणसो मोकली काम कराववामां आवे तो केटलं बधुं खर्च थई जाय ? आ कारणने लीचे प्रथम मार्ग ग्रहण करवानी जरूर पडे नहीं त्यां सुधी शरुआतमां बीजो मार्गज ग्रहण करवानुं उचीत लायुं, अने ते प्रमाणे करवाने सार जुदी जुडी बातो माटे एकंदर १२ जातनां डीरेकटरीनां फोर्मों के जे दरेक जंणना जोवामां आव्या हशे ते छपावीने जेम गामना तथा त्यांना आगेवानोना नामो मळतां गया तेम तेम टपाल द्वारा रवाना करवामां आव्यां. प्रथम गुजरात अने काठीयावाडमां आ कार्यनी शुरुआत श्रइ अने अमोए जे मददनी आशा राखेळी तेथी पण विशेष मदद अने उत्साह आ प्रांतोमां अनुभववनां आव्या. दरेक ठेकाणे के ज्यां फार्मो रवाना करवामां आभ्यां त्यांना स्थानीक गृहस्थोर पोताने त्यांनां फोर्मों भरी खाने कर्या. एटलेज नहीं पण ते सीवाय पोताथी वन्युं त्यां सुवी पोतानी आसपासना गामोनी डीरेकटरी तैयार करी आपवानुं पण घणाओ तरकथी माथे लेवामां आव्युं. आ पद्धतीथी वडोदरा अने कडी प्रांत सीवाय गुजरात अने काठीआवाउनुं कान वगे भागे पुरु करवामां आधुं छे; कोईक कोईक स्थळी खास अडचने ली रही गोयं ते आवत जाय छे, परंतु एकंदर आ बे प्रांतो पुरा थवा जेवा के. गुजरात
भने काटी आनाड
Page #437
--------------------------------------------------------------------------
________________
जोडे बीजा. प्रांतो साथे पण पत्र व्यवहार शरु करवामां आव्यो हतो, अने ते मुजब दक्षीण, खानदेश, बीरार, कच्छ, पंजाब, गोलवाड-मारवाड, मध्य प्रांत, मालवा वगेरे प्रांतोमां पण आ कार्य चालु छे. आ संबंधमां अमारे कहेवानी जरुर छे. के जेवी रीते गुजरात. काठीआवाडमाथी आ कार्यमां मदद मली हती तेवी मदद अन्य प्रांतोमाथी मळी शकी नहोती, अने नेनुं कारण कांइक केळवणीनुं ओछापणुं अने काइक डीरेकटरीना कार्य संबंधी बीनमाहीती, अने तेने लीधे कच्छ. कडी प्रांत, वडोदरा प्रांत, गोलवाड-मारवाड अने पंजाबने माटे ग्वास माणसो मोकली काम लेवानो बंदोबरत करवो पडयो छे; आ प्रमाणे जुदे जुदे ठेकाणे काम चालु छे. डीरेकटरीना अंगे अत्यार सुधीमां केटलु काम ने केटलु ग्वर्च थयु छे तेनो काइक ख्याल नीचेना कोठा उपरथी आवशे.
संवत १९६१ ना आसो
मास सूधीमां.
संवत १९६२ ना-कारतक
थी पोष मास सुधीमां.
ना
. केटला गामनी डीरेकटरी
पर्ण थइने आवी. २६०० चिनी
८.२३१-६-७ पत्र व्यवहार ११०००
आ उपरथी जोवामां आवशे के. आटला थोडा खर्चमा अने टुंक बखतमा डोरकटरीना संबंधमा जनरल सेक्रेटरीओ केटलू करवाने शक्तिवान थया छे; जे जे गामोनी डीरेकटरी थइने आवी गयेली छे. ते सर्व गामोनी घर संख्या अने भुगोळ संबंधी हकीकत, मनुष्य संख्या, पुरुष, स्त्री. पुरुप भणेला. पुरुष अभण. स्त्री भणेली. स्त्री अभण. विधवाओ. देरामरो. केळवणीनां साधनो, उपाश्रय, धर्मशाळा, पांजरापोळो वगेरे संस्थाओनी संख्या अम तारवणी करीने दरेक प्रांतने लगता दफतरोमां नोंधवामां आवे छे अने जेम जेम अक अंक प्रांत पुरो थतो जशे, तेम तेम हालमां थाली तारवणी उपरथी आपणी संसारीक तथा धार्मीक स्थिति संबंधी पोर्टो फरीथी जोइती तारवणी करीने करवामां आवशे अने जेम जेम दरेक प्रांतने लगती डीरेकटरी तथा रीपोर्ट तैयार थता जशे तेम तेम ते जनरल सेक्रेटरीओ तरफथी प्रगट करवामां आवशे. .
Page #438
--------------------------------------------------------------------------
________________
। )
रीपोर्टवाळा वर्ष दरमीयान वडोदरा खाते भरायली त्रीजी जैन कोन्फरंस हरेल्ड. जैन श्वेतांबर कोन्फरंस वखते थयेला ठराव अनुसार मी० गुलाबचंदजी ढढाना अधिपती पणा नीचे "श्री जैन श्वेतांबर कोन्फरस हलैड' नामनुं मासीक प्रगट करवामां आव्यु हतुं जने लगती हकीकत मुंबऽ ओफोमन रगता पोर्टमा जीवामा आवंश. परंतु राजपुतानामा हाल जे भयंकर दुष्काळ चाले छे तेने अंगे कामना बोजाना लीधे तेना लखाण वीगेरे संबंधी व्यवस्था करवान तेमनाथी बनी इ.कतुं नहीं होवार्थी तेने सार कांई वीनी गोठवण करवानी जरुर छे.
आ प्रमाणे जुदी जुदी ओफीसोने लगता रीपोर्टमा ६ताच्या मुजब ते जनरल सेक्रेटरीओए रीपोर्टवाळा वर्ष दरमीयान पाताधी बनी शक्या मुजब श्री संवनी सेवा करी छे. अने तेम करवामां प्रसंगोपात जो कोई वडते पण कोईनुं मन दुवामां आव्युं होय तो तेने माटे तेओ साहेबनी अमे क्षमा मागीए छीए.
कलकत्ता ओफीसनो रीोर्ट तैयार थईने आवी नही शकवाथी आ साथे जोडवामां आव्यो नथी.
जयपुर ओफीसमां तन अने मनधी पोताना बंधु मी० गुलाबचंद जी ने तेमना कार्यमां मदद करवा अर्थे मी लक्ष्मीचंदजी ढढ्ढानो, तेमज अमदावाद ओफीसमां कार्यनी व्यवस्था करवा सारू मी हीराचंद ककलमाईनो. तथा मुंबई ओफीसमां कार्यनी व्यवस्थामां मदद करवा अर्थे शेठ माणेकलाल घेहेलामाई तेमज एडवाईझरी बोर्डना मेम्बरो शेठ गोकलभाई मुलचंद, शेठ कल्याणचंद शोभागचंद, शेठ मंगळदाम छगनलाल, तथा शेठ लवमशी हीरजी मैशरीनो अमे उपकार मानीए छीए.
आ प्रमाणे अमाराधी बनी शकी ते श्री संघनी सेवा बजाववानी अमोने जे तक आपवामां आवी छे, ते माटे श्री संघनो उपकार मानी कोन्फरन्सना कार्यनो वीजा वर्पनो आ टुंक रीपोर्ट समाप्त करीए छीए. ता० १०-२--१९०६.
वीरचंद दीपचंद. लालभाई दलपतभाई. राय कुमारसींग.
गुलाबचंद ढढ्ढा. · जाईंट जनरल सेक्रेटरीओ.
Page #439
--------------------------------------------------------------------------
________________
(९)
मुंबई ओफीस. संवत १९६१ नी साल दरमीयान जुदा जुदा खाताओने अंगे नीचे प्रमाणे काम करवामां आव्युं हतं.
वडोदरा खाते कोनफरन्स मली ते पहेलां जीर्णोध्धार खातुं "र. कलकत्ता ओफीसने हस्तक हतुं. परंतु वडोदरा खाते दरेक जनरल सेक्रेटरीने पोतपोताना विभागमा स्वतंत्र रीते काम करवानी सत्ता आपवामां आवी हती. पुर्वनी कल्याणक भुमीओना उद्धार- कार्य बाबु राय कुमारसींगजीने सोंपवामां आव्युं हतुं. परंतु आपणा सर्वेना जाणवामां छे के मारवाड अने मेवाडमा जीर्णोद्धारनी खास जरुर छे, अने ज्यां आपणा पूर्वजोए बंधावेलां सेंकडो भव्य देरासरो जीर्ण अवस्थामां आवेलां मालम पडयां छे अने जे काम पाटणना परोपकारी गृहस्थ मी. ललुभाइ जेचंद लगभग १२ वर्ष थयां जुदा जुदा खाताओ अने गृहस्थोनी मददथी धीमे धीमे करता हता ते कार्य मोटा पाया उपर चलाववानी योजना करवान उर्चात धारवामां आव्युं अने ते प्रमाणे मुंबइ शहरमांना देरासरोमांथी एक टीप करवामां आवी जेमां आशरे रु. ४००० अकठा थया हता; अने कोन्फरन्स तरफथी पण तेमां रु. २००० भरवामां आव्या. आ सीवाय शेठ ललुभाई ज्यां ज्यां कामो शरु करता त्यां त्यांथी पण बनी शक्या प्रमाणे मदद मेळवता हता, अने ते प्रमाणेनी एकत्र मददथी मेवाडना जीर्णोद्धारचं काम चालतुं राग्ववामां आव्यु हतुं, जेनो टुंक रीपोर्ट आ ओफीस तरफथी प्रगट थतां श्री जैन श्वेतांबर कोन्फरन्स हरैल्डना प्रथम पुस्तकना ९ मा अंकमां आपवामां आवेलो छे. वळी मारवाड माटे पण उपर प्रमाणेनी व्यवस्था चालु वर्षमा करवामां आवी छे, अने तेने अंगे मारवाडमां पण केटलांएक कामो शरु थयां छे; सीवाय ओशीया नगरी, ध्रांगध्रा, टेरा, अने जसपुरना देरासरोनां जीर्णोद्धार माटे मदद करवामां आवी हती; तथा मेवाडनां देरासरोनी पुजा वगेरेनो योग्य बंदोबस्त ५वा सारु पण मदद करवामां आवी हती. जीर्णोद्धारना संबंधमां ताप तडकानां पुष्कळ कष्टो सहन करी अने जंगलो वेठी शेठ ललुभाई जेचंद जे श्रम लेछे ते माटे तेमनो अमे अत्रे उपकार मानीए छीए अने आशा राखीए छीए के तेमना जेवा बीन स्वार्थी लागणीथी काम करनारा बीजा पण गृहस्थो बहार आवशे...
जीवदया. जीवदयाना विषयने अंगे प्रथम प्रगट करवामां आवेली योजना अनुसार जीवदयाना ज्ञाननो फेलावो करवान कार्य आ वर्ष दरमीयान हाथ धरवामां आव्युं हतुं अने ते प्रमाणे आखा
Page #440
--------------------------------------------------------------------------
________________
( १० )
हींदुस्तानमां भाषण तथा वर्तमान पत्रो द्वारा ऊपदेश करी रहेला मी ० लाभशंकर
दास ने
मना कार्यमां मची रहेवा शक्तीवान करवा सारु मदद करवामां आवी हती, तथा तेमनीज साथी विलायतमां मेडीकल कोलेजना विद्यार्थीओमां जीव दयाना ज्ञाननो फेलावो करवा सारु ईनामी नीवधो लखाववा अर्थे तथा तेना छपामण अर्थे ४३ पौंडनो एक चेक टंडननी श्री मेनटेरीयन लीगना सेक्रेटरी उपर मोकलवामां आव्यो हतो; सीवाय बजाणानी पांजरापोळने तेमज भावनगरवाला शामळा शेठनी पेढीना जीव दयानुं काम करता खाताने पण मदद करवामां आवी हती. चालु वर्ष दरमीयान घणे ठेकाणे घास चारानी तंगीने लीधे मदद करवानी जरुर पडी छे जे विषेनी हकीकत आवता वखतना रीपोर्टमा जोवामां आवशे.
निराश्रित.
पोर्टवाला मां काठीआवाड तथा रजपुतानामां वरसाद सारो नहीं थवाने ठीधे आ खाताने अंगे विषेश बहोळा पाया उपर मदद आपवानी जरुर पडी हती. अने ते प्रमाणे रु. १००० रजपुतानामां दुकाळना संकटमां आवी पडेला आपणा जैन भाईओ ने मदद अर्थे मी० गुलाबचंदजी ढढा उपर मोकली आपवामां आव्या हता. ते तेमणे. जुदा जुदा स्थळोए मोकली लोकल सेक्रेटरीओ मारफते बहेंचाव्या हता. तेमज काठीआवाडमां गोहीलवाड प्रांतमां तथा जामनगर तावे वासंघ बगेरे गामोमां दुकाळ फेलायलो होवाथी त्यां पण हीसा मां बताव्या प्रमाणे मदद मोकली आपवामां आवी हती. ते सीवाय मुंबईनी ओफीस मारफते गुजरात अने काठी आवाडमां घणा गरीब भाईओने तथा विधवाओने तथा विद्यार्थीओने परचुरण मददो आपवामां आवी हती. वळी पंजाबमां थएला हेल्ला धरतीकंप देखते आपणा जैन भाईओ ने नुकशान थया बाबत तारथी तपास कराववामां आवी हत्ती परंतु मुभाग्ये कोईने नुकसान थए जणाववामां नहीं आववाथी कोई मदद मोकलवानी जरुर पडी होती.
केळवणी खातुं .
आ खातानुं कामकाज घर्णुखरु अमदावाद ओफीस मारफते चढ़ाववामां आवतुं हतुं, जे. ते ओफीसना रीपोर्ट उपरथी जोवामां आवशे. वली रोपोर्टवाळा वर्षमा शेठ गोकलभाई मुलचंदे मुंबई शहरमां विद्यार्थीओने रहेवा सारु मोटा पाया उपर अक बोर्डींग काढवाने, जो कोन्फरन्स तरफथी रु. २५००० नी रकम आपवामां आवे तो, पोताना तरफथी ओक सारी रकम आपवानी इच्छा जणावी, अने ते मुजब जनरल सेक्रेटरीओए कबुलात आप्याथी शेठ गोकलभाईए रु. ७५००० नी रकम आपवानुं कबुल कर्यु; आवी रीते एकत्र थएला रु. १००००० थी अत्रे अक बोर्डींग काढवानुं नक्की करवामां आव्युं छे, अने ते माटे जग्या अने मकान बांधवा संबंधी तजवीज चालेछे. शेट गोकल भाईए करेली आ सखावत माटे अमो तेमने धन्यवाद आपीए छीए. आ ओफीस तरफथी श्री मांगरोल जैन समाने तथा केटलाएक विद्यार्थीओने फी, पुस्तको, अने स्कोलरशीप तरकेि मदद आपवामां आवी हत्ती बळी श्री लालबाग बोर्डींगना अंगे उघाड़वामां आवेली श्री मोहनलालजी ज्ञानालयना फंडमां पण रु. १०० आपवामां
आव्या हता.
Page #441
--------------------------------------------------------------------------
________________
(११)
श्री लालबाग जैन बोडींग. __आ उपरात अत्रे विद्यार्थीओनी सवड खातर उघाडवामां आवेल श्री लालबाग जैन बोर्डीगने श्री जैन श्वेताम्बर कोन्फरन्स .ओफीसना खर्च चलाववामां आवे छे, जेमां सर्वे विद्यार्थीओने रहेवा वीरेनी सवड आपवा उपरांत साधारण स्थितिना ९-१० विद्यार्थीओने भोजननी सवड करी आपवामां आवी छ, जे आ वर्ष दरमीयान पण चालुछे.आ विपेनो सवस्तिर रपोर्ट आ साथे जोडवामां आव्यो छे, जे उपरथी विशेष हकीकत मालम पडी आवशे.
आ संबंधमां तेनी व्यवस्था सारु तनतोड महेनत करनारा तेना ओनररी सेक्रेटरी मी० मोहनलाल हेमचंदनो उपकार मानीए छीए.
श्री श्रावीकाशाळा, मुंबई. मुंबई शहरमां स्त्रीओने धार्मीक अने व्यवहारीक ज्ञान तथा भरवा गुंथवार्नु ज्ञान आपवा सारु अक शाळानी जरुरीयत लागवाथी कोन्फरन्सने खर्च अत्रे श्री गोडीजी पार्श्वनाथजीना देरासरना उपाश्रयमां पंडीत लालननी देखरेख हेठल अक श्रावीकाशाळा उघाडवामां आवीछे जमां धामीक तथा व्यवहारीक ज्ञान आपवानी तथा भरवा गुंथवाचें काम शीखववानी गोठवण करवामां आवी छ अने जेनो टुक रीपोर्ट आ साथे जोडवामां आव्यो छे. __. आ शाळानी देखरेख राखवा सारु मी० लालननो अत्रे उपकार मानीए छीए.
श्री जैन कोन्फरन्स हरेल्ड. वडोदरा खाते भरायेली कोन्फरन्स वखते थयेला ठराव अनुसार रीपोर्टवाळा वर्ष दरमीयान मी. गुलाबचंदजी ढहाना अविपतिपणा हेठळ उपलुं मासिक प्रगट करवामां आव्यु हतु, अने जेनी छपाववानी तथा प्रगट करवा विगैरेनी सवळी व्यवस्था आ ओफीस तरफथी करवामां आवी हती, तेमज अत्यारे पण करवामां आवे छे. आ वर्ष आखर सुधीनु ते खातानु सरवैयुं नीचे मुजब छे, अने ते उपरथी जोवामां आवशे, के जे जे गृहस्थो तरफ आ मासीक मोकलवामां आवे छे, तेमांना घणाखराओ तरफी लवाजम मोकली आपवामां आव्युं नथी. मासीकनो मुळ आधार लवाजम उपर छे, अने तेथी करीने जे जे गृहस्थो तरफ आ मासीक मोकलवामां आवj होय तेमो घोतानु लवाजा मोठी अपवनी मेरवानी करवी.
- आ मातीकमां बखत बखत उपयोगो लेखो लखो आ मासीकने बधु रसदार अने उपयोगी बनावबानी खास फरज आपणा विद्वान अने केळवायला वर्गनी छे, अने तेमने पोताना लखाणोथी आ मासीकने मदद करवा वीनंती करीए छीए.
रीपोर्टवाळा वर्ष दरमीयान जे जे ग्रहस्थोए पोताना वखतना भोगे आ मासीकने पोताना लेखो वीगेरेथी मदद करीछे तेमनो आ स्थळे उपकार मानीए छीर, अने हवे पछी पण तेम करवा विनंती छे.
Page #442
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेतांबर कोन्फरन्स हरैल्ड मासीक पत्रनुं
संवत १९६१ नुं सरवायु.
१२९९-१३-३ श्री कोन्फरन्स फंड खाते . १६-१४-० श्री स्टेशनरी खर्च खाते. जमे.
३५८.--०-० श्री हरैल्ड पोष्ट खर्च खाते. ४१६ ----९-६ श्री लवाजम खाते जमे. २-१३-३ श्री कोरेसपोन्डन्स पोष्ट १-८-० श्री वटाव खाते. ..
खर्च खाते. २७---४-० श्री जाहेर खबर खाते. . ७-११-० श्री फरनीचर खर्च खाते.
४४.----४-९ श्री पेपर खाते. १-०-० शेठ चंपतराय लालाना
___--३-६ श्री वी. पी. पोप्ट खाते. जमे.
७९९-८-० श्री हरेल्ड छपामणी खर्च २३-१३-६ श्री उबलक खाते.
खाते.
____७-~~-६ -- श्री परचुरण खर्च खाते. १७७०-०-३
२.-.२... श्री गाडीभाडा खर्च खाते. १०६....... श्री पगार ग्यर्च खाते. १...... होठ मगनलाल चुनीलाल
वेद्यना खात. २.---.?..३ मी० मणीलाल चतुरसी . मोदी आफीसना कलार्क
खाते.
२६-१३-० श्री जणसे सीलीक.
१७७८ -----३
Page #443
--------------------------------------------------------------------------
________________
(१३) : श्री जैन श्वेतांबर डीरेकटरी. . आ संबंधमां अमारा तरफथी प्रगट थता मासीक पत्रामा वखतो वखत लखवामां आव्यु छे ते साथे जनरल सेक्रेटरीओना रीपेटिमां विशेष हकीकत आपवामां आवी छे. डीरेकटरीनुं काम गया फागण मासमां शरु करवामां आव्युं हतु, अने पहेला बे त्रण मास तो फक्त जुदा जुदा गामोना तथा त्यांना आगेवानोनां नामो मेळववामांज गया. केटलांएक नामो मळ्या बाद दरेक ठेकाणे फॉर्मो रवाने करवामां आव्यां, अने ते साथे तेओनी पासे पातानी आसपासना आपणी वस्तीवाळा स्थळानां नामो मंगाववामां आव्या. आ प्रमाणे हररोज जेम जेम वधुने वधु नामो आवतां गयां, तेम ते ते गामो उपर फॉर्म खाने करवामां आव्यां, अने हालमां तैयार थइ आवेला लगभग अडवा गामोनी डरिकटरी ते प्रमाणे थइ छे. गुजरातमां महीकांठा एजन्सी, कडी अने वडोदरा प्रांतनी डीरेकटरी खास पगारदार माणसो मोकलीने तैयार करवानी जरुर पडी हती, कारणके आ प्रांतोमा घणा नाना नाना स्थळो के ज्यां पोष्ट ओफीतो पण नही, तेवामां आपणी वस्ती छे, अने तेषण ओछी केळवणीवाली अटले एमनेएम फोी भराईने आवद्या मुम्केल लाग्या हता. कच्छ, गोलवाड, पंजाब, सीरोही, सोजत, मेवाड, अजमेर वीगेरे जालाआन काम पण तेवीज रीतथी हालमां थायछे अने बीजां ठेकाणांओने माटे पण गोठवण करवा सारु पत्रव्यवहार चालेछे. बंगाळा, युनाइटेड प्रोवीन्सीस, नोर्थवेस्ट प्रोवीसीस अने रजपुतानाना बाकीना भागमा हजु कामनी शरुआत करवामां आवी नथी ते चालु वर्षमा करवामां आवशे.
डीरेकटरी करवा सारु एकंदर बार जात ना नीचे प्रमाणे फोर्मा डरिकटरीना फोमा राखेलां छ:--(१) गामनी हकीकत, (२) गाममांनी संस्थाओनी तपसील,, (३) वस्ती पत्रक, (४) देरासर, (५) तीर्थस्थळ, (६) पुस्तक भंडार अने लायब्रेरी, (७) केळवणीने लगतां साधन; (८) साधु साध्वी, (९) यती आर्या, (१०) उपाश्रय, धर्मशाळा, अने पोषधशाळा, (११) पांजरापोळ तथा गौशाळा, (१२) सभाओ, मंडळो अने असोसीएशनो.
. . आ कार्यना अंगे एकंदर १३०००-१४००० जेटलो पत्र डीरेकटरीने मांट करवो पडेली मोहोटी व्यवहार करवामां आव्यो छे अने ते उपरथी क र्यना बहोळापणामो पत्र व्यवहार. कांडक ख्याल आवी शकशे.
शमआतमा दरेक स्थळे नं० १...२-३ नुं एक एक फोर्म ए प्रमाणे हकीकत मेळववानी मोकलवामां आवतां हतां, अने नं० १ तथा २ ना फॉर्मों भरीने रीत.
पाछा मोकली आपवा मागणी करवामां आवती हती. अ प्रमाणे नं. ___ १-२ नां फोर्गो भराईने आया पढ़ी नं. १ नां फॉर्ममां जगावेली घरनी संख्या मुजब नं. ३
Page #444
--------------------------------------------------------------------------
________________
राओ.
नां फोर्मों, तथा नं. २ नां फॉर्ममा जणाव्या मुजब संस्थाओने लगतां फोर्मो मोकलवामां आवतां हता. आ सर्वे फोर्मो भराईने आवे एटले एक स्थळनी डीरेकटरी पुर्ण थइ गणाय. ते उपरांत प्रथम
आवेला नं. १ नां फॉर्मनी पाछळ पण आसपासना गामनी हकीकत भराईने आवती हती तेथी तेना उपरथी पण बीजां नवा गामोनी डीरेकटरी करवानुं घणु सुगम पडयु हतुं ते साथे डीरेकटरीनुं काम पण घणी झडपथी चालतुं हतुं. वळी केटलेक ठेकाणेथी नं. ४ थी १२ सुधीनां फोर्मोमांथी केटलांएक नहीं भराइने आवतां तेओने फरीथी पत्र लखवानी जरुर पडती हती. ज्यां आग्वा प्रांत या जीलाने माटे व्यवस्था करवामां आवती हती त्यां बधी जातनां फोमी अंदाजे मोकली आपवामां आवतां हता.
___आ प्रमाणे भराईने आवतां फॉर्मो उपरथी हाल तुरत नीचे प्रमाणे आ वर्षमांतारवणीथी नक्की करवामां आव- हकीकत नक्की करवामां आवे छे:
(१) गामनु नाम, (२) तालुको, (३) राज्य, (४) घरनी संख्या, (५) मनुष्योनी संख्या, (६) पुरुषो, (७) स्त्रीओ, (८) पुरुषो भणेला, (९) पुरुपो अभण, (१०) स्त्रीओ भणेली, (११) स्त्रीओ अभण, (१२) वीधवा, (१३) देराशर, (१४) पुस्तक भंडार, (१५) लायब्रेरी, (१६) केळवणीनां साधन, (१५) उपाश्रय, पोषधशाळा अने धर्मशाळा, (१८) पांजरापोळ, (१९) सभा, मंडळ अने एसोसीएशन, (२०) हकीकत भरी मोकलनारनु नाम, (२१) रीमार्क अने जनी अंदर उपयोगी हकीकत जेवी के स्टेशन, रेलवे लाईन अमुक मोटा गामथी अंतर, पोष्ट ऑफीस वीगेरे लखवामां आवे छे.. तारवणीनी नोंध
उपर प्रमाणे मुद्दाओ नक्की करीने प्रांतवार तेने माटे खास अन प्रांतवार खानाओ पाडीने तैयार करावली रजीस्टर बुको (दफतरो) मां
दफतरो. नोंधवामां आवे छे जे बुको उपरथी ज्यारे एक एक प्रांत पुरो थतो जशे ते वखते छपाववानी व्यवस्था करवामां आवशे.
उपर प्रमाणे जे तारवणी करवामां आवे छे ते फक्त डीरेकटरीने बीजी तारक्षणमा नाखामा आव- लगती हकीकत थइ, परंतु ते सांघाय आपणी धार्मीक, संसारीक अने
नारा मुह केळवणीने लगती स्थीती, तथा वीधवाओने लगती स्थीती समजवा : सारु तेमज जुदी जुदी धार्मीक संस्थाआने लगती हकीकत तपासवा सारु फरार्थी तारवणः । करवी पडशे.
अत्यार सुधीमां अटले ता० ३१-१-१९०६ सुधीमां नीचे भावी गोगामोनी प्रतिकार संख्या प्रमाणे प्रांतवार यामीनी हकीकत मधाइने रजीष्टर बुकमां पडी गपेटीछे.
Page #445
--------------------------------------------------------------------------
________________
(१५) - आ उपरांत बीजा पण केटलांक स्थळोनी हककित भराइने आवेल तैयार छे अने तेनी तारवणीनुं काम ओफीसमां चाले छे..
गुजरात....... काठीयावाड .........
१००० दक्षीण तथा मध्य प्रांत
०
०
०
....
२००
०
मारवाड
०
०
मालवा ब्रह्मदेश बंगाळा : .... पंजाब ....... बलुचीस्तान ....
कुल..... ३०२४
डीरेकटरीने अंगे शरुआतथी ते संवत १९६२ ना पोष वद डीरेकटरीना अंगे. थएला खर्चनीवीगत. ०)) सुधीमां नीचे प्रमाणे खर्च थर्य छे.
सं. १९६१ ना आशो सं. १९६२ ना पोष ___ वद ०)) सुधी.
वद ०)) सुधी. पोष्ट खर्च ....
३८४-१३-० पगार खर्च .... ६६८----१-२
२५/--.-. पारसल खर्च....
५६-१४-४
१८-१३-१० डोरकटरी तैयार करामण .... ___ २९४-८-०
७१२-१२-० परचुरण खर्च .
..--९-६
०-४-६ हेल (मजुरी) खर्च
३-११-३
०-१३-९ गाडीभाडानु खर्च
........ छपामणी खर्च
७३३-०-० स्टेशनरी खर्च १९६-----
१०-७-३ तार खर्च .... कुल..., २३१७-५-७
१०५७-५-१
-
-
-
-
-
-
-
-
-
Page #446
--------------------------------------------------------------------------
________________
हानी
उपर प्रमाणे कार्य एक वर्पथी पण टुंकी मुदतमां अने ते पण सरेरास एक गामे एक रुपीआना खर्चथी करवामां आव्युं छे, जे कोई पण रीते वधारे कही शकाय नहीं. आवी रीते ओछा खर्चथी अने थोडा वखतमा आ जे कार्य करी शकायुं छे ते वे कारणोने आभारी ले:----- (१) जुदा जुदा स्थटोमां तेने अंगे उप्तन्न थयेलो उत्साह अने (२) काठीयावाड, कडी अने वडोदरा प्रतिमा तन अने मनथी काम करवा नीकलेला लागणीवाळा वोलंटीयरो तथा जुज. पगार लईने काम करनारा वलावो. जे जे गृहस्थोए स्परवाईइ.रो तरीके तथा वोलंटीयरो तरीके आ संबंधमां मदद करी छ तेनो स्वीत्तर रीपोर्ट हवे पछी आपवामां आवशे तो पण आ तके तेओ सघळाओनो अतःकरण पुर्वक आभार मानीए छीए.
आखा ही दुरतानन बाकी रहेलु काम चालु वर्षमा पुरु करी शकाशे एम आशा रहे छे, अने ते माटे समग्र श्री संघनी दाल सोजी अने मददनी आशा राख्वामां आवे छे.
सविाय आ ओफीस तरफथी प्रवास करता ऊपदेशक मी० पा. टोकरसी नेणसीए णे टेकाणे भापणो करीने हानीकारक रीवाजो बंध करवा रबंधी टरावो कराव्या हता, तेमज व्यवहारीक अने धाकि वे तकणी आपवा सारु पाठशाळाओ स्थापन करावी हत्ती जे दिपेनो तेमनो प्रवासनो रीपोर्ट आ ओफीस तरफी प्रसीद्ध थता मास कमां दख्तो दर.त प्रगट एल छे, तेथी अत्रे पुनरावर्तन करवानी जरुर जोता नथी.
आ उपरांत रीपोर्टवाळा वर्ष दरमीयान वडोदरा खाते भराएली बीजी जैन कोन्फरन्सर्नु तथा पेथापुर अने आमलनेर खाते भराएली प्रोन्शिीयल कोन्फरन्सोनुं मुंबईचें कामकाज आ आफीस तरफ.थी करवामां आव्युं हतुं. वळी मुंबईमां भराएली बीजी जैन श्वेताम्बर कोन्फरन्सनो पिोर्ट पण तैयार करी छपावीने आ ऑफीसे प्रगट कर्यो हतो, तेमज फागण मासमां श्री अंतरीक्षजी मुकामे भराएली जैन जनरल कोन्ग्रेसमां आ ऑफीस तरफथी आसस्टिंट सेक्रेटरीने त्यां थनारु कामकाज जोवा माटे मोकली आपवामां आव्या हता. सीवाय हेड ओफीस तरीके नाणांनी व्यवस्था तथा देशना जुदा जुदा भागेमाथी आवता पत्र व्यवहार उपर ध्यान आपवा उपरांत अमदावाद, जेपुर, अने कलकत्ता ओपीसो तरफनु अत्रेनुं कामकाज पण बजाववामां आव्युं हतु. ____ मुंबई ता० ७---.२. १९०६.
वीरचंद दीपचंद. . रेसीडंट जनरल सेक्रेटरी,
Page #447
--------------------------------------------------------------------------
________________
( १७ )
अमदावाद ऑफीसश्री जैन श्वेतांबर कोन्फरंसना केळवणी खाता तरफथी थभेला कामनो रिपोर्ट.
त्रीजी जैन श्वेतांबर कोन्फरंस वडोदरे भराया पछाथी संवत १९६१ ना आसो वद ०)) सुधी अमदावाद कोन्फरंस ओफीस तरफथी जे काम थयुं तेनी नोंघ नीचे मुजब छे.
गरीब विद्यार्थीओने स्कोलरशीपो तथा पुस्तको वगेरेनी मदद गई साल कुल चोवीस विद्यार्थीओने आपवामां आवी हती. आ साल कुल ९१ विद्यार्थीओने आपवामां आवी छे, अने ते धर्मना अध्ययननी फरजीआत सरतथी आपवामां आवेली छे तथा ते संबंधी बनती तजवीज करवामां आवेछे.' फरजीआत धर्मनी केळवणी नही ले तेम बीजा कोई सबळ कारणो मालम पडतां तेवा छोकराओने अपाती स्कोलरशीप बंध करेली छे.
स्कोलरशीप लेनार छोकराओनां नाम छपावत्रां दुरस्त न लागतां ते अत्रे आप्यां नथी.
पाठशाळाओना संबंधमां गई साल कुल २९ जैनशाळाओने मदद आपवामां आवी हती तेमांनी केटलीकने, जोइए तेवी सारी रीते चालती न जणातां, अपाती मदद बंध करवामां आवेली छे तेमज केटलीक शाळाओनां खरच नभी शकबाथी तेमणे मागणी करी नथी तथा केटलीक नवी शाळाओ स्थापन थइ छे, ए रीते योग्यायोग्यनी वधघट थतां आ साल कुल २६ छबीस पाठशाळाओने मदद आपवामां आवी
निराश्रित खातामा कुल ४० निराश्रितोने रु. ३९७ - १९-० आपवामां आवेला छे. जीर्णोद्धार संबंधमां हाल मेवाड, मारवाड तथा कल्याणक भूमिओमां तेनी घणी जरुर होबार्थ आ तरफ ते खाते खरचनी सवड न थतां ते काम हाथ धर्यु नथी.
लालभाई दल भाई.
जनरल सेक्रेटरी, जैन श्वेतांबर कोन्फरंस,
Page #448
--------------------------------------------------------------------------
________________
नंबर.
गामनुं नाम
१ वीरमगाम
२ अमदावाद ३ वडोदरा.
४ वडोदरा
५ दरापुरा धोलका
७ अमदावाद ८ करांची
९ करांची
१० कपडवंज ११ खेडा १२ खेडा
१३ खेडा
कया
घोरणमां
७ मुं
५ मुं
वडोदरा मीकेनीकेल स्कुल | मीकेनीक
ल कलास
हाल क्यां अभ्यास करेछे.
अमदावाद न्यु ई. स्कुल अमदावाद मिशन वडोदरा हाईस्कुल
वडोदरा हाईस्कु ए. वी. स्कुल मद्रास मेडीकल कॉलेज करांची सी. एम. हाई
कपडवंज ए. वी. स्कुल खेडा इंग्रेजी
""
"
"
"
स्कुल करांची सी. एम. हाई २ जुं
स्कुल
"
विद्यार्थीओने आपली मदद•
स्कुल
थुं
"w
मासिक
मदद.
४ थुं मेडीकल १९-०-० |
१-१.४-०
152 15
11010
३-०-०
६-०-०
१-५-०
२--८-०
केटला
महिना
नी.
१-०-०
-०-०
३ २१
or
७-०-०
७-०-० ९ ६३-०-०
२-०-० १०
२०-०-० |
२
३०-०-०
९-६-० |
६ - ९ - ०
१-०-० १० १०-०-०
३-०-०
७-०-०
५
५
परीक्षामां
कुल बेसवानी
फी.
Ev m
७
J-0-0
२७-०-०
५३
पुस्तक
मददना
दाखल फीना कुल.
३-८-०
१०-०-०
१- १५-०
७-१-४
२४-८-०
७२-०-०
३७-०-०
१५३-१५-०
६३-०-०
२७-१-४
३०-०-०
e-8-0
६-९-०
१-७-१० १-०--० १२-७-१०
१५-०-०
३-०-०
11110
(१८)
Page #449
--------------------------------------------------------------------------
________________
१
१४ जंबुसर १५पालणपुर १६ गोधावी १७अमदावाद १८ रामपुरा
भरुच हाइ स्कुल अमदावादगुजरात कोलेज प्रीवीयस ५-०-०. २१०-०-
० गोधावी ए.वी. रकुल ५ मुं ०-८-०१० | ५-०-० अमदावाद गुजरात कोलेज प्रीवीयस अमदावाद गुजरात कोलेज इन्टर
मीडीएट गोधावी ए. वी. स्कुल... ५ मुं
१२-०- ०
१ २-०-० ६-१-३३३-६-०५९-७--३
५-०-० १६-१४-०१६-१४-० ६६-१२-०६६-१२-०
१९ गोधावी
६-७-०
४-०-
०
८
२० राजकोट
राजकोट सौराष्ट्र हाईस्कुल ७ में
(~~
४४-०-०४
७-६-०
५१-६-०
___
२१ राजकोट
३-०-०१० ३०-०-०
१-१४-६
३१-१४-६
(१९)
.
राजकोट काठीआवाड ४ )
हाईस्कुल राजकोट काठीआवाड
हाईस्कूल राजकोट स्टेट मीडल
२२ राजकोट
२-८-० १० २५-०-०
२-०-०
२७-०-०
७
-०
८ २४-०-०
२५-५-६
२३ राजकोट २४ राजकोट
३-०-०
२
-/
६-०-०
२५/राजकोट
| राजकोट काठीआवाड ४ थु
हाईस्कुल राजकोट स्टेड तालुका
स्कुल
१-३-६
१-३-६
-११-०
२६ राजकोट २७राजकोट २८ राजकोट
""
०-९-६
०-९-६ ०-९-६
Page #450
--------------------------------------------------------------------------
________________
२९ राजकोट ३० लाकडीआ ३१ मुंबई
१५-०-०
०
७-४--९ २---०१२-१२-७
०
३२ पुंजापरा ३३ अमदावाद
३४ जामनगर - ३५जामनगर
३६ भावनगर
०
१-----०२६-४-९
४९-१२-७ ९६-०-० २४.-०-० २१-----
०
m
३७अमदावाद
(कच्छ) भुज हाई स्कूल ७ मुं ५-०-० ३ १५-०-० मुंबई गोकळदास तेजपाल
हाई स्कुल अमदावाद न्यु. ई. .. २-०-० ९ १८-०अमदावाद न्यु. ई. ...
(-० १० २५-०-० जुनागढ बाहुदीन कोलेज पी. ई. १२-२-० ८ ९६-०-० जुनागर वादीन कलेज बी. ए. १२-०-० २ २४-०-० भावनगर हाई स्कुल ७ मुं -०-० ३ २१-०-०
२-१-६ १ ६-१-६ अमदावाद न्यु. ई. ,,
२-०-
० २ वांकानेर हाई , ६ टुं वांवाने हाई ., मोरबी गई , ६ हुँ १-०-० ९ ९-- --- मुंबई डीकल कोलेज | मुंबई गोकळदास तेजपाल ४-०-
० ४ १६--०-० हाई स्कुल मुंबई कोलेज प्रावीयस
(२०)
३८वांकानरे
९-८-८ २-०-०१९-८-८
६-११-७
१० कोरबी ११३८ वाण ४२ मुंबई
/०-०-०
११-१३-
१
८०--०-० २ ७-१३-१
३खंभात ४४ खंभात ४५पाटण
६०-०-०६०-०-० ५०-०-०५०-०-० १००-०-०१००-०-०
मंबई ग्रान्ट मेडीकल कोलेज मेडीकल
Page #451
--------------------------------------------------------------------------
________________
४६ वरिमगाम
९०-१०-०
४७वीरमगाम ४८ बोरसद
(-०-०)। २)
। वीरमगाम न्यु. ई. स्कुल ७ मुंडा९-०-०४ ३१५८-०-० १२४-०-०८-१०-०
-०-०/वीरमगाम वोरसद तालुका ,
) ७-०-० २) पुना न्यु..ई. , ७ मुं . .
६२-०-०१२-०-००-१२-०
११-९-११ २४-.-०
४९ सीरुर
७४-१२-०
५० रतलाम-सैलाना रतलाम सेंट्रल कोलेज ५१ रतलाम | रतलाम तालुका स्कुल ५२ वडाली अमदावाद न्यु. ई. ,
३ जुं| ३-०-० ६ हुँ (-०-०
१ | ३-०-० ७ ५८-०-०
| ३-०-० ५८-०-० रु.२) खावा बदल प्रथम
आपेला ५-९-६
.५३ जामनगर
जामनगर हाई
,
८ २)
--
५४ राधनपुर
राधनपुर मडिल
,
१-६-८
५५ राधनपुर
४ थु ०-११-
० ०-७-४) १
०-४-०) १ ०-७-४ । ०-७-
४ १
j०-६-२
"
"
"
२ ५
)
४
२-४-८ २-९-८
५६ राधनपुर
"
,
".
२
Page #452
--------------------------------------------------------------------------
________________
५७ राधनपुर
५८ राधनपुर
६९ राधनपुर ६० अमदावाद
महुवा
46
वळा
६६ मुंबइ ७ अमदावाद ६८ प्रांतीज ६९ मीरोली
35
"
"
33
"
77
66
19
""
अमदावाद न्यु. महुवा हाई
महुवा
६३ लींबडी
४ वळा काठी आवाड वळा तालुका
=
Crus
अमदावाद न्यू. ई.
वळा तालुका
मुंबई
"
23
33
""
77
""
77
77
""
अमदावाद न्यु ई. स्कुल
अमदावाद
१
ܘ
"
tro
४ धुं
७ मुं
मेईलटेनींग पहेला कॉलेज वरसभां
अमदावाद न्यू ई. स्कुल १ लुं
०-७-४
०-६-८
७४
०
0
STD
~
Ew
०
E
२०
१
०
५० २
O
V
०
०
C
०
४
O
oc
०
४
6 N N
• ६
७
8
२
20
५
20
४
२-१०-८
२-१-८
०-१४-८
९-१०-०
६-१०-०
६-१०-०
७ १७- ८-० १२-०
३॥ २१-०-०
२-१४-०
618-0
७-८-०
७--८-०
१२-०-०
८-१३-१०
2-1-4
२- १०-८
२-१-८
०-१४-८
९-१०-०
|१५-७-१०
१४-५-८
6-8-0
७-८-०
७-८-०
१२-०-०
|२९-८-०
|२१-०-०
१-०-६ १०-०४-१४-६
( २३ )
Page #453
--------------------------------------------------------------------------
________________
७० अमदावाद
३-०-०
.७१ अमदावाद
७२ वरल
७३ वरल
अमदावाद मनसु
स्कुल अमदावाद मनसुखभाईनी २ जुं १ ० ० ३ ३-०-०
स्कुल बरल तालुका स्कुल ७ मुं५ ० ० १ ५-०-०
गुजराती वरल तालुका , ७ मुं५ ० ०१५-०-०
गुजराती अमदावाद न्यू ई. ४थु १ ६ ० ४ ५-८-० राजकोट काठीआवाड ७ मुं४ ०
हाईस्कूल अमदावाद मनसुखभाईनी
५-०-०
०
७४ छबासर ७५कालावाड
२-५-११, १-० --०८-१३-११
१२-०-०
०
-०
-
०
७६पालडी
०-८-०
९-८-०
60464684.
७७दरापुरा (वडोदरा) दरापुरा तालुका , ७८ अमदावाद
अमदावाद म्युनीसीपाल ६९ २ .
| २-०-०
४ ० १० १२-८-०
१२-(-० ४-१-०
४-१-०
७९ जामनगर जामनगर हाई , ४ धुं १ ८० कलाडा (साणंद) कलाडा तालुका ,, ८१ मीयागाम मीयागाम जैन लायब्ररी ८२ मोरबी
मोरबी हाई स्कुल ६ ठं (३ डुगर डुगर तालुका , २ ८४ धानेरा धानेरा जैन पाठशाळा
डुंगर जैन लायब्रेरी
५----
०-१२-० ०-१२-० । ९-८-०५-८-०५-८-०
Page #454
--------------------------------------------------------------------------
________________
रालगोंद तालुका स्कुल खुटवडा तालुका ,
१ । २
(६ रालगोंद ८७ खुटवडा <<खुटवडा ८९खुटवडा २० खेडा
•-१५-०-
१-१-६ ३-१३-६ ०-१२-०
०-१५-० | १-१-६ ३-१३-६ ०-१२-०
४-८-०
खेडा ए. वी. स्कुल
। ४ धुं १ ८०
३ | ४-८-०
Page #455
--------------------------------------------------------------------------
________________
पाठशाळाओने आपेली मदद.
केटला
है गामर्नु नाम
१अमदावाद २ सादी ३धोलेरा ४ कपडवंज ५ वळा
६ चोटीला
मासिक पाठशाळानु नाम. + महिना | कुल कोना उपर मोकली. रीमार्क.
मदद.
। नी. श्राविका उद्योगशाळा २०-०-- १०२०० - ० - ० मनसुखराम अनोपचंद आत्मानंद जैन पाठशाळा (-०-० ९ ७२-१४-० दलीचंदजी फुलचंदजी (रु. ०-१४-० चोपडी नं. . जैन पाठशाळा ६-०-
० ६ .३६-- --- झवेरचंद हीराचंद पंचप्रतिक्रमणनी मोकली छे.) जैन पाठशाळा
७२---- प्रेमाभाइ केवळभाइ वृद्धीचंदजी पाठशाळा ६-०-० ७ ४२-०-० त्रीभोवन जादवजी तथा
गुलाबचंद जीवाभाइ जैन पाठशाळा
। ४-०- ० २ ८---
कपाशी ललुभाइ नथुभाइ घडीआळनो १२-१२-२ १५-०-० ( १२०-०-० मेज खुरशी
छोटालाल बापुभाइ मुक्ति विजय जैन पाठशाळा बोर्ड वगेरे
डेडस्टॉक
सारु श्राविका शाळा ५-०-० ( ४०--0--0
" आत्मानंद जैन पाठशाळा (-०-
० ६ ४ -०-० वर्षमान सरुपचंद साचादेव जैन पाठशाळा ४-०- ० ६ २४-०-० चुनीलाल भीखा तथा
शंकरलाल हाराचंद
७बोरसद
८बोरसद ९ इडर १० मातर
Page #456
--------------------------------------------------------------------------
________________
०
०
११ महुवा
मुक्तिविज्य जैन पाठशाळा ६-०-० १२७२-०-० ललुभाई मगनभाई. १२ बोटाद जैन पाठशाळा ६-०-
० ६ ३६-०-० ललुभाई भाईचंद १३ चुडा जैन पाठशाळा ६-०-० ६ ३६-०-० ओघडदास गुलाबचंद १४ दहेगाम जैन पाठशाळा
| ५-०-० चनीलाल नारणदास १६ सरसपुर अमदावाद जैन विद्या उतेजक जैन ३-०-० । ६ १८--०-० चीमनलाल तथा जगजीपाठशाळा
वन पानाचंद १६ पछेगाम जैन पाठशाळा ५-०-० ६ ३०-०-० रायचंद गांडााई १७ तणशा जैन पाठशाळा
५ १५-०-० मेघजी खोडीदास १८ दीहोर . जैन पाठशाळा
४ १६-०-० वर्धमान नथुभाइ १९ लाठीदड जैन पाठशाळा
६ ३०-०-० परसोतम भुदरदास २० अमदावाद जैन कन्याशाळा
६ ४८-०-० हीराचंद ककलभाइ २१ भावनगर जैन कन्याशाळा
९६-०-० कुंवरजी आणंदजी २२ उंझा नतिविजय जैन पाठशाळा
० नगीनदास छगनलाल २३ परांतीआ दहेगाम जैन पाठशाळा ४-०-० २ -०-० छगनलाल मलुकचंद २४ खेडा जैन पाठशाळा ६-०-० १ . ६-०-० रतनसी हरगावन २५ साणंद जैन पाठशाळा ७-०-० १ - ७-०-० गोविंदजी उमेदचंद २६ कठोरे जैन पाठशाळा | ४-०-० १ ४-०-० मलचंद हीराचंद
०
०
०
c
०
(२६)
c
.
.
Page #457
--------------------------------------------------------------------------
________________
(२७) निराश्रितोने आपेली मदद.
गामनुं नाम.
हाल क्यां रहे छे.
केटलानी मदद.
०
०
०
१-० १०-०-०
०
०
०
-०
०
- १६-०-० १२-०-०
.० ४yrror
आ रुपीआमां त्रण जणने सींगापुर मोक ल्या छे.
०
०
०
०
०
०
०
अमदावाद वढवाण डुंगर अमदावाद सींगापुर अमदावाद अमदावाद वडोदरा अमदावाद अमदावाद राधनपुर अमदावाद अमदावाद लाठीवड अमदावाद पछेगाम अमदावाद वीशनगर अमदावाद झींझुवाडा राधनपुर वळा
०
०
०
०
०
१ वढवाण २ वढवाण ३ डुंगर ४ लाठी ५ राजकोट, त्रण छोकरा
अमदावाद थराद वडोदरा -
बदरखा १० अमदावाद ११ राधनपुर १२ अमदावाद १३ लींबडी १४ लाठीदड १५ अमदावाद १६ पछेगाम
| अमदावाद १८ वीशनगर
छभाडीयु झीझुवाडा
राधनपुर २२ वळा २३ अमदावाद २४ मेववडीआ
वीरमगाम २६ अंगीयणा २७ अमदावाद २८ देकावाडा
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
० ०nnr or or our 9.9 V०
०
०
०
०
अमदावाद
०
०
०
०
०
०
मेघवडीआ अमदावाद अमदावाद अमदावाद देकावाडा
०
०
०
०
१०-०-०
। ३२४-१०-०
Page #458
--------------------------------------------------------------------------
________________
(२८)
२९ जालासण ३० लाखेणी ३१ भुज ३२ वढवाण ३३ राजकोट ३४ पालतिाणा ३५ अमदावाद ३६ महुधा ३७ वीरमगाम ३८ वागड (कच्छ) ३९ लाखेणी ४० वढवाण
जालासण लावणी अमदावाद अमदावाद राजकोट सुरत अमदावाद महुधा अमदावाद वागड लाखेणी अमदावाद
७-०-० ८-०-० ३-०-०
२-८-० १५-०-०
१-१३-० १०-०-.
३.-... १०-०-०
०
०
०
०
४-०-०
७३.-५
Page #459
--------------------------------------------------------------------------
________________
( २९ )
जयपुर कॉन्फरन्स ऑफीसपुस्तकोद्धार.
गया वर्षना रीपोर्टमां जणान्या प्रमाणे पुस्तकोद्धार खाताने अंगे जेसलमेर भंडारनुं काम सौथी पहेलां शरु करवामां आव्युं हतुं, अने ते भंडारनी टीपनो तैयार थएलो केटलोक भाग वडोदरा खाते भरायेली कॉन्फरन्स वखते बताववामां पण आव्यो हतो. भंडारनी टीप करवामां केटी केटी मुकेलीओ पडी हती ते संबंधां वखतो वखत श्री जैन श्वेतांबर कॉन्फरन्स हरैल्डमां प्रगट थयेली हकीकतथी सर्व भाईओ सारी रीते वाकेफ हो, तो पण तेनी कांईक क हकीकत अत्रे आपवी उचित धारीए छीए.
प्रथम वर्षा पोर्टमां जगाच्या मुजब मी० लक्ष्मीचंदजी ढहाना जेसलमेर गया बाद केडलीक महेनत पछी भंडार उवाडवामां आग्यो, अने थोडा दीवस टीप करवानुं काम चालु रह्युं. त्यार पछी कांई पण कारण वगर जेसलमेर पंच तरकथी भंडार बंध करवामां आव्यो, अने ते लगभग एक महिना सुवी बंध रह्यो, अने पंडित वीगेरेनो पगार नाहक चड्यां कर्षो बाद पुष्कळ पत्रव्यवहार चाल्पा पछी भंडार पाछो उवाडवामां आग्यो, परंतु टीपनुं काम मुश्केलीथी बेत्र कलाक थई शकतं हतुं. गमे तेटली आजीजीथी काम कस्वा छतां पग पाछो भंडार बंध करवामां आव्यो, जे लगभग त्रण महिना सुवी बंध रह्यो आपगे जेसलमेर पंचने पहेलैथीज कबुळात अली के भंडारमांनां जुनां पुस्तको कमाई पण लई जयामां आवशे नहीं, तो पण पुष्कळ पत्रपत्रहार चलना पछी नीचे प्रमाणे त्रण सरतो सायती कलात जेसलमेर पंचे आपणी पासे मांगी, जे तेमनी मांगणी प्रमाणे ता० १-३-१९०९ ना रोज मोकलवामां आवी...
(१)
जीर्ण पुस्तकोद्धारमां जे खर्च थाय छे, ते दरेक ठेकाणानी माफक कॉन्फरन्स तर कधी थाय छे, जेसलमेर संच उपर ते खर्च नाखधुं नहीं.
(२)
अमे पेहेलेथीज जणावेलुं छे के जेत्री ते जेसलमेर भंडारमां पुस्तको छे, ते पुस्तको तेमने तेमज त्यां रहेंशे, अने बीजी कोई जाए लई जनामा आवशे नहीं; फक्त जे जे पुस्तको जोवानी जरुर हो, अथवा जीर्ण थई गयाथी जेने फरीथी लखाववानी जरुर हो, अथवा तेना प्रचारार्थे जेने लखाववा छपाववानी जरुर हशे अथवा समग्र जैन वस्तीना हित अर्थे जेनी व्यवस्थानी जरूर हशे, वांगेरे कारणोथी फक्त तेवां पुस्तकोनोज उद्धार कोन्फरन्स तरफथी करवामां आवशे. जेसलमेर संघ कोईपण पुस्तक देखाडवामां तथा लजाववामां हरकत करशे नहीं.
Page #460
--------------------------------------------------------------------------
________________
(३) कोनफरन्सना अभिप्रायमां जे जे पुस्तकोनो उद्धार या नकल कराववानी तेने जरुर
हशे ते पोताने खर्च करावी लेशे.
उपर प्रमाणे शरतो लखी मोकलवा छतां पण एक महिना सुधी भंडार उघाडवामां आव्यो नहि; अने पंडितो वीगेरेनुं नाहक खर्च माथे पडयु, ते पछी जेसलमेरना दीवान साहेब तथा पंचो उपर त्रण चार रजीस्टर्ड कागळो लखवामां आव्या, अने कोन्फरन्स तरफथी त्यां काम करनार पंडितने त्यांज कायम राखी सबुरी साथ कोशीष जारी राखवामां आवी, अने त्यांना आगेवानोनां मन उपर कोन्फरन्सनुं नाहक खर्च थाय छे, ते बाबत ठसावता रह्या. बीजी पण घणीक तजवीजो भंडार उघडाववा सारु चालु राखवी पडी. जेम जेम जेसलमेर पंचो भंडार उघाडवामां वधारे ने वधारे ढील करता गया, तेम अमे पण ते संबंधमां वधारे ने वधारे सबुरि पकडी अने छेवटे परीणाम ए आव्यु के पंचना गृहस्थो एक पछी एक कोन्फरन्सना पुस्तकोझारना आ कार्यने सारं समजवा लाग्या. परंतु एक साधारण माणसे माथु उचकीने क्यांसुधी भंडार उघाडवा दीधो नही. छेवटे जेसलमेर पंचे अकळाइने मे० दीवान साहेब पासे जइने प्रार्थना करी के अमे तो कोन्फरन्सनां आ कार्यने सारु समजीने भंडार उघाडवा इन्छी छीओ, पण जेठमल काछबा उघाडवामां दंगो फीसाद करीने हरकत करछे, माटे पोलीत उपर बंदोबस्त करवानो हुकम फरमाववो. ते उपरथी मे दीवान साहेब के जेओ पहेलेयीज आ कार्यमां सहायक हता तेमणे कोटवाळ उपर लखी दंगा फोसादनो बंदोबस्त कर्यो, अने छेवटे आटली बधी कडाकुट पछी ता. ६ एप्रीलना दिवसे भंडार उधाडवामां आव्यो, अने पेहेलांनी माफक आगळ टीप करवानुं काम जारी करवामां आव्यु. उपर प्रमाणे मुस्केलीओमां शरु करवामां आवेला कील्लामांना भंडारमाथी एकंदर २१७५ पुस्तको नीकळ्यां, जो के प्रथम ३५०० पुस्तको होवानी अटकळ करवामां आवी हती. एक वखत एवो हतो के आ भंडार उघाडीने तेनी टीप करवान काम असंभवित हत, परंतुं छेवटे जेसलमेरे पंचनी कृपाथी आ कार्य संपूर्ण करवामां आव्यं, जो के आ कार्यमा घणी घणी अडचणो अने मुस्केलीओ पडी, तोपण कार्य पूर्ण थयाथी खुशी उतन्न थाय छे. आ शीवाय जेसलमेरना उपाश्रयोमां बीजा पण घणा भंडारो छ पण कल्लिाना भंडारनी टीप संपूर्ण थया . बाद शहेरना बीजा भंडारोनी टीप करवा देवाना, तथा जर्णि पुस्तकोड्रारना विषयमा मतभेद थवाने लीधे पंडित हीरालालने घणा महिना सुधी एमने एम बेसी रहे, पडयु. आ संबंधमां जेसलमेर पंचनी जोङे एक महिनाथी पत्र व्यवहार चाल्या करतो हतो, तेटलामां रतलाम निवासी शेठ चांदमलजी जेसलमेर पधार्या, अने तेओनी तथा ठाकुर शीवदानसिंहजीनी . मददथी छेवटे शहेरना बीजा भंडारोनी टीप करवा देवान जे सतोर पंचे मंजुर कयु, अने त्यांना १९ आगेवान गृहस्थोनी सही साथ मीती आशो
Page #461
--------------------------------------------------------------------------
________________
वद ९ नो नीचेनी मतलबनो पत्र ते लोकोए लखी मोकल्यो :-- कोन्फरन्स तरफथी थता सुधारानां कार्योनी कोशीषथी अमे इनकार नथी, पण सर्वेनी सलाह लेवामां कदाचीत कोइ काममां ढील थाय तो ते विषे कांइपण जुदो ख्याल करवो नहीं. लहीआओ माटे कील्ला उपरज देरांओनी पासे तजवीज करवामां आवी छे. तेमने एक बे आदमओिनी देखरेख हेठळ पुस्तको अने पानांओ आपवामां आवशे. तेओ खुशीमां आवे ते वखते पुस्तकोनुं मीलान करे, अने आवी रतेि पुस्तकोने कील्ला उपरथी नीचे लाववानी जरुर रहशे नहीं; कामथी मतलब छे, अने ते थयां करशे. जे पुस्तको जीर्ण थइ गयां छे तेनी नकल करावीने भंडारमा राखवी, ते अत्यारने तथा भविष्यने माटे हितकारक छे, तेथी जरुरनुं अने मुनासीब छे के तेम करयाने मंजुरी आपवामां आवे अने लहीयाओने सुचना आपवामां आवे के तेवी नकलोनी मालकी जेसलमेर संघनी छे. जे जे पुरतकोनी कोन्फरन्सने जरुर होय, ते लखी मोकलेथी नकल करावीने मोकलवामां आवशे. नीचेनां (शहेरना) भंडारोनी टीपy काम पण शरु कराववामां आवशे, अने आमांथी जे जे पुस्तको अत्यार सुधीमां छपाइ गयलां होय ते छपाववां के नहि ते कोन्फरन्सनी मरजी उपर छे, परंतु जे छपायेलां नथी ते छपाववां नही, कारणके तेमां आशातनान कारण छे; जरुर होयतो नकल करावी लेवी. आ प्रमाणे कामनी व्यवस्था करवा माटे जे माणसोने नीमवामां आवशे, तेनो गार कोन्फरन्से आपवो पडशे. जर्णि पुस्तकोद्धारकामशरु थतांज, नीचेनां भंडारोनी टीपनं काम शरु करवा देवामां आवशे. श्री संघ जेसलमेरने धर्मनी उन्नति अने सुधागना संबंधमां पूरेपूरो ख्याल छे, अने कोई शकमंद आदमीओनी तरफथी रोकात थई तो पण तेमणे पोतानी फरज अदा करी छे, अने भावष्यमां पण करता रहेगे; परंतु अडचणो अने खर्चने माटे विचार करो के जेसलमेर संघ केवी रीते जाखमदार थई शके ? आ सीवाय कील्ला उपर जे मंदीर छे, तेनुं वार्षीक खर्च रु २००० नु छे, ते आ वखतमा पुरु थई शकतुं नथी, तो ते संबंधमां कॉन्फरन्से मदद आपत्री जरुरी छे.
सारांश के आथी जेसलमेर संघे भारत वर्षीय जैन समुदाय उपर भारी उकार को छे, अने जे जे भंडारोए आगळा वखतमां भाग्येज हवा अने अजवासनो लाभ लीधो होय, ते भंडारोने कॉन्फरन्जनी कोशीपथी उघाडीने टीप करवा दीवी, तेमज जीर्णोद्धार कराववा सारु पण विचार दर्शात्या ते बहु खुशीनी वात छे. आ प्रमाणे ठरवस्थाशी जे एतको गी जईले नाश थतो हतो ते अटकशे अने सारी रीते कायम रहेरे, जो के आ भंडार टाप करक.म. घणाज वखत अने श्रमनो भोग आपवो पड्यो छे, तो पण जेसलमेर संघना पत्र उपरथी मालम पडे छे के कोई अणसमजु आदमीओ तरफथी हरकत नांखवामां आवी हती, अने आशा राख वामां आवे छे के भविष्यमा जेसलमेर संघ पोतानी फरज अदा कोज करशे.
Page #462
--------------------------------------------------------------------------
________________
(३२)
आ प्रमाणे आखरे जेसलमेरना भंडारोनी व्यवस्था थई, अने हाल एटले चालु वर्षमा लहीयाओ तथा पंडितोने त्यां मोकल वामां आव्या छे, अने केटलाएक अपूर्ण ग्रंथोनी तथा जीर्ण थई गयलां पुस्तकोनी नकलो उतारवाचं काम चालु थयुं छे. तेमज शहेरनी अंदरना भंडारो उघाडवामां आव्या छे अने तेमांना पुरतकोनी टीप करवानुं काम हालमा चालु छे.
___ आ संबंधमां गमे तेटली ढील तथा अडचणो पछी पण भंडारनी टीप थई ते माटे श्री जेसलमेर संघ, मे. दीवानजी साहेब, ठाकुर शीवदानसींगजी अने शेठ चांदमलजीनो तेमनी मदद अर्थे अत्रो उपकार मानीए छीए.
सीवाय पाटणमां मुनिराज प्रवर्तक श्री कांतिविजयजीनी देखरेख हेटळ पाटणना भंडारोनी टीप करवानें शरु करवामां आव्युं छे. पाटणना भंडारोनी टीप नामदार गायकवाड सरकार तरफथी कराववामां आवेली छे, परंतु तपास करतां एम समजवामां आव्युं के ते टीप संपूर्ण नथी अने तेने लीधे मुनिराज श्री कांतिविजयजीनी सलाह तथा सहायताथी त्यां पण टीपर्ने काम चालु छे.
नीराश्रीत. - आ खाताना अंगे निराश्रीत खाताना हीसाबमां बताव्या प्रमाणे रीपोर्टवाळा वर्षमां आ ऑफीस तरफथी मदद कारवामां आवी हती. वर्षना छेला भागमां रजपुतानामां भयंकर दुष्काळ पडवाथी जेपुर ओप.सिने वधारे मदद आपवानी जरुर पडी छे, अने लोकल सेक्रेटरीओ मारफते साधारण सथितिना भाइओने मदद आपवानुं शरु करवामां आव्युं छे जे विषेनो सावरतर रपिोर्ट हवे पछी आपवामां आवशे.
जीर्णोद्धार. वळी आ वर्ष दरमीयान जयपूर राज्यमां आवेला मालपूरा गामनां देरासरना जीर्णोद्धारमा रु ५००) नी मदद करवामां आवी हती, तेमज सांभारना देरासरजीनी पूंजा वीगरेना खर्च माटे पण मदद करवामां आवी हती.
आ वर्ष दरमायान घणोखरो वखत नोकरीनां सबबथी अमारे मालपुराके जे जेपुरथी ४० कोश दुर छे. अने ज्यां पाष्ट ओफीस सुद्धां पण नथी, त्यां रहेवार्नु थयाथी, तेमज वर्षना पाछला भागगां रजपुतानामां डेला भयंकर दुष्काळना सबबने लीघे डीस्ट्रीकटमा फरवा जवान थयाथी कोन्फरन्सनां कार्य तरफ जोइए तेवु लक्ष आपी शकायुं नथी अने तेने माटे श्री संघना क्षमा याचवामां आवे छे. Malpura,
G. C. DHADDA. 6-2-1906.
Page #463
--------------------------------------------------------------------------
________________
रु.
८-०-०
श्री जैन श्वेतांबर कोन्फरन्स तरफथी चालती
____ श्री मुंबई श्राविकाशाळानो रीपोर्टआ शाला ता० १५ जुन १९०५ थी शरु थई छे. मासीक खर्चनी विगत नीचे प्रमाणे:शिक्षकनुं नाम. . पगार.
शुं शिक्षण आपे छे. १ सौ. बाई चंचळ
धर्म शिक्षण २ सौ. बाई अनुप
७-०-०
गुजराती शिक्षण ३ जरबाई नसरवानजी ७-०-०
कळा शिक्षण उपर प्रमाणे कामनी वहेंचणी करवामां आवी छे. शिवण काम, गुंथवानुं काम, छापेलं भरवानें काम, जरी भर वानुं काम विगेरे पण शीखववामां आवे छे. ' शाळानो वखत दररोज बपोरनां कलाक १२॥ थी ३ सुधीनो राखवामां आव्यो छे.
आज सूधी बहेनोए जोईए तेटली संतोषकारक संख्यामां हाजरी आपी नथी. हाल ७७ श्राविका शाळानो लाभ ले छे तेनी वागत नीचे मुजब छे:-- कयुं शिक्षण ले छे? शरुआतथी अत्यार सुधी सरासरी हाजरी. हालनी संख्या.
सरासरी संख्या. धर्म शिक्षण
२४
१० २५ गुजराती शिक्षण कळा शिक्षण
०
.
.
७७
शाळानी शरुआतथी ता० ३१ जान्युआरी सुधी थयेला खर्चनी विगत नीचे प्रमाणे:- शिक्षकोनो पगार रु. १२७-८-० स्कॉलरशिप
२९-८-० कंटीजंट
__२२-०-०
१७९-०-०
Page #464
--------------------------------------------------------------------------
________________
- (३४)
शाळानी परीक्षा में बे वखत लीबी हती, अने हाजर रहेली बाईओने वाचवा लायक पुस्तको भेट आपवामां आव्यां हता.
___ उपला ट्रॅक रीपोर्टपरथी स्पष्ट समजाशे के मुंबई जे शेहेर के ज्यां आशरे ८००० जैन स्त्रीओनो मोटो समूह छे, त्या सरासरी संख्या मात्र ८८ छे, अने हाजरी तो मात्रा ४० एटले के सरासरी संख्याना ४५ टकाज छे. आपणे एटलुं कबुल करीशु के घणी स्त्रीओ पर काम काजमा सवारना ११॥ अथवा १२ सुधी रोकाय. ते पछी ओछामा ओछा २-३ कलाक सामान्य रीते हिंदु संसारमा मळी शके. एकली वडिलो विना-रहेती स्त्रीओने, जो परज्द होय तो फरजंदने साचवामां वखत जोईए, ते सिवाय अन्य सर्व स्त्रीओ जेमने बीजी उपाधि न होय पण मात्र वखत केम पसार करवो तेज चिंता होय तेवी बेहेनौए अव्यय का शाळानो लाभ लेवो जोईए छे. जे बीजाने समजाववामां बहु काबेल होय ते बहनोए पोतानी बीजी बहेनोने शाळामां जवा समजावq ए अवश्य कर्तव्य छे. हमणां थोडा वस्तपर बोदराना अ. सौ. बहेन शारदा गौरी बी. ए. ए “ सुशिक्षित हिंदु स्त्री" नामे जे व्याख्यान आप्यु हतुं, तेनु रहरय एज छे के पत्नी पतिने केवी रीते सहायभूत थई पडे. भणेली स्त्री, जो खरुं पत्नीनुं लक्षण समजी शकती होय तो, हजार रीते पतिने मदद करी शके छे. तेना कामना मोटा बोजामांथी तेने मुक्त राखी शके छे. केळवणी-वांचतां, लखतां अने सामान्य हिसाबो गणतां-लेवामां आवे तो पण अतिशय उपयोगी छे, एतो निःसंशय खरुज छे. माटे बनी शके तेमणे आ शाळानो लाभ .. ठेवा चूक, जोईतुं नथी.
शिक्षको त्रणे स्त्री छे, ए ‘पण अति आनंदनी यात छे. ही शिक्षको मेळवया . केवा मुश्केल छे, ते तो अनुभव करनारनेज खबर पडे. परंतु सारा नसीबे स्त्री शिक्षको मळी छे; तेथी आ शाळानो लाभ लेवामां कोई रीते मन संकोचा, जोइए नहि. लाभ नहि लेनार भूलशे अने पाछळथी परतावो नकामो थइ पडशे. वखत गयो ते पाछो आवी शकतो नथी. माटे अवश्य लाभ लेवा बहनोने विनंति छे.
___ छापेटु भरावनुं काम, जरी भरयानुं काम विगेरे कळा शिक्षण आपवामां आयेछे, तेनो लाभ पण अवश्य लेवावो जोइए. सामान्य स्थितिनी स्त्रीओए तो खास करीने आवा हुन्नरो शीखवापर ध्यान राखवू जोइए. माटे दरेक सुज्ञ बहेनोने अवश्य आ संस्थानो लाभ लेवा विनंती छे. .
फतेहचंद कपूरचंद लाल...
ओनररी सुपरवाइमर.
-
Page #465
--------------------------------------------------------------------------
________________
श्री लालबाग जैन बोर्डीगनो आज दिवस सुधीनो रीपोर्ट
श्री लालबाग जैन बोडींगने मर्हम शेठ फकीरचंद प्रेमचंद जे. पी. ना हाथथी स्थपाये लगभग बे वर्ष थयां छे ते टुक मुदतमां शं हकीकत बनेल छे तेनो टुंक हेवाल नीचे
मुजब छे.
___ आ बोर्डीग ज्यारे स्थापवामां आवी त्यारे मात्र पांच विद्यार्थीओ तेनो लाभ लेता हता पण टुंक मुदतमां दस बार विद्यार्थीओ आव्या. अने रफते रफते छ मासनी अंदर विद्यार्थीओनी संख्या एटली बधी वधी गइ के रहेवाने पुरती जग्या न रही तो पण तेमने नासीपास न करवा उत्तम जाणी अगवड भोगवी चलावी लीधुं. रहेवा वास्ते ओरडीओ घणीज ओछी छे तो पण एक एक आनी ओरडीमां त्रण त्रण बल्के चार चार पण विद्यार्थीओ रथा, अने हज पण ते प्रमाणे चाले छे. ओरडीओ शिवायनी तमाम जातनी सगवड सारी छे, तेथी करीने घणे दुरथी जैन. विद्यार्थिओ अहीं आववानी जिज्ञासा बतावे छे.
आ बोर्डीगमां नीचे प्रमाणे सगवड करवामां आवेल छे अने जेम जेम वखत वीततो जाय छे, तेम तेम सुधारो वधारो थतो जाय छे. दरेक विद्यार्थीने टेबल, खुरशी, ग्वाटलो, बीछार्नु लेम्प विगेरे जोइती वस्तु मळे छे. वधारे सगवड वास्ते नोकरो पण राखवामां आवेल छे. उपरनी केटलीक वस्तु जेची के फरनीचर विगेरे झवेरी जीवणचंद लल्लुभाई तरफथी पुरी पाडवामां आवेल छे. अने ते बारते तेओ साहेबे रु. ५०० पांचसोनी मोटी रकम आज सुधीमां आपेली छे. तथा शेठ टोकरसी शामजी जे. पी. तरफथी बे काठला ( बोरा ) रुना मल्या. हता. तथा शेठ भीमजी शामजी तरफयी रु मण एक तथा शेठ हीरजी नेणशी तरकथी तेमज शेठ अमरतलाल केवलदास तरफथी रु मण एक एक मळेल छे. तेमज शेठ देवकरण मुलजी तरफथी गादलां वास्ते रु. ६ ) ना ताका २ बे तेमज शेठ अनोपचंद मलुकचंद तरफथी रु. १० दश मळेल छे. उपर जणावेला सर्व गृहस्थोना अंतःकरणथी अमो आभारी छोये. बाकीनी जोइती दरके चीजो कोन्फरन्स तरकथी पुरी पाडवामां आवेल छे. डाइरेकट सुपरवीझन ओ० सुपरीन्टेन्डटथी करवानां आवे छे अने जेम बने तेम सारी सगवड रखाय छे. तो पण रहेवानी
ओरडीओ पुरती नहिं होवाने लोवे बहुज अगवड भोगववी पडे छे. पण विद्यार्थीओना तेमज जैन कोमना सारा नसीधे, सांभळवा प्रमाणे मानवंता शेठ गोकल भाइ मुलचंदे एक सारी बोडींग बंधाववा वास्ते रु. ७५००० पाणों लाखनी उदार सखावत करी छे. तो ते सखी गृहस्थनो उपकार मानी तेमने तथा लागता बळगताओने विद्यार्थीओनी नम्र विनती छे के जेम बने तेम जलदीथी उपली रकमनी योग्य व्यवस्था करशो. आ संबंधमां अमारे जगावg जोइर
Page #466
--------------------------------------------------------------------------
________________
- के जैन कोमना आगेवान गृहस्थो शेठ साहेब वीरचंद दीपचंद. सी. आई. ई. तथा झवेर
जीवणचंद लल्लुभाइ तथा झवेरी माणेकलाळ घेलाभाइ तथा शेठ रतनचंद खीमचंद मोतीचंदा तथा रावबहादुर माणेकचंद कपूरचंद प्रसंगोपात बोडौंग संबंधी खबर पूछया करे छे अने सगवड करी आपे छे. तेमज नवी बोर्डीग लेवा बाबत पण पोतानो अमूल्य वखत रोके छे अने रोकशे ते वास्ते तेओ मानवंता नर रत्नोनो उपकार मानीए छीए अने आशा छे के नवी बोडींगना मकाननी सगवड थयेली अमो थोडा दिवसमां जोईशं.
विद्यार्थीओने पोताना अभ्यास उपरांत तेमने धार्मिक शिक्षण आपवा पंडीत फतेहचंद कपुरचंद लालन आवेछे अने धर्मनो सारी रीते बोध देछे. - विद्यार्थीओने वांचवानी सगवड वास्ते ई० स० १९०५ ना सप्टेम्बरनी ता. २० मीए जैन बोर्डीगना होलमां श्री मोहनलालजी ज्ञानालय उघाडवामां आव्युं छे. ते प्रसंगे मुनी महाराज श्री १०८ मोहनलालजी महाराजना प्रमुख पणा हेटल एक गंजावर मेळावडो करवामां आव्यो हतो अने विद्यार्थिओ तेमज सखी जैन गृहस्थोनी उदारताथी सारुं फंड भेगुं थयु अंने तेने परिजामे उपला ज्ञानालयनी शरुआत थइ. तेनी अंदर धर्मनां, नीतिनां, अंग्रेजी साहित्यनां, शास्त्रनां, फीलसुफीनां विगेरे धणाखरा विषयोनां पुस्तको राखवामां आवे छे. तो पण लायब्रेरीमां पुस्तकोनी संख्या घणीज ओछी छे अने तेने संगीन पाया उपर लाववाने हजु सारां फंडनी जरुर छे. अने अमो आशा राखीए छीए के उदार जैन गृहस्थो पोतानु लक्ष ते तरफ खेंचशे.
शारिरीक तंदुरस्ती जाळववानी संभाळ आ. डॉ. मी. मगनलाल उमीयाशंकर भट पण सराि रीते राखे छे. अने तेमनीज भलामणथी सारी सारी दवाओ बोर्डिंगनी अंदर राखवामा आवे छे जेनो उपयोग दरेक विद्यार्थी करी शके छे. अंग कसरतने वास्ते जुदी जुदी जातनां सेन डोना — डम्बेल्स राखवामां आव्यां छे पण कसरतने वास्ते आ एकज पुरतां नथी. बीजी पण जातनी कसरतो तथा रमतो जेवी के, क्रकेट, टेनीस विगेरे दाखल थाय तो विद्यार्थीना मानसिक बळनी साथे शारिरीक बळ पण वधे. डॉ० मगनलाल उमीयाशंकर जे महेनेत ले छे तेने वास्ते अमो तेमनो अंतःकरणथी उपकार मानीए छीए.
बोर्डीगमां एक कलब उघाडवामां आवी छे अने तेमां आशरे पचीस विद्यार्थिओ जमे छे. तेमांथी आठेक विद्यार्थीओने कोन्फरन्स तरफ पी खर्च पुरु पाडवामां आवे छे. लगभग सातथी आठ विद्यार्थीओने कॉन्फरन्स तरफयी खर्च तथा स्कॉटरशीप मळे छे.. ते वधारवानी जरुर छे. तेओनी हाजरी बाडीगना होशनी छे. रोज आर्डीगनो लाभ लेता विद्यार्थीओनी संख्या घगीज छे एटले के ३२ छे. तो तरतमां नवी
Page #467
--------------------------------------------------------------------------
________________
( ३७ )
बोर्डींगनी सगवड थाय ताज विद्यार्थीओ निश्चित अने निर्भय रीते रही शके कारणके हालनो तो बहुज खराब छे. बळी बीजा पण केटलाएक विद्यार्थीओने स्कॉलरशीपो अपाय छे, आ प्रमाणे कॉन्फरन्स तरफथी गरीब तेमज हुशआर विद्यार्थीओने मदद मळे छे. अने मासिक खर्च रु. १३५) एकसो पांगसिने आशरे कॉन्फरन्स तरफथी अपाय छे ते घणुं प्रशंसापात्र छे.
विद्यार्थीओने मुंबईमां रहेवा संबंधे केटलीक अगवड पडे छे ते बाबतनो ख्याल जैन सखी गृहस्थोंने आववो जोईए अने ते प्रमाणे उपर जणावेला गृहस्थाए विद्यार्थीओना दुःखनं निवारण करवा जे जे पगलां भर्या छे अने भरशे तेओनो आभार मानीए छीए.
प्रसंगोपात जणाववुं जोईए के स्वर्गस्थ शेठ साहेब झवेरी देवचंद लालभाई पण मोटी रकम धर्मादामां वापरवा मुकी गया छे ते। तेमना ट्रस्टीओने विनंती करीए छीए के बोर्डींग बाबत विचार करे अने तेमां पोतानो उदार हाथ लंबावीने बहारगामना जैन विद्यार्थीओनी रहेवानी अगवड दूर करीने पोतानुं नाम अमर राखे अने विद्यार्थीओनी आशिष मेळवे.
हाउनी बोर्डींगनुं मकान घणी गीच वस्तीवाळा लतामां आवे छे तेमज मरकीना वखतमां आ मकानमां रहेवुं घणुं भय भरेलुं छे तो त्वराथी नवी वोर्डींगनी सगवड थशे एवी आशा छे.
हमेशा न्युस जाणवा माटे शेठ वीरचंद करमचंदनी जैन फ्री रीडींग रुमनां छापांओ तथा वर्तमान पत्रो दररोज बोर्डींगमां मोकलाय छे अने ते पण वणीज प्रशंसनीय गोठवण छे.
परीक्षा देवा आवता जैन विद्यार्थीओने पण खावा पीवानी तथा रहेवानी दरेक जातनी सगवड करी आपल छे अने तेओनी पासेवी खर्च संबंधी कांई पण लेवामां आवतुं नथी ते पण घणुं स्कूल काम छे, कारण के मुंबईमां उतारा तथा खावा संबंधनी सगवड मुश्केलीथी थई शके छे.
हालमां अभ्यास करता विद्यार्थीओमांथी वे विद्यार्थीओ एल. एल. बीनी परीक्षानो अभ्यास करे छे. १ एक विद्यार्थी बी. ए. मां छे. २ बे विद्यार्थी प्रीवीअसनो अभ्यास करे छे. ४ चार विद्यार्थीओ, एल. एम. एन्ड एसना बीजा वरसमां छे. २ बे डीस्ट्रीकट प्लीडर लाईनमां छे. २ वे थर्ड ग्रेड ड्रोईंगनो अभ्यास तथा १ एक फर्स्ट ग्रेईड ड्रॉईंगनो अभ्यास करे छे. एक मीकेनीकल ईनजांनीअरींग लाईनमां छे. ९ नव मेट्रीक्युलेशनमां छे अने बाकीना ७ सात बुक कीपींग, शोर्ट हेन्ड, टाईप राईटींग तेमज अंग्रेजी पांचमां तथा जीजा धोरणाने अभ्यास करे छे.
Page #468
--------------------------------------------------------------------------
________________
(३८)
.
वर्षे आ बोर्डींगमाथी जुदी जुदी परीक्षामा २९ विद्यार्थीओ बेठा हता तेमाथी २० विद्यार्थीओ फतेहमंद थयेल छे, जे परीणाम लगभग ६६ टका आवेल छे. तेमाथी 'बी. ए. मां २ बेठेल २ पास; एल. एल. बी. नी पेहेली परीक्षामां बे बेठेल १ पास; इन्टरमीडीएट परीक्षामां ४ बेठेल तेमांथी १ सेकन्ड कलास अने बे थर्ड कलासमां पास; प्रीवीअसमां पांच बेठेल अने २ पास; मेट्रीकमां ७ बेठेल ५ पास; एल.एम, एन्ड. एसनी पहेला वरसनी परीक्षामा ४ मां थी ४ पास; डीस्ट्रीक्ट प्लीडरमां ३ मांथी १ पास; अने बुक कीपींगमां २ मांथी २ पास.
टुंकामां बोर्डीगमां सारी सगवड छे पण हजु वधारे सगवड नवी बोग थशे त्यारे जरुर थइ शकशे. आ बोशंग संबंधमां जे जे गृहस्थो अने जैन भाइओ मदद करेछ अने करशे तेमनो उपकार मानवामां आवे छे अने तेमां पण विशेष करीने महेरबान शेठ साहेब वीरचंद दीपचंद सी. आई. ई.शेठ गोकळभाइ मुलचंद, शेठ रतनचंद खीमचंद, झवेरी जीवणचंद लल्लुभाइ, झवेरी माणेकलाल घेलाभाइ तथा रा. बा. माणेकचंद कपुरचंद, शेठ टोकरली शामजी जे. पी. हीरजी नेणसी, भीमजी शामजी, देवकरण मुलजी, तथा शेठ अनुपचंद मलुकचंद, अमरतलाल केवळदास तेमज कोन्फरन्स अने अन्य जैन उदार गृहस्थोनो उपकार मानतां विनंती करवानी के बोर्डीग वास्ते भेळां थयेल फडनी व्यवस्था लागता बळगता त्वराथी करशे.
ली सेवक मुंबाइ ता० १० फेबरवारी
मोहनलाल हेमचंद. सने १९०६.
ओ. सेक्रेटरी, श्री लालबाग जैन बोरडींग
Page #469
--------------------------------------------------------------------------
________________
( ३९ )
श्री जैन श्वेतांबर कोन्फरन्सनो संवत १९६१ ना कारतक सुद १ थी आसो वदी ०)) सुधीनो हीसाब तथा सरवायु
ज
१३०९४-२-५ श्री कोन्फरन्स नीभाव
फंड ख
१७२८५–७–० श्री पुस्तकोद्धार फंड
खाते १७७४८-८-११ श्री मंदीरोद्धार फंड खाते
२४९३९-३-० श्री नीराश्रीत फंड खाते १४१८९-८-६ श्री जीवदया फंड खाते १३५१२-८-० श्री केळवणी फंड खाते
२३-१-०
३७५-०-०
१४८-०-०
"
श्री जयपुर जैन कान्फरन्स ओफसि स्वात
७२६-०-०
मी. गुलाबचंद ढढाना उबलक खाते
शेठ लालभाई दलपतभाइना खाते
४५६ -- १२० श्री सुकृत भंडार खाते ४३४-०--८
श्री मंत्रानी बीजी
कोन्फरन्सनी रीसेप्शन कमीटी
खाते
श्री बटाव खाते जमा
१-१-७ १७- ५-० श्री ग्रेज्युएटस एशी
शीपशन ओफ इन्डी खाते
धी जैन एशोशिएशन
ओफ इय खाते जमा
१२६८-१४-३ श्री पूरतकोद्धार खाते खर्च २०००-१०-९ श्री मंदरोिद्धार खाते खर्च ६२७३–१२–६ श्री नीराश्रीत खाते खर्च ९७६-३-८ ३५९७–१५–६ ३०२९-१०-५ श्री नीभाव फंड खाते
श्री जीवदया खाते खर्च
श्री केळवणी खाते खर्च
खर्च
१०३-२-१०
२४-२-० जाहेर
श्री रटेशनरी
खाते खर्च
खबर खाते खर्च
२०६ - १-६ पोस्ट खाते खर्च ५९-४-० श्री तार खाते खर्च ८५-५-० श्री छपामणी खाते खर्च १७१०-५-० श्री पगार खाते
खर्च
३७५-१३-० श्री मकान भाडा
खाते खर्च
३२९-५- १ श्री
७० - ६ - २ श्री गाडी भाडा
खाते खर्च
४७-९–३ श्री
परचुरण खाते खर्च
फरनीचर खाते खर्च
Page #470
--------------------------------------------------------------------------
________________
ज
(80)
४८४-१२-१० ०-३-६
१०३४३६-१०--५
श्री व्याज खाते जमे श्री वी. पी. खाते जमा
१४-४-०
३०२५-१०-५
श्री कोन्फरन्स फंड खाते खर्च
५९९५२-९-० सरकारी प्रोमीसरी नोट खाते
१७२२-११-६ शेठ मनसुखभाई भगु
भाइना खाते १०००-०-० मी. गुलाबचंद ढढा आदी जनरल सेक्रेटरीओना
नामथी मुंबई बैंक खाते
१०००-०-० बाबु रायकुमारसींगजी आदी जनरल सेक्रेटरओनानामथी मुंबई . बैंक खाते
११३६०-१९-७ शेठ प्रेमचंद रायचंदना - खाते
२८८५-२-६ बाबु रायकुमारसींग जीना खाते १८३-५-११ श्री अमदावाद जैन कोन्फरन्स ओफीस खाते
१६१६-९-० श्री बीजी जैन कोन्फरन्स रपोर्ट खाते २३१७-५-७ श्री डीरेक्टरी खरच
खाते १२९९-१३-३ श्री कोन्फरन्स हरैल्ड :
खाते ६७२-९-६ श्री लालबाग बोर्डींग
खाते
Page #471
--------------------------------------------------------------------------
________________
(४१)
५५८-१०-९ श्री मुंबइमा स्थापेली उ
योग शाळा खाते १०१-.-. श्री मुवइनी जैन श्रावी
काशाळा खाते १०-१२-० श्री वडोदरानी त्रीजी
कोन्फरन्सनी रीसेप्शन कमीटी
खाते ६२-४-३ श्री भागमोद्धार खाते (७९-०-० जे सख्सोने मदद क
रीछे अने तेमनां नाम गुप्त राखवानां छे तेमना
खाते नीचे प्रमाणे २७५-.-. .
१००-०-० .. १११-०-३ श्री भाषण कर्ता खाते
खर्च ७-१-० श्री घट खाते केशी
यरना टेवलमांथी
चोरी थएली ते १०-०-० मी. मणीलाल चतुरसी
मोदी ओफीसना
कलार्क खाते १५६-९-३ श्रीजणसे पुरांत १०३४३६-१०-५
मोहनलाल चुनीलाल दलाल.
ए. सेक्रेटरी. ... श्री जैन श्वेतांबर कॉन्फरन्स.
Page #472
--------------------------------------------------------------------------
________________
(४२) श्री कोन्फरन्स नीभाव फंड खातु.
१.१६४१-१४-५ श्री जणसे पुरांत
१०-०-० श्री जसपुरगामवालानी उपा । १४५२-४-० श्री कोपरम्स फंड .
श्रयनी टीपमा आप्या खाते सं० १९६१
तेना मां वस्ल आव्या ते
श्रीमंत संपतराव गायकवाड
ने मुंबाई पधार्या ते वखते १३०९४-२-५
स्टेशन उपर मान आप्यु
तेना खर्चना थया तेना १०३-२-१० श्री रटेशनरी खर्च थय ते
६८-६-४ श्री मुंबाईनी
ऑफी समां कागळ,कलम,शाही,विगेरे स्टेशनरी
ना थया ते ३४-१२-६ श्री जयपुर
नी ऑफीस मां कागळ वीरोटेस्टेशनरीना खर्च
ना थया ते २४-२-० श्री जाहर खबरो छपावी
तेना
४-२-० श्री मुंबई ऑ
फीस खाते कलार्को माटे जाहेर खबर
छपावी तेना २०-०-० श्री अमदावाद
ऑफसिमांथी जाहेर स्वरो छपाधी तेमां खर्च थयुं तेना
Page #473
--------------------------------------------------------------------------
________________
(३५)
२०१-१-६ श्री पोष्ट खर्च थयु त खाते
५८-८-० श्री मुंबाई
ऑफीसमां थया
१२५-४-९ श्री जयपुर
___ ऑफीसमां थया
२२-४-९ श्रीअमदावाद
___ऑफीसमां थया
५९-४-० श्री तार खर्च खाते ५१-०-० श्री मुंबाई
ऑफसिमां थया
८-४-० श्री जयपुर
ऑफीसमां थया
८५-५-० श्री छपामणी खर्च खाते ५८-१०-० श्री मुंबई
ऑफीसमां रसीद बुको कार्ड, नोटपेपर, बीजी परचुरण बु को विगेरे छपाब्युं तेमां खर्च
थयु ते । २६-११-०श्री अमदा
वाद ऑफीसमां छपामणी खर्चनां थया तेना.
Page #474
--------------------------------------------------------------------------
________________
१७१०-६-०
श्री पगार खर्च खाते. १३७३-११-० श्री मुंबई
ऑफीसमां
एसिस्टेंट सेक्रेटरी कलार्को तथा सीपाइनां पगारनां थया
१४२-८-० श्री जयपुर
ऑफिस खाते कलार्क, सीपाइना पगारना थया
१९४-२-० श्री अमदा
वाद.ऑफिस खाते कला-- जना पगा
रनां थया ते ३७५-१३-०. श्रीमुंबईनी ऑफीसना म
कान भाडाना. ७०-६-९ श्री गाडी भाडों खाते.
६२-६-९ श्री मुंबई
___ ऑफीसमां
एसिस्टेंट सेक्रेटरी,कलार्को वीगेरेने ट्राम तथा गाडी भाडा
नाथयातेना ८-०-० श्री जयपुर
Page #475
--------------------------------------------------------------------------
________________
ऑफीसमां गाडी भाडाना खर्चथया
तेना ३.२९-५-१ श्रीपरचुरण खर्च खाते. ११५-६-६ श्री मुंबईनी
ऑफीसमां हेल मजुरी, खुरसीओना भाडामां, स्टे म्प, शील, दीवा बत्ती बीगेरे परचुरण खर्चनां
थया ३५-२-६ श्री का
ठियावाडमां निराश्रितोने मदद करवा सारु नाणां वहेंचवा ऑफीसमांथी एक कलार्क गयो हतो
तेनाखर्चना ११२-९-९ श्री अजमेर
नी प्रो. से
क्रेटरीनी ऑफीसना नोकरोनोपगार, छपामणी, पोष्टेज
Page #476
--------------------------------------------------------------------------
________________
(११)
स्टेशनरी, वीगेरे खर्च
ना थया ते ६६-२-४ श्री अमदा
वादनी ऑफीसमां मनीऑरडर, हेल विगेरे परचुरण ख
र्चना थया ते ४७-९-३ श्री फरनीचर खर्च खाते १२-१-३ श्री मुंबईनी
ऑफिससारु खुरसीओ तथा दीवाबती सारु थोडं फरनीचरलीधू ते
ना खर्चना ३५-८-• श्री जयपुर ऑफीस खाते
खुरसी, टेबल, छापवानो प्रेस वीगेरे खरीद कयु तेना खर्चना थया ते.
३०२५-१०-५ १.०६८-८-० श्री कोन्फरन्स निभाव
फंडमां बाकी शीलीक
रही ते. १३०९४-२-५
Page #477
--------------------------------------------------------------------------
________________
(४७) श्री जीर्ण पुस्तकोद्धार खातुंः ।
१३८५८-१५-० श्री जणसे पुरांत ३४२६-- ८-० श्री पुरतकोद्धार फंड
खाते वसुल आव्या ते
१७२८५-७-०
२-६-० श्री लंग्नथी एकाउन्ट ऑफ
धी जैन ऑफ ईडीया नामनी चोपड़ी मंगावी तेना
आप्या ते ०-६-० श्री गाम पालेजवाळा शेठ
मुळचंद सरुपचंद तरफथी पुस्तको भरवा सारु पीतळनो डबो नं. १) भेट आ व्यो तेना रेलवे पारसलना
आप्या ते ५-३-६ श्री जेसलमेरना पुस्तक भं
डारनां पुस्तकोनी टीप आवी तेनी नकल उतारवा सारु बुको नं. ४ लाव्या तेना
खर्चना
२८-६-९ श्री जेसलमेरनां पुस्त
कोनी टीपनी नकल उतारवा सारु नोकरो राखेला तेमना पगारना आ
प्या ते खर्चना १२२०--०-० श्री जयपुर ऑफीस खा
तेथी जेसलमेरना भंडारना पुस्तकोद्धारमा खर्च
थंयु ते नीचे मुजब :९००-०-० पंडीत हीरा
लाल हंसराजने मास १२ नां पगारनां दा.
Page #478
--------------------------------------------------------------------------
________________
(४८)
-
७५ ) प्रमाणे आप्या
तेना • बीजा पंडीत
नोकर, रसोइओ, खोराकी वांगेरे खर्चना थया
२०-०-० पुस्तक भं
डारनी टीपनी नकल करनार नोकरने तेना पगारना आ
प्या १२-८-० श्री सयाजी विजयमां
पुस्तक भंडारने लगती. जाहेर खबर छापावा तेना
खर्चनां १०२-३-३ श्री उपदेशको मोकल्या
तेना पगार खर्चना पांच खाते नाखीवाळ्या तेनी पांतीना थया ते
१३७१-१-६ १९९१४-५-६ श्री पुस्तकोद्धार फंडमां
बाकी शीलकि रही ते
१७२८५-७-०
Page #479
--------------------------------------------------------------------------
________________
(४९) श्री जीर्ण मंदीरोद्धार खातुं,
१००-०-०
११३५४-१४-११ श्री जणसे पुरांत ६३९३-१०-० श्री मंदीरोद्धार खाते
वसुल आव्या ते १७७४८-८-११
१०००-०-०
श्री उदेपुर तथा तेनी आसपासनां देरासरोमां केसर सुखड तथा पुजारी माटे शेठ मगनलाल पुंजावतने मोकलावी आप्या तेना खर्चनां. श्री मेवाडनां जीर्ण देरासरोनो उद्धार करवा सारु शा. लल्लुभाइ जेचंदने मोकल्या. तेमनी हुंडीओ नं. २) आवी ते सहकारी आपी. ६५०-०-० हुंडी १ ३५०-०-० हुंडी १ श्री ओशीआ नगरीनां जीर्ण मंदीर सुधराववा सारु फलोधीवाळा शेठ फुलचंदजी गुलेछाने रु १००) बे वखत मोकलावी आप्या तेना. श्री ध्रांगध्राना जीर्ण मंदीरनी टीपमां भरी रोकडा आप्या हा. शा. अमुलख दाश वहचरदासभाइ तथा सा. चतुरसी पदससी भाइने आप्या,
२००-०-०
७१-०-०
Page #480
--------------------------------------------------------------------------
________________
(५०)
५०-०-०
१-७-९
श्री टेंरा गामना जीर्ण मंदीरनी टीपमां आप्या हा.श्री गोडीजीना देरासरमां भर्या तेना. श्री जसपुरवाळा देरासरनो उद्धार करवा सारु टीप थई तेमां आप्या हा. श्री गोडीजीना देरासरमां भर्या तेना. श्री मेवाडनां देरासरो सारु रुपीआ मोकल्या तेना मनी ओरडरनां तथा हुँडीओ ना तथा व्याजना थयाते.' श्री हुबलीनीयता माना सारु हकीकनी भुकी शे ॥सोलापुरवाळा शेठ दलसुखभाइ वाडीलाल उपर मोकली तेना
खर्चनां.
५१५-३-० श्री जयपुर ओर्कास
खाते खर्च थयुं ते ५००-०-० श्री
मालपुरानुं ऑर्ण मंदार . समराववा सारु मोकल्या तेना.
Page #481
--------------------------------------------------------------------------
________________
ज
f
( ५१ )
१५ - ० - ० श्री संभार -
ना देरासर - ना खर्च सा
र मासीक
रु. ५) प्रमाणे
त्रण
मास सारु
आप्या तेना.
श्री संभार
रूपाभा मो
कली आप्या
तेना खर्चना
थया ते.
२५-०-० श्री अमदाबाद ओफीस
खाते खर्च थj.
०
२५-०-० सेरसिमां
देरासर नी
कल्यु तेना खोदामण वीगेरे खर्च
ना कलोल -
बाळा शेठ
मनसुख रव
चंदभाइने
आप्या तेना. १२ -८-० श्री सयाजी विजयमां मं
दौरोने लगती जाहेर खबरो छपावी हती तेना खर्चनां.
Page #482
--------------------------------------------------------------------------
________________
(५२)
ज
१०२-३-३ श्री भाषण कर्ताओनां प
गार वीगरमां खर्च थयेलो तेना पांच पातीनां थया ते
२१०२-१४-० १५६४५-१०-११ श्री जीर्ण मंदीरोद्धार
खाते बाकी शीलीक
रही ते
१७७४८-८-११
Page #483
--------------------------------------------------------------------------
Page #484
--------------------------------------------------------------------------
________________
5
( ५४ )
२ - ८-० श्री चोटीला गामे श्री मार्ग प्रवेशिकानी बुक
नं. २० मोकलावी आपी तेना
३०-८-० बे विद्यार्थीओनी बनारस
भणवा सारु मोकल्या तेमनां गाडी भाडां तथा रस्ता खर्चना थया तेना २६-८-० बनारसनी टीकीट २)
ना
४-०--० रस्ता खरचनां
० प्रन्यासजी कमळ विजयजीना शिष्य श्री लाभ विजयजीने उंझा गामे पुस्तको मोकलावी आप्या तेना खर्चना थया ते श्रीमालीज्ञानालयमा पुस्तको भेट - प्या तेना
३२४-८-० श्री मुंबई ऑफीस खाते
थी जे विद्यार्थीओने फी, स्कॉलरशीप, तथा बुकोनी मदद करी तेना १२ - ८-० श्री शयाजी विजयमां केळवणी संबंधी जाहेर खबरो छपावी तेना खचना
१००-०-०
३०८१–५–६ श्री अमदावाद ऑफीस,
खातेथी मदद अथवामां आवी खर्चना
Page #485
--------------------------------------------------------------------------
________________
(५५)
३००७-४-६ सं. १९
६१ नी सा लमां मदद
मां आप्या ७४-१-० सं. १९
६० नी सालमां खर्च थयेलुं पण हीसाब मांडी वाळवोबाकी
रहेलो तेना १०२-३-३ श्री भाषण कर्ताना पगार
खर्चनां पांतीए थया तेना
९७११-५-३ श्री केळवणी फंड खाते
बाकी शीलीक रही ते १३५१२-(-०
Page #486
--------------------------------------------------------------------------
________________
(५६) श्री जीवदया खातुं.
७४७-०-६ श्री जणसे पुरांत ३४४२-८-० श्री जीवदया फंड खाते
वसुल आव्या ते
१४ १८९-८-६
१३०-०-० मी० लाभशंकरने जीव
दया सारु उपदेश करवाना पगार वीगेरे खर्च ना छ मास सुधीना
आप्या तेना १०१-०-० श्री बजाणा गामनी पां
जरापोळमां आप्या १००-०-० रोकडा १-०-० मनीओ--
रडर ख
रचनो ६४४-३-८ ड्राफ्ट नं. १) पौंड
४३ नो ह्यमनेटिरेअिन. लीगना सेक्रेटरी मी० हेनरी सोल्टने मेडीकल लंडन कॉलेजना विद्या थाआने जीवदयाना विपयोना नबिंधो माटे इनाम आपवा सारु अत्रेनी मेसर्स कीगकींग एन्ड कुं. तरफनो हेनरीकींग लंडन उपरनो मोकली आप्यो तेना वर्चनां ६४३-१२-८ ड्राफ्टनी
कीमतना ०-७-० रजीष्टर
विगेरे खर्चना
Page #487
--------------------------------------------------------------------------
________________
(५७)
१०१-०-० श्री भावनगरवाळा शा
मळा शेठना खातानी जीव दया संबंधी टीपमां लखी अत्रे शेठ रतनजी वीरजी
ने त्यां भर्या तेना १०२-३-३ श्री भाषण कर्ताना खर्च
ना थया तेना पांतीए थया ते
१०७८-६-११ १३१११-१-७ श्री जीवदया फंड खाते
बाकी रहेली शीलीक
१४१८९-८-६
Page #488
--------------------------------------------------------------------------
________________
(९८)
श्री नीराश्रीत खातुं.
१८७६०-३-० श्री जणशे पुरांत . . ४१७९-०-० श्री निराश्रीत फंड खाते
वसल आव्या ते
२२९३९-३-०
१७८५-४-० श्री काठीयावाडना गरीब
जैनोने मदद सारु नाणा मोकली आप्या तेना. १०८५-४-० सपटम्बर
मासमां पालीताणा तथा बोटाद वीगेरे आसपासना गामोमां मदद वेहेंचवा मो
कल्या ते । ७००-०-० अकटो-.
बर मासमां डबारापना
जाना
वहचवा ।
मदद मोक
ली तेना १०००-०-० श्री जयपुर ओफीस मार्फते
रजपुतानाना जैनोने वहेंचवा सारु मोकली
आप्या तेना श्री जयपुर ओफीसमांथी एक श्रावकने मासीक रु. ५) प्रमाणे मास १२ ना आप्या तेना मी. गुलाबचंदजी ढढाए भावनगरना एक श्रावको
आपला ते १०-२-० बाबु जसवंतरायजी जैनी
Page #489
--------------------------------------------------------------------------
________________
(५९)
मार्फते एक श्रावकने
आपला ते ४३६-११-२ श्री अमदावाद ऑफीस.
खातेथी निराश्रीतोने मदद करवामां आवेली तेना ३९७-१५-० सं. १९.
६१ नी सालमां मदद करवामां
आवी तेना ३८-१२-० स० १९
.६०नी सालमा गरीबो ने आपेला जमा खर्च करवाना रहे
ला तेना ९६४-३--४ श्री मुंबईनी आफीस
ग्वातेथी परचुरण मदद
आपवामा आवेली १२-८-० श्री सयाजी विजयमां नि
राश्रीत ने लगती जाहरे खबरो छपावी तेना खर्च
ना थयाते १०२-३-३ श्री . भाषण कर्ताओना
पगार वगेरे खर्चना पांताओ आव्या तेना.
१८५६१-३-३ श्री निराश्रीत फंड खाते
वाकी शीलाक रही ते
२२९३९-३-०
Page #490
--------------------------------------------------------------------------
________________
(६०)
तारीज.
१००६८-८-० श्री कोनफरन्स नीभाव फंड खाते १५९१४-५-६ श्री पुस्तकोद्धार खाते १५६४५-१०-११ श्री मंदीरोद्धार खाते १८१६३–३–३ श्री नीराश्रीत खाते १३१११-१-७ श्री जीवदया खाते ९७११-५-३ श्री केळवणी खाते २३-१-० श्री जयपुर कोनफरन्स ओफीस खाते
३७५-०-० मी० गुलाबचंद ढढाना उबलेक खाते
१४८–०–० शेठ लालभाई दलपतभाइना खाते
४५६-१२-० श्री सुकृत भंडार खाते ४३४-०-८ श्री मुंबाई कोन्फरन्सनी रीसेपशन कमीटी खाते २-१-७ श्री वटाव खाते
४८४-१२-१० श्री व्याज स्वात
4
१७-६-० श्री ग्रेज्युएटस ऐशोशएशन ओफ इन्डीआ खाते
७२६-०-० धी जैन एशोशिएशन
ऑफ इन्डी खाते ० - ३ - ६ श्री वी. पी. खाते जमा
८१६८१-७–१
५९९९२-९-० सरकारी प्रोमीसरी नोट खाते
१००० -०० मी. गुलाबचंद ढढा आदी सेक्रेटरीओना नामथी मुंबई बैंक खाते
बाबु रायकुमारशींगजी आदी सेक्रेटरीओनाना" मी मुंबई बैंक खाते ११३६०-१९-७ शेठ प्रेमचंद रायचंदना खाते
१०००-०-०
१७१२-११-६ शेठ मनसुखभाई भगुभा
ईना खा
२८८५-२-६
कुमारजी
खाते
( मंदीरोद्धार क माटे गये तमनी पासे शीलक हता ते हीसाब नही आववाथी)
१८३-९-११ श्री अमदावाद जैन
ओफीस
कोन्फरन्स
खाते
१६१६-९-०
श्री बाजी जैन कोन्फरन्स रीपोर्ट खाते
१२९९-१३-३ श्री कोन्फरन्स हरेल्ड
खाते
२३१७-९-७ श्री जैन श्वेतांबर डीरेक
खाते खर्च
६७२-९-६
श्री
बोर्डींग खाते
९९८-१०-९ श्री उद्योगशाळा खाते
चैन
लालबाग
Page #491
--------------------------------------------------------------------------
________________
(६१)
१०-१२-० श्री वडोदरानी जी
कोन्फरन्स रीसपेशन
कमीटी खाते ६२-४-३ श्री आगमोद्धार खाते (७५-०-० जे सख्सोने मदद करी
छे पण तेमनां नाम गुप्त राखवानां छे
तेमनां खाते १०-०-० मी० मणीलाल चतुर
सी ओफीसना कलार्क
खाते ___७-१-० श्री घट खाते १५६-९-३ श्री जणसे सीलीक छे
मोहनलाल चुनीलाल दलाल,
ए. सेक्रेटरी, श्री जैन श्वेतांबर कोन्फरन्स.
८५६८१-९-३
Page #492
--------------------------------------------------------------------------
________________
( ६२ )
श्री सुकृत भंडार खातुं -
४१-०-० श्री जणशे पुरांत ३०-१५-० ता० २१ नवेम्बरना रोज भोपाळथी श्री जैन कोन्फरन्स कमीटीना सेक्रेटरी तरफथी हुंडी १) रु. ३१-०-० नी आवी मांथी गवर्नमेंन्ट स्टेभ्प
नो रु.०-१-० जतां बाकी रु०३०- १५-० रह्या ते
४२-०-० ता० ५ डीसेम्बरना रो
ज आमलनेरवाळा शेठ सोभागचंद छगनलाल तरफथ आमलनेरना सुकृत भंडार खाते आव्या तेना
५९–३–६ ता० ५ डीसेम्बर राय
पुरवाळा शेठ उतमचंद गंभीर मलजी तरफथी
हुडी १) रु०६९-४-० नी आवी तेमाथी रु० ० - १-० स्टेपनो जतां
तथा ० ० - ६ तेरीखना
आव्या ए रीते रु.५९-३-६ वसुल आव्या तेना
७६-०-० ता० १७ डीसेम्बर धु
ळीआना श्री संघ तरफथी शेठ भोगीलाल गुलाबचंद मारफते भराया
तेना
० - ० - ६ श्री पोष्ट खर्च ता० एप्रीले थयुं तेना
४५६-१२-० श्री सुकृत भंडार खाते बाकी शीलीक रही तें:
४१६–१२–६
१६
Page #493
--------------------------------------------------------------------------
________________
(६३)
६०-०-० ता० १८ डीसेम्बरे व
डोदरामां भरायली कोन्फरन्स वखते पंजाब तरफनां वगर नामे भरायला सुकृत भंडार खाता
ना वसुल आव्या तेना ३३-६-० ता० २४ डीसेम्बर ल
श्कर ग्वालीअरवाळा शेठ अन बागमलजी तरफथी सुकृत भंडारना मनीओरडरथी आव्या ता० ११ मार्चे गाम वाघलीना सुकृत भंडारन शेठ रतनचंद दोलतचं नी मारफते वसुल आ
व्या तेना ३९-६-० ता० ६ ऑगस्टे ब्रह
देशमाथी रंगन, मांडल मोलमनि वीगेरे शेहेरो माथी उघरावाने -मनसुखलाल सुरजमले मो कली आप्या तेना ता० १२ सप्टेम्बर गोंडलना सुकृत भंडारना त्यांना शेठ केवळचंद दोलतचंदे मोकली आ
प्या तेना ३६-०-० फलोधीना मेळामांथी
डाकटर नगीनदासे सुकृत भंडार खाते भेगा करी जयपुर ऑफीस खाते भर्यो तेना
४५६-१२-६
Page #494
--------------------------------------------------------------------------
_